________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧(૩
કલશ-૪૩
| (વસંતતિલકા) जीवादजीवमिति लक्षणतो विभिन्न ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।।११-४३।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની નન: નક્ષણત: નીવાત નીવમ વિક્રમને રૂતિ સ્વયં અનુમતિ” (જ્ઞાની નન:) સમ્યગ્દષ્ટિ જીવ, (નૈક્ષતિ:) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (નીવાત) જીવદ્રવ્યથી (નીવમ) અજીવદ્રવ્ય-પુદ્ગલ આદિ (વિનં) સહજ જ ભિન્ન છે, (રૂતિ) આ પ્રકારે (સ્વયં) સ્વાનુભવપ્રત્યક્ષપણે (અનુમતિ) આસ્વાદ કરે છે. કેવું છે અજીવદ્રવ્ય? ઉર્જાસત્તમ” પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. “તત્ તુ અજ્ઞાનિન: યં મો: પ્રથમ સદો ના નરતિ વત” (તત તુ) આમ છે તો પછી (અજ્ઞાનિ:) મિથ્યાદેષ્ટિ જીવને () જે પ્રગટ છે એવો (મો.) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (થમ વાનરીતિ) કેમ પ્રવર્તી રહ્યો છે (ત પદો) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ-અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? “નિરવધિ-વિકૃસ્મિત:” (નિરવધિ) અનાદિ કાળથી (પ્રવિકૃતિ :) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧-૪૩. પ્રવચન નં. ૫૧
તા. ૨૭-- '૭૭ કલશ-૪૩ : ઉપર પ્રવચન “ज्ञानी जनः लक्षणतः जीवात् अजीवम् विभिन्नं इति स्वयं अनुभवति" સમ્યગ્દષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી જીવદ્રવ્યથી પુલ આદિ સહજ જ ભિન્ન છે, આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.”
અહીં કહે છે કે ધર્મ કોને કહેવાય અને ધર્મ કોને કહેવામાં આવે છે તે કહે છે. અહીં કહે છે કે જીવનું લક્ષણ ચેતના છે. ભગવાન આત્માનું લક્ષણ તો ચેતના.. જાણવું. દેખવું તે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk