________________
અધ્યાય ૨- સૂત્ર ૯ કર્યું છે કે ઔપશમિક આદિ ભાવો જીવનું સ્વરૂપ તે છે; પરંતુ તે. બધા આત્માઓમાં મળતા નથી અને ત્રિકાળવર્તી પણ નથી. ત્રિકાળવતી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એ એક જીવત્વરૂપ પરિણામિક ભાવ છે; જેને ફલિત અર્થ ઉપચાગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણરૂપે કહ્યો છે. બીજા બધા ભાવે કદાચિક – ક્યારેક મને એવા અને ક્યારેક ન મળે એવા, કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કર્મસાપેક્ષ હોવાથી જીવના ઉપલક્ષણરૂપ થઈ શકે છે, લક્ષણ નહિ. ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત એ છે કે, જે પ્રત્યેક લક્ષ્યમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય, તે લક્ષણ; જેમ કે, અમિમાં ઉષ્ણત્વ. અને જે કઈક લક્ષ્યમાં હેય અને કેઈકમાં ન હોય, કદાચિત હોય અને કદાચિત ન હોય અને સ્વભાવાસદ ન હોય, તે ઉપલક્ષણ. જેમ કે, અગ્નિનું ઉપલક્ષણ ધુમાડે. છેવત્વને છોડીને ભાવના બાવન ભેદ આત્માના ઉપલક્ષણરૂપ જ છે. [૮] હવે ઉપયોગની વિવિધતા કહે છે?
a fasgagવ. ૧ તે અથત ઉપયોગ બે પ્રકાર છે, તથા આઠ પ્રકારને અને ચાર પ્રકાર છે.
જ્ઞાનની શક્તિ-ચેતના – સમાન હોવા છતાં પણ જાણુવાની ક્રિયા-બોધવ્યાપાર અથવા ઉપયોગ – બધા આત્માઓમાં સમાન દેખાતી નથી. આ ઉપગની વિવિધતા બાહ્ય-આત્યંતર કારણેના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે. વિષયભેદ, ઇકિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઇત્યાદિ વિવિધતા