________________
૨૦. જાતિસ્મરણ, અવધિજ્ઞાન આદિ દિવ્યજ્ઞાના અને ચારણુવિદ્યા આદિ લબ્ધિએ (૧, ૧૨ અને ૧૦, ૭નું ભાષ્ય.) ૨૧. કેવળજ્ઞાન (૧૦, ૧).
૨૨. શુભ અશુભ, શુભાશુભ અને ન શુભ ન અશુભ એવી કમની ચતુભ ́ગી.
'ક્
૨૦. સમજનિત તેવી જ વિભૂતિઓ' (૨, ૩૯ અને ૩, ૧૬ થી આગળ).
૨૧. વિવેકજન્મ તારકજ્ઞાન (૩, ૧૪).
૨૨. શુકલ, કૃષ્ણ, શુક્લકૃષ્ણ અને અશુક્લાકૃષ્ણ એવી ચતુષ્પદી ક་જાતિ (૪, ૭).
આ સિવાય કેટલીક ખાખતા એવી પણ છે કે, જેમાંથી એક આમત ઉપર એક દર્શને તેા બીજી મામત ઉપર ખીજા દ્રુને ભાર આપે હેાવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તરીકે અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મના સિદ્ધાંત. બૌદ્ધ અને યાગ દનના કર્મના મૂળ સિદ્ધાંતા તા છે જ. યાગ દશનમાં તે એ સિદ્ધાંતાનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંતા વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર અની ગયેલું છે, જેવું ખીજા કાઈ પણ દનમાં દેખાતું નથી. તેથી જ ચારિત્રમીમાંસામાં કના સિદ્ધાંતાનું વણુન કરતાં જૈનર્સમત
૧. બૌદ્ધ દર્શનમાં આના સ્થાનમાં પાંચ અભિજ્ઞા છે, ધસ ગ્રહ' પૃષ્ઠ ૪, અને અભિધમ્મથસંગ્રહ' પરિચ્છેદ પેરેગ્રાફ ૨૪
૨૨, ૩–૧૪.