________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૬ કર્તાકર્મ અધિકાર
(મંદાક્રાન્તા) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वम्।।१-४६।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનજ્યોતિ: રતિ” (જ્ઞાનજ્યોતિ:) શુદ્ધ જ્ઞાનપ્રકાશ (રતિ) પ્રગટ થાય છે. કેવો છે? “પરમોત્તમ” સર્વોત્કૃષ્ટ છે. વળી કેવો છે? “સત્યન્તવીર” ત્રિકાળ શાશ્વત છે. વળી કેવો છે? “વિવું સાક્ષાત
” (વિવું) સકળ શેયવસ્તુને (સાક્ષાત્ ઉર્વ) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. વળી કેવો છે? “નિરુપધ” સમસ્ત ઉપાધિથી રહિત છે. વળી કેવો છે? “પૃથ દ્રવ્યનિર્માસિ” (પૃથ) ભિન્ન-ભિન્નપણે (દ્રવ્યનિર્માસિ) સકળ દ્રવ્યગુણ-પર્યાયનો જાણનશીલ છે. શું કરતો થકો પ્રગટ થાય છે? “તિ જ્ઞાનાં વર્તુર્મપ્રવૃત્તેિ મિત: શમય” (તિ) ઉક્ત પ્રકારે (જ્ઞાન) જે મિથ્યાષ્ટિ જીવો છે તેમની (રૂંવર્મપ્રવૃત્તિ) કર્તકર્મપ્રવૃત્તિને અર્થાત્ “જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે” એવી પ્રતીતિને (મિત:) સંપૂર્ણપણે (શકયત) દૂર કરતો થકો. તે કર્તકર્મપ્રવૃત્તિ કેવી છે? “વ: મદમ ચિત વર્તાઈ રૂદ ની રોપાવય: મે વર્મ” (5:) એકલો (દમ) હું જીવદ્રવ્ય (ચિત) ચેતનસ્વરૂપ (વર્તા) પુદ્ગલકર્મને કરું છું, (રદ) એમ હોતાં (સની રોપાય:) વિદ્યમાનરૂપ છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે () મારું (વર્મ) કૃત્ય છે-આવું છે મિથ્યાષ્ટિનું વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કર્તકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧-૪૬. પ્રવચન નં. ૫૫
તા. ૧-૮-'૭૭ કલશ-૪૬ : ઉપર પ્રવચન કર્તાકર્મ અધિકાર તેનો પહેલો શ્લોક છે. આ અધિકાર કર્તા કર્મનો છે. આત્મા રાગને કરતો નથી અને કર્મની પર્યાયને પણ કરતો નથી. એવું એનું સ્વરૂપ છે.
જ્ઞાન જ્યોતિ: ૭રતિ” “શુદ્ધજ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે” સમ્યગ્દર્શનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન પડે છે તે કહે છે. આહાહા...! તેને સમ્યગ્દર્શન કહીએ, તેને અનુભવ કહીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk