________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૮
કિલશ-૩૮
(ઉપજાતિ) निर्वय॑ते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथंचनान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथंचनासिम्।।६-३८।। ખંડાન્વય સહિત અર્થ- “સત્ર ચેન યત વિશ્વિત્ નિર્વત્યંતે તત તત સ્થાત્, થખ્યન ન બન્યત” (મત્ર) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (વે) મૂળકારણરૂપ વસ્તુથી (યંત ખ્યિત) જે કાંઈ કાર્યનિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ (નિર્વત્યંત) પર્યાયરૂપ નીપજે છે, (તત) જે નીપજ્યો છે તે પર્યાય (તત વ ચાત) નીપજ્યો થકો જે દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (થગ્વન ન બન્ય) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દષ્ટાંત દ્વારા કહે છે “ફુદ રુવમેન સિવોશ નિવૃત્તમ” (૬૬) પ્રત્યક્ષ છે કે (રુમેળ ) ચાંદીધાતુથી (સિવોશ) તલવારનું ગાન (નિવૃત્તમ) ઘડીને મોજૂદ કર્યું ત્યાં “રુવનં ૫ત્તિ , ગ્વિન ન સિમ” (રુમ) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (પત્તિ ) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (વથષ્યન) “ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (ન સિમ) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના માનમાં તલવાર રહે છે તે કારણે “ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તો પણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬-૩૮. પ્રવચન નં. ૪૭
તા. ૨૨-૭– '૭૭ કલશ-૩૮ : ઉપર પ્રવચન “વસ્તુનું સ્વરૂપ વિચારતાં મૂળ કારણ રૂપ વસ્તુથી જે કાંઈ કાર્ય નિષ્પતિરૂપ”. મૂળ કારણરૂપ વસ્તુથી જે કાંઈ કાર્યની સિદ્ધિ થાય... અર્થાત્ મ્યાન ચાંદીનું હોય તેમાં તલવાર તો લોઢાની છે. મ્યાન ચાંદીથી નીપજ્યું છે. જે લોકો મ્યાનને જુએ છે તેઓ ચાંદીને દેખે છે. જેમ મ્યાન ચાંદીનું છે તે ચાંદીથી રચાયેલું છે અને અંદર લોઢાની તલવાર ભિન્ન છે. તેમ આ આનંદ સ્વરૂપ ભગવાન છે તેના ઉપર શરીર, વાણી, કર્મ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, હિંસા-જૂઠ એ બધા પુદ્ગલથી રચાયેલા છે. ઝીણી વાત છે બાપુ !
અહીંયા સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એમ કહે છે કે-આ શરીર, મન, વાણી, દયા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk