________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૨
(શાર્દૂલવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यजितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।१०-४२।।
ખંડાન્વય સહિત અર્થ:- “વિવેવ તિ માનોવ્ય ચૈતન્યમ માનશ્યામ” (વિવેવ ) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (રૂતિ) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (ગીનોવ્ય) વિચારીને (ચૈતન્યમ) ચૈતન્યનો-ચેતનમાત્રનો (નિશ્વેતામ) અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? “સમુતિ” અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? “વ્યાપિ ન” જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (તિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? “વ્ય$” પ્રગટ છે. વળી કેવું છે? “વ્યક્ઝિત નીવતત્ત્વન” ( વ્યક્ઝિત) પ્રગટ કર્યું છે (નીવતત્ત્વમ) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? “મા” પ્રદેશકંપથી રહિત છે. “તત: નાત્ નીવચ તત્ત્વ સમૂર્તત્વ ઉપાચ ન પૂણ્યતિ” (તત:) તે કારણથી (1) સર્વ જીવરાશિ (નીવસ્ય તત્ત્વ) જીવના નિજ સ્વરૂપને (અમૂર્તત્વમ) સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી રહિતપણું (હાસ્ય) માનીને ( પુણ્યતિ) અનુભવતો નથી; [ ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે “જીવ અમૂર્ત” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્તિ તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ; ] યત: મનીવ: ‘ઘા મસ્તિ” (યત:) કારણ કે (શનીવ:) અચેતનદ્રવ્ય (થા મસ્તિ) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? “વધે. સરિત: તથા વિરહિતઃ” (વદ્ય:) વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી (સદિત:) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલ દ્રવ્ય એવું પણ છે; (તથા વિદિત:) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણે જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦-૪૨.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk