________________
અધ્યાય ૧-સૂત્ર ૧૬ અનિશ્રિતને અર્થ લિંગ દ્વારા અપ્રમિત અર્થાત હેતુ દ્વારા અનિર્ણત વસ્તુ સમજ; અને “નિશ્રિતને અર્થ લિગપ્રમિત વસ્તુ સમજે. જેમ કે, પૂર્વમાં અનુભવેલ શીત, કેમળ અને સુકુમાર સ્પર્શરૂપલિંગથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણવાવાળાં ઉક્ત ચારે જ્ઞાન ક્રમથી નિશ્રિતગ્રાહી -સલિંગગ્રાહી અવગ્રહ આદિ, અને એ લિગ સિવાય જ તે ફૂલેને જાણવાવાળાં જ્ઞાન ક્રમે અનિશ્રિતગ્રાહી – અલિગગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
અસ દિગ્ધને અર્થ નિશ્ચિત અને “સંદિગ્ધને અર્થ અનિશ્ચિત છે. જેમ કે, આ ચંદનનો સ્પર્શ છે, ફૂલને નહિ.
૧. અનિશ્રિત અને નિશ્રિત શબ્દને જે અર્થ ઉપર આપે છે તે નદિસૂત્રની ટીકામા પણ છે, પરંતુ એ સિવાય બીજો અર્થ પણ એ ટીકામાં શ્રીમલયગિરિએ બતાવ્યું છે પરધર્મોથી મિશ્રિત ગ્રહણ તે નિશ્ચિત કરવપ્રદ્દ અને પરધર્મોથી અમિશ્રિત ગ્રહણ તે બિત વહ્યું છે. જુઓ પૃ. ૧૮૩, આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત.
અનિઃસૃત” દિ૫૦. તે પ્રમાણે એમા એ અર્થ કરેલ છે કે, સંપૂર્ણ રીતે આવિભત નહિ એવા પુદ્ગલોનું ગ્રહણ
અનિતાબ' અને સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ " નિતાવિક છે. જુઓ આ સૂત્ર ઉપર રાજવાર્તિક ન, ૧૫
૨. 'અનુ' દિગ્યું. તે પ્રમાણે એમા એ અર્થ કર્યો છે કે વક્તાના મુખમાથી એક જ વર્ણ નીકળતા વેંત એ પૂણે અનુસ્મૃતિ રાખ્યને માત્ર અભિપ્રાયથી જાણી લેવો કે “તમે અમુક શબ્દ બોલવાના છા” આ જાતને અવગ્રહ તે અનુક્તાવગ્રહ અથવા સ્વરનું સંચારણ કર્યા પહેલાં જ વણા આદિ વાજિત્રની કણક માત્રથી જાણી લેવું કે 'તમે અમુક સ્વર વગાડવાના છે.” આ અનુક્તાવગ્રહ. આનાથી વિપરીત તે ઉક્તાવગ્રહ. જુઓ આ જ સૂત્રનું રાજવાસ્તિક ન ૧૫.