________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૩૯
કિલશ-૩૬
(માલિની) सकलमपि विहायाह्वाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।।४-३६ ।। ખંડાન્વય સહિત અર્થ- “માત્મા ગાત્મનિ મમ માત્માનમ્ વનયત” (માત્મા) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (માત્મનિ) પોતામાં (રૂમન માત્માનમ) પોતાને (વયેતુ) નિરંતર અનુભવો. કેવો છે અનુભવયોગ્ય આત્મા? “વિચ સાક્ષાત્ ઉપર પરન્ત” (વિશ્વ૨) સમસ્ત મૈલોકયમાં (ઉપર ઘરન્ત) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે-(સાક્ષાત) એવો જ છે, વધારીને નથી કહેતા. વળી કેવો છે? “વા” સુખસ્વરૂપ છે. વળી કેવો છે? “પર”” શુદ્ધસ્વરૂપ છે. વળી કેવો છે? “સનત્તમ” શાશ્વત છે. હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે- “વિચ્છરિરૂં સનમ કપિ સદ્દીય વિદાય”(વિ-શરિફં) જ્ઞાનગુણથી શૂન્ય એવાં (સનમ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને (લીય) મૂળથી (વિદાય) છોડીને ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત હેય છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે- “વિશ્વજીિમાત્રમ વૃં ટતરમ વનાિ” (વિતમિત્રમ્) જ્ઞાનગુણ તે જ છે સ્વરૂપ જેનું એવા (રૂં વ) પોતાને (ક્યુટતમ્) પ્રત્યક્ષપણે (સવા ) આસ્વાદીને. ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવપરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. ૪-૩૬. પ્રવચન નં. ૪૪
તા. ૧૯-૭-'૭૭ કલશ-૩૬ : ઉપર પ્રવચન “માત્મા માત્માન સુમન શાત્માનમ્ નયાઆત્મા અર્થાત્ જીવદ્રવ્ય પોતામાં પોતાને નિરંતર અનુભવો.” આહા.. હા! કહે છે-આત્મા એટલે જીવદ્રવ્ય જે ચેતનના અનંતગુણ સ્વરૂપ તે આત્માને પોતાનામાં, હવે રાગમાં નહીં, પોતાના પવિત્ર પરિણામમાં પોતાને નિરંતર અનુભવો.
શ્રોતા:- એ પણ પર્યાય છે ને?
ઉત્તર- પર્યાયમાં પણ ત્રિકાળને અનુભવવો, રાગને નહીં. વ્યવહારથી આત્માને અનુભવવો તેમ નહીં. “જીવદ્રવ્ય પોતામાં', જીવદ્રવ્ય કેવું કીધું? ચેતનાની સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk