________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮
કલશાકૃત ભાગ-૨ કલશ ને : ૫૭
(વસન્તતિલકા) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्ध्या
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।१२-५७।। ખંડાન્વય સહિત અર્થ-“: અજ્ઞાનતઃ સુરક્યતે” () જે કોઈ મિથ્યાષ્ટિ જીવ (જ્ઞાનત: તુ) મિથ્યા દૃષ્ટિથી જ (૨mતે) કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે તે, [ તે જીવ કેવો છે?] “સત્તામ્યવહા૨કારી”(7) ઘાસ સહિત (મ્યવહારવાર) આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્નઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો અને કર્મનો વિવેક કરતો નથી. કેવો છે? “વિને સ્વયં જ્ઞાન ભવન ”િ (વિન સ્વયં) નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (જ્ઞાન ભવન ) જોકે જ્ઞાનસ્વરૂપ છે. વળી જીવ કેવો છે? “સૌ નૂનમ સનમ ત્વા ના દુધમ તોષેિ વ” (સૌ) આ છે જે વિદ્યમાન જીવ (નૂનમ) નિશ્ચયથી (૨Iનમ્) શિખંડ ( CT) પીને એમ માને છે કે (T દુધમ્ રોષ ફેવ ) જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? “વધાસુમધુર સ્ન
સાતિગૃજ્યા” (વધીક્ષ) શિખંડમાં (મધુરાન્તરસ ) મીઠા અને ખાટા સ્વાદની (તિગૃજ્યા) અતિશય આસક્તિથી. ભાવાર્થ આમ છે કે સ્વાદલપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિર્ભેદપણું માનવામાં આવે છે. ૧ર-પ૭. પ્રવચન નં. ૭૧
તા. ૧૯-૮-'૭૭ કલશ-પ૭ : ઉપર પ્રવચન ચ: અજ્ઞાનતઃ 1 mતેજે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ મિથ્યા દેષ્ટિથી જ કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંભાયમાન થાય છે તે,
પોતાના શુદ્ધ સ્વરૂપના આનંદના ભાન વિના જીવ અનાદિથી મિથ્યાત્વથી જ. અજ્ઞાનત:' મિથ્યાષ્ટિથી છે. કર્મના કારણથી નહીં, વળી કર્મની જે રાગ-દ્વેષ પર્યાયો અને કર્મની સામગ્રી પૈસા, લક્ષ્મી, આબરૂમાં રંજાયમાન થાય છે.
આગળના કળશમાં કહ્યું હતું કે રાગ-દ્વેષ જીવના ભાવ છે, અહીંયા તેનાથી ઉલટું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk