________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૨૯
કલશ-૩૫
(અનુષ્ટ્રપ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगालिका अमी।। ३-३५।।
ખંડાન્વય સહિત અર્થ- “સંયમ નીવ: ૩યાન” (લયમ) વિદ્યમાન છે એવું (નીવ:) ચેતનદ્રવ્ય (રૂયાન) આટલું જ છે. કેવું છે? “વિશ્વવ્યિHસર્વસ્વસર:” (વિ-શ9િ) ચેતનામાત્ર સાથે (વ્યાણ) મળેલા છે (ર્વસ્વસાર:) દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. “મની સર્વે fપ પૌતિ: માવા: શત: તિરિn:”(મી) વિદ્યમાન છે એવા, (સર્વે પિ) દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મરૂપ જેટલા છે તે બધા, (પાતિવI:) અચેતન પુદ્ગલદ્રવ્યથી ઊપજ્યા છે એવા (માવા:) અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવપરિણામો (ત:) શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુથી (તિરિરૂT:) અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. ૩-૩પ. પ્રવચન નં. ૪૪
૧૯-૭- '૭૭ કલશ-૩પ : ઉપર પ્રવચન “બયન નીવ: યાન” વિદ્યમાન છે એવું ચેતનદ્રવ્ય આટલું જ છે.” ભગવાન આત્મા “ઝયમ' એટલે વિદ્યમાન છે. તે ચૈતન્ય સ્વરૂપે, જ્ઞાન અને આનંદ સ્વરૂપે વિદ્યમાન વસ્તુ છે. કેવું છે તે ચેતન દ્રવ્ય?
વિષ્ણુશgિવ્યાણસર્વસ્વસર: ચેતનામાત્ર સાથે મળેલા છે.” ચેતના અર્થાત્ જાણવું-દેખવું-ચેતવું એવો જેનો ત્રિકાળી સ્વભાવ છે. “સર્વસ્વસાર' અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર તે ત્રિકાળીની વાત છે. તે ચૈતન્યની સાથે મળેલાં છે.
(સર્વસ્વરૂIR:) દર્શન-જ્ઞાન-ચારિત્ર-સુખ-વીર્ય ઇત્યાદિ અનંતગુણો જેના એવું છે.” આત્મા જે જીવદ્રવ્ય છે તે ચેતના શક્તિમાત્ર છે. ચેતનાના સ્વભાવ-સામર્થ્યમાત્ર છે. તેની સાથે આનંદ-શ્રદ્ધા આદિ ગુણો ચેતના શક્તિની સાથે મળેલાં છે-રહેલાં છે તેને આત્મા કહીએ અને તે આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે.
કહે છે? જીવદ્રવ્ય વિદ્યમાન છે, જીવ દ્રવ્ય આટલું જ છે. ચેતનદ્રવ્ય ચિશક્તિમાત્ર છે અને તેની સાથે મળેલાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર એવું સર્વસ્વ એટલે પોતાનું સર્વસાર. ભાષા એવી આકરી મૂકી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk