________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૧૫ વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? “વવિમાન” સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. “વ મયં નીવ: RTIfપુનવિવારેવિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિ.” (૨ કયું નીવ:) અને આ જીવવસ્તુ આવી છેઃ (૨TIf) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ-(પુનવિવાર) અનાદિ બંધાર્યાયથી વિભાવપરિણામ-તેમનાથી (વિરુદ્ધ ) રહિત છે એવી, (શુદ્ધ) નિર્વિકાર છે એવી (ચૈતન્યધાતુ) શુદ્ધ ચિતૂપ વસ્તુ (મય) તે-રૂપ છે (મૂર્તિ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધાર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે. ૧૨-૪૪. પ્રવચન નં. પર
તા. ૨૮-૭-'૭૭ કલશ-૪૪ : ઉપર પ્રવચન કળશટીકાનો અજીવ અધિકારનો ૪૪ મો કળશ છે.
“કસ્મિન વિવેવનત્રેિ પુન: પવ નcત” (સ્મિન) અનંતકાળથી વિદ્યમાન છે એવો જે, જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાસંસ્કાર તે રૂપ છે.”
કહે છે? ભગવાન આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે. આ પુણ્ય-પાપના રાગભાવથી સહિત તે બધું અજીવ છે. એ અજીવ અને જીવની એકતાબુદ્ધિ રૂપી મિથ્યા સંસ્કાર વિદ્યમાન છે. જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય આત્મામાં આ જે પુણ્ય-પાપના ભાવો છે તે ઉપાધિભાવો છે.
(૧) જીવ-અજીવની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ. (૨) રાગમાં એકત્વબુદ્ધિના સંસ્કાર તે મિથ્યાત્વભાવ છે.
આહા... હા! દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ હો તોપણ તે અજીવ છે. અજીવ છે એટલે તેમાં ચૈતન્ય સ્વરૂપનો અંશ નહીં હોવાથી (તે જીવ નથી અર્થાત્ અજીવ છે).
પ્રશ્ન:- પહેલાં તો જીવ કહ્યું હતું ને?
ઉત્તર- એ તો કહ્યું હતું. પણ, એ કઈ અપેક્ષાએ? એ પર્યાય તેની છે તે અપેક્ષાએ. હવે અહીં એમ કહેવું છે કે-રાગાદિ પર્યાય મારી છે તેવી માન્યતા અર્થાત્ પર્યાયની બુદ્ધિ તે મિથ્યાત્વ છે. આવી વાત છે.
આહાહા! અંદરમાં ચૈતન્ય ભગવાન જ્ઞાન જ્યોતિ શીતળચંદ્ર છે. જેમ ચંદ્ર શીતળ હોય તેમ આત્મા શીતળસ્વરૂપ... જ્ઞાનસ્વરૂપ. શાંતસ્વરૂપ... જે અવિકારી ચૈતન્યસ્વરૂપ છે તેને આત્મા કહીએ. આ જે રાગ ને પુણ્ય... પાપના ભાવ તે બધા અજીવ છે. એમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk