________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫O
કલશાકૃત ભાગ-૨ કલશ-૩૭
(શાલિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो दृष्टाः स्युदृष्टमेकं परं स्यात्।।५-३७।। ખંડાન્વય સહિત અર્થ:- “ચ પુંસ: સર્વે વ ભાવ: fમના:” (લક્ષ્ય) વિદ્યમાન છે એવા (પુન:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી (સર્વે) જેટલા છે તે બધા (ભાવ:) ભાવ અર્થાત અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (fમના:) ભિન્ન છેજીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ? “વદ્યા:વા મોદાય:વા”(વદ્યા:) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (રામોદાય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ, શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં, જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન' કહ્યા, ત્યાં ભિન્ન ”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ; “ભિન્ન કહેતાં, ભિન્ન છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. “તેન રવ કન્તસ્તત્વત: પશ્યત: અમી દET: નો ચુ:” (તેન વ ) તે કારણે જ (મત્ત:તત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (મી) વિભાવપરિણામો (દા:) દૃષ્ટિગોચર (નો ચુ:) નથી થતા; “પરે છે દમ સ્થાન” (પરં) ઉત્કૃષ્ટ છે એવું (૪) શુદ્ધ ચૈતન્યદ્રવ્ય (દષ્ટમ) દૃષ્ટિગોચર (ચાત) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. ૫-૩૭. પ્રવચન નં. ૪૬
તા. ૨૧-૭- '૭૭ કલશ-૩૭ : ઉપર પ્રવચન “પુસ: સર્વે ઈવ ભાવ: fમન્ના:” આ વિદ્યમાન છે એવા શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી જેટલા છે તે બધા ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્ન છે. જીવ સ્વરૂપથી નિરાળા છે.”
આ વિદ્યમાન છે' અર્થાત્ જે વિકારી ભાવો છે તે , ભગવાન આત્મા તો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk