________________
અધ્યાય ૧ - સૂત્ર ૧૭
સર
-
—બહુ, અપ, બહુવિધ અને અપવિષ એ ચાર
ભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે, બાકીના આઠ
ભેદ ક્ષયે પશમની વિવિધતા ઉપર આધાર રાખે છે. ૪૦—અત્યાર સુધી કુલ ભેદ કેટલા થયા? ઉ—અસા અનુભાશી.
પ્ર॰કેવી રીતે ?
ઉપાંચ ઇન્દ્રિય અને મનના અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ગ્રેવીસ અને બહુ, અહપ આદિ ઉક્ત બાર પ્રકારની સાથે-ચાવીસને ગુણવાથી અસે અશ્રુથાશી. [૧૬] હવે સામાન્ય રૂપે અવગ્રહ આર્દિના વિષય કહે છે - ગ્રંથસ્ય | ૨૭ |
અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચાર મતિજ્ઞાન અને ગ્રહણ કરે છે.
પ્ર૦-અર્થ એટલે વસ્તુ અને પર્યાય, દ્રવ્ય અને પર્યાંય અને વસ્તુ કહેવાય છે. તા શુ ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય અવગ્રહ, હા આદિ જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાયરૂપ વસ્તુને?
—ઉક્ત અવગ્રહ, હા આદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે; સપૂર્ણ દ્રવ્યને નહિ. દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણે છે. કેમ કે છદ્રિય અને મનના મુખ્ય વિષય પર્યાય જ છે. પીય દ્રવ્યને એક આશ છે, આથી . અવગ્રહ, હા, આદિજ્ઞાન દ્વારા જ્યારે ઇંદ્રિયા કે મન તપેાતાના વિષયભૂત પર્યાયને જાણે છે, ત્યારે તે, તે તે પર્યાયરૂપથી દ્રવ્યને પણ અ'શત જાણે છે; કેમ કે દ્રવ્યને છેડીને પર્યાય રહી શકતેા નથી અને દ્રવ્ય પણ પર્યાય રહિત
ત૩