________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૧૯૭
કલશ-૪૯
(શાર્દૂલવિક્રીડિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो જ્ઞાનીમ્ય તા સ ષ સિત: વર્તુત્વશૂન્ય: પુમાન ૪-૪૬ના
ખંડાન્વય સહિત અર્થ:- “ત સર્ષ પુમાન સ્તૃત્વશૂન્ય: સિત:”(ત) તે કાળે (સ ઇષ પુમાન) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ (સ્તૃત્વશૂન્ય: સિત:) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ? “જ્ઞાનસૂય તમ: મિત્ત્વન( જ્ઞાનીમ્ય) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (તમ:) મિથ્યાત્વરૂપ અંધકાર (મિત્ત્વનો છેદતો થકો, કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટયો? “કૃતિ ઉદ્દામવિવેવસ્મરમદોમારે” (રૂતિ) જે કહ્યો છે, (૩દ્દામ) બળવાન છે એવા (વિવે) ભેદજ્ઞાનરૂપી (ઇસ્મરમાં મારેT ) સૂર્યના તેજના સમૂઠ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાખ્યવ્યાપકતા તાત્મનિ ભવેત” (વ્યાખ્ય) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (વ્યાપતા ) એક દ્રવ્યરૂપ વસ્તુ (તીત્મનિ) એક સર્વરૂપ વસ્તુમાં (વે) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દેષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્યવ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. વિવરણ:વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્ય કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. “મતવાત્મનિ નિવ” (મતવાત્મનિ) જીવસત્ત્વથી પુગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (ક) નિશ્ચયથી (નવ) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. “વ્યાખ્યવ્યાપમાવાસમ્ભવમ તે વર્તવમસ્થિતિ: PT” (વ્યાખ્યવ્યાપકમાવ) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (સવં) ઉત્પત્તિ (ત્રદત) વિના (વર્તુર્મસ્થિતિ: 1 ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk