Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005574/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર આચાર્ય શ્રીમદ્ શિવમસૂરીશ્વરજી વિરચિત પણીd વાણી - (ઉષ્ણ, શ્રી યશોવિજયજી કૃત ટીકાનુવાદ સમત) | आग्रायणी क्षीणलब्धि कर्मप्राभृत कम्मपयडी નિ.ના કર્યા. આ ભાવાનુવાદ કર્તા -પંન્યાસ કૈલાસચંદ્ર વિ. ગણિ Jain Education Interational For Personal & Private Use Only www. library.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી-૧૪ णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स श्री जिनप्रवचनाय नमः। अनन्तलब्धिनिधान श्री गौतमस्वामिने नमः परमोपास्य श्रीमद् विजय नेमि-विज्ञान-कस्तूरसूरीश्वरेभ्यो नमः વિરચિત શ્રીમદ્ શિવશa પૂર્વધર આચાર્ય - શવશર્મસૂરીશ્વરજી વિગત કમપ્રકૃતિ ભાગ-૩ (ઉપા. શ્રી યશોવિજયજી કૃત ટીકાનુવાદ સમેત) ચૂર્ણિકાર :- શ્રી પૂર્વાચાર્ય ટીપ્પણકારઃ-૫૦ પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સા. પ્રથમ વૃત્તિકાર :- ૫૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ મલયગિરિજી મ. સા. દ્વિતીય વૃત્તિકાર - ન્યાય વિશારદ ૫૦ પૂ૦મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સા. ચિત્રો-યંત્રો-સારસંગ્રહ-પ્રશ્નોત્તરી સહિત (દ્રવ્ય સહાયક આધારશીલા શ્રી વિલે પાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ મહાસુખભવન સરોજની રોડ, પાર્લા વેસ્ટ મુંબઈ-૪૦૦૦ ૫૬. આધારસ્થંભી શ્રી માટુંગા રોડ જે.મૂ.પૂ. જૈન સંઘ -: પ્રકાશક :શ્રી રાંદેરરોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ ફોન નંબર - ૬૮૦૪૮૮ For Personal Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય આશીર્વાદદાતા આશીર્વાદદાતા - હિતશિક્ષાદાતા :- શાસનસમ્રા અનેક તીર્થોદ્ધારક ૫૦ પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા :- જિનશાસન શણગાર વ્યાખ્યાન વાચસ્પતિ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના ગુરુબંધુ સૂરિમંત્ર સમારક ૫૦પૂ. ગુરુદેવ શ્રીમાન્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય આશોકચંદ્રસૂરીશ્વરજી મસાo :- વિદ્યાગુરુદેવ સિદ્ધાન્ત દિવાકર ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા) :- કર્મસાહિત્યના નિષ્ણાત પ૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિરશેખરસૂરીશ્વરજી મસાd :- વ્યાકરણાચાર્ય પપૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ચિત્ર-યંત્રાદિના સંશોધક-સંપાદક સંશોધક – સંપાદક પ્રેરણા દાતા ભાવાનુવાદ કર્તા - સંપાદક :- પંન્યાસ શ્રી કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્ય મસા, -: પ્રાપ્તિસ્થાન: (૧) સન એન્ટરપ્રાઈઝીસ C/o શાહ સૂર્યકાન્ત વ્રજલાલ ૧૦૫૦/બી-૨, દેવડીવાડા બિલ્ડીંગ, મંજુરગાંવ ચાર રસ્તા, અમદાવાદ -૩૮૦૦૨૨ ફોન : (ઓ) પ૩૯૩૧૦૭/પ૩૮૦૯૧૯ (ધર) ૬૬૧૪૩૭૩ ૬૬૪૧૫૪૭ (૨) શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર C/o નિકેશ જયંતિભાઈ સંઘવી (સંગીતકાર) કાયસ્થમહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૧ ફોન : ૭૪૨૨૬૧૧ (૩) શ્રી રાંદેરરોડ જે.મૂ.પૂ. જૈન સંઘ અડાજણ પાટીયા, રાંદેરરોડ, સુરત.-૩૯૫ ૦૦૯ ફોન : પેઢી - ૨૬૮૭૪૮૮ (૪) જીતુભાઈ તલકચંદ મહેતા ૧૩, રાજેન્દ્રપ્રકાશ એપાર્ટમેન્ટ, સેવારામ લાલવાણી રોડ, મુંલડ-વેસ્ટ મુંબઈ ૪૦૦૦૮૦ ફોન : (ઘર) પ૬૭૦૦૦૯-૧૦ . (૫) સાહિલ કોર્પોરેશન C/o મુકેશભાઈ નેમચંદભાઈ પારેખ ૧૧૦,નારાયણ ધ્રુવ સ્ટ્રીટ ગ્રાઉન્ડ ફ્લોર, મુંબઈ-૪૦૦ ૦૦૩ ફોન : (ઓ) ૩૪૦૭૯૫૫ (ઘર) ૫૧૦૪૭૨૮ ફેક્સ : ૨૩૬૮૨૭૯ મોબાઈલ-૯૮૨૦૨-૨૦૩૪૫ , નોંધ :- વિશેષ સંપર્ક માટે પંન્યાસ શ્રી કેલાસચંદ્ર વિ.ગણિ.મ.સા.નો સંપર્ક ઉપર સરનામે કરવો. પ્રથમ પ્રકાશન :- વિક્રમ સંવત ૨૦૫૯ કારતક વદ-૫ (ભાવાનુવાદ કર્તાનો પંન્યાસ પદારોહણદિન) નકલ :- ૯૫૦ મૂલ્ય :- પઠન પાઠન નોંધ :- આ પુસ્તક જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થયેલ છે. તેથી ગૃહસ્થોએ માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત રૂા.૨૫૦ જ્ઞાન ખાતે ચુકવવી. :- ડીઝાઈન કનક ગ્રાફીક્સ, “નેમ-પ્રભા' ૮/અનંતદર્શન, આગમમંદિર રોડ,ગોપીપુરા, સુરત-૩૯૫ ૦૦૧, ફોન :-૭૪૧૯૩૪૯ ટાઈપ સેટીંગ , :- ઇમેજ પ્રિન્ટર્સ ૬, લોઅર ગ્રાઉન્ડ, સૂર્યકિરણ એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ, સેન્ટઝેવિયર્સ સ્કુલની બાજુમાં, સુરત – ૩૯૫ ૦૦૧ ફોન : ૩૬૬૮૪૪૭ ચિત્રકાર - તેજસ વી. શાહ મુદ્રક ગોપીપુરા, સુરત. ફોન : ૭૪૪૩૫૪૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણકારોએ ગત્ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે. कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગતું જગતુની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે કર્મપ્રકૃતિ ભા.-૧-૨-૩નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે જગતુની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધના કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કારણે બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવતુ ક્ષપકશ્રેણિથી કર્મબંધ આદિનો સર્વ નાશ શી રીતે થાય છે તેનું હળવી ભાષામાં, ખુબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનો સામાન્ય ખ્યાલ સ્વ.પંડિતવર્ય પુખરાજજીના વક્તવ્યમાંથી પણ મળી રહે છે. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર કરેલ ચિત્રો-યંત્રો સમજુતી સહેલાઈથી સમજી શકાશે. કર્મપ્રકૃતિ ભાગ ૧-૨-૩માં નીચે પ્રમાણે ચિત્રો-યંત્રો સમજુતી સહિત આપેલ છે. કર્યપ્રકતિ ભાગ-૧ | ભાગ-૨ ભાગ-૩ ઉદય ઉદય સત્તા સત્તા | કરણ ચિત્રો | | ૧૦] - | ૨૩] ૧ | - | ૪ | - | ૧૧] - | ૭૯ યંત્રો ૧૦| ૫ |૧૮ ૨ ૮ ૨૦૮ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ न्यायविशारद न्यायाचार्य महोपाध्याय श्री यशोविजयजी गणिवराणां गुणानुवाद स्तुतिः (आर्या वृत्तम्) ।।१।। ।। ९ ।। ।। २ ।। ।। १० ।। ११ ।। कः खलु विषयोऽवन्यां, का वा भाषास्ति यत्र पूज्यानाम् । न प्रावर्त्तत बाणी, गद्ये पद्ये च निर्बाधा प्रोन्मध्य शास्त्रसिन्धु, निजमतिमन्थेन धीरधुर्येण । रचिता विविधाः कृतयो, मुकुटायन्तेऽधुना विश्वे यद्विरचित-वैराम्य-कल्पलता ऽध्यात्मसारमुख्यकृतिम् । श्रुत्वा च ज्ञानसार-मधियायात को न वैराग्यम् दर्भावतीपुरे य - चिरतरमाराध्य संयम वय॑म् । स्वर्यातः ससमाधि - जयताद् बुधसत्तमः स सदा गतवानिति कः कथयति, जीवति योऽद्यापि सद्यशःकायैः । प्रतिपातः प्रतिचैत्यं, गीयन्ते यस्य स्तवनानि यच्छुतवार्धि दृष्टवा, सर्वेऽपि भवन्ति विस्मयग्रस्ताः । कथमेकाकी कृतवान् ?, वद, किमसाध्यं सरस्वत्याः इति वाचकावतंसं, मुनिजनमान्यं यशोविजयगणिनम् । नेम्यमृत-देवशिष्यः, स्तुतवान्ननु हेमचन्द्राऽऽह्वः ।। ४ ।। भक्त्या तं प्रणमामो, वाचकवर्य यशोविजयगणिनम् । जिनशासनाम्बरं यो, भासितवान् स्वीयवाक्किणे : देशे गूर्जरसंज्ञे, ग्रामं 'कन्होडु' नामकं रम्यम् । यो निजजनुषा धीमान्, पावितवान् शस्यतमचरितः सोहागदेर्यदीया, जननी नारायणश्च यस्य पिता । धन्यौ तौ संसारे, यो सुषुवाते सुतं विरलम् पण्डितनयविजयाऽऽह्वो, गुणगणनिलयोऽभवद् यदीयगुरुः । यद्वचसा प्रतिबुद्धोऽ गुणाद् वाल्ये स चारित्रम् राजनगरवास्तव्यो, धन्यो धनजी - सुराभिधो धनिकः । यत्प्रेरितो हि काश्यां, गतो गुरुः शिष्यजसकलितः ऐड्कारमन्त्रजापा-दुपगङ्ग भारती समाराध्य । तस्याः स हि वरमापत् कवित्व - बाञ्छासुरद्रुसमम् भट्टाचार्यसमीपे, चिन्तामण्यादिकं स समधीत्य । षड्दर्शनमर्मज्ञो, विविधविद्यासु विज्जातः न्यायविशारद-न्याया-ऽऽचार्योपाधिं हि सदसि धीराणाम् । वादे विजयप्राप्त्या, प्रीताः प्राज्ञा ददुर्यस्मै ।। १२ ।। . ।। १३ ।। ।। १४ ।। ।।७।। ।। १५ ।। ।। ८ ।। रचियता - पूज्याचार्य श्री विजय देवसूरिश्वरान्तिषद् विजय हेमचंद्रसूरिः वि.सं.-२०४४ विजया दशमा पू. 6पाध्याय समर २) ! સ્તુતિ - અષ્ટક (भैत्रीमानुं पवित्र : २१) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, જિનવર શાસનના શણગાર પૈર્ય,ક્ષમાને, ગંભીરતાદિ, અનેક ગુણગણના ભંડાર જ્ઞાનયોગને સિદ્ધ કરીને, ખૂબ બઢાવી શાસન શાન વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, ધન્ય સહગુરુ શ્રી નવિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન્ય સિંહસૂરિજી જે હિત શિક્ષાના દીધાં દાન, વંદન કરીએ ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, ભક્તામર' ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિચ્ચ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણપસાથે જે લાગ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, હેલા છેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વંદન કરીએ, ત્રિવિધ તમને, દેજો અમને સાચું જ્ઞાન .........५ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, "शासन माशासननो" मेवो अन्तन पटयो, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, हनश, त्रिविध तमने, हेही अभने सायुं ज्ञान ....... ભવવૈરાગી ગુરુ ગુણરાગી, પૂર્ણ ભક્ત પ્રભુ શાસનના ગીતારથ સૌભાગી સજ્જન, પારંગત શ્રત સાગરના શિવ સુખદાયક માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહી જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો શ્રી જિનશાસન જ્યોતિર્ધર, પ્રબળ પ્રતાપી પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય, વળી જે સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રંથ રચીને જેને, કીધો મહાશાસન ઉપકાર, । ध्याय श्री 'यश'गुरु य२५), पंहनही सभवा२४२...........८ ......४ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યાવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.સા. For Personal & Private Use Only D Page #7 -------------------------------------------------------------------------- ________________ દિવ્યઆશીવાદદાતા પૂ. ગુરૂદેવ શાસનસમ્રાટ. પ.પૂ.આ. શ્રીમવિજયનેમિસૂરીશ્વરજી મ.સા. છ) © ©©© 62@ @>, 05 છ) JO) 90 S 0 DOGe/d/0, 0િ,90 ©©©©©00. ઇ0િ GS 9. ,000 Doseતો . વાત્સલ્યવારિધિ સમયજ્ઞ પ.પૂ.આ. શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. પ્રાકૃતવિશારદ, ધર્મરાજા પ.પૂ.આ. શ્રીમદ્ વિજયા કરસૂરીશ્વરજી મ.સા. For Personala prv o m Page #8 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષદાતા સૂરિ બંધુબેલડી જિનશાસન શણગાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્ર સમારાવક પ.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. F loral & Perale Use Only www.jainie kary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણાચાર્ય પ.પૂ.આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. હે છે : ૪૫-૩૬ ઉપવાસના ઉગ્ર તપસ્વી પ.પૂ.ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજય મ.સા. Fol www. ja ny arg Page #10 -------------------------------------------------------------------------- ________________ परमपूज्य परमोपकारि प्रातः स्मरणीय पूज्यपाद बालब्रह्मचारी सर्वतंत्रस्वतंत्र शासनसम्राट् सूरिचक्रचक्रवर्ति जगद्गुरु तपागच्छाधिपति भट्टारकाचार्य महाराजाधिराज श्री विजयनेमिसूरीश्वरभगवते नमः श्री गुरुस्तुति : (भुजङ्गप्रयातम्) अहो योगदाता प्रभो क्षेमदाता, सदा नाथ एवासि निस्तारकस्त्वम् सुसौभाग्यवान् बाल्यतो ब्रह्मचारी, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ।। १ ।। न यामीह पारं गुरूणां गुणानां, कथं ते च गण्या विना शक्तियोगम् तथापि स्तुतिभक्तिरागात्तवेयम्, स्तुवे त्वामहं श्रीगरुं नेमिसूरिम् ।। २ ।। त्वयाष्टाङ्गयोगः समाधिः सुलब्ध-स्तथाध्यात्मयोगादितोऽसाधि सिद्धिः । क्रियाज्ञानसद्धयानयोगैकनिष्ठं, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् तवासनारेशाश्च भक्ता अनेके, जगत्यां त्वया धर्मवीरत्वमुप्तम् महातीर्थसद्भक्तियोगं दधानं, स्तुवे त्वामहं श्रीगुरु नेमिसूरिम् ।। ४ ।। अहं निर्गुणः सद्गुणैः संभृतस्त्व-महं ज्ञानहीनोऽस्मि सज्ज्ञानवाँस्त्वम् ममाभेददाविर्भवत्वार्यभक्तिः , स्तुवे त्वामहं श्रीगरुं नेमिसूरिम् मयाऽकारि नो सेवना नाथ काचि-नचाधारि शिक्षा हृदि त्वत्प्रदत्ता । क्षमन्तां मम प्रार्थनैषा कृपालो, स्तुवे त्वामहं श्रीगुरुं नैमिसूरिम् सनाथस्त्वायाऽद्यापि पर्यन्तमास-मनोथोऽद्य जज्ञेऽथ भाग्यैर्विहीनः सदा नाथ याचे तवाघ्येकसेवां, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ।। ७ ।। अथ प्रेमतो बोधदात न को मे, न वा नाथ मां कोऽपि संरक्षिताऽरे दयालो त्वया दास एषोऽनुकम्प्यः, सदा स्वर्गतो देहि नाथाशिषो मे ।।८।। रचियता विजयनन्दनसूरिः (भु ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનાર અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાઘી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૩ હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી, મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૪ અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૫ નથી આપની સેવાના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૬ હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૭ હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ૮ રચયિતા :- ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આધાર શીલા આ શ્રી વિર્ષે પાક છે ૧ના પ્રકાશન કાર્ય થવા માટે આર્થિક સહી જsોગ દાતા | પાલ તાંબ સંદા એન્ડ ચેર એન્ડ ચેરીટીઝની હાર્દિક અનુમોદના) પાર્લા (વેસ્ટ)શ્રી જૈન સંઘની વિનંતીથી વિક્રમ સંવત ૨૦૫૩ માં પ.પૂ. ગણિવર્ય શ્રમણચંદ્ર વિ. મ.સા. તથા પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ. મ.સા. (હાલ ગણિવર્ય) ચાતુર્માસ પધાર્યા હતા અને તેઓશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધિવધુ કંઠાભરણ તપ તથા દર રવિવાર વિવિધ આરાધના તથા શિબીર આદિ થયેલ તે સ્મૃતિ નિમિત્તે શ્રી સંઘે આ ગ્રંથમાં મુખ્ય સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘની ઉદાર ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના..... તથા સંવત ૨૦૫૨ માં પ.પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્ર વિ. ગણિ મ.સા. શ્રી માટુંગા રોડ જે.મૂ.પૂ. સંઘમાં પર્યુષણ પર્વની આરાધના કરાવી. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી સંઘે આધાર સ્થંભ તરીકે સહયોગ પ્રદાન કર્યો તે બદલ શ્રી સંઘની અનુમોદના... પ.પૂ. પંન્યાસ શ્રી હકારચંદ્ર ગણિ મ.સા. ની પ્રેરણાથી આ પુસ્તક અંગે શ્રી વીરવિજય જેન ઉપાશ્રય તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે... પુરાક વિમોચનના સુઅવસરે આ mવિકવિષયના અધ્યાપકો (પંડિતવર્યોનું) તથા પ્રેસવાળા આદિનું બહુમાન સ્વ. ભૂરીબેન વ્રજલાલ માણેકચંદ શાહ (સંપાદકના સંસારી માતુશ્રી) પરિવાર તરફથી કરવામાં આવેલ છે. હd નવીનભાઈ-મનુભાઈ-સુરેશભાઈ મહેશભાઈ. લી. શ્રી રાંદેરરોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંવત - ૨૦૫૯ કારતક વદ-૫ (સંપાદકનો પંન્યાસ પદારોહણ દિન) T TAT | TAT | TIT TI Jain Education Interational For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જેન જયતિ શાસનમ પ્રસ્તાવના - પ.પૂ.આ. શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા. સામ્યવાદના પ્રબળ પુરસ્કર્તા અને સોવિયેત રશિયાના પ્રેસિડેન્ટ બેઝનેવ પોતાની માતાને કાળા સમુદ્રના તટે સહેલગાહ કરાવવા લઈ ગયેલા. પ્રમુખ પદની રૂએ એમને મળેલા વૈભવ-સમૃદ્ધિની માતાને કંઈક ઝાંખી કરાવી દિવસાજો માતાને પૂછે છે - માં? મારો વૈભવ કેવો લાગ્યો? માતા કહે છે - ખૂબ સારો! પણ મને ડર લાગે છે “માં? શું ડર લાગે છે?” “મને એ ડર લાગે છે કે જો સાચ્ચે સાચ સામ્યવાદ આવી જાય અને પ્રમુખથી માંડી પટાવાળા સુધીના બધાને આ વૈભવ એક સરખો વહેંચી દેવાનો હોય તો પછી આ મજા રહી નહીં શકે.” વાત આ છે – સામ્યવાદને ફેલાવવા ગમે તેટલા આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવે, તો પણ પ્રમુખ અને પટાવાળા વચ્ચે જે આભ અને ગાભનું અંતર છે તે મિટાવી શકાતું નથી. રોગી-નિરોગી, સુરૂપ-કુરૂપ, અમીર-ગરીબ આવી બધી વિષમતાઓને હાંકી કાઢવી શક્ય જ નથી કારણ કે વિષમતાનું સર્જક તત્ત્વ “કર્મ” વિદ્યમાન છે. સંપૂર્ણ સામ્યવાદ મોક્ષમાં જ સંભવે, કારણ કે ત્યાં કર્મ નથી. વિશ્વની વિચિત્રતાઓના કારણ તરીકે બધા જ આર્ય ધર્મોએ આત્માથી ભિન્ન એક અલગ તત્ત્વ માન્યું છે ને એને કર્મ, અદૃષ્ટ, પ્રકૃતિ, અવિદ્યા, વાસના આવા બધા જુદા જુદા શબ્દોથી જણાવ્યું છે. પણ વૈદિક વગેરે ધર્મો એનું વિશેષ કોઈ જ , નિરૂપણ કરી શક્યા નથી જે જૈનધર્મ કર્યું છે. વિશ્વના જીવો પ્રતિક્ષણ જે જે આઠ પ્રકારની વિષમતાઓ અનુભવી રહ્યા છે તેનાં સચોટ કારણ તરીકે આઠ પ્રકારના કર્મો, વળી એના પેટા ૧૫૮ વિભાગો, એ દરેકના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશબંધ એમ ચાર-ચાર પ્રકારે બંધ, જુદી જુદી અવસ્થામાં આ ચારની થતી વિવિધતાઓ.. એનું અસ્તિત્વ (સત્તા), ઉદય-ઉદીરણા-સંક્રમ વગેરેની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી જૈનદર્શને આપી છે તેનો વિશ્વમાં જોટો મળવો શક્ય નથી, કારણ કે જૈનધર્મે આપેલા કર્મવિજ્ઞાનની સામે દુનિયાના બાકીના બધા ધર્મોએ આપેલા કર્મવિજ્ઞાનને ભેગું કરવામાં આવે તો પણ એ સમુદ્રની આગળ માત્ર બિંદુ જેટલું પણ માંડ માંડ થાય છે. આવા વિશિષ્ટ અને વિલક્ષણ કર્મવિજ્ઞાનના શિરમોર ગ્રંથોમાંનો એક ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી... “આ નિરૂપણ | સર્વજ્ઞ સિવાય કોઈનું ન હોય શકે, એ સર્વજ્ઞનું જ છે' આવો પોકાર આત્મામાંથી અંદરથી જેના સહૃદય અધ્યયનથી ઉઠ્યા જ કરે એવા અનેક ગ્રન્થોમાંનો એક ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી... ઉપરોક્ત આત્માના અવાજ દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ, નિર્મળતા અને દઢતા કરાવે, સાધકને અંતર્મુખ બનાવે, અતીન્દ્રિય તત્ત્વોના સ્વાધ્યાયમાં તલ્લીનતા વગેરે દ્વારા અપૂર્વ નિર્જરા કરાવી આપે એવો એક અજોડ ગ્રન્થ એટલે કર્મપ્રકૃતિસંગ્રહણી. આજે સમસ્ત સંઘમાં આ ગ્રન્થનું એક અત્યંત વિશિષ્ટ આદરણીય સ્થાન છે. બહુશ્રુત અજ્ઞાત આચાર્ય નિર્મિત ચૂર્ણિ, મહાન તાર્કિક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ નિર્મિત વિષમ પદ ટીપ્પણ, સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ મહારાજ અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નિર્મિત For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ટીકાઓ.... આ બધા વિવેચનગ્રન્થોએ આ ગ્રંથના અભ્યાસને સરળ બનાવવા સાથે એના ગૌરવમાં વધારો કર્યો છે. એ સુજ્ઞોને સુવિદિત છે. પંચસંગ્રહકારે પણ આ વિષયનો એક સ્વતંત્ર વિભાગ તરીકે કરેલો સમાવેશ પણ એની મહત્તામાં વધારો કર્યા વિના રહેતો નથી. અતિગહન સૂક્ષ્મ પદાર્થોનું નિરૂપણ કરનાર આ મહાન ગ્રંથના પઠન, પાઠન, પુનરાવર્તન, ચિંતન, મનન, વગેરે વધુ સરળ બનવા દ્વારા એનાં પ્રચાર, પ્રસાર પણ અધિક થાય એવી ગણતરીથી આ ગ્રંથના પદાર્થોનું ચૂર્ણિને અનુસરીને સંકલન મેં કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧-૨ માં કરેલું છે તેમજ ઊંડાણપૂર્વકના પ્રશ્નો અને ઉત્તર ભાગ-૩ માં પ્રકાશિત થયેલા છે. છતાં ટીકાનો ભાવાનુવાદ પ્રથમવાર પ્રકાશિત થયો છે. શાસનસમ્રા સમુદાયના ભદ્રકપરિણામી શાસનપ્રભાવક અને શ્રી સૂરિમંત્રના મહાન આરાધક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન અટ્ટમથી વશ સ્થાનકતપના આરાધક તપસ્વી પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજય મ.સા. ભારે જહેમત અને દીર્ઘકાલીન પરિશ્રમથી આ ભાવાનુવાદ તૈયાર કર્યો છે, વળી સર્વત્ર પદાર્થોની સંકલના દ્વારા અધ્યેતાઓને સમજવામાં અને ઉપસ્થિત રાખવામાં સરળતા રહે એ માટે તેઓએ યંત્રો બનાવીને મુક્યા છે તેમજ શક્ય બન્યું ત્યાં ત્યાં હેતુઓ આપવાનો પ્રયાસ કર્યો છે. જે પદાર્થોના સ્પષ્ટીકરણ માટે ખૂબ ઉપયોગી બનશે અવી શ્રદ્ધા છે. | નાના મોટા કોઈને પણ ન સમજાયેલી વાત પૂછવામાં કોઈ જ ક્ષોભ સંકોચ નહીં એવી અત્યંત સરળ નમ્રતા તથા પૈર્યખંત સાથેનો સાતત્યપૂર્ણ પુરુષાર્થ, આ બે પરિબળો જ આ પ્રકાશનમાં મુખ્ય ભાગ ભજવી ગયા છે. અને આ બન્નેને મળ્યો - વર્તમાનમાં કર્મસાહિત્યના અજોડજ્ઞાતા સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. નો શાસન સંઘ-વિશાળ સમુદાયની હિતચિંતાની સતત વ્યસ્તતામાંથી પણ અવકાશ કાઢી કાઢીને પ્રશ્નોના ઉત્તરો સમજણછે પદાર્થનિર્ણય- વગેરે આપવાનો ઔદાર્થપૂર્ણ સહકાર અને વિપુલ કર્યસાહિત્યના સર્જક પ.પૂ.આ. શ્રી. વિજય વીરશેખર સુ.મ. સા. નો પણ એવો પદાર્થો વગેરે જણાવવાનો સાતત્યપૂર્ણ સહકાર ગ્રંથના ભાવાનુવાદ કર્તા પૂ. ગણિવર્ય ભીષ્મ તપસ્વી છે. એક અટ્ટમ કરવો હોય તો પણ વિચાર કરવો પડે એવી ફાગણ મહિનાની ગરમીમાં એમણે ૩૧ ઉપવાસ કરેલા. શ્રી સંઘમાં સમસ્ત આચાર્ય ભગવંતો દ્વારા વધુને વધુ શાસનરક્ષા-શાસન માવના થાય એવા શુભ આશયથી તેઓએ ૪૦૦+૮૮ આચાર્યપદના અટ્ટમની ભાવના તેમાંથી ૪૬૮ અટ્ટમ કર્યા છે. આવા મીખ તપની સાથે વળી સ્વાધ્યાયનો અત્યંતર તપ મુખમાંથી ધન્ય... ધન્ય... એવા ઉદ્દગારો કઢાવે છે. ભાવાનુવાદકર્તાના આ દીર્થ પરિશ્રમને સહુ કોઈ અધ્યેતાઓ સફળતા બક્ષે એવી અપેક્ષા સાથે..... વિ . ૧૦૫ - શ્રી પ્રેમ-તુવનભાનુ-ધર્મજિત- જય હોખરસૂરિશિષ્ય છે અષડવ .નાં ગી - નાયિકમ અભયશેખ લૂચિ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અભિનંદનના અધિકારી પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. પાસે કર્મપ્રકૃતિનું અધ્યયન ચાલતું હતું. વિ.સં. ૨૦૦૬ના બોટાદના ચોમાસામાં કર્મપ્રકૃતિમાં આવતા પદાર્થોની સ્પષ્ટતા જરૂરી લાગતી પણ તેવા સંયોગો ઉભા ન થયા. જ્યારે ગણિ ) કેલાસચંદ્ર વિજયજીએ કર્યપ્રકતિનો અભ્યાસ શરૂ થયો ત્યારે તેઓના ક્ષયોપશમ પ્રમાણે પદાર્થોની સ્પષ્ટતા આવશ્યક્તા લાગી અને તેઓને તે અંગે પોતાના ગુરુદેવ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મ. ની કંઈક કર્મપ્રકૃતિના પદાર્થો અંગે લખવા આજ્ઞા માંગી. અને પોતાના ક્ષયોપશમ પ્રમાણે લખાણ શરૂ તો કર્યું પણ તે અંગે તેઓને પણ સંતોષ ન થયો. ક્ષયોપશમ તીવ્ર બનાવવા તપસ્વી તેઓએ અટ્ટમથી વીશસ્થાનક તપ શરૂ કર્યો. મુનિશ્રીનો ખંત-તીવ્રતા અને ઉત્સાહના લીધે એક તરફ તપ વધતો ગયો અને ક્ષયોપશમ સૂક્ષ્મ થતો ગયો. પોતાના લખાણ તે કર્મપ્રકૃતિના સૂક્ષ્મ અભ્યાસી પાસે રજુ કરી યોગ્ય કરવા આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. તથા આચાર્ય શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજીએ તપસ્વી ગણિશ્રીના લખાણ જોઈ આપવા સમ્મતિ આપી તો આપી પણ પોતાની દીર્ઘકાલીના કર્મપ્રકૃતિના પદાર્થોનું ચિંતન, યંત્રો, કોષ્ટકો વિગેરે માટે તેવું સંશોધન પરસ્પરના પરમાર્શના કારણે આજે આ ત્રીજો વિભાગ પણ પૂર્ણ પ્રાયઃ બની રહ્યો છે. ૧૫ વરસથી એક માત્ર લગની લગાવી ગણિશ્રીએ પરિશ્રમ કર્યો છે. જરૂર પડે એમાંથી જાણ કરી લઈ પોતાના શ્રમને સફળ બનાવી શક્યા છે. જેના પરિણામે કર્મપ્રકૃતિ ભાવાનુવાદના ૧-૨ ભાગોનું અધ્યયન અધ્યાપન પણ કર્મપ્રકૃતિના અભ્યાસીઓ માટે સફળ પુરવાર થઈ રહ્યું છે. આ ત્રીજા ભાગનું સંપાદન થતાં ગણિવર્યશ્રીનો પરિશ્રમ તપોબળ ગુરૂકૃપાના કારણે આ એક શ્રુતજ્ઞાનની ઉપાસના દ્વારા પાર પામ્યા છે. જેથી તેઓને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. મw -અકોઇQ2 પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી દ્વારા આલેખાયેલ કર્મપ્રકૃતિ ભાષાંતરના ભાગ ૧-૨ પછી ત્રીજો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. તે ખરેખર એમના માટે જેમ આનંદનો વિષય છે, તેમ આ ગ્રંથના અભ્યાસુઓને અભ્યાસમાં અત્યંત સહાયક બનશે માટે અભ્યાસુઓ માટે પણ આનંદનો વિષય છે. આ અનુવાદ કરવામાં તેઓએ જે શ્રમ ઉઠાવ્યો છે તે ઉડીને આંખે વળગે તેવો છે. કર્મસાહિત્ય જેવા ગહન વિષયને સરળ બનાવવા માટે તેમણે ખુબ જ મહેનત કરી છે. તપ, સંયમ, વૈયાવચ્ચની સાથે સ્વાધ્યાય-સ્વરૂપે થયેલા આ ગ્રંથનું કાર્ય અનુમોદનીય છે. આજ રીતે બીજા પણ - તાત્ત્વિક ગ્રંથોનો અનુવાદ/વિવેચન તેઓ કરતા રહે અને અભ્યાસુઓની તૃષાને સંતોષ એ જ મંગળ કામના. તમારા તપની ખૂબ ભૂરિ ભૂરિ અનુમોદના. 4િ4 hકષ સ04 વિA3%૧૦% કેશન ~ ટા< - બે ૧w For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. કર્મપ્રકૃતિ તથા સપ્તતિકાના અભ્યાસીઓને સરળતા અને અનુકુળતા રહે તે માટે સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરવા માટે કરેલી ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજીની જહેમત ખરેખર અત્યંત શ્લાઘનીય છે. ૬. શ્રી રન મુ. (એ યાત્રા અવિરામ ધપતી રહો પ.પૂ.આ. શ્રી વિજય પ્રધુમ્નસૂરીશ્વરજી મ.સા. ગણિ શ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજ અત્યંતર અને બાહ્ય બંને તપમાં કુશળ છે. વળી એ બન્ને તપ પણ આકરાં તપ છે. બાહ્ય તપમાં માસક્ષમણ જેવી મોટી તપસ્યા રમતવાતમાં કરે. તો કર્મગ્રંથ જેવો સુષ્ક અને રૂક્ષ વિષય તેમાં પણ નિત્ય છે ઉદ્યમ કરે. ન તો થાકે ન તો કંટાળે. આવા સાધુ શ્રમણકુળની શોભા છે. અન્ય અનેકને આલંબન પણ છે. તેમની આ ઉભય પ્રકારની તપસ્યા યાત્રા અવિરામપણે પ્રગતિના પંથે આગળને આગળ ધપતી રહો. લિ. ૧. ૨૦૧૮ જાથી ખીમજ શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથનું રહસ્ય સ્વ. પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી આ ગ્રંથમાં ૮ કરણોનું સ્વરૂપ અને ઉદય સત્તા પ્રકરણનો વિષય આવે છે. કેટલીક વખત આ ગ્રંથ કેવળ જાણી લેવાની દૃષ્ટિએ જ ભણાય છે. ત્યાં સમજવું જોઈએ કે - કેવળ જાણી જવા માટે જ આ ગ્રંથ નથી. પરંતુ ખૂબ જ ચિંતન-મનન- સાથે આઠ કરણરૂપ આ કર્મપ્રકૃતિ ગ્રંથનું તલસ્પર્શી જ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી જો પ્રાપ્ત કરવામાં આવે તો કેટલુંય નવું નવું જાણવા મળી શકે છે. સાથે સાથે બંધાયેલ કર્મો ઉપર અધ્યવસાયો દ્વારા કેવા પ્રકારનું પરિણમન થાય છે, આત્મા કર્મપાશમાંથી કેવી રીતે મુક્ત બની મોક્ષગામી બને છે - તેનો સચોટ ખ્યાલ આવે છે. પ્રત્યેક સમયે દરેક કર્મો એક સરખી રીતે બંધાતા નથી પરંતુ અનેક રીતે બંધાય છે. વળી જે કર્મ જે રીતે બંધાયું હોય તે કર્મ તેજ રીતે ઉદયમાં આવે છે અને ફળ આપે છે એમ નથી. કેટલીક વાર કેટલાંક કર્મો જે રીતે બંધાયા હોય તેજ રીતે નિયત કાળે ઉદયમાં આવે છે અને ફળ પણ આપે છે, પરંતુ કેટલીક વાર કેટલાંક કર્મો બંધ સમયે જે રીતે બંધાયા હોય તેનાથી અન્ય રીતે ફળ આપે છે અગર નક્કી થયેલ સમય કરતાં વહેલા-મોડા અગર વધારે કાળ સુધી ફળ આપે છે, વળી કેટલાંક કર્મો તો ફળ આપ્યા વિના ક્ષય થઈ જાય છે એવું પણ બને છે. એ રીતે કર્મોમાં બંધ સમયે અને બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત આઠ કિરણોનું જ્ઞાન સમજવાથી સારી રીતે જાણી શકાય છે. સમયે ભોગવાઈને છૂટું પડી જાય છે. આ બંધ અસાંપરાયિક = અકષાયી હોવાથી બહુલતાએ તેની વિરક્ષા કરવામાં આવતી નથી એટલે મોટા ભાગે સાંપરાયિક = સકષાયી બંધને જ બંધ તરીકે ગણવામાં આવે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જેમ દરેક રાજ્યમાં નીચેની, ડીસ્ટ્રીક્ટ અને હાઈકોર્ટ એમ ત્રણ પ્રકારની અદાલતો હોય છે અને તદુપરાંત ભારત અગર પાકિસ્તાન જેવા સંપૂર્ણ એક-એક દેશમાં ચોથી એક સુપ્રીમકોર્ટ (અદાલત) હોય છે. વળી આ ચારેય કોર્ટોમાં જેમ દરેક પ્રકારના કેસો ચાલતા નથી પણ અમુક ચોક્કસ પ્રકારના ગુન્હાઓના કેસો અમુક અમુક કોર્ટમાં ચાલે છે. તથા કેટલીક વખત નીચેની કે ડીસ્ટ્રીક્ટ કોર્ટે આપેલ ચુકાદો આખરી હોતો નથી કારણ કે ચુકાદાથી જો વાદી કે પ્રતિવાદીને સંતોષ ન થયો હોય તો આગળ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને હાઈકોર્ટ આપેલા નિર્ણયથી પણ જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને તે કોર્ટ દ્વારા કરવામાં આવેલો નિર્ણય સર્વને બંધનકર્તા ગણાતો હોવાથી તે પ્રમાણે અવશ્ય વર્તવું પડે છે. તેમ અમુક અમુક પ્રકારના અધ્યવસાયો દ્વારા આત્મા કર્મબંધ ત્રણ પ્રકારે કરે છે. : બંધનકરણ ઃ- જેવી રીતે નીચેની અથવા ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશ અમુક ચુકાદો આપે છે અને વાદી કે પ્રતિવાદી ઉપરની કોઈપણ કોર્ટમાં ન જાય તો તે ચુકાદો બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જાય તો તે ચુકાદામાં ફેરફાર પણ થાય છે. તેવી રીતે સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અમુક કાળ પછી સંક્રમણ આદિ સાત કરણમાંના કોઈપણ કરણની અસર ન થાય તો તેમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. અર્થાત્ બંધ સમયે જેટલાં કાળે, જે રીતે, જેટલું ફળ આપવા વિગેરેનો સ્વભાવ નિયત થયો હોય તે જ ઉદયમાં આવે છે અને જો કોઈ કરણની અસર થઈ જાય તો તેમાં ફેરફાર થઈ જાય છે અથવા તે તે પ્રકૃતિઓ અન્યથા રૂપે ફળ આપનારી પણ બની જાય છે. નિદ્ધત્તિકરણ :- હાઈકોર્ટમાં અપાયેલ ચુકાદામાં જો સુપ્રીમ કોર્ટમાં જાય તો તે દ્વારા ફેરફાર પણ થઈ જાય છે તેમ નિવ્રુત પ્રકારના અધ્યવસાયો દ્વારા જે કર્મ જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ રીતે ભોગવવું પડે, માત્ર આવા અધ્યવસાયથી બંધાયેલ કર્મના સ્થિતિ અને રસમાં વધારો કે ઘટાડો થઈ શકે છે આવા બંધને નિદ્ધત બંધ કહેવાય છે. નિકાચનાકરણ :- સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જાહેર થયેલા દંડ કે સજા વિગેરેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો જ નથી, અર્થાત્ તે દંડ કે સજા ભોગવ્યા વિના ચાલે જ નહીં, તેજ પ્રમાણે જેના વડે અત્યંત ગાઢ નિકાચિત થાય તેવા પ્રકારના તીવ્રતમ અધ્યવસાયોથી જે સમયે જેવા સ્વરૂપવાળું કર્મ બંધાયું હોય તે કર્મ તેવા સ્વરૂપે અવશ્ય ભોગવવું જ પડે છે, અર્થાત્ - તે કર્મમાં કોઈપણ કરણ લાગી શકતું નથી અને તેથી કંઈ પણ ફેરફાર થતો નથી. આવા બંધને નિકાચિત બંધ કહેવાય છે. બંધનકરણની જેમ નિદ્ધત અને નિકાચના આ બન્નેય કરણો આત્મા જે સમયે કર્મ બાંધે છે તે સમયે પણ પ્રવર્તે છે. અને નીચેની અદાલતમાં ચાલેલ કેસનો ચુકાદો ઉપરની કોર્ટમાં ન જવાથી બંધનકર્તા થાય છે અને ઉપરની કોર્ટમાં જવાથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. એમ નીચેની કોર્ટે આપેલ જજમેન્ટનો ફલિતાર્થ છે. તેમ સામાન્ય બંધનકરણના અધ્યવસાયોથી બંધાયેલ કર્મ ઉપર અન્ય અધ્યવસાયરૂપ બીજા કરણોની અસર ન થાય તો જે સ્વરૂપે બંધાયેલ હોય તે સ્વરૂપે ફળ આપે છે અને અન્ય કરણોની અસર થાય તો તેના સ્વરૂપમાં ફેરફાર પણ થઈ જાય છે, એમ બંધનકરણથી બંધાયેલ કર્મનો ફલિતાર્થ છે. જેમ સુપ્રીમ કોર્ટમાં ન જનાર વ્યક્તિને હાઈકોર્ટ આપેલ ચુકાદો બંધનકર્તા છે અને તેના ફેરફાર માટે સુપ્રીમ કોર્ટમાં જવું એ જ કેવળ ઉપાય છે કેમકે તેથી તેમાં ફેરફાર પણ થઈ જાય છે. તેમ પ્રથમથી જ નિદ્ધત્ત અધ્યવસાયો દ્વારા બંધાયેલ કર્મમાં સ્થિતિ-૨સ વધારનાર ઉર્જાના અને ઘટાડનાર અપવર્ત્તના એ બે કરણો પ્રવર્તી શકે છે. અન્ય કોઈ કરણ લાગી શકતું નથી. એમ નિયત થયેલ હોય છે હવે તે પૂર્વબદ્ધ કર્મ જો નિકાચના અધ્યવસાયરૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં ન આવે તો તે જ For Personal & Private Use Only www.airtely early.org Page #17 -------------------------------------------------------------------------- ________________ રીતે ભોગવાઈને ક્ષય થઈ જાય છે. પરંતુ નિકાચના અધ્યવસાય રૂપ સુપ્રીમ કોર્ટના તાબામાં આવી જાય તો તેમાં ઉદ્વર્તના અને અપવર્તના આ બે કરણો પણ લાગી શકતાં નથી. બંધારણીય કાયદા વિ... ની બાબતમાં પ્રથમથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસનો અગર નીચેની અદાલતમાં ચાલેલ કેસનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચુકાદો આપે છે તેમાં ફરમાવેલ દંડ કે સજા વિગેરેમાં ક્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને અવશ્ય બંધનકર્તા હોય છે, તેજ પ્રમાણે નિકાચના અધ્યવસાય દ્વારા બંધનસમયે જેટલી સ્થિતિવાળું જેટલા રસવાળું અને જે ફળ આપવા વિગેરેના સ્વરૂપવાળું જે કર્મ બંધાયું હોય તે બંધ પછી અને પહેલા બંધન કે નિદ્ધત્તિકરણથી બંધાયેલ હોવા છતાં પછીથી તેમાં તીવ્ર અધ્યવસાય રૂપ નિકાચનાકરણ લાગી તે કર્મ નિકાચિત થઈ જાય તો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી, પરંતુ જે સ્વરૂપે નિકાચિત બંધ થયેલ હોય અગર પછીથી નિકાચિત થયેલ હોય તેજ સ્વરૂપે ભોગવ્યા બાદ જ તે કર્મ ક્ષય પામે છે. સુપ્રીમ કોર્ટે ફરમાવેલ દંડ કે સજામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થાય નહિ એવો કાનુન હોવા છતાં રાષ્ટ્રપતિ તે દંડ કે સજા પણ માફ કરી શકે છે એવો વિશિષ્ટ કાયદો છે. તેમાં પ્રથમથી જ નિકાચિત બંધાયેલ અથવા પછીથી નિકાચિત થયેલ કર્મમાં પણ આઠ કરણમાંના કોઈપણ કરણથી કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી, બલ્બ જે કર્મ જે રીતે નિકાચિત થયેલ હોય તે કર્મ તે રીતે જ ભોગવવું પડે છે. એમ શાસ્ત્રોમાં જણાવેલ છે, છતાં રાષ્ટ્રપતિ સમાન શ્રેણિગત અધ્યવસાયો દ્વારા અર્થાત્ તેવા પ્રકારના શુક્લધ્યાન કે ધર્મધ્યાન દ્વારા નિકાચિત કર્મો પણ ભોગવ્યા વિના ક્ષય થઈ જાય છે - એમ શાસ્ત્રોમાં અપવાદરૂપ વિશિષ્ટ કાયદો છે. તેથી જ ક્યારેય પણ નિદ્ધા અને નિકાચિત થયેલ જે કોઈ કર્મો સત્તામાં હોય છે તે પોતાના અપૂર્વકરણ સુધી અથવા અપૂર્વકરણ નામના આઠમાં ગુણસ્થાનક સુધી નિદ્ધા અને નિકાચિત રૂપે સત્તામાં હોય છે, પરંતુ પોતાના અનિવૃત્તિ કરણથી અથવા અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનકના પ્રથમ સમયથી કોઈપણ કર્મનો કોઈપણ ભાગ નિદ્ધત્ત તે નિકાચિત રૂપે હોતો જ નથી. તાત્પર્ય એ કે - આયુષ્ય વિના સત્તાગત સર્વ કર્મો ભોગવ્યા વિના પણ ક્ષય પામે તેવાં થઈ જાય છે. સંક્રમણકરણ - નીચેની કે ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયાધીશે એક જ પ્રકારના કેસમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓમાંથી અમુકને નિર્દોષ ઠરાવ્યા હોય અને અમુકને દોષિત ઠરાવી સજાપાત્ર ગણાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિ ઉપરની અદાલતમાં અપીલ ન કરે તો તે ફેંસલો તે જ પ્રમાણે રહે છે. પરંતુ ઉપરની અદાલતમાં જો અપીલ કરે તો પ્રથમના ફેંસલામાં ઠરાવેલ નિર્દોષ વ્યક્તિ દોષિત અને દોષિત વ્યક્તિ નિર્દોષ જાહેર થાય છે તેમ બંધનકરણના અધ્યવસાયથી બંધાયેલ કર્મમાં સંક્રમણકરણ ન લાગે તો જે કર્મ સુખાદિક કે દુઃખાદિક જે ફળ આપવાના સ્વરૂપે બંધાયેલ હોય તે કર્મ તે સ્વરૂપે ફળ આપે છે અને જો બંધાયેલ તે કર્મમાં સંક્રમણકરણ લાગી જાય તો સુખાદિક કે દુઃખાદિકરૂપે ફળ આપવાના સ્વરૂપે પ્રથમ બંધાયેલ હોવા છતાં વિપરીત થઈ જાય છે, અર્થાત્ દુઃખાદિક કે સુખાદિક સ્વરૂપે ફળ આપવાના સ્વભાવવાળાં થઈ જાય છે. ઉદ્ધનાકરણ:- નીચેની અદાલતે ગુન્હેગારને એકાદ વર્ષની સામાન્ય કેદની અથવા એકાદ હજાર રૂપિયાના દંડની સજા કરી હોય અને જો તે ગુન્હેગાર ઉપરની અદાલતમાં કેસ લડે તો ક્યારેક એકાદ વર્ષના બદલે બે ચાર વર્ષની અને સામાન્ય કેદના બદલે સખત મજુરી સાથેની કેદની અગર હજારના બદલે બે હજારના દંડની સજા થઈ શકે છે, તેમ બંધ સમયે અમુક સ્થિતિ કે અમુક રસવાળું કર્મ બંધાયું હોય અને પછી તેમાં ઉદ્વર્તનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો ઉદ્દ્વના થઈ જાય, તેથી પ્રથમ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં વધારો થઈ જાય છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ અપવર્ણનાકરણ:- નીચેની અદાલતમાં ગુન્હેગારને બે વર્ષ વિગેરે મુદતની અને સખત મજુરી સાથેની કેદની અગર બે હજારના દંડની સજા થઈ હોય અને પછી તે ઉપરની અદાલતમાં અપીલ કરીને કેસ લડે તો કેટલીક વાર બે વર્ષ વિગેરેના બદલે ઘટીને એકાદ વર્ષની અને સખત મજુરીની કેદના બદલે સામાન્ય કેદની તથા બે હજારની રકમના બદલે એકાદ હજારની રકમના દંડની સજા થાય છે, તેમ બંધ સમયે જેટલી સ્થિતિ અને જેટલાં રસવાળું જે કર્મ બંધાયું હોય તેમાં અપનાકરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો તેની અપવર્નના થઈ જાય - એટલે કે બંધ સમયે બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં ઘટાતો થઈ જાય છે. ઉદીકરણાકરણ - ખૂન આદિનો મોટો ગુન્હો કરનાર વ્યક્તિ ઉપર અદાલતમાં કેસ ચાલુ હોય અગર કેસના ચુકાદામાં જેલ વિગેરેની અમુક સજા થઈ હોય અને તે જ દરમ્યાન તે જ ગુનેગાર ખૂન આદિનો કોઈક બીજો ગુન્હો કરે અને તે ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા પ્રથમના ગુન્હાના બદલામાં થયેલ જેલ આદિની સજા સાથે ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીકરણારૂપ અધ્યવસાયો દ્વારા ઉદયકાળ પ્રાપ્ત નહિ થયેલા કર્મદલિકો પણ ઉદયમાં આવી ભોગવાઈને દુર થઈ જાય છે. ' ઉપશમનાકરણ:- કોઈપણ અદાલતમાં ગુન્હેગારને અમુક મુદત પ્રમાણ જેલ વિગેરેની સજા થયેલ હોવા છતાં ખાસ કોઈ કારણસર જામીન આપી અમુક મુદત સુધી તે ગુનેગાર જેલ આદિ વિના બિનગુન્હેગારની માફક મુક્ત રહી શકે છે અને મુદત પૂર્ણ થતાં જ પુનઃ જેલ આદિના બંધનમાં આવી જાય છે, તેમાં પ્રથમ બંધાયેલ સત્તાગત મોહનીયકર્મનો ઉદય ચાલુ હોવા છતાં જેનાથી મોહનીયકર્મ સર્વથા દબાઈ જાય તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયરૂપ સર્વોપશમના કરણથી અંતર્મુહૂર્ત કાળ સુધી આત્મા મોહનીયકર્મના ઉદયમાંથી મુક્ત બની વીતરાગ સમાન થઈ જાય છે અને તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં જ મોહનીયકર્મનો ઉદય પુનઃ શરૂ થઈ જાય છે. એમ બંધ સમયે બંધન, નિદ્ધત્તિ અને નિકાચના ત્રણમાંથી કોઈપણ એક કરણ દ્વારા કર્મ બંધ થાય છે અને બંધનકરણથી બંધાયેલ કર્મમાં અધ્યવસાયાનુસાર સાતેય કરણી લાગી અનેક પ્રકારના ફેરફાર થાય છે અને નિદ્ધત્તિ કરણથી બંધાયેલ કર્મમાં ઉદ્વર્તન અને અપવર્નના એ બે કરણી લાગી તેમાં ફેરફાર થાય છે પરંતુ નિકાચનાકરણ દ્વારા બંધાયેલ કર્મમાં આઠમાંનું કોઈ પણ કરણ લાગતું નથી. માટે તે કર્મમાં કંઈ જ ફેરફાર થતો નથી, તેથી જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ સ્વરૂપે અવશ્ય ભોગવવું પડે છે. તેમ હોવા છતાં શ્રેણિગત શુક્લધ્યાન કે ધર્મધ્યાન સ્વરૂપ વિશિષ્ટ અધ્યવસાયો દ્વારા તે નિકાચિત કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ ક્ષય થઈ જાય છે. માટે સાધક આત્માઓએ શુભ ધ્યાનરૂપ અત્યંતર તપની પ્રેકટીશ કરવી અને તેમાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે તેથી ગાઢ નિકાચિત કર્મોનો પણ ભોગવ્યા વિના ક્ષય કરી તે જ ભવમાં મોક્ષગામી બની શકાય છે. ઉપર લખેલ આઠ કરણાદિનું સ્વરૂપ પંચસંગ્રહ - ભાગ-૨ માં પંડિતવર્ય પુખરાખજી અમીચંદજી કોઠારીએ લખેલ નિવેદનમાંથી લખ્યું છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લે. - પંડીતવર્ય છબીલદાસ કેસરીચંદ પૂર્વધર મહર્ષિ પ.પૂ. શિવશર્મસૂરિકૃત કમ્મપયડિ (કર્મપ્રકૃતિ) મહાગ્રંથ ઉપર ભાવાનુવાદકર્તા પૂ. ગણિવર્યશ્રી કૈલાસચંદ્રવિજય મ. કૃત ભાવાનુવાદનું કિંચિત્ અવલોકન શ્રી કર્મપ્રકૃતિ (કમ્મપયડિ) મૂળ ગ્રંથના કર્તા પૂર્વધર મહર્ષિ ૫.પૂ. શિવશર્મસૂરિજી મહારાજ સાહેબ છે. . આવા મહામૂલા ગ્રંથની કૃતિ જગતના જીવો માટે આત્મિક દૃષ્ટિએ ઘણી ઉપકારક છે. વળી, શ્રી તીર્થંકરભગવંતના વચનોને આધારે દ્વાદશાંગી ગણધરભગવંતોએ રચી. તેના મહાન્ પાંચ વિભાગ (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વાનુયોગ (૪) પૂર્વગત અને (૫) ચૂલિકા. તેમાંના ચોથા પૂર્વગત નામના ૪થા વિભાગમાં ૧૪ પૂર્વ, તેમાંના આગ્રાયણી પૂર્વમાંથી ઉદ્ધૃત હોઈ આ ગ્રંથ પરંપરાએ પૂર્વોતૢત મહાપૂજનીય ગ્રંથ છે. આવા આદરણીય ગ્રંથનું પૂવર્ષિ ભગવંત શિવશર્મસૂરિજી મહારાજ સાહેબે નિર્માણ કરી જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેમાં પણ મુમુક્ષુ મધ્યમ બુદ્ધિ જીવો માટે ચૂર્ણિ-વૃત્તિ-ટીકા ન થઈ હોય તો બોધ પામવામાં મુશ્કેલ પડી જાય. તે બોધ માટે જેઓશ્રીના નામનો ઉલ્લેખ મળેલ ન હોઈ પૂર્વાચાર્ય રચિત ચૂર્ણિ છે. તેમજ વિ.સં. ૧૧૩૯ જે કાલ ચૈત્યવાસીઓનો ખાસ ગણાતો. તે કાળમાં આ.ભ. શ્રી મુનિસુંદરસૂરિ થયા. જેમણે સંયમ અને સરસ્વતીના અપૂર્વ સંસ્કારરૂપ ૫.પૂ. વાદિદેવસૂરિ આદિ ૫૦૦ મુનિઓનું જ્ઞાનોપાસનાનું અપૂર્વ ઘડતર કરેલું. પ.પૂ.આ. મુનિચંદ્રસૂરિજી વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ મ.સા. પાસે અધ્યયન કરી સમર્થ નૈયાયિક થયા હતા. ઘણો કાળ વીત્યા બાદ આ મહાગ્રંથની પ.પૂ. મલયગિરિજી મ. સાહેબે ખપી જીવો માટે સરળતાથી સમજાય તેવી ટીકા રચી, જે હાલમાં સારી રીતે અભ્યાસમાં ચાલુ છે, જે ટીકા આઠ હજાર શ્લોક પ્રમાણ છે. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં આ મહાગ્રંથની ઉપાધ્યાયજી એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા નવ્યન્યાય પારંગત મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે ટીકા રચી. જેમના જીવનનો ટૂંક પણ અતિ આવકારદાયક ઉલ્લેખ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ. સાહેબે આ ગ્રંથના ૧લા ભાગમાં કર્યો છે. પ.પૂ.આ. દેવ કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.નો કર્મસાહિત્યનો તુલનાત્મક અભ્યાસ હોઈ તેઓશ્રીએ આ ગ્રંથ ૫.પૂ. શુભંકરવિજયજી તથા પ.પૂ. ચંદ્રોદયવિજયજી (વર્તમાન આ.શ્રી) ને અભ્યાસ કરાવતાં આ મહાગ્રંથ ઉપર સુબોધ-ભાષાંતરભાવાનુવાદ કરવાનો વિચાર કરેલો, પણ ભાવ હોવા છતાં તે સમયમાં ભાવના પૂરી નહીં કરી શકેલ, પણ તેઓશ્રીના જ શિષ્ય પ.પૂ.આ. દેવ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજયજી મ. સાહેબે, તેમના ગુરૂભ્રાતા પ.પૂ. પંન્યાસ શ્રી સોમચંદ્ર વિ. ગણિ મ.સા. હાલ આચાર્ય પાસે તલસ્પર્શી અભ્યાસ કરવામાં ઘણાં સમય સુધી અથાક પ્રયત્નશીલ રહી પ.પૂ. ગુરૂભગવંતોની કૃપાથી પૂરા શ્રમપૂર્વક ભાવાનુવાદ તૈયાર કરી ભાગ-૧-૨ પ્રકાશમાં લાવ્યા. પછી આ ત્રીજો ભાગ પ્રકાશમાં લાવી રહ્યા છે. તેઓશ્રીએ આ ગ્રંથના ભાવાનુવાદને સરલ રીતે સમજાય તેવો તૈયાર કરવામાં અથાક પરિશ્રમ કર્યો છે. એટલું જ નહીં, ગુરૂ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાપૂર્વક, કર્મસાહિત્યના જાણકાર ૫.પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્યોની પાસે ચિત્રો તથા તેની સમજ માટે ખૂબ જ યથાર્થ અને સ્તુત્ય મહેનત કરી પ્રકાશિત કરી રહ્યા છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી મ.સા નો આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ ક્ષયોપશમ અને શ્રમસાધ્ય હોવા છતાં તેઓશ્રી અથાક શ્રમ કરી બહાર પાડવામાં અતિ આદરપાત્ર બન્યા છે. આવા મહાન ગ્રંથો પ્રત્યે પૂજ્ય વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતાં કઠિન ગ્રંથો સુબોધ શૈલીથી બહાર પાડતાં રહે, તેમાં શ્રી શાસનદેવને સહાયક થવા ભૂરિ ભૂરિ પ્રાર્થના કરીએ છીએ. (આ લેખ પંડિતવર્ય દેવગત થયા. તે પહેલાં શ્રા.સુદ-૯ ના પ્રાપ્ત થયેલ છે. શ્રા. સુદ-૧૩ના દેવગત થયા.) છબિલદાસ કેશરીચંદ સૈધવી સુરત-૧. લે. પંડિતવર્ય વસંતભાઈ મફતલાલ દોશી કર્મસાહિત્યના વર્તમાન ગ્રંથોમાં કર્મપ્રકૃતિ (કમપયડી) એ કર્મસંબંધમાં વિશેષ જાણકારી આપનાર મહાન ગ્રંથ છે. બીજા આગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુમાં વીસ પ્રાભૃત છે તેના ચોથા કર્મપ્રકૃતિ પ્રાભૃતમાંથી આ મહાન ગ્રંથની રચના પૂર્વધર મહાપુરૂષ શ્રીમદ્ શિવશર્મસૂરીશ્વરજી મ. સાહેબે કરી છે જેના ઉપર ચૂર્ણિ અને ટીકાઓ અનેક શ્લોકપ્રમાણ થઈ છે. વર્તમાનમાં સમર્થ ટીકાકાર પૂજ્યપાદ્ શ્રીમાન્ મલયગિરિજી મ. સાહેબની ટીકા અને પૂજ્યપાદ્ મહામહોપાધ્યાય શ્રીમદ્ ચશોવિજયજી મ.સા. ની ટીકા પ્રચલિત છે જેનાથી આ ગ્રંથની મહાનતા સહજ સમજી શકાય છે. - મિથ્યાત્વાદિ અત્યંતર હેતુઓ અને બાહ્ય હેતુઓથી પ્રતિસમય કર્મબંધ અનેક પ્રકારે થાય છે અને બાંધેલા કર્મો સમય આવે પોતપોતાનું ફળ બંધ સમયે નક્કી થયેલ સ્થિતિ-રસ અનુસાર આપે આ બધી સમજ કર્મગ્રંથોના અભ્યાસથી મળે છે પરંતુ બાંધેલા કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અન્ય સ્વરૂપે થઈ જાય જેને સંક્રમણકરણ કહેવાય, બાંધેલુ સત્તાગત કર્મ ઉદયમાં આવી ફળ આપે તે માટેના નક્કી થયેલા સમય પહેલાં ફળ ભોગવવાનો પ્રસંગ આવે જેને ઉદીકરણાકરણ કહેવાય, સાગત સ્થિતિ-રસમાં વૃદ્ધિનહાનિ થવી જેને ઉદ્વર્તના-અપના કરણ કહેવાય આમ બંધાયેલા કર્મોમાં અધ્યવસાયોની કેવી કેવી અસર થાય છે આ અંગેની ગણિત સાથે સૂક્ષ્મ જાણકારી કર્મપ્રકૃતિ ગ્રંથમાંથી મળે છે. - પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિજયજી મ. સાહેબે પોતાના પૂ. ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના આશીર્વાદથી કર્મપ્રકૃતિ (કમ્મપયડી) નો ઊંડાણથી અભ્યાસ કર્યો વડીલ ગુરૂબંધુ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી આ ગહન ગ્રંથનો ભાવાનુવાદ કરી પૂર્વે કર્મપ્રકૃતિ ભાગ-૧-૨ પ્રગટ કરેલ છે. તપસાધના સાથે જ્ઞાનસાધના કરવી કઠિન છતાં પૂ. ગણિવર્યશ્રીએ તપની આરાધના સાથે કર્મપ્રકૃતિ જેવા ગહન વિષય ઉપર ભાવાનુવાદનો ત્રીજો ભાગ (ઉદય-સત્તા અધિકાર) તૈયાર કર્યો છે. જે પૂજ્યશ્રીનો આ વિષયમાં રસ કેવો છે તેનો ખ્યાલ આપે છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથનો અભ્યાસ ઉપલબ્ધ ટીકાના માધ્યમથી કરવો જોઈએ જેથી સંસ્કૃત ભાષાનો બોધ વધે માત્ર જ્યાં અટકી જવાય ત્યાં અનુવાદ ગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ સંસ્કૃત ભાષાનું જેઓને જ્ઞાન નથી તેવા જિજ્ઞાસુઓને તે તે વિષયના અભ્યાસ માટે અનુવાદ ગ્રંથો વિશેષ ઉપયોગી થાય છે. કર્મસાહિત્ય નિષ્ણાત સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયના કર્યસાહિત્યના પ્રખર અભ્યાસી પૂજ્ય ગુરૂભગવંતશ્રીઓ પાસે અનુવાદનું લખાણ તપાસરાવી તે પૂજ્યશ્રીઓના જણાવેલા સુધારા-વધારા કરી પૂગણિવર્ય શ્રી કૈલાસચંદ્રવિ. મ. સાહેબે કર્મપ્રકૃતિ ભાવાનુવાદ ભા-૧,૨,૩ પ્રગટ કરેલ છે. તેથી આ ભાવાનુવાદની ઉપયોગિતા વધશે તે સ્વાભાવિક છે. પૂજ્ય ગણિવર્યશ્રીને મા સરસ્વતીજીની કૃપા વધુ પ્રાપ્ત થાય અને અભ્યાસીઓને ઉપયોગી ગ્રંથોના અનુવાદ કરવાની શક્તિ મળે એવી શાસનદેવને પ્રાર્થના છે. inલત મફતલાલ દોરે , ૨૦૫ શ્રય હેતુ- ૯ કફવા૨ कर्मणां विषमा गतिः લે. પંડિતવર્ય રસિકલાલ શાન્તિલાલ મહેતા અનાદિ સંસારમાં કર્મના કારણે પરિભ્રમણ કરતા જીવને કર્મનું સ્વરૂપ સમજાય, કર્મના બંધના હેતુઓ સમજાય, કર્મબંધથી રાહત થાય તો કર્મથી મુક્ત બને તે માટે આગમગ્રંથોમાં કર્મનું ઘણું જ સ્વરૂપ સમજાવ્યું છે. પરંતુ આ યુગના અલ્પજ્ઞાન અને અલ્પ આયુષ્યવાળા જીવો તે આગમગ્રંથોને ન ભણી શકે, ન સમજી શકે, ન વાંચી શકે તે કારણે પૂર્વના મહાપુરુષોએ આ આગમગ્રંથોમાંથી ઉદ્ધરીને અનેક પ્રકરણો-ભાષ્ય-કર્મગ્રંથ આદિ બાલભોગ્ય ગ્રંથો બનાવ્યા છે. આ ગ્રંથોમાં પૂર્વધર પૂજ્ય આચાર્ય શિવશર્મસૂરિજીએ કર્યપ્રકૃતિ (કમ્મપયડી) નામનો કર્મના અતિવિશદ સ્વરૂપવાળો ગ્રંથ બનાવ્યો છે. જે ગ્રંથ કર્મના સ્વરૂપના જિજ્ઞાસુઓને ઘણો જ બોધદાયક ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથમાં કર્મના આઠ કરણઉદય-સત્તાના સ્વરૂપમાં વિષયના વિભાગ કરવા પૂર્વક અતિ ઊંડાણથી વિષયો સમજાવ્યા છે અને છેલ્લે બંધ-ઉદય-સત્તા સંવેધને સમજાવવા પૂર્વક વિશદકોટિનું વર્ણન કર્યું છે. આ ગ્રંથ ઉપર ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ્ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સંસ્કૃતમાં ન્યાય ગર્ભિત વૃત્તિ (ટીકા) બનાવી છે. જેથી ગ્રંથના હાર્દને સમજવામાં ઘણી જ સરળતા રહે છે. ન્યાયગર્ભિત-વિદ્વદભોગ્ય આ ટીકાને સંસ્કૃતના અભ્યાસી જીવો વાંચી-વિષયને પામી શકે નહી તેથી તે વૃત્તિનું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવાપૂર્વક જરૂર જણાય ત્યાં યંત્રો-કોઠા-ચાર્ટ સાથે પ.પૂ. શાસનસમ્રા સમુદાયના પ.પૂ.આ. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય તપસ્વી પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિજય મહારાજ સાહેબે તૈયાર કરી છપાવરાવેલા છે. પૂજ્ય શ્રી ઉગ્ર તપસ્વી હોવા છતાં જ્ઞાનમાં પણ સતત અપ્રમત્ત ભાવે આવા મહાન્ ગ્રંથને પ્રકાશિત કરવામાં ઘણો જ પરિશ્રમ કરેલ છે. જ્યાં જ્યાં વિષય ન સમજાય ત્યાં ત્યાં ટિપ્પણીઓ પણ મુકી છે. અને ગહન વિષયને પણ સરળ બનાવવા ઘણી જ જહેમત કરી છે. આ રીતે સમ્યગુજ્ઞાનની ઉપાસના સાથે પૂ. ગણિવર્ય કૈલાસચંદ્રવિજયજી મ. નો ઉગ્રતા એટલે ૮-૯૧૬-૨૦-૩૦૪૫-૩૧-૩૬ ઉપવાસની તપશ્ચર્યા, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું) બે વર્ષીતપ (પારણે એકાસણું) સિદ્ધિતપ-નવપદજીની નવ ઓળી વર્ધમાન તપની ૩૨ ઓળી આદિ અનેકવિધ તપશ્ચર્યા દ્વારા જીવનને ધન્ય-ધન્ય બનાવી રહ્યા છે. આ રીતે દિત્સા તિઃ ને પણ નાશ કરવા દ્વારા સતત અપ્રમત્ત એવા પૂ. ગણિવર્યને કોટિ કોટિ વંદન. અંતમાં આ ગહન એવા પણ ગ્રંથને સરળ બનાવેલ હોઈ અધ્યયન કરનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને શ્રાવકવર્ગને ] પણ અધ્યયન અને અધ્યાપનમાં ઘણું બળ પુરું પાડશે. સૌ કોઈ મોક્ષાભિલાષી જીવો કર્મની વિષમ પણ ગતિને આ ગ્રંથના જ્ઞાન દ્વારા જાણી કર્મ રહિત થઈ સિદ્ધિપદને પામો. a a૫૮ કડુ " કસિ લાલ acqલાબ રે, ( છા વાળ, કર્મપ્રકૃતિ ભાગ-૩ના પ્રકાશન પ્રસંગે કર્મપ્રકૃતિ ગ્રંથની મહત્તા લે. પંડિતવર્ય માણેકલાલ હરગોવનદાસ | પૂજય શિવશર્મસૂરિ આચાર્ય ભગવંત વિરચિત કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ટીકા ' ઉપર કર્મપ્રકૃતિનું ઉગ્ર તપસ્વી વિદ્વર્ય પ.પૂ. ગણિવર્ય કૈલાસચંદ્ર વિજયજી મ. સાહેબે ભાષાન્તર કરી ભા-૩ અભ્યાસકોની ' ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરેલ છે. અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અધ્યવસાયથી બાંધેલા કર્મોમાં બંધન સંક્રમણ આદિ ફેરફારો થાય | છે. તે વર્ણન સાથે તેમજ બંધાયેલી પ્રકૃતિઓમાં તીવ્ર મંદતા અનુકૃષ્ટિ આદિનું ગહન સ્વરૂપ ચિત્રો દ્વારા અભ્યાસકોને | સરળતાથી સમજાય તેમ રજુઆત કરી આ કર્મપ્રકૃતિ ગ્રંથના અભ્યાસકો અભ્યાસ કરવા તૈયાર થાય તેવા પ્રયત્નોથી થયેલ આ કર્મપ્રકૃતિ ભાગ-૩ ના પ્રકાશન પ્રસંગે પૂ. કૈલાસચંદ્રવિજયજી ગણિવર્યની કર્મપ્રકૃતિ વિષયના જ્ઞાનની પ્રશંસા કરવા ' લાયક છે. ' | કર્મપ્રકૃતિ ભાગ-૩માં સમતિકા સંગ્રહમાં બંધ-ઉદય-સત્તાના સંવેધના ભાંગાઓનું વિસ્તારથી નિરુપણ કરી મોહનીય કર્મ અને નામકર્મના સંવેધનું સારી રીતે નિરુપણ કરી ગહનવિષયને સરળ બનાવેલ છે. ' પૂજ્ય મહામહોપાધ્યાય યશોવિજયજી મ. સાહેબની રચના ન્યાય પરિભાષામાં હોય છે. આ ન્યાયવાળી પંક્તિઓનું 'સરળ સ્પષ્ટ ભાષામાં રજુઆત ભાષાંતર કરેલ છે તેથી પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્યના પ્રયત્નો પ્રશંસનીય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્વાધ્યાય અત્યંતર તપ છે. આધ્યાત્મિક વિકાસ માટે બાહ્ય અત્યંતર બન્ને તપો ઉપયોગી છે. પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્ય અટ્ટમ તપથી વીશસ્થાનક તપની આરાધના શરૂ કરી છે, છેલ્લી ઓળીના બે વખત સળંગ દસ દસ અટ્ટમ કરી ૪૮૮ અઠ્ઠમ તપ કરવા ભાવના રાખે છે. આ અઠ્ઠમ તપમાં અપ્રમત્તપણે સ્વાધ્યાય તેમજ સંયમની સાધના જોતાં આ કાલના સારા આરાધક મહાત્મા છે તેઓ બાહ્ય અત્યંતર તપમાં સતત આગળ વધે તેવી શાસનદેવને પ્રાર્થના કરું છુ. આ કર્મપ્રકૃતિ અભ્યાસ દ્વારા અભ્યાસકો કર્મનું સ્વરૂપ સમજી જ્ઞાન, ધ્યાન, તપ તેમજ પરમાત્માની ભક્તિ દ્વારા કર્મબંધનથી મુક્ત બને તેવી આશા રાખું છું. પૂજ્ય કૈલાસચંદ્ર વિજયજી ગણિવર્ય કર્મપ્રકૃતિ વિષયના તેમજ અભ્યાસકોની ઉપયોગી દ્રવ્યાનુયોગના બીજા ગ્રંથોનું ભાષાંતર કરી પ્રકાશન કરે તેવી શાસનદેવને પ્રાર્થના કરું છું. અભ્યાસકો આ કર્મપ્રકૃતિ ગ્રંથનો સારો અભ્યાસ કરે તેવી આશા રાખું છું. સિંધ૧૨૦Natષા, મઝતા હવન દાસ સોને બુટ લે. પંડિતવર્ય મહેશભાઈ એફ. શેઠ કર્મસાહિત્યમાં વર્તમાન કાળે જેનું સ્થાન અગ્રગણ્ય રહ્યું છે. તેવા કર્મપ્રકૃતિ ગ્રંથ ઉપર ન્યાય-વિશારદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની તત્ત્વસભર અને ન્યાયસભર સુંદર ટીકા છે. જે ટીકા ઈદંકાલીન અભ્યાસકો માટે અઘરી ગણાય છે. આવી અઘરી ટીકાનું ટીકાકારના આશયને સંપૂર્ણપણે વફાદાર રહીને પૂજ્ય ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજાએ સંયમયોગોના સુવિશુદ્ધ પાલન અને ઉગ્ર તપસ્યાઓની સાથોસાથ અથાક પ્રયત્નો કરી વિવિધ ટીપ્પણો, કોઠાઓ તથા પરિશિષ્ટો વગેરેની સાથે તથા પૂર્વે તત્તદ્વિદો સાથે વિનિયમ કરી સર્વાગ સુંદર ભાષાંતર કરી બે ભાગ શાસનને ચરણે ધર્યા છે જે બન્ને ભાગો અભ્યાસકો માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. અમને અધ્યાપનમાં પણ ખૂબ જ સહયોગી બન્યા છે બાકીનાં ઉદય-સત્તા-પ્રકરણની આવી જ રીતે ખૂબ આવશ્યક્તા હતી જે આ ત્રીજા ભાગના પ્રકાશનથી પરિપૂર્ણ થાય છે. પૂજ્યશ્રીનો જ્ઞાનપ્રેમ.... સતત પુરૂષાર્થ...... અને કર્મસિદ્ધાંતોનું ઉંડાણભર્યું જ્ઞાન ખરેખર અનુમોદનીય અને પ્રશંસનીય છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા આશિર્વાદ અને પ્રોત્સાહનથી આ અકથ્ય કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. તેઓનો તથા ગણિવર્યશ્રીનો આ પથપ્રયાસ શાસનસેવામાં તથા જ્ઞાન સેવામાં અને જૈન ઈતિહાસમાં અવિસ્મરણીય બની રહેશે. તથા અભ્યાસકો માટે ઉપકારક બની રહેશે.... - પ. મનઈ - રક. મલાડ. જૂલઈ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ધન-ધન શાસન મંડન મૂનિવરા લે. મુનિ નિર્વેદચંદ્ર વિ. પ્રભુ શાસનની બે મુખ્ય આધારશીલા એક છે જિનબિંબ બીજી છે જિનાગમ. પ્રભુનું શાસન સ્થપાય છે કેવલજ્ઞાનીથી ? અને ચાલુ રહે છે શ્રુતધર-શ્રુતજ્ઞાનીથી પ્રભુશાસનને પાંચમા આરાના અંત સુધી અખંડિત વહેવડાવનાર અને પ્રભુના સંદેશાને છેવાડાની ઝુંપડી સાથે પહોંચાડનાર શ્રુતધરો અને શ્રુતજ્ઞાનને લાખો વંદન... પ્રભુ શાસનનું ખૂબ મોટું પુણ્ય છે કે પ્રતિભાસંપન્ન શ્રતધરો પ્રભુશાસનને મળતા જ રહ્યા છે, જેમના અવિરામ અથાક ) પરિશ્રમથી જ્ઞાન ગંગાની ગંગોત્રી અખ્ખલિત વહેતી રહી છે અને રહેશે. જિનશાસનના વિધવિધ સમુદાયની આગમસેવાની નોંધ લેતા અતિ આનંદ સાથે હૈયુ ભાવવિભોર બને છે. હૈયા ઝૂમી ઉઠે છે. એ સર્વ શ્રતસેવકોના ચરણે કોટીશઃ વંદનાવલી. આગમ સેવાના જ્ઞાનયજ્ઞમાં શાસનસમ્રાશ્રી અને તેમના પરિવારના ગુરુભગવંતોનો અમૂલ્ય ફાળો ખૂબ ખૂબ સરાહનીયઅનુકરણીય બન્યો છે. શાસનસમ્રાટશ્રીથી શરૂ થયેલ આ જ્ઞાન યાત્રાનો અખંડ-અવિરત પ્રવાહ તેઓશ્રીના પરિવારમાં આજ દિન સુધી વહી રહ્યો છે. તેમાં પણ સવિશેષ પ્રાકૃતના પ્રકાંડ પંડિતોની પહેલી હરોળના પુણ્યાત્મા ધર્મરાજા શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. નો જ્ઞાન પ્રસારણના કાર્યમાં ખૂબ મોટો સિંહફાળો રહેલો છે. આ પૂજ્યશ્રીની જ્ઞાન પ્રતિભા દેશની સરહદ છોડી પરદેશની હદ સુધી વિસ્તરી છે. આવા મહાત્મા સૂરિરાજના વરદ હસ્તે અંતિમ દીક્ષીત થયેલા વિનીત શિષ્ય એટલે પ.પૂ. કૈલાસચંદ્રવિજયજી ગણિવર્ય. ગુરૂદેવના અંતર આશિષ મેળવેલા આ મહામુનિ લેખનકાર્યમાં આગળ વધ્યા. પૂ. શિવશર્મસૂરીશ્વરજી રચિત કર્મપ્રકૃતિ ભાગ-૧-૨ નો ભાવાનુવાદ, તેઓશ્રીએ ખૂબ જ પરિશ્રમ લઈ કર્યો છે. બંને પુસ્તકો ખૂબ જ લોકભોગ્ય અને લોકપ્રિય બન્યા છે. અને આજે એમના પંન્યાસ પદવીના મંગલ ટાણે ત્રીજા ભાગનું વિમોચન થઈ રહ્યું છે જે ખૂબ ગૌરવની વાત બની છે. આવા ગુણવાન-જ્ઞાનવાન અને તપોધન મુનિના જીવનના અજવાળા વાંચી ચાલો આપણે પણ ધન્ય બનીએ... તપસ્વી મહાત્મા પ.પૂ. ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા. ની જીવનગાથા સંસારી ઓળખ - કીર્તિકુમાર, પિતા - સ્વ. વ્રજલાલભાઈ, માતુશ્રી - સ્વ. ભૂરિબેન, જન્મસ્થાન - દેવા, તાલુકો - પેટલાદ, જીલ્લો - ખેડા (આણંદ), જન્મદિન - સંવત ૨૦૦૭, ભાદરવા વદ-૯, સંયમની પ્રેરણા - બેન મહારાજ સાધ્વી શ્રી રાજહંસાશ્રીજી, સંચમપથે પ્રયાણ - સંવત ૨૦૨૯ મહા વદ-૭, કૃષ્ણનગર, નરોડારોડ, અમદાવાદ, સંયમદાતા - ધર્મરાજા પ.પૂ.આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ - પ.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., અભ્યાસ - પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (અર્થસહિત), સંસ્કૃત બુક ૧-૨, લઘુ સિદ્ધાન્ત કૌમુદી, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ગુણસ્થાનક ક્રમારોહ આદિ અર્થ સહિત, વાંચન - દશવૈકાલિક, ઉત્તરાધ્યયનસૂત્ર, આત્મપ્રબોધ ગ્રંથ આદિ. પુસ્તકોના અનુવાદ તથા પ્રકાશન - પૂ. શિવશર્મસૂરિ વિરચિત “કર્મપ્રકૃતિ” ની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મ.સા. ની સંસ્કૃત ટીકાનો ભાવાનુવાદ “કર્મપ્રકૃતિ” ભાગ ૧-૨-૩. જેનું સંશોધન પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી વિજય વરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા કરેલ છે. વીશસ્થાનક તપ આરાધના વિધિ - ૧૦૦૦ નકલ, વિશસ્થાનક તપ આરાધના વિધિ (કથાઓ સહિત) ૫૦૦૦ નકલ, તથા તેની જ દ્વિતીય આવૃત્તિ ૫૦૦૦ નકલ. તપના તેજ • તપસ્વી ગણિવર્ય મ. સાહેબે ૮-૯-૧૬-૨૦-૩૦-૩૧-૪૫-૩૬ ઉપવાસ, ૨૪ જિનના તથા વીશ વિહરમાનના કલ્યાણકો-ઉપવાસથી, ૧ વર્ષીતપ (પારણે બિયાસણું), ૨ વર્ષીતપ (પારણે એકાસણું), સિદ્ધિતપ, સહસ્ત્રકૂટના ૧૦૨૪ એકાસણા, ચોવીસ જિનના ચઢતાં ઉતરતાં ક્રમે ૬૦૦ એકાસણા, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૩૨ ઓળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી, નવપદની ઓળી અલૂણી એક ધાનની ચાલુ કરેલ છે. તથા ૪૫ આગમના જોગ આદિ ઘણી તપશ્ચર્યા કરી જીવન ધન્ય બનાવ્યું છે. વીશસ્થાનક તપ પ્રથમ વખત ઉપવાસથી કર્યું હતું અને ત્યારબાદ બીજી વખત બધા પદની આરાધના નવ લાખના જાપ સહિત અટ્ટમથી કરેલ છે, તેમાં ૧૧ ઓળી સુધી ચાલુ એકાસણામાં અટ્ટમ કર્યા હતાં. ગુરૂ ગૌતમસ્વામીજીએ જીંદગી પર્યત છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતા તે આરાધનાને લક્ષ્યમાં રાખી ૩+ ૨ = પાંચ ઉપવાસથી ૧૫મા ગોયમપદની આરાધના કરી. એટલે કે ૨૦૫ =૧૦૦ ઉપવાસ ફક્ત ૬ મહિનામાં કર્યા. પૂજ્ય ગણિવર્ય મહારાજે ૨૦ મી ઓળીના સંલગ્ન ૧૦ અટ્ટમ બે વખત ૨૦૫૮ના ફાગણ-અષાઢ મહીનામાં કરી પૂર્ણ કર્યા છે. પૂ. ગુરુદેવના ઉંમર પ્રમાણ આચાર્ય પદના અટ્ટમ ચાલુ છે. અઢી દ્વિપમાં વિચરતાં સર્વ આચાર્ય ભગવંતો દીઘાર્યુ બની જિનશાસન પ્રભાવના વિશેષ કરે તે ભાવથી ચાલુ છે. ૪૬૮ અટ્ટમ શ્રાવણ સુદ ૧૦ના ૩૬ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા સાથે પૂર્ણ થયા છે.... સુરિ અશોશિશુ મુનિ દિ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ , સંપાદકીય નિવેદનો ગણિ કેલાસચંદ્ર વિ. સર્વજ્ઞથી સ્થપાયેલું અને તેથી જ સુજ્ઞજનો વડે સેવાયેલું એવું શ્રેયસ્કર શ્રી જિનશાસન જગતને વિષે જયવંતુ વર્તે છે. આ દર્શનની અનેક આગવી વિશેષતાઓ છે અને પંડિતજનો તેનું મહત્ત્વ સુચારુરૂપે સમજે છે. આ દર્શનનું જ એક અવિભાજ્ય અંગ એટલે કર્મસાહિત્ય. જીવોને સંસારથી મુક્ત કરાવવા માટે શ્રી તીર્થંકર પ્રભુએ અને તેમના અનુગ્રહથી શ્રી ગણધરભગવંતોએ આપેલો આ મહાન્ બોધ ! પ્રસ્તુત ગ્રંથ પણ તે જ વિષય પર પ્રકાશ પાડે છે. કમ્મપયડી' એક અનન્ય કૃતિઃ- જૈનદર્શનની એક વિલક્ષણતા એ છે કે અહીં કોઈપણ પદાર્થનું સ્પષ્ટીકરણ પૂર્વક સૂક્ષ્મનિરૂપણ કરવામાં આવ્યું છે. સામાચારી હોય કે સાધનાલક્ષી બાબતો હોય, શુદ્ધ આત્મત્વનું સ્વરૂપ હોય કે પદાર્થ વિજ્ઞાનના ગૂઢ રહસ્યો હોય.. દરેક બાબત અહીં સવિસ્તર ચર્ચવામાં આવી છે. આવી જ શૈલીથી આ ગ્રંથમાં ૮ કર્મો, તેના ઉત્તર ભેદો, બંધ-ઉદય-ઉદીરણા-સત્તા-બંધનાદિ ૮ કરણો આદિ વિષયોનું નિરૂપણ કરાયું છે. ૪૦૫ ગાથાની આ રચના કર્મસાહિત્યની એક આગવી કૃતિ ગણાય છે. ગ્રંથકર્તા:- દૃષ્ટિવાદ સૂત્રાન્તર્ગત શ્રી આચાચણી નામક બીજા પૂર્વની ક્ષીણલબ્ધિનામક પાંચમી વસ્તુમાંના કર્મપ્રાભૃત નામે ચોથા પ્રાભૃતમાંથી પૂર્વધર ભગવાન્ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. “શ્રી શતક પ્રકરણ (પ્રાચીન પંચમ કર્મગ્રંથ) પણ આ જ મહાપુરૂષની રચના છે. વિદ્વાનોના અનુમાન મુજબ ગ્રંથકારશ્રીનો સમય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પણ પૂર્વેનો છે. તેઓશ્રી દશ પૂર્વધર હતાં તેવું પણ વિદ્વાનોનું અનુમાન છે. આ સિવાય તેમના જીવન કે કૃતિ વિશે કોઈ માહિતી મળેલ નથી. વૃત્તિ - “કમ્મપયડી” ગ્રંથ પર પ્રકાશ કરનાર ચૂર્ણિ, ટિપ્પણ તથા બે વૃત્તિઓ મળે છે. ચૂર્ણિ, અજ્ઞાતકર્તક છે. ટિપ્પણના રચયિતા પૂ. મુનિચંદ્રસૂરીશ્વરજી મ. છે. તેમજ પૂ. મલયગિરિજી મ. તથા ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે આ ગ્રંથ પર વૃત્તિ રચેલી છે. અહીં પ્રસ્તુત અનુવાદ પૂ. ઉપાધ્યાયજી મ. ની વૃત્તિનો છે. ચૂર્ણિ તેમજ પૂ. મલયગિરિજી મ. ની વૃત્તિને અનુસરીને તેઓશ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના કરી છે. ગ્રંથાન્તર્ગત પદાર્થોનું ભાંગા, અપવાદ નિયમો, દરેક પદાર્થના વિશ્લેષીકરણ આદિ દ્વારા સુંદર નિરૂપણ આ વૃત્તિમાં કરાયું છે. તે પાઠકવર્ગને ગ્રંથ વાંચતા જ જણાઈ આવશે. જોકે આપણું પુણ્ય એટલુ ઓછું કે પૂ.મલયગિરિજી મ. તથા પૂ. ઉપાધ્યાયજી, મહારાજ જેવા સમર્થ વૃત્તિકારોને પૂ. મુનિચંદ્રસૂરિ મ.ની ટિપ્પણ લભ્ય ન બની, અન્યથા અત્યંત ગહનતાના કારણે કેટલીક ગાથાઓની જે બાબતો તેઓશ્રીને પણ છોડી દેવી પડી તે બનવા ન પામત. જોકે આજે એ ટિપ્પણ લભ્ય છે, પરંતુ હવે એ સમર્થ વૃત્તિકારો ક્યાં? અસ્તુ. વૃત્તિકાર :- ઉપા. શ્રી યશોવિજયજી મ.... આ નામથી લગભગ જૈનસંઘ પરિચિત હશે જ. મહેસાણા જિલ્લાના કનોડાગામમાં જન્મ. માતા... સૌભાગ્યદેવી, પિતા... નારાયણદાસ, વડીલ ભ્રાતા - પદ્ધસિંહ (પૂ. પદ્યવિજયજી મ.) પોતાનું નામ.... જસવંત. નાની વયે સંયમ ગ્રહણ કરી સરસ્વતી માતાના અનુગ્રહથી પ્રકાંડ વિદ્વાનું બન્યા. લગભગ દરેક વિષયો પર તેઓશ્રીએ ઈ તર્કબદ્ધ, શ્રદ્ધાપૂર્ણ અને અત્યંત વિશ્વાસાહ એવી અનેક કૃતિઓની રચના કરી છે. આગમોની ગહન વાતો સમજવાના For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ માર્ગસમાં શાસ્ત્રો રચ્યાં છે, તો સ્તવન-સક્ઝાય જેવી લોકભોગ્ય કતિઓ પણ રચી છે. પ્રસ્તુત ટીકા પણ તેઓશ્રીની વંદનીય વિદ્વત્તાની સાબિતી કરાવે જ છે. “લઘુ હરિભદ્ર ગણાતાં આ મહાપુરૂષના જીવન વિષે વિસ્તૃત માહિતી સભર પુસ્તકો પૂર્વે પ્રકાશિત થયેલ છે. તેથી અહીં વિશેષ લખવાની જરૂર જણાતી નથી. એક અંગત વાત - પૂ. ગુરૂભગવંતની અંતરેચ્છા હતી કે હું કર્યસાહિત્યનો વિશેષ અભ્યાસ કરું. મારી અલ્પમતિ અને ક્ષયોપશમ મંદ હોવા છતાં આ જે કાર્ય થયું છે તે તેઓશ્રીની કૃપાનું જ પરિણામ છે. પ્રસ્તુત ગ્રંથ અંગે કંઈકઃ આજ પર્યત “કમ્મપયડી' અંગે વિવિધ પ્રકાશનો અનેક પૂ. આચાર્ય ભગવંતો, મુનિભગવંતો તથા મહાનુભાવો તરફથી થયેલા છે. છતાં પૂ. ઉપાધ્યાયજી મ. ની વૃત્તિનો અનુવાદ ન હોવાથી શ્રુતભક્તિનું આ કાર્ય યથાશક્તિ મારા વડે કરાયુ છે. પૂર્વે આ ગ્રંથના ભાગ-૧-૨, પ્રકાશિત થયા છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર (ડભોઈ) તરફથી પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે, પ્રકાશિત કરેલ “કર્મપ્રકૃતિ' (સટીક, સચૂર્ણિ) ની પ્રતના આધારે ભાવાનુવાદ કર્યો છે. તથા અનુવાદની સાથે ટિપ્પણી, સંવેધ આદિના યંત્રો, ચિત્રો તથા મૂલગાથાઓની સંસ્કૃત છાયા પણ રાખેલ છે. ટિપ્પણાદિ લખવામાં મુનિ શ્રી અભયશેખર વિજયજી તરફથી પ્રકાશિત થયેલ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨, સ્વ. પંડિતવર્યશ્રી ચંદુલાલ નાનચંદ સીનોરવાળાએ કરેલ શ્રી મલયગિરિજી કૃત ટીકાનુવાદ તથા સ્વ. પંડિતવર્ય શ્રી હીરાલાલજી દેવચંદ તેમજ પુખરારજી અમીચંદજી કોઠારી તરફથી પ્રકાશિત થયેલ પંચસંગ્રહ ભાગ-૧-૨-૩નો મુખ્ય આધાર લીધેલ છે. ત્રણ સ્વીકાર:- દિવ્ય આશિષદાતા - શાસનમાં જ્ઞાનમાર્ગનો બહોળો પ્રચાર-પ્રસાર કરનાર, શાસનસમ્રા પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા., વાત્સલ્ય વારિધિ પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા., પ્રાકૃત વિશારદ પૂ.પાદ દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.. આજ્ઞા અને આશીષદાતા જિનશાસન શણગાર પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિ મંત્ર સમારાધક પ. પૂ. ગુરૂદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.. મંગલ પ્રેરણાદાતા - વ્યાકરણાચાર્ય ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.. ગ્રંથનું સાધંત સંશોધન કરી આપનાર, કર્મસાહિત્યનિપુણમતિ પૂ. આચાર્યદેવ વિજય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., તથા વિપુલકર્મસાહિત્યસર્જક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા... અનેક બાબતોનું સ્પષ્ટીકરણ કરી આપનાર તકનિપુણ પૂ.આ. શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્વાન્ મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા.... અનુગ્રહબુદ્ધિથી ગ્રંથ માટે સ્વાભિપ્રાય મોકલી મારા ઉત્સાહમાં વૃદ્ધિ કરનાર પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. નો હું ઋણી છું. પૂ.પં. શ્રી પુષ્પચંદ્ર વિજયજી મ.સા., ગણિવર્ય શ્રી શ્રમણચંદ્ર વિજયજી મ.સા., શ્રી પ્રશમચંદ્ર વિજયજી મ.સા., પ્રવર્તક શ્રી કુશલચંદ્ર વિજયજી મ.સા. તથા અનેક રીતે સહાયક થયેલ મુનિ શ્રી પ્રિયચંદ્ર વિ. મુનિ શ્રી શ્રુતચંદ્ર વિ., મુનિ શ્રી નિરાગચંદ્ર વિ. મુનિ શ્રી સંયમચંદ્ર વિ. મુનિ શ્રી સુજસચંદ્ર વિ. આદિ સર્વ સહવર્તિ મુનિઓને અહીં કૃતજ્ઞભાવથી સ્મરૂં છું. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સહકાર મળ્યો સહુનો - પ્રસ્તુત ગ્રંથ સંપાદનના કાર્યમાં અવાર-નવાર સહાયક થયેલ પંડિતવ શ્રી છબીલભાઈ, ધીરૂભાઈ, વસંતભાઈ, રસિકભાઈ, માણેકચંદભાઈ તથા મહેશભાઈને પણ આ પ્રસંગે યાદ કરું . વળી ગ્રંથનું ટાઈપ સેટિંગ કરી આપનાર ભારતીબેન, ક્ષપકશ્રેણિ આદિનાં ચિત્રો તૈયાર કરનાર તેજસ શાહ તથા ગ્રંથનું સુંદર પ્રિન્ટીંગ કરી આપનાર કનક ગ્રાફિક્સવાળા કનકભાઈ તથા અન્ય પણ અનેક વ્યક્તિઓના સહયોગથી જ આ કાર્ય સફળતાએ પહોંચ્યું છે. પ્રાંતે... આ ગ્રંથ કઠીન છે. છતાં આત્મત્વની તીવ્ર અભિપ્સા હશે તો સહેલાઈથી ભણી શકશે અને દરેક અધ્યેતાઓને ઉપકારક બનશે. ગ્રંથનો ભાવાનુવાદ કરતાં કોઈપણ સ્થાને જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં... પ.પૂચા, જી . રવજય ચંદયરૂરીશ્વરજી મ., ન, ચબર્ક પ. પૂશ્રી વિજય અશોકચરૂરી & 2જી મ.સા. ના કકર રણ કલાતચં3 વ. સંવત ૨૦ ૫૮ }ાવણ વદ-૫ (પ્ર. ગુરુદેવનો જન્મદા) વાડીનો ઉપાય પુરા १२० For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ -: વિષયાનુ ક્રમ : -: ઉદયપ્રકરણ :-) ગાથા ૧ થી ૩૨ ૧ થી ૩૨ ૧ થી ૩ પેઇજ નંબર ૧/૨ ૩ થી ૨૬ ૩ - ૪ ૪ - ૫ ૬ થી ૩૨ ૭ થી ૨૬ ૭ થી ૯ કમ વિષય ૧ |ઉદયપ્રકરણ મૂલગાથા ઉદયપ્રકરણ ભાવાનુવાદ પ્રથમ પ્રકૃતિ ઉદય બીજો સ્થિતિ ઉદય | ચિત્ર નંબર - ૧ સ્થિતિ ઉદય ત્રીજે અનુભાગ ઉદય - ચોથો પ્રદેશ ઉદય મૂલ-ઉત્તપ્રકૃતિ સંબંધી સાદ્યાદિ પ્રરૂપણા ચિત્ર નંબર - ૨ મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મૂલ-ઉત્તપ્રકૃતિઓના પ્રદેશોદય વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં.- ૧ પ્રદેશોદય સ્વામિત્વ પ્રરૂપણા ૧૧ ગુણશ્રેણિઓનું સ્વરૂપ ચિત્ર નંબર -૩ પ્રદેશ અપેક્ષાએ ૧૧ ગુણશ્રેણિ | ચિત્રનંબર - કાલ અપેક્ષાએ ૧૧ ગુણશ્રેણિ ૧૧ ગુણશ્રેણિઓનો કાલ દલિક અપેક્ષાએ અલ્પબહુ યંત્ર નં.-૨ ૧૦ | ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ ૧૧ | જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ ઉદયપ્રકરણ સારસંગ્રહ પ્રકૃતિ ઉદય સ્થિતિ ઉદય અનુભાગોદય પ્રદેશોદય આ ઉદય પ્રકરણ પ્રશ્નોત્તરી ૧૪ ઉદયપ્રકરણ પરિશિષ્ટ - ૧ ઉત્તપ્રકૃતિઓ વિષે પ્રકૃતિ ઉદયના સાદ્યાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં.-૧ | ઉત્તરપ્રવૃતિઓ વિષે પ્રકૃતિ ઉદયના સાદ્યાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં.-૨ સત્તાપ્રકરણ ૧ | સત્તાપ્રકરણ મૂલગાથા ૧૦ ૮ થી ૩૨ ૧૧ થી ૨૬ ૮ થી ૧૦ ૧૧ થી ૧૫ ૮/૯ ૧૩ ૮/૯ ૧૪ ૮/૯ ૧૫ ૧૧ થી ૧૯ | ૧૫ થી ૨૧ ૨૦ થી ૩૨ ૨૧ થી ૨૬. ૧ થી ૩૨ ૨૭ થી ૩૦ ૧ થી ૩ ૨૭ ૨૮/૨૯ ૧૨ ૨૯ ૬ થી ૩૨ | ૨૯ થી ૩૦ tી.' : : : : : ૧૩ ૩૭ થી ૪૧ ૪૨ થી ૫૧ |. ૧ થી ૩ ૬ થી ૩૨ ૪૨ થી ૪૫ ૪૬ થી ૫૧ ( ૧ થી ૫૭ પ૨ થી ૫૦૦ ૧ થી ૫૭. પ૨ થી ૩૬ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ | | ૧૪ ૭૨ કમ વિષય ગાથા પેઇજ નંબર ૨ | નામકર્મના ભાંગાઓની પ્રાચીન ગાથાઓ ૧ થી ૧૧ ૫૬ સત્તાપ્રકરણ ભાવાનુવાદ ૧ થી ૫૭ | પ૭ થી ૩૧૫ પ્રથમ પ્રકતિસત્તા ૧ થી ૧૫ | ૫૭ થી ૭૧ ૫ પ્રથમ ભેદ પ્રરૂપણા T ૫૭ ૬ | બીજી સાદ્યાદિ પ્રરૂપણા - ૨ | ૫૭/૫૮ ૭ | ત્રીજી સ્વામિત્વ પ્રરૂપણા ૩ થી ૯ | પ૮ થી ૬૨ પ્રકતિ સત્તાકર્મને વિષે મુલ-ઉત્તપ્રકૃતિના સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં.-૧) ૧-૨ ૫૮ ૮ | પ્રકૃતિ સ્થાનપ્રરૂપણા ૧૦ થી ૧૫ | ૬૩ થી ૭૧ મોહનીય કર્મના પ્રતિસત્તાસ્થાન પ્રરૂપણા ૧૧ થી ૧૩ | ૬૩/૬૬ થી ૬૮ એકેક પ્રકૃતિ વિષે સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૨ ૩ થી ૯ ૬૪/ ૬૫ | મોહનીય-નામકર્મ સિવાય ૬ કર્મના પ્રતિસત્તાસ્થાન સ્વામિત્વ યંત્ર નં.-૩ ૧૦ મોહનીયકર્મના પ્રતિસત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નં.-૪ | ૧૧/૧૨ નામકર્મના ૧૨ પ્રકતિસત્તાસ્થાન પ્રરૂપણા ૧૪/૧૫ ૬૮/૭૦/૭૧ નામકર્મના ૧૨ સત્તાસ્થાન યંત્ર નં.- ૫ ૭૦. નામકર્મના પ્રતિસત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નં. - ૬ ૧૫ ૧૦ બીજી સ્થિતિસરા, ૧૬ થી ૨૦ | ૭૨ થી ૮૦ ૧૧|૧લી ભેદ - ૨જી સાદ્યાદિ પ્રરૂપણા ૧૬ ૭૨,૭૩ ઉત્તઅકૃતિઓની સ્થિતિસત્તાને વિષે સાદ્યાદિના જઘન્યાદિ ૪ વિકલ્પોના ૧૬ | ७४ ભાંગા યંત્ર નં.- ૭ ૩જી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપણ ૧૭/૧૮ | ૭૩/૭૫ થી ૭૭ | ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ અને પ્રમાણ પ્રદર્શક યંત્ર નં. - ૮ ૧૭/૧૮ જઘન્ય સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપણા જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. - ૯ ૧૯ સ્થિતિભેદ પ્રરૂપણા | ૨૦ | ૭૯/૮૦ સ્થિતિભેદ નિરૂપણા પ્રદર્શક ચિત્ર નં.-૧ ૮૧ થી ૮૩ ૧૫ ત્રીજી અનુભાગ સત્તા ૨૧ થી ૨૪ | ૮૦૮૪/૮૫ ૧૬ | જઘન્ય-ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાસ્વામિત્વ પ્રરૂપણા ૨૧ થી ૨૩ ૮૦૮૪ ૧૭ | ભેદ પ્રરૂપણા ૨૪ ૮૪૮૫ ૪થી પ્રદેશસત્તા ૨૫ થી ૫૦ | ૮૫ થી ૧૧૧ ૧૯ [૧લી ભેદ - ૨જી સાદ્યાદિ પ્રરૂપણા ૨૫/૨૬ ૮૫ થી ૮૭ | ૨૦ | ૩જી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્વામિત્વ પ્રરૂપણા ૨૭ થી ૩૮ ૮૭ થી ૯૨ ૧૯ ૭૯ ૧૮ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષય ક્રમ ૨૧ ૨૨ |પ્રદેશસત્તાસ્થાન પ્રરૂપણા ૨૯ અનુદયવતી અને ૨૩ ઉલયોગ્ય પ્રકૃતિઓનું પ્રદેશસત્તા સ્પર્ધકનું ચિત્ર નં. - ૨ જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રરૂપણા ૨૬ સંજ્વલન ક્રોધ-માન-માયાની ચરમ ક્ષપણ વિધિ અને પ્રદેશસત્તા સ્પર્ધકોનું ચિત્ર નં. - ૩ સ્ત્રીવેદ-નપુંસકવેદનું પ્રદેશસત્તા સ્પર્ધક-૨-૨ ચિત્ર નં.-૪ પુરુષવેદનું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૫ સંજ્વલન લોભ-યશઃકીર્તિના પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૬ હાસ્યાદિ-૬નું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૭ જ્ઞાનાવરણાદિ-૧૪ પ્રકૃતિઓના પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૮ નિદ્રા-પ્રચલા-૨ પ્રકૃતિનું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં. - ૯ અયોગી ઉદયવતી ૧૨ પ્રકૃતિઓ-૧૨નું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૧૦ અયોગી અનુદયવતી ૮૩ પ્રકૃતિઓનું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નં.-૧૧ ૨૩ ૮ કરણ ઉદય-સત્તાના પ્રકૃતિ આદિ ૪ સ્થાને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ ૨૪ | મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નં. -૧૦ ૨૫ મૂલ પ્રકૃતિઓના ત્રણ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ મૂલ પ્રકૃતિઓના ૩ ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નં.-૧૧ ૨૬ | મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનકોમાં ભૂયસ્કારિદનું સ્વરૂપ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનકોમાં ભૂયસ્કારિદનું યંત્ર નં.-૧૨ ૨૭ મૂલપ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારિદનું સ્વરૂપ મૂલ પ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નં.-૧૩ ૨૮ |ઉત્તર પ્રકૃતિઓને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ ૨૯ | બીજા દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ દર્શનાવરણીય કર્મના ૩ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નં-૧૪ ૩૦ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ પ્રદર્શક યંત્ર નં.-૧૫ ૩૧ નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ પ્રદર્શક યંત્ર નં.-૧૬ ૩૨ | જ્ઞા.-વે.-આયુ.-ગો. અંતરાય એ પાંચ કર્મોનું બંધસ્થાન અને ભૂયસ્કારાદિનું સ્વરૂપ For Personal & Private Use Only ગાથા ૩૯ થી ૪૩ ૪૪ થી ૫૦ ૪૪ ૪૫ ૪૬ ૪૬ ૪૭ ૪૭ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૫૧ ૫૨ પર ૫૨ ૫૨ ૫૨ પર પર પર ૫૨ પર ૫૨ ૫૨ પર પર પર પર પર પેઇજ નંબર ૯૨ થી ૯૫ ૯૫ થી ૧૧૧ ८८ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૭ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૧/૧૧૪થી૧૫૨ ૧૧૪/૧૧૫ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૬/૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૯ થી ૧૫૨ ૧૧૯ ૧૨૦/૧૨૧ ૧૨૧ ૧૨૨ થી ૧૨૪ ૧૨૫ થી ૧૨૭ ૧૨૭૨૧૨૮ ૧૨૮/૧૨૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૭ ગાથા પેઇજ નંબર પર ૧૨૯ પર | | ૧૨૯થી૧૩૧ પર ૧૩૨/૧૩૩ ૫૨. ૧૩૪ ૫૨ ૧૩૫ થી ૧૪૨ પર ૧૩૫ ૫૨. ૧૩૫ ૩૭ ૫૨. ૧૩૬/૧૩૭ ૧૩૭ ૫૨ ૧૩૮ પ૨ પર ૧૩૮થી૧૪૨ ૧૪૨ થી ૧૪૬ ૧૪૬ થી ૧૫ર પર ક્રમ ' વિષય પ્રત ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના બંધસ્થાન, ભૂયસ્કાર-અલ્પતર-અવસ્થિત તથા અવકતવ્ય બંધ યંત્ર નં. - ૧૭ ૩૩| સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૨૯ બંધસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકોમાં ૨૮ ભૂયસ્કાર યંત્ર નં.-૧૮ સર્વ ઉત્તપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકોમાં ર૬ અલ્પતરનું યંત્ર નં.-૧૯ ૩૪|ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ મોહનીય-નામકર્મ સિવાયના ૬ કર્મોના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ ૩૬ / મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ | નામકર્મના ૧૨ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ નામકર્મના ૯ અલ્પતરોદયનું યંત્ર નં.-૨૦ ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના ઉદયસ્થાન, ભૂયસ્કાર-અલ્પતર અવસ્થિત તથા અવક્તવ્યોદયનું યત્ર ન.-૨૧ ૩૮ | સર્વ ઉત્તરપ્રકતિઓના ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિ સ્વરૂપ સર્વ ઉત્તર પ્રવૃતિઓના ૨૬ ઉદયસ્થાનકો ભૂયસ્કાર-અલ્પતરનું યંત્ર નં.-૨૨. ૩૯ | સત્તાસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના સત્તાસ્થાન-ભૂયસ્કાર-અલ્પતર અવસ્થિતઅવક્તવ્ય સત્તાકર્મનું યંત્ર નં.-૨૩ સર્વ ઉત્તપ્રકતિઓના ૪૮ સત્તાસ્થાનકોનું ગુણસ્થાનક વિષે યંત્ર નં.- ૨૪ ૪૦)મૂલ પ્રકૃતિને વિષે બંધાદિનો સંવેધ મૂલ પ્રકૃતિઓના બંધ-ઉદય-ઉદીરણા સત્તાનું સંવેધ યંત્ર નં.-૨૫ ૪૧] આયુષ્યકર્મના ૨૮ ભાંગા આયુષ્યકર્મના બંધ-ઉદય-સત્તાના ભાંગાનું યંત્ર નં.-૨૬/૨૬AL દર્શનાવરણીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાન દર્શનાવરણીય બંધ-ઉદય-સત્તાના ૧૩ ભાંગા ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ દર્શનાવરણકર્મના બંધ-ઉદય-સત્તા યંત્ર નં.-૨૭૨૭A ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાનું યંત્ર નં.- ૨૮ /૨૦A ૪૪ | વેદનીયકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ વેદનીયકર્મના બંધ-ઉદય-સત્તાનું યંત્ર નં. - ૨૯/૨૯A ૪૫ | જ્ઞાનાવરણ - અંતરાયકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ ૪૬ | મોહનીયકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનો પર ૧૪૯ ૧૫૩ થી ૧૫૫ પ૩૫૪ ૫૩૫૪ ૧૫૫ થી ૧૫૮ ૧૫૯ થી ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૩/૧૬૪ - ૫૪ ૫૪ | ૫૪ ૧૬૪/૧૬૫ ૫૪. ૫૪ ૧૬૫/૧૬૬ ૧૬૬ ૧૬૭ ૫૪ ૫૪ ૧૬૮ ૫૪ ૧૬૮ ૫૪. ૧૬૯ ૧૬૯ ૪ | ૧૬૯ થી ૧૯૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથા પેઇજ નંબર ૫૪ ૧૭૦ ૫૪ ૧૭૨ ૫૪ ૧૭૩ ૫૪ ૧૭૩ થી ૧૭૬ ૫૪' | ૧૭૬ - ૧૭૬ ૧૭૭/૧૭૮ ૫૪. ૧૭૯ ૫૪ ૧૭૯ ૫૪. ૧૮૦/૧૮૧ ૧૮૧ થી ૧૮૬ ૧૮૨ ૫૪ ૫૪ ૧૮૬ થી ૧૮૯ ૧૮૯ થી ૧૯૧ ક્રમ વિષય જ્ઞાનાવરણ-અંતરાયકર્મને વિષે બંધ-ઉદય-સત્તા યંત્ર નં.-૩૦/૩૦A મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોનું યંત્ર નં.- ૩૧ મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનક યંત્ર નં. - ૩૨ ૪૭) ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો ભાંગા ૪૮ | દશ આદિ ઉદયસ્થાનોમાં ચોવીશીઓ ૪૯ પાંચ આદિ બંધસ્થાનકોમાં ઉદયના ભાંગાઓ ૫૦|ગણાસ્થાનક વિષે મોહનીય કર્મના ઉદયસ્થાનકોના સંવેધ પ્રદર્શક યંત્ર નં.-૩૩ પૂર્વ કહેલ ચોવીશીઓ ક્યા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય ? યંત્ર નં.-૩૪ (બંધકાલે) ઉદયભાંગાનું યંત્ર નં.- ૩૫ ૫૧ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો પર | મોહનીયકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનો મંત્ર નં-૩૬ ગુણસ્થાનકો વિષે મોહનીયકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ યંત્ર નં.-૩૭. ૫૩ મોહનીયકર્મના સત્તાસ્થાનનું કાલમાન | મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનકોના કાલમાન પ્રદર્શક યંત્ર નં.-૩૮ ૫૪ નામકર્મના બંધાદિ સ્થાનોનું સ્વરૂપ ૫૫] ગતિને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ ૫૬ | ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ ગતિને વિષે નામકર્મના ૮ બંધસ્થાનકો પ્રદર્શક યંત્ર નં.-૩૯ ૫૭ ગતિને વિષે બંધસ્થાનકોના ભાંગા ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધસ્થાનકો પ્રદર્શક યંત્ર નં-૪૦ ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધવિચ્છેદનું સ્વરૂપ ગતિને વિષે નામકર્મના ૮ બંધસ્થાનકોના સંવેધ પ્રદર્શક યંત્ર -૪૧, ૪૧૪૧B. |ગુણસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનકના ભાંગા યંત્ર નં. - ૪૨ ૫૯ નામકર્મના ઉદયનું સ્વરૂપ ૬૦|ગતિ-ગુણસ્થાનકો વિષે નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદયસ્થાનકોનું યંત્ર નં.-૪૩ જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકના ભાંગા જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકો અને ભાંગા યંત્ર નં.-૪૪/૪૪ A-B-c ૫૪ ૫૪ ' ૫૪ ૧૯૧ ૧૯૧ થી ૨૨૮ ૧૯૩/૧૯૪ ૫૪ ૧૯૪/૧૯૬ ૫૪. ૧૯૫ * ૫૪ ૧૯૬ થી ૨૦૦ ૫૪ ૨૮ ૫૪ ૧૯૭ | ૨૦૦/૨૦૧૫/૬ | ૨૦૧ થી ૨૦૪ ૫૪ ૨૦૫ ૫૪ ૫૪ ૨૦૬ ૨૦૬ થી ૨૦૮ ૫૪. ૫૪. ૨૦૯ ૨૦૯ થી ૨૧૫ ૨૧૬ થી ૨૨૪ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગાથા ૫૪ પેઇજ નંબર ૨૨૪/૨૨૫ ૨૨૬ થી ૨૨૮ ૫૪ | ૫૪ ૨૨૭ ૫૪ | ૫૪ ૨૨૭/૨૨૮ ૨૨૮થી ૨૬૩ ૨૨૯ ૫૪ ૫૪ ૨૨૯ ૫૪ ૨૩૦ ૫૪ ૫૪ | ૨૩૬/૨૩૭/ ૨૪૪/૨૪૫ ૨૩૮ થી ૨૪૩ ૨૪૬-૨૫૦ ૫૪ | ૫૪ ૨૪૬ ૫૪ ૨૪૭ ૫૪. ૨૪૭ ૫૪ ૨૪૮ ક્રમ વિષય ૬૨ |નામકર્મની પ્રકૃતિઓનો ગુણસ્થાનકને વિષે ઉદયવિચ્છેદ ૬૩નામકર્મના સત્તાધિકારનું સ્વરૂપ ૬૪ [ગતિને વિષે સત્તાસ્થાનકો ૬૫ ગુણસ્થાનક વિષે સત્તાસ્થાનકો કર નામકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં. - ૪૫ ગતિને વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં.- ૪૬ ગુણસ્થાનક વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં.-૪૭ સર્વ કર્મોના ગુણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાના સંવેધ નામકર્મના બંધ-ઉદય-સત્તાના સામાન્યથી સંવેધ પ્રદર્શક યંત્ર નં.-૪૮ ६८ પદસમૂહનું સ્વરૂપ ૧૨ ગુણસ્થાનક વિષે જ્ઞાનાવરણ-અંતરાયકર્મના સંવેધ યંત્ર નં.-૪૯ ૧૨ ગુણસ્થાનક વિષે દર્શનાવરણ કર્મના સંવેધ યંત્ર નં.-૪૯A ૧૪ ગુણસ્થાનક વિષે વેદનીયકર્મના સંવેધ યંત્ર નં. - ૪૯B ૧૪ ગુણસ્થાનક વિષે આયુષ્યકર્મના સંવેધ યંત્ર નં. - ૪૯c ૧૪ ગુણસ્થાનક વિષે ગોત્રકર્મના સંવેધ યંત્ર નં. - ૪૯D સામાન્યથી મોહનીયકર્મના ઉદયસ્થાનના ઉદય - ચોવીસી ભાંગા પ્રદર્શક યંત્ર નં. - ૫૦ ૬૯ | ગુણસ્થાનક વિષે પદ સંખ્યા ગુણસ્થાનક વિષે ઉપયોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ ૧૦ ગુણસ્થાનક વિષે ઉદયસ્થાનો-ઉદય-પદ-ચોવીશી ભાંગા પ્રદર્શક યંત્ર નં. - ૫૧ ૭૧ ગુણસ્થાનક વિષે લેગ્યાથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ ૧૦ ગુણસ્થાનક વિષે ઉપયોગમાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નં. પર ૧૦ ગુણસ્થાનક વિષે લેગ્યામાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નં. - ૫૩ | ૭૨/ગુણસ્થાનક વિષે યોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ ૧૦ ગુણસ્થાનક વિષે યોગમાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નં.-૫૪ ૭૩નામકર્મના ગુણસ્થાનક વિષે બંધ -ઉદય-સત્તાસ્થાનાસંવેધ ગુણસ્થાનક વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ પ્રદર્શક યંત્ર નં. -૫૫ ૫૪ ૨૪૮ ૨૪૯૫૦ ૫૪ ૨૫૧ ૨૫૧/૫૩/૫૪ ૫૪ ૨૫૨/૨૫૩ ૫૪ ૨૫૪ ૫૪ ૨૫૫ ૫૪ ૨૫૫ ૫૪ | ૨૫૬ થી ૨૫૮ ૫૪ ૨૫૮ ૫૪ | ૨૫૯ થી ર૬૯ ૨૭૦ થી ૨૭૮ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ હo કમ ૫૪ ૫૪ વિષય ગાથા | પેઇજ નંબર ૧૪ ગુણસ્થાનકોને વિષે નામકર્મના બંધસ્થાનકો-તેના ભાંગા ઉદયસ્થાનકો ૨૭૯ - તેનૉ ભાંગાઓ અને સત્તાસ્થાનકો યંત્ર નં. - ૫૬ ૭૪ | ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ ૫૪ | ૨૮૦ થી ૨૮૩ ૭૫ | ઇન્દ્રિયો વિષે બંધાદિ સ્થાનકોનું સ્વરૂપ ૫૪ | ૨૮૩ ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ પ્રદર્શક ૫૪ ૨૮૪ યંત્ર નં.-૫૭ ઇન્દ્રિયો વિષે બંધ-ઉદય અને સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં.- ૫૮ | | ' ૨૮૫ ૨૮૫ થી ૮૭ જીવસ્થાનકોમાં બંધ-ઉદય-સત્તાસ્થાનકોનું સ્વરૂપ ૨૯૦ થી ૯૨ ૧૪ જીવસ્થાનક વિષે જ્ઞાનાવરણ-અંતરાયકર્મના સંવેધભંગ ૫૪ ૨૮૬ યંત્ર નં.- ૫૯ / ૫૯A. ૧૪ જીવસ્થાનક વિષે વેદનીયકર્મ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં.- ૬૦| ૬૦A ૫૪ ૨૮૭ ૧૪ જીવસ્થાનક વિષે આયુષ્યકર્મના સંવેધ ભંગ યંત્ર નં. - ૬૧ ૫૪ ૨૮૭ | ૧૪ જીવસ્થાનક વિષે મોહનીયકર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નં.-૬૨/ ૬૨AT ૫૪ ૨૮૮/૨૮૯ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનો અને તેના ભાગાઓનું ૫૪ ૨૯૧ યંત્ર નં. - ૬૩ | ૬૨ માર્ગણા વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનની પ્રરૂપણા ૫૪ | ૨૯૨/૩૦૨ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના ઉદયસ્થાનકો તથા તેના ભાંગા પ્રદર્શક ૨૯૩ યંત્ર નં. - ૬૪ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં. - ૬૫ ૨૯૪ , ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનાદિનો સંવેધ પ્રદર્શક ૨૯૪ થી ૩૦૦ યંત્ર નં. - ૬૬. ૧૪ જીવસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનો તેના ભાંગા, ઉદયસ્થાનો તેના * ૫૪ ૩૦૧ ભાંગા અને સત્તાસ્થાનો પ્રદર્શક યંત્ર નં. - ૬૭ ક્ષપકશ્રેણિના ચિત્ર તથા ગુણસ્થાનકે આરોહ અવરોહ ચિત્રની સમજુતી - ૫૫ | ૩૦૩-૩૦૪ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ ૫૫ ૩૦૫ થી ૩૧૪ ઉપસંહાર ૫૬/૫૭ | ૩૧૪/૧૫ ટીકાકૃત્ પ્રશસ્તિ ૩૧૬ સત્તાપ્રકરણ સારસંગ્રહ ૩૧૭ થી ૩૮૬ પ્રથમ પ્રકૃતિસત્તા ૩૧૭/૧૮ ૨ | બીજાં સ્થિતિસત્તા ૩૧૯ થી ૩૨૩ | ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી ૩૧૯ થી ૩૨૧ જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી ૩૨૧ થી ૩૨૩ ૩ | ત્રીજી અનુભાગ સત્તા ૩૨૩ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૪ ચોથી પ્રદેશસત્તા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી ૫ | સ્પર્ધકોનું સ્વરૂપ ૬ સપ્તતિકાનો સારસંગ્રહ વિષય ૩૧ ૭ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બંધસ્થાનાદિનો તેમજ સંવેધનો વિચા૨ ગુણસ્થાનક આશ્રયી ૬ કર્મની ઉત્તર પ્રકૃતિઓનો સંવેધ ८ - સામાન્યથી મોહનીયકર્મના ધ્રુવ ઉદયપદ અને પદોના સમૂહનો વિચાર ૧૦ | ચૌદ જીવસ્થાનક આશ્રયી મોહનીયકર્મના બંધસ્થાનાદિ વિચાર ૧૧ નામકર્મના બંધસ્થાનાદિ અને તેનો સંવેધ ૧૨ | ચૌદ જીવસ્થાનકોમાં નામકર્મના બંધ-ઉદય અને સત્તાસ્થાનોનો વિચાર ૧૩ | ગુણસ્થાનકોમાં નામકર્મ બંધસ્થાનો આદિ તેમજ સંવેધ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી સત્તાપ્રકરણ ૫રિશિષ્ટ - ૧. ૬૨ માર્ગણામાં મૂલ ૮ કર્મના સાત સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં.-૧ ૬૨ માર્ગણામાં જ્ઞાના-અંતરાયકર્મના બે સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં. - ર ૬૨ માર્ગણામાં દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં. - ૩ ૬૨ માર્ગણામાં વેદનીયકર્મના ૮ સંવેધભંગ પ્રદર્શક યંત્ર નં. - ૪ ૬૨ માર્ગણામાં ગોત્ર કર્મના ૭ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં. - ૫ ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મના ૨૮ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં. - ૬ ૬૨ માર્ગણામાં મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો પ્રદર્શક યંત્ર નં. - ૭ મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકો યંત્ર નં. - ૭ | A ૬૨ માર્ગણામાં મોહનીયકર્મની ઉદય ચોવીશી આદિ પ્રદર્શક યંત્ર નં. - ૭/B ૬૨ માર્ગણામાં મોહનીયકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નં.- ૭/c ૬૨ માર્ગણા વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાના વિશેષ સંવેધ પ્રદર્શક યંત્ર નં. - ૮ For Personal & Private Use Only ગાથા ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ પેઇજ નંબર ૩૨૪ થી ૩૩૨ ૩૨૫ થી ૩૨૭ ૩૨૭ થી ૩૨૮ ૩૨૮ થી ૩૩૨ ૩૩૨ થી ૩૮૬ ૩૩૪ થી ૩૩૭ ૩૩૯ થી ૩૪૮ ૩૪૮ થી ૩૫૧ ૩૫૧/૩૫૨ ૩૫૩ થી ૩૭૨ ૩૭૨ થી ૩૭૭ ૩૭૭ થી ૩૮૬ ૩૮૭ થી ૪૧૦ ૪૧૨ થી ૫૦૦ ૪૧૨/૧૩ ૪૧૨/૧૩ ૪૧૪/૧૫ ૪૧૬/૧૭ ૪૧૮/૧૯ ૪૨૦ થી ૨૩ ૪૨૪/૨૫ ૪૨૪/૨૫ ૪૨૬/૨૭ ૪૨૬/૨૭ ૪૨૮ થી ૫૦૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ulaze me AN E-telto pjšnjes For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ : अथ ध्य६२ गाथा : उदयो उदीरणाए, तुल्लो मोत्तूण एक्कचत्तालं । आवरणविग्घसंजलणलो भवेए य दिट्टिदुगं आलिगमहिगं वेति आउगाणं पि अप्पमत्ता वि । वेयणियाण यदुसमय, तणुपज्जत्ता य निद्दाओ मणुयगइजाइतसबायरं च पज्जत्तसुभगमाएज्जं । जसकित्तिमुच्चगोयं, चाजोगी केइ तित्थयरं ठिइउदयो वि ठिइक्खय-पओगसा ठिइउदीरणा अहिगो । उदयठिईए हस्सो, छत्तीसा एगउदयठिई वह नवरि आवरणविग्घवेयाणं । लोभसम्मत्ताय गंतूणमावलिगं . अजहण्णाणुक्कोसा, चउत्तिहा छण्ह चउविहा मोहे | आउस साइअधुवा, सेसविगप्पा य सव्वेसिं अजहण्णाणुक्कोसो, सगयालाए चउत्तिहा चउहा । मिच्छत्ते सेसा सिं, दुविहा सव्वे य सेसाणं सम्मत्तप्पत्ति - सावय - विरए संजोयणाविणासे य । दंसणमोहक्खवगे, कसायउवसामगुवसते खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी । उदओ तव्विवरीओ, कालो संखेज्जगुण तिन्नि वि पढमिल्लाओ, मिच्छत्तगए वि होज्ज अन्नभवे पगयं तु गुणियकम्मे, गुणसेढीसीसगाणुदये आवरणविग्घमोहाण जिणोदइयाण वावि नियगते । लहुखवणाए ओहीण गोहिलद्धिस्स उक्कस्सो उवसंतपढमगुणसेढीए निद्दादुगरस तस्सेव । पावइ सीसगमुदयं, ति जायदेवस्स सुरव मिच्छत्तमीसणंताणुबंधिअसमत्तथीणगिद्धीणं । तिरिउदगंताण य, बिइया तइया य गुणसेढी अंतरकरणं होहि त्ति जायदेवस्स तं मुहुत्तंतो । अट्टह कसायाणं, छण्हं पि य नोकसायाणं हस्सठिइं बंधित्ता, अद्धाजोगाइटिइनिसेगाणं । उक्कस्सपए पढमोदयम्मि सुरनारगाऊणं अद्धाजोगुक्कोसो, बंधत्ता भोग भूमिगेसु लहुं । सव्वष्पजीवियं वज्जइत्तु ओवट्टिया दोन्ह For Personal & Private Use Only ।। १।। ।। २ ।। ।। ३ ।। ।। ४ ।। ।।५।। ।। ६ ।। ।।७।। ।। ८ ।। ।। ९ ।। । ।। १० ।। ।। ११ ।। ।। १२ ।। ।। १३ ।। ।। १४ ।। ।। १५ ।। ।। १६ ।। ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ।। १७ ।। ।। १८ ।। ।। १९ ।। ।। २० ।। ।। २१ ।। ।। २२ ।। ।। २३ ।। ।। २४ ।। दूभगाऽणाएज्जाजस-गइदुगअणुपुवितिगसनीयाणं । दसणमोहक्खवणे, देसविरइविरइगुणसेढी संघयणपंचगस्स य, बिइयाई तिन्नि होति गुणसेढी । आहारगउज्जोयाणुत्तरतणु अप्पमत्तस्स । बेइंदिय थावरगो, कम्म काऊण तस्समं खिणं । आयावस्स उ तब्बेइ पढमसमयम्मि वÉतो पगयं तु खवियकम्मे, जहन्नसामी जहन्नदेवठिई । भिन्नमुंहुत्ते सेसे, मिच्छत्तगतो अतिकिलिट्ठो कालगएगिदियगो, पढमे समये व मइसुयावरणे । . केवलदुगमणपज्जव-चक्खुअचक्खूण आवरणा ओहीण संजमाओ, देवत्तगए गयस्स मिच्छत्तं । उक्कोसटिइबंधे, विकट्टणा आलिगं गंतुं वेयणियंतरसोगा-रउच्च ओहिब निद्दपयला य । उक्कस्सटिइबंधा, पडिभग्गपवेइया नवरं वरिसवरतिरियथावर-नीयं पि य मइसमं नवरि तिन्नि । निद्दानिद्दा इंदिय -पज्जत्ती पढमसमयम्मि दंसणमोहे तिविहे, उदीरणुदए उ आलिगं गंतुं । सत्तरसण्ह वि एवं, उवसमइत्ता गए देवं चउरुवसमित्तु पच्छा, संजोड्य दीहकालसम्मत्ता। मिच्छत्तगए आवलिगाए संजोयणाणं तु इत्थी' संजमभवे, सम्बनिरुद्धम्मि गंतु मिच्छत्तं । देवीए लहुमित्थी, जेट्टठिई आलिगं गंतुं अप्पद्धाजोगचियाणाऽऽऊणुक्कस्सगट्टिईणते । उवरि थोवनिसेगे, चिरतिब्वाँसायवेईण संजोयणा विजोजिय, देवभवजहन्नगे अइनिरुद्धे । बंधिय उक्कस्सठिई, गंतूणेगिंदियाऽसन्नी सब्बलहुं नरयगए, निरयगई तम्मि सव्वपज्जत्ते । अणुपुबीओ य गई-तुल्ला नेया भवादिम्मि देवगई ओहिसमा, नवरि उज्जोयवेयगो ताहे । आहारि जाय अइचिर-संजममणुपालिऊणते सेसाणं चक्खुसमं, तंमि व अन्नंमि व भवे अचिरा । तज्जोगा बहुगीओ, पवेययंतस्स ता ताओ इति उदयप्रकरणगाथा समाप्ता ।। २५ ।। ।। २६ ।। ।। २७ ।। ।। २८ ।। ।। २९ ।। ।। ३० ।। ।। ३१ ।। ।। ३२ ।। For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ ॐ हीं श्री सिद्धाचलमण्डनश्रीआदिनाथाय नमः। ॐ ह्रीं श्री शर्खेश्वरपार्श्वनाथाय नमः । ॐ हीं श्री चंद्रप्रभस्वामिने नमः । ॐ ह्रीं श्री अन्नतलब्धिनिधानगौतमस्वामिने नमः । स्वनामधन्य प.पू. आचार्य श्री शिवशर्मसूरीश्वरेभ्यो नमः । प.पू. आचार्य मलयगिरिसूरीश्वरेभ्यो नमः। न्याय विशारद प.पू. महोपाध्याय श्री यशोविजय सद्गुरुभ्यो नमः । परमोपास्य श्री विजय नेमि - विज्ञान - कस्तूर - चन्द्रोदय - अशोकचन्द्रसूरीश्वरेभ्यो नमः । કાવશર્મસૂરીશ્વર શ્રીમદ્ શિવજી પાચાર્યદેવ શ્રી, ફર્મપct પૂર્વધર આ વિરચિત ભાવાનુવાદ ભાગ – ૩ (-:मथ 6य 5२ : (-: अथ प्रथम प्रति घ्य :-) उदयो उदीरणाए, तुल्लो मोत्तूण एक्कचत्तालं । आवरणविग्घसंजलणलोभवेए ये दिट्ठिदुगं ।। १ ।। आलिगमहिगं वेएति आउगाणं पि अप्पमत्ता वि । यणियाण य दुसमय, तणुपज्जत्ता य निद्दाओ ।। २ ।। मणुयगइजाइतसबायरं च पज्जत्तसुभगमाएज्जं । जसकित्तिमुच्चगोयं, चाजोगी केइ तित्थयरं ।। ३ ।। उदय उदीरणाया, तुल्ये मुक्त्वैकचत्वारिंशत् । आवरणविघ्नसंज्वलनलोभवेदान् दृष्टिद्विकम् ।। १ ।। For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ आवलिकामधिकां वेदयत्यायुषामप्यप्रमत्ता अपि । વેનીયો કિસમય - તનુપર્યાતાનિદ્રાઃ | ૨ | मनुजगतिजातित्रसबादरं च पर्याप्तसुभगमादेयम् । દશ વર્તુ, વાયોગિનઃ વિત્તીર્થરમ્ | ૩ | ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- પ્રમાણે ૮ કરણો કહ્યાં. હવે ઉદ્દેશના ક્રમથી પ્રાપ્ત થયેલ ઉદયપ્રકરણ કહેવાની ઇચ્છાવાળા કહે છે... ઉદય ઉદીરણાની જેવો છે. પ્રકૃતિ આદિ જે ભેદો પૂર્વે ઉદીરણા કરણમાં કહ્યા છે, અને જે સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ કહ્યું છે તે પ્રમાણે ઉદયમાં પણ અન્યૂનાધિકપણે સર્વ સદૃશ જાણવું. કારણ કે ઉદય ઉદીરણા બન્ને પ્રાયઃ સાથે રહે છે. તે આ પ્રમાણે કહે છે... જ્યાં ઉદય હોય ત્યાં ઉદીરણા, જ્યાં ઉદીરણા હોય ત્યાં ઉદય હોય છે. તો શું સર્વ પણ ઠેકાણે આ નિયમ છે ? તો કહે છે.. પ્રાયઃ નિયમ જ છે તે વાત હૃદયમાં રાખીને વ્યભિચાર સ્થાનના વ્યવચ્છેદની વિરક્ષાવાળા કહે છે. અર્થાત્ જ્યાં દોષની સંભાવના છે તેવા સ્થાનોને છોડી દેવાની ઇચ્છાવાળા કહે છે..... નો વત્તા ત્યારે - ૪૧ પ્રકૃતિઓ સિવાય આ નિયમ જાણવો. કારણ કે એ ૪૧ પ્રકૃતિઓમાં તો ઉદીરણા વિના પણ કેટલાક કાળ સુધી ઉદય હોય છે, તે આ પ્રમાણે..... જ્ઞાનાવરણ -૫, દર્શનાવરણ-૪, “વિશ્વ ' ત્તિ - અંતરાય-૫, સંજ્વલન લોભ, વેદ-૩, “રયુ - સમ્યકત્વ - મિથ્યાત્વ એ સર્વસંખ્યા ૨૦ પ્રકૃતિઓને પોત પોતાના ઉદયને અન્ને એક આવલિકા અધિક કાલ વેચે છે. અર્થાત્ આ પ્રવૃતિઓનો આવલિકા માત્ર કાલ ઉદીરણા વિના જ ફક્ત ઉદયથી જ અનુભવે છે, અને તેમાં ૩ વેદ અને મિથ્યાત્વ એ ૪ પ્રકૃતિઓના અંતરકરણ કરે છતે (અંતરકરણની) પ્રથમસ્થિતિમાં એક આવલિકા બાકી રહેતા ફક્ત ઉદયાવલિકા જ અનુભવાય છે. બાકીના કર્મોની પોત પોતાની સત્તાના વિચ્છેદને અન્ને અનુભવાય છે. તથા ચારે પણ આયુષ્યનો પોત પોતાના ઉદયને અન્ને આવલિકા માત્ર કાલ ઉદય જ હોય ઉદીરણા ન હોય. કારણ કે આવલિકાની અન્તર્ગત સર્વ પણ કર્મની ઉદીરણા અયોગ્ય છે, અર્થાત્ ઉદીરણા ન થાય. તથા સાતા - અસાતાવેદનીય, મનુષ્પાયુષ્ય એ ૩ પ્રકૃતિઓનો અપ્રમત્ત સંયત વગેરે ઉદીરણા વિના ફક્ત ઉદયથી જ અનુભવે છે. તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયો છતો “કુસમ' ત્તિ - બીજા આદિ સમયથી શરૂ કરીને, અર્થાત્ શરીર પર્યાપ્તિ પછી અનન્તર સમયથી શરૂ કરીને ઇન્દ્રિય પર્યાપ્તિના અન્ય સમય સુધી તથા સ્વભાવથી જ ઉદીરણા વિના ફક્ત ઉદયથી પાંચે પણ નિદ્રાને વેદે છે. તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર એ ૯ પ્રકૃતિઓનો અયોગી કેવલી ઉદીરણા વિના પોતાના કાલ સુધી ફક્ત ઉદયથી જ વેદે છે. તથા કોઇ તીર્થકર અયોગી કેવલી હોય તેઓ તીર્થકર નામકર્મને પણ ઉદીરણા વિના ફક્ત ઉદયથી જ અનુભવે છે. (પરિશિષ્ટ -૧ માં યંત્ર નંબર-૧ જુઓ) ઇતિ પ્રથમ પ્રકૃતિ ઉદય સમાપ્ત -: અથ બીજો સ્થિતિ ઉદય :-) ठिइउदयो वि ठिइक्खय - पओगसा ठिइउदीरणा अहिगो । उदयठिईए हस्सो, छत्तीसा एगउदयठिई ।। ४ ।। પંચસંગ્રહ પાંચમાદ્વારની ગાથા ૧૦૦માં સ્વપજ્ઞ ટીકાકાર આહાર પર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિય પય પ્તિ પૂર્ણ થતા સુધી પાંચે નિદ્રાનો કેવળ ઉદય હોય છે ઉદીરણા હોતી નથી અને ત્યાર પછી ઉદય ઉદીરણા સાથે હોય છે એમ કહે છે. તેનો પાઠ આ પ્રમાણે . “વલાદ શરીરે . न्द्रियपर्याप्तयस्तावन्निद्राणामुदयः, एतदूर्ध्व उदीरणासहचरो भवत्युदयः.' - શરીર પર્યાપ્તિ પૂર્વે નિદ્રાદ્ધિકના ઉદય-ઉદીરણા બન્ને હોતા નથી. આ મુખ્યમત છે. મતાંત રે શરીર પર્યાપ્તિ પૂર્વે આ બન્ને હોય છે. માત્ર શરીર પર્યાપ્ત અને ઇન્દ્રિય પર્યાપ્તની વચમાં જ એકલો ઉદય હોય છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ स्थित्युदयोऽपि स्थितिक्षय-प्रायोगेण स्थित्युदीरणाया अधिकः । उदयस्थितेर्हखः, षट्त्रिंशतामेकोदयस्थितिः।। ४ ।। ગાળંથ :- સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી, અને પ્રયોગથી (= ઉદીરણાથી) થાય છે, અને તે (= ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય) ઉદીરણા સ્થિતિ કરતાં ઉદય સ્થિતિ જેટલો અધિક છે, અને જઘન્ય સ્થિતિ ઉદય તે ૩૬ પ્રકૃતિની એક સમય માત્ર ઉદયસ્થિતિ જેટલો જાણવો. ટીકાર્થ :- પ્રકૃતિ ઉદય કહ્યો, હવે સ્થિતિ ઉદયને કહે છે.... સ્થિતિ ઉદય પણ સ્થિતિના ક્ષયથી અને પ્રયોગથી એમ બે પ્રકારે થાય છે. ત્યાં સ્થિતિ તે અબાધાકાલરૂપ તેના ક્ષયથી દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભવ અને ભાવરૂપ ઉદયહેતુઓ પ્રાપ્ત થયે છતે જે સ્વભાવથી જ ઉદય થાય છે તે સ્થિતિશયથી ઉત્પન્ન થયેલ ઉદય કહેવાય છે, પરંતુ તે સ્થિતિષય નિષ્પન્ન ઉદય વર્તતો હોય ત્યારે ઉદીરણાકરણરૂપ પ્રયોગથી ખેંચી લાવેલ દલિકનો જે અનુભવ થાય છે તે પ્રયોગ ઉદય કહેવાય છે. મૂળ ગાથામાં જે “મા” છે, જ્યાં વિશેષ વાત નથી ત્યાં પહેલા ક્યું હતું તેમ ઉદીરણાની જેમ છે. તે વાતનો સમુચ્ચય કરે છે. અર્થાત્ જે વિશેષ વાત બતાવી છે તે સિવાય બધુ જ પહેલા ક્યું હતું તેમ ઉદીરણાની જેમ જાણવું. જે આ ઉદય સામાન્યથી બે પ્રકારે છે... ઉત્કૃષ્ટ અને જઘન્ય. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય તે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાથી (વદ્યમાન) ઉદય સ્થિતિ સમયમાત્ર જેટલો અધિક છે. તે આ પ્રમાણે કહે છે.... ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાયે છતે અબાધા કાળમાં પણ પૂર્વ બાંધેલ દલિક છે. તે કારણથી બંધાવલિકા પૂર્ણ થયા બાદ અનન્તર સ્થિતિમાં વિપાકોદયથી વર્તતો જીવ ઉદયાવલિકાની ઉપરની સર્વ પણ સ્થિતિને ઉદીરે છે, અને ઉદીરીને અનુભવે પણ છે. તેથી બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાય બાકીની સર્વ પણ સ્થિતિની ઉદય અને ઉદીરણા સરખી છે. અને વેદાની સ્થિતિમાં ઉદીરણા ન હોય પણ ફક્ત ઉદય જ હોય છે. તે કારણથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય વેદ્યમાન સમયમાત્ર સ્થિતિએ અધિક હોય છે. અને તે ઉદયાબંધ પ્રવૃતિઓનો જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય બંધાવલિકા અને ઉદયાવલિકા હીન જાણવો. અને બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય યથાયોગ્યપણે જાણવો, ત્યાં પણ પૂર્વની રીતે (૧ સમય) ઉદય સ્થિતિએ અધિક જાણવો. તથા “ો . ' એટલે જઘન્ય સ્થિતિ ઉદય પૂર્વ કહેલ ૪૧ પ્રકૃતિઓમાંથી નિદ્રાપંચક સિવાયની ૩૬ પ્રકૃતિઓની એક સમય માત્ર ઉદય સ્થિતિ, અર્થાત્ સમયમાત્ર એક સ્થિતિ ઉદયપ્રમાણ જાણવી. અને તે સમયમાત્ર એક સ્થિતિ તે અન્ય સ્થિતિ જાણવી. અને નિદ્રાપંચકની ઉદીરણાના અભાવમાં પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અનંતર કાલે ફક્ત ઉદય કાલમાં અપવર્તન કરે છે, તેથી એક સ્થિતિ પ્રાપ્ત થતી નથી. તેથી તે નિદ્રાપંચકનો ત્યાગ કર્યો છે. બાકીનું સર્વ જધન્ય ઉદીરણા તુલ્ય જાણવું. (ચિત્ર નંબર - ૧ જુઓ) ઇતિ બીજો સ્થિતિ ઉદય સમાપ્ત અહીં એમ શંકા થાય કે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કોઇપણ કર્મ ઉદયમાં આવે જ. કારણ કે અબા ધાકાળમાં વિવલિત પ્રકૃતિના દલિકો ગોઠવાયો નથી. એટલે અબાધાકાળમાં તો ઉદય ન જ થાય પરંતુ તે ઉપરના સ્થાનકોમાં દલિકો ગોઠવાયેલા હોવાથી તે સ્થાનોમાં જ્યારે જીવ જાય ત્યારે તે દલિકોનો ઉદય જરૂર થાય તો પછી ઉપર જે હેતુઓ બતાવ્યા તેની શી જરૂર ? તેના ઉત્તરમાં સમજવું કે.... જ્યારે જે સમયે દલિક ઉદયમાં આવે તે સમયે જો એ ઉપરથી આવેલું ન હોય તો તે ઉદય કહેવાય, અને જો ઉપરથી આવેલું હોય તો તેને ઉદીરણા કહેવાય, જે સમયે જે કર્મ ત્યાં રહેલુ ઉદયમાં આવે ત્યારે જો રસથી ભોગવાય તો તેને વિપાકોદય કહેવાય અને જો બીજી પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી ભોગવાય તો તેને પ્રદેશોદય કહેવાય. સામાન્યથી દરેક સ્થિતિમાં સાતા - અસાતાદિ દરેક કર્મો પડેલા હોય છે. તેમાંથી કેટલાક રસોદથી ભોગવાય છે. બાકીના પ્રદેશોદયથી ભોગવાય છે, જે કર્મ રસોદયથી ભો ગવાતા હોય તે પણ દ્રવ્યાદિ નિમિત્ત પામીને બદલાઇ જાય છે. એટલે કે જે કર્મ વિપાકીદયમાં હોય તે કર્મ વિપાકોદયમાંથી ખસી જાય છે. અને જે કમ વિપાકોદયમાં ન હોય તે કર્મ વિપાકોદયમાં આવી જાય છે. આ રીતે દ્રવ્યાદિ નિમિત્તોથી ઉદય સમયમાં પ્રકૃતિના ઉદયનું એટલે રસોદયનું પરાવર્તન થાય છે. ૩ નિદ્રાદિકનો ઉદય જેઓ ૧૨મા ગુસ્થાનક સુધી માને છે તેમના મતે ૧૨માના દ્વિચરમ સમયે તેનો જઘન્ય સ્થિતિ ઉદય સંભવે છે. Jain Education Interational For Personal Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ -: ચિત્ર નંબર - ૧સ્થિતિ ઉદય :-) ઉદયસ્થિતિ For Personal & Private Use Only ઉદીરણારૂપ ઉદય સ્થિતિઓ. ૦૦૦૦૦ 66666૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦બંધાવલિકા \ ઉદયાવલિકા નવી બંધાતી સ્થિતિ નવી બંધાતી સ્થિતિમાં અબાધાકાલ, અહીં પૂર્વ બાંધેલ સ્થિતિના દલિક ઉદયમાં પ્રવર્તે છે. ચિત્રનંબર-૧ની સમજતી :- ઉપરના ચિત્રમાં બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાયની બધી સ્થિતિ ઉદય-ઉદીરણા તુલ્ય છે. તેથી વેદાતી સ્થિતિમાં ઉદીરણા ન હોય પરંતુ ફક્ત ઉદય જ હોય છે. તે કારણથી ઉદીરણા સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય તે વેદાતી સમયમાત્ર સ્થિતિ પ્રમાણ અધિક હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી સમયોન ૨ આવલિકા હીન તે ઉદય જાણવો. કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ , ઉદયપ્રકરણ Gઃ અથ ત્રીજો અનુભાગ ઉદય :-) अणुभागुदओ वि जहण्ण नवरि आवरणविग्यवेयाणं । संजलणलोभसम्मत्ताण य गंतूणमावलिगं ।। ५ ।। अनुभागोदयोऽपि जबन्यो नवरमावरणविघ्नवेदानाम् । संज्वलनलोभसम्यक्त्वयोश्च गत्वाऽऽवलिकाम् ।। ५ ।। ગાળંથ :- ટીકાની જેમ. ટીકાર્ય - સ્થિતિ ઉદય કહ્યો, હવે અનુભાગ ઉદયને કહે છે.... અનુભાગ ઉદય પણ અનુભાગ ઉદીરણા સરખો જાણવો. વિશેષ જ્ઞાનાવરણ-૫, અંતરાય-પ, દર્શનાવરણ-૪, વેદ-૩, સંજવલન લોભ, સમ્યકત્વ એ ૧૯ પ્રકૃતિઓનો ઉદીરણા વિચ્છેદ થયે છતે આગળ એક આવલિકા પસાર થયા પછી તે આવલિકાના અન્ય સમયે જઘન્ય અનુભાગ ઉદય કહેવો. ઇતિ ત્રીજો અનુભાગ ઉદય સમાપ્ત ૯ અથ ચોથો પ્રદેશ ઉદય ) अजहण्णाणुक्कोसा, चउत्तिहा छण्ह चउविहा मोहे । आउस्स साइअधुवा, सेसविगप्पा य सब्वेसिं ।। ६ ।। अजघन्यानुत्कृष्टौ, चतुस्त्रिधा षण्णां चतुर्विधो मोहे । आयुषः साद्यध्रुवौ, शेषविकल्पाश्च सर्वेषाम् ।। ६ ।। ગાળંથ :- આયુષ્ય અને મોહનીય વિના બાકીના ૬ કર્મોનો અજઘન્ય પ્રદેશોદય-૪ પ્રકારે છે, અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૩ પ્રકારે છે. તથા મોહનયીનો અજઘન્ય અને અનુકુષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે, અને આયુષ્યના ૪ વિલ્પો અને સર્વ કર્મોના બાકીના વિલ્પો સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે છે. ટીકાર્થ :- અનુભાગ ઉદય કહ્યો, હવે પ્રદેશોદય કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ત્યાં આ બે અર્થાધિકાર છે - સાદિ - અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા છે. ત્યાં સાદિ – અનાદિ પ્રરૂપણા બે પ્રકારે છે - મૂલપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક છે. -: અથ મૂલ – ઉત્તરપ્રકૃતિ સંબંધી સાધાદિ પ્રરૂપણા :-) ત્યાં મૂલપ્રકૃતિ વિષયની સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં કહે છે - મોહનીય - આયુષ્ય સિવાયના ૬ કર્મોનો અજઘન્ય પ્રદેશોદય ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે.... સાદિ - અનાદિ - ધ્રુવ અને અવ. ત્યાં કોઇક ક્ષપિતકર્માશ જીવ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય અને ત્યાં સંકિલષ્ટ થઇને ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશના સમૂહની ઉદ્વર્તન કરે, પછી બંધના અન્ને કોલ કરીને એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય, તેના પ્રથમ સમયે પૂર્વ કહેલ ૬ કર્મોનો જઘન્ય પ્રદેશોદય થાય, અને તે એક સમય જ હોવાથી સાદિ- અધ્રુવ, પછી બીજે સર્વે પણ અજઘન્ય, તે પણ બીજા સમયે પ્રવર્તે ત્યારે સાદિ, તે (જઘન્ય) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તથા તે જ ૬ કર્મોનો અનુકુષ્ટ પ્રદેશોદય-૩ પ્રકારે છે. - અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે.... આ ૬ કર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશજીવને પોત પોતાના ઉદયના અન્ત ગુણશ્રેણિના શિખરે? ૪ લપિત કર્ભાશ એટલે ઓછામાં ઓછા કર્મોશની સત્તાવાળો આત્મા. તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષ સ્વરૂપ સંક્રમણકરણમાં પૂર્વે કહ્યું છે. ૫ ક્ષપિત કર્ભાશ આત્મા સીધો એકેન્દ્રિયમાં ન જાય, પરંતુ દેવલોકમાં જાય માટે દેવલોકમાં જવાનું કહ્યું. જઘન્ય પ્રદેશોદય એકેન્દ્રિયમાં હોય છે, કારણ કે યોગ અત્યંત અલ્પ હોવાથી વધારે ઉદીરણા કરી શકતો નથી. બેઇન્દ્રિયાદિમાં યોગ વધારે હોવાથી ઉદીરણા વધારે થાય એટલે વધારે પ્રમાણમાં ભોગવાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય. માટે દેવલોકમાંથી એકેન્દ્રિયમાં જવાનું કહ્યું. નીચેના સ્થાનકોના દલિતો ઉપરના સ્થાનકમાં જ્યારે ગોઠવાય ત્યારે નીચેના સ્થાનકોમાં દલિકો ઓછા રહે તેથી જઘન્ય પ્રદેશોદય થઇ શકે માટે દેવપણામાં ઉદ્વર્તન કરવાનું જણાવ્યું. જે કર્મલિકો બંધાય અને ઉદ્વર્તિત થાય તેની જો આવલિકા પૂર્ણ થાય તો તે ઉદીરણા યોગ્ય થાય અને જો ઉદીરણા થાય તો પણ જઘન્ય પ્રદેશોદય ન થાય માટે તે થતાં પહેલા બંધના અન્ને પ્રથમ અને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે યોગ અલ્પ હોય તેથી પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ८ વર્તતાં પામે છે, અને તે એક સમય છે તેથી સાદિ - અધ્રુવ, પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ અને તે અનાદિ, કારણ કે તે હંમેશા હોય છે. ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. ‘ તથા “ મોઢે ’ - મોહનીયને વિષે અજઘન્ય અને અનુષ્ટ પ્રદેોદય-૪ પ્રકારે છે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે.... તિક્રમશ જીવને અંતકરણ કરે છતે અંતઃકરણને અન્ને થનારા ગોધુકાકારે હેલ એક આવૃત્તિકા માત્ર દલિકના અન્ય સમયે મોહનીયનો જન્ય પ્રદેોદય હોય છે, અને તે એક સમય હોય છે તેથી સાદિઅધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, તે પણ બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. તથા ગુણિતકર્માંશ જીવને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકના અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, અને તે એક સમયવાળી હોવાથી સાદિ - ધ્રુવ છે. પછી બીજું સર્વ પટ્ટા અનુત્કૃષ્ટ, અને તે ઉપશમશ્રેણિથી પડેલાને ફરી પ્રદેશોદય થાય તે સાદિ, તે સ્થાન (૧૧મું ગુણસ્થાનક) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. નયા આયુષ્યના ઉત્કૃષ્ટ " અનુષ્ટ -જયન્ય અને અજયન્ય ચારે પણ ભેદો સાદિ અશ્રુવ છે. કારણ કે ચારે ભેદો યથાયોગ્યપો અમુક વખતે જ હોય છે. તથા પૂર્વ કહેલ ૬ કર્મોનો અને મોહનીયનો અને સર્વ કર્મોના નહીં કહેલા બાકીના વિો - ઉત્કૃષ્ટ અને જધન્ય પ્રદેહૃદય સાદિ - અધ્રુવ છે, અને તે બન્ને પૂર્વ જ કહ્યા છે. ૬ કર્મપ્રકૃતિ ભાગ – ૩ - ગાર્થાથ :- ૪૭ પ્રકૃતિઓનો અજધન્ય પ્રદેશોદય ૪ પ્રકારે, અને અનુત્કૃષ્ટ પ્રદેર્શાદય ૩.પ્રકારે તથા મિથ્યાત્વનો અજધન્ય - અનુષ્કૃષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે. તથા આ કહેલ પ્રકૃતિઓના બાકીના વિક્લ્પો અને શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારે છે. ૩ ' अजहण्णाणुक्कोसो, सगयालाए चउत्तिहा चउहा । मिच्छत्ते सेसा सिं, दुविहा सव्वे य सेसाणं ।। ७ ।। ટીકાર્થ :- મૂલપ્રકૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે ઉત્તરપ્રકૃતિઓની સાધાદિ પ્રરૂપણા કહેવાની ઇચ્છાવાળા કહે છે... તેજસસપ્તક, વર્ગાદિ-૨૦, સ્થિર, અસ્થિર, નિર્માણ, અગુરુલઘુ, શુભ, અશુભ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ એ ૪૭ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશોદય સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે.... કોઇ ક્ષપિતકર્માંશ દેવ ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તનો ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો ઉત્કૃષ્ટ પ્રદેશની ઉર્જના કરે છે, પછી બંધના અન્તે કાલ કરીને એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય છે, તે એકેન્દ્રિયના પ્રથમ સમયે પૂર્વ કહેલ ૪૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. વિશેષ એ છે કે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણનો બંધાવલિકાના અન્ય સમયે દેવને જધન્ય પ્રદેશોદય જાટ્ટાવો, અને તે એક સમય હોવાથી સાદિ - અવ છે. પછી બીજું સર્વ પણ અજધન્ય, અને તે બીજા સમયે ૧૦ ૯ > अजघन्यानुत्कृष्टौ सप्तचत्वारिंश॒तश्चतुस्त्रिधा चतुर्था । मिथ्यात्वस्य शेषावेषां द्विधा सर्वे च शेषाणाम् ।। ७ ।। " ગુણિતકશ એટલે વધારેમાં વધારે કર્માંશની સત્તાવાળો આત્મા. તે ગુણશ્રેણિનું શિખર તેને કહે છે કે જે સ્થાનની અંદ૨ વધારેમાં વધારે દલિકો ગોઠવાયા હોય. સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે દળરચના થાય છે. આ ક્રમે અંતર્મુહૂર્તના છેલ્લા સમયમાં સર્વથી વધારે દલિક ગોઠવાય છે. તેને ગુણશ્રેણિનું શિખર કહેવામાં આવે છે. ૧૨મા ગુણસ્થાનકના સંખ્યાત ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિને સર્વોપવર્ઝના વડે અપવર્તી ૧૨મા ગુણસ્થાનકની જેટલી સ્થિતિ શેષ રહી છે તેના જેટલી કરે છે. અને ઉપરના દલિકો ઉતારી તે અંતર્મુહૂર્તમાં ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. તે અંતર્મુ ધૂર્તનો છેલ્લો સમય એ ગુણશ્રેણિનું શિખર છે, તે જ ૧૨મા ગુણસ્થાનકનો ચ૨મ સમય છે. ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. એ રીતે નામ-ગોત્ર અને વે દનીયકર્મની ૧૩માના ચરમ સમયે ૧૪માના કાળ પ્રમાણ ગુજઐતિ કરે કે એટ લે ૧૪મા ગુણસ્થાનકો છેડ્યો સમય એ ૩ કર્મની ગુરા શ્રેણનું શિખર છે એટલે તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાતગુણ જે દલરચના થાય છે તે ગુણશ્નોણિ કહેવાય છે. વળી ઉદય સમયમાં વધારે અને પછી પછીના સમયે અલ્પ અલ્પ જે નિષેકરચના થાય તે ગોપુચ્છાકાર દલ૨ચના કહેવાય છે. અંતરકરણનો અધિક આવલિકા કાળ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દલિકો ખેંચી અંતરકરણની છલ્લી આવલિકામાં તે દલિકોને ગોપુચ્છાકારે ગોઠવે છે. તે સમધિકકાળ પૂર્ણ થાય અને છેલ્લી આવલિકામાં પ્રવેશ કરે ત્યારે મોહનીયનો ઉદય થાય એટલે તે આવલિકાના છેલ્લા સમયે અલ્પ પ્રદેશો ગોઠવાયેલા હોવાથી જઘન્ય પ્રદેશોદય થાય છે. ૧૦ અવધિક્રિકનો જઘન્ય પ્રદેશોદય દેવગતિમાં હોવાનું કારણ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં તેઓ ઘણાં પ્રદેશોને દૂર કરે છે અને સત્તામાં ઓછા રહે છે. બંધાવલિકાનો ચરમ સમય એટલા માટે ગ્રહણ કર્યો છે કે બંધાએલાનો ઉદય ન થાય. બંધાાલિકાનો પ્રથમ સમય એટલા માટે ન લીધો કે તેટલો કાળ ઉદય - ઉદીરણાથી વધારે પ્રદેશો દૂર કરી શકે. ન For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ પ્રદેશોદય થાય છે તેથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને (અર્થાતુ પિતકમશ થઇ દેવગતિમાંથી એકેન્દ્રિયમાં નથી ગયા તેઓને આશ્રયી) અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. આ જ ૪૭ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૩ પ્રકારે છે, તે આ પ્રમાણે અનાદિ-ધ્રુવ અને અધ્રુવ. ત્યાં ગુણિતકર્માશ જીવને પોત પોતાના ઉદયને અન્ને ગુણશ્રેણિના શિખર સ્થાને વર્તતાં જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે હંમેશા હોવાથી અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. તથા મિથ્યાત્વ ગુણસ્થાનકને મિથ્યાત્વનો અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે, સાદિ - અનાદિ - ધ્રુવ અને અધવ. તે આ પ્રમાણે કહે છે.... જે ક્ષપિતકર્માશ જીવે પ્રથમ સમ્યક્ત ઉત્પન્ન કરતાં અંતરકરણ કરેલું હોય, તે ઓપશમિક સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલાને અંતરકરણ સુધી થનારા ગોપુચ્છાકારે રચેલા આવલિકા માત્ર દલિકના અન્ય સમયે વર્તતાં જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય તે પણ ત્યાંથી બીજે સમયે પ્રદેશોદય થતાં સાદિ, અથવા તો વેદક (ક્ષયોપશમ) સમ્યક્ત્વથી પડતાં સાદિ, તે સ્થાન (ઔપથમિક સમ્યકત્વ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. તથા મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ત્યારે થાય છે કે જ્યારે કોઇક ગુણિતકર્માશ જીવ દેશવિરતિ ગુણશ્રેણિમાં વર્તતો જ સર્વવિરતિને પ્રાપ્ત કરીને સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે છે, અને તે રચીને ત્યાં સુધી જાય છે કે જ્યાં સુધી બન્ને પણ ગુણશ્રેણિના મસ્તકે જાય, અને તે જ સમયે મિથ્યાત્વે જાય, (તે જીવને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદશોદય હોય છે.) અને તે એક સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુકુષ્ટ, તે પણ બીજે સમયે થતો હોવાથી સાદિ, અથવા વેદક (ક્ષયોપશમ) સમ્યકત્વથી પડતાં જીવને સાદિ, તે (ગુણશ્રેણિનું) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. તથા તે ૪૭ પ્રકૃતિઓ અને મિથ્યાત્વના નહીં કહેલ બાકીના વિકલ્પો જઘન્ય - ઉત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. તે પૂર્વ કહ્યા છે. બાકીની અધ્રુવોદયી ૧૧૦ પ્રકૃતિઓના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ સર્વ વિકલ્પ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સાદિ - અધ્રુવતા અધ્રુવોદયપણાથી જ જાણાવી. (યંત્ર નંબર - ૧ જુઓ) (ચિત્ર નંબર - ૨ જુઓ) (પરિશિષ્ટ -૧ માં યંત્ર નંબર - ૨ જુઓ.). ઇતિ મૂલ - ઉત્તરપ્રકૃતિ સંબંધી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત (- ચિત્ર નંબર - ૨ મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય :-) દેશવિરતિગુણશ્રેણિ આયામ (બે બાજુ એરા છે ત્યાં સુધી) - સર્વ, ગુણશ્રેણિ આયામ (બે બાજુ એરા છે ત્યાં સુધી) - ગુણશ્રેણિશીર્ષ - સર્વવિરતિની ગુણગ્રંથિી 1 ગોઠવાયેલું અધિક દલિક હું દેશવિરતિ --- ગુણશ્રેણિનું દેશવિરતિની ગુણશ્રેણિથી ગોઠવાયેલું અધિક દલિક મૂળ સ્વભાવિક નિષેક૨૨ચનાનું Uાપા દલિ ક સર્વવિરતિ ગુણશ્રેણિનું મૂળ ૧ નિષ આ નિષેકના ઉદયકાળે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય ૧૧ જે સમયે દેશવિરતિ પ્રાપ્ત થાય ત્યારથી અંત સુધી આત્મા પ્રવર્ધમાન પરિણામવાળ રહે છે. એટલે અંત સુધી ચડતી ગુણાશ્રેણિ કરે છે. હવે તે દેશવિરતિની ગુણશ્રેણિમાં વર્તતો સર્વવિરતિ પ્રાપ્ત કરે અને તે નિમિત્તક ગુણશ્રેણિ કરે. સર્વવિરતિ પ્રાપ્ત કરીને પણ અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો જ રહે છે અને ચડતી ચડતી ગુણશ્રેણિ કરે છે. તે બન્ને ગુણશ્રેણિના શિરભાગને જે સમયે પહોંચવાનો હોય તે પહેલા પડીને મિથ્યાત્વે જાય ત્યાં તે શિર ભાગનો અનુભવ કરતા મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (મૂલ-ઉત્તરપ્રકૃતિઓના પ્રદેશોદય વિષે સાધાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૧ (ગાથા ૬-૭ના આધારે ) 8 ભાંગા સંખ્યા પ્રકૃતિઓના નામ જઘન્ય અજઘન્ય અનુત્કૃષ્ટ મુલાકતિ :- | સાદિ | અધ્રુવ | સાદિ | અનાદિ | ધ્રુવ | અધ્રુવ | સાદિ | અધ્રુવ | સાદિ | અનાદિ | ધ્રુવ | અધ્રુવ જ્ઞા, દર્શo,વેદo. જઘન્ય | ૧ સમય | ૧ સમય બીજા નામ, ગોત્ર, સિમયમાત્ર સમયમાત્ર હંમેશા હોવાથી | હોવાથી| સ્થાન | અભવ્યને ભવ્યને IF T સમયે હોવાથી | હોવાથી | અભવ્યને ભવ્યને અંતરાય અપ્રાપ્તને હોય મોહનીય બીજા સમયે ઉત્કૃષ્ટ સ્થાન અખાતને આયુષ્ય ચોક્કસ | ચોક્કસ Tચોક્કસ સમયે | સમયે ] સમયે હોવાથી | હોવાથી હોવાથી સમયે ચોક્કસ | ચોક્કસ | ચોક્કસTચોક્કસ સમયે | સમયે | સમયે હોવાથી હોવાથી હોવાથી હોવાથી For Personal & Private Use Only ઉતરપ્રવૃતિઓ : સમય સમય માત્ર માત્ર હોવાથી | હોવાથી મિથ્યાત્વ ચોક્કસ સમયે હોવાથી કુલ ભાંગા ઉત્કૃષ્ટ સ્થાન | અભવ્યને | ભવ્યને અપ્રાપ્તને હંમેશા હોય - ૫૧૭ બીજા સમયે જઘન્ય સમય સમય સ્થાન | અભવ્યને ભવ્યને | માત્ર માત્ર અપ્રાપ્તને હોવાથી | હોવાથી બીજા સમયે ૪૭ ધ્રુવોદયી - ૪૭ નિયત | નિયત | નિયત ૧૧૦Tબાકીની અધવોદયી કાલ કાલ કાલ હોવાથી હોવાથી હોવાથી કાલ નિયત | નિયત | નિયત | નિયત કાલ કાલ કાલ હોવાથી / હોવાથી | હોવાથી હોવાથી નિયત કાલ ૮૮૦ હોવાથી કુલ ભાગ ૧૪૦૯ | ૧૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ (-: અથ પ્રદેશોદય સ્વામિત્વ પ્રરૂપણા :-) सम्मत्तुप्पति-सावय - विरए संजोयणाविणासे य । दसणमोहक्खवगे, कसायउवसामगुवसते ।। ८ ।। खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी । ઉલો તરવરીબો, વાતો - સવેળપુસેદો / सम्यक्त्वोत्पत्तिश्रावक - विरतेषु संयोजनाविनाशे च । दर्शनमोहक्षपके, कषायोपशामकोपशान्तयोः ।। ८ ।। क्षपके च क्षीणमोहे, जिणे च द्विविधेऽसंख्येयगुणश्रेण्या । લયસ્તદ્વિપરીતઃ, છાતઃ સંધ્યેયમુનશેા RT || ગાથંથ :- (૧) સમ્યકત્વ ઉત્પત્તિમાં, (૨) શ્રાવક (દેશવિરતિ) ઉત્પત્તિમાં, (૩) સર્વવિરતિ સંબંધી, (૪) અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી, (૫) દર્શનમોહનીય ક્ષય સંબંધી, (૬) ચારિત્રમોહનીયને ઉપશમાવવા સંબંધી, (૭) ઉપશાંતમોહનીય સંબંધી, (૮) મોહનીય ક્ષય સંબંધી, (૯) ક્ષીણમોહ સંબંધી, (૧૦) સયોગી કેવલી સંબંધી, (૧૧) અયોગી કેવલી સંબંધી (એ પ્રમાણે કેવલીની બે પ્રકારે). એ ગુણશ્રેણિઓમાં દલિકની ઉદય રચના અનુક્રમે અસંખ્યયગુણ છે, અને કાળ તેથી વિપરીતક્રમે સંખ્યયગુણ ગુણશ્રેણિઓમાં છે. ટીકાર્થ :-- સાદિ - અનાદિ પ્રરૂપણા કહીં, હવે સ્વામિત્વને કહે છે. અને તે બે પ્રકારે છે - ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વને કહેવાની ઇચ્છાવાળા તેના (પ્રદેશોદય સ્વામિત્વ) સંબંધે સંભવતી સર્વ પણ ગુણશ્રેણિઓનું સ્વરૂપ કહે છે. ' (–ઃ અથ ૧૧ ગુણશ્રેણિઓનું સ્વરૂપ :-) અહીં.૧૧ ગુણશ્રેણિઓ છે, તે આ પ્રમાણે સમ્યકત્વ ઉત્પન્ન કરવામાં પ્રથમ ગુણશ્રેણિ. બીજી દેશવિરત શ્રાવકને. ત્રીજી વિરતે - સર્વવિરતિમાં પ્રમત્ત - અપ્રમત્તને. ચોથી સંયોજનાના વિનાશમાં અનંતાનુબંધિની વિસંયોજનામાં. પાંચમી દર્શનમોહનીયત્રિક ક્ષય કરનારને. છઠ્ઠી ચારિત્રમોહનીય ઉપશમાવનારને. સાતમી ઉપશાંત મોહનીયમાં. આઠમી મોહનીયનો ક્ષય કરનારને, નવમીક્ષીણમોહમાં. દસમી સયોગી કેવલીને. અગીયારમી - અયોગી કેવલીને. ૧૨ શ્રી આચારાંગજીની વૃત્તિમાં ગુણશ્રેણિઓ આ પ્રમાણે કહી છે. ૧- અલ્પસ્થિતિકગ્રંથિસત્ત્વ | ૧૦- પ્રતિપન્ન દેશવિરતિ ૧૯ - પ્રતિપન્ન દર્શનમોહક્ષપક ૨ - ધર્મ પ્રમ્નાભિમુખી ૧૧ પ્રતિપજ્યભિમુખ સર્વ વિરતિ ૨૦ - પ્રતિપાભિ મુખ ચારિત્રમોહોપશમક ૩- ધર્મ પ્રશ્નાર્થેગમનકર્તા ૧૨ - પ્રતિપદ્યમાન સર્વવિરતિ ૨૧ - પ્રતિપદ્યમાન ૪ - ધર્મપૃચ્છક ૧૩ - પ્રતિપન્ન સર્વવિરતિ ૨૨ - પ્રતિપન્ન ૫ - ધર્મસ્વીકારાભિલાષી ૧૪ - પ્રતિપર્વાભિમુખ અનંતા વિસંયોજક(વા ક્ષપક)| ૨૩ - પ્રતિપજ્યભિમુખ ચારિત્રમોહક્ષપક ૬ - ધર્મ પ્રતિપદ્યમાન ૧૫ - પ્રતિપદ્યમાન '' ૨૪ - પ્રતિપદ્યમાન ૭ - પ્રતિપનધર્મી ૧૬ - પ્રતિપન " ૨૫ - પ્રતિપન્ન ૮ - પ્રતિપ્રજ્યભિમુખ દેશવિરતિ |૧૭ - પ્રતિપસ્યભિમુખ દર્શનમોહલપક ૨૬ - ભવથ સર્વજ્ઞ ૯ - પ્રતિપદ્યમાન દેશવિરતિ | ૧૮ - પ્રતિપદ્યમાન " ૨૭- શૈલેશીવંત. એ ૨૭ પ્રકારના જીવોને અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન અંતર્મુહૂર્તમાં અનુક્રમે અસંખ્ય ગુણ અધિક અધિક કર્મપ્રદશની નિર્જરા હોય. અહીં પ્રથમની ૭ શ્રેણિઓને સમ્યકત્વ પ્રત્યયિક ગુણશ્રેણિ કહી છે. બાકીના નામ પ્રગટ છે. અહીં બતાવેલ ગુણઋણિાઓમાં ઉપશાંત અને ક્ષીણમહની શ્રેણિઓ ન આવી તે સિવાય ૯ ગુણશ્રેણિઓની ૨૭ આવી. તેમાં ૭ સમક્તિ સંબંધી ૧ સયોગી સંબંધી ૧ અયોગી સંબંધી બાકીની ૬ ની ૩-૩ ગુણશ્રેણિઓ આવી. | ૭ + ૧+૧+ (૬૪૩) = ૧૮ = ૨૭ અને તે ૧ અભિમુખ, ૨ પ્રતિપદ્યમાન, ૩ પ્રતિપન્ન. અનંતાનુબંધિની વિસંયોજના જો કે ૪થી૭ માં ગુણસ્થાનક સુધી થાય છે, પરંતુ ૭માં ગુણસ્થાનકવાળો આત્મા અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોવાથી અને સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિથી અસંખ્યાતગુણ નિર્જરા અનંતાનુબંધિની વિસંયોજના કરનાર કરે છે એમ કહ્યું હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના કરતા જે ગુણશ્રેણિ થાય છે તે અહીં ગ્રહણ કરવી. એ પ્રમાણે દર્શનમોહનીયની ક્ષપણાદિ નિમિત્તે સાતમે ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ જ ગ્રહણ કરવી. ૧૪ સયોગીના અંતે જે અયોગી નિમિત્તે ગુણશ્રેણિ થાય છે, તે અયોગીની ગુણશ્રેણિ લેવાની છે. કારણ કે અયોગી ગુણસ્થાનકે યોગના અભાવે ઉપરના For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨. કર્મપ્રકૃતિ ભાગ - ૮ અહીં યથા ઉત્તરક્રમે પ્રદેશથી શ્રેણિ અસંખ્ય ગુણે છે. તે આ પ્રમાણે કહે છે.... સર્વથી અલ્પ દલિક સમ્યકત્વ ઉત્પન્ન કરતી ગુણશ્રેણિમાં, તેથી પણ દેશવિરતિ ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ, તેથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિમ અસંખ્ય ગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અયોગી કેવલી ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક થાય. તેથી જ ઉદય = પ્રદેશોદય પણ આ જ ગુણશ્રેણિઓને વિષે યથા ઉત્તરક્રમે અસંખ્યયગુણ કહેવો. તથા આ જ સર્વ પણ ગુણશ્રેણિને વિષે કાલ તેથી વિપરીત છે, અર્થાત્ ઉદયક્રમથી વિપરીત છે. “સંવેન્દ્રકુટિ રિ સંખેય ગુણશ્રેણિથી કહેવો. તે આ પ્રમાણે કહે છે.... અયોગી કેવલી ગુણશ્રેણિનો કાલ સર્વથી અલ્પ, તેથી સયોગી કેવલી ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ, તેથી પણ ક્ષીણમોહ ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ, એ પ્રમાણે પચ્ચાનુપૂર્વીના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સમ્યકત્વ ઉત્પન્ન કરનાર ગુણશ્રેણિનો કાલ સંખ્યયગુણ થાય.' સ્થાપના આ પ્રમાણે છે... - આ સમ્યકત્વ ઉત્પન્ન કરનારી ગુણશ્રેણિ અને બાકીની ગુણશ્રેણિઓ દલિક અપેક્ષાએ યથોત્તરોત્તર અસંખ્યયગુણ છે, અને કાલથી સંખ્યયગુણ હીન છે, અને તેથી ઉપર ઉપરની ગુણશ્રેણિ રચના શૂલપણા વડે યથા ઉત્તરક્રમે અધિક અધિક વિશાલરૂપે હૃદયમાં - ધ્યાનમાં રાખી વિચારવી. આ ઠીક છે, તો દલિક યથા ઉત્તરક્રમે અસંખ્યયગુણ પ્રાપ્ત કેમ થાય છે ? તો કહે છે કે... સમ્યકત્વ ઉત્પન્ન કરનારા જીવ મિથ્યાષ્ટિ હોય છે, તેથી તે જીવનું મંદ વિશુદ્ધપણું હોવાથી ગુણશ્રેણિના દલિક અલ્પ હોય છે, સમ્યકત્વ ઉત્પન્ન થયે છતે વળી વિશુદ્ધપણું હોવાથી પૂર્વની (સમ્યકત્વની) ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્ય ગુણ દલિક હોય છે. તેથી દેશવિરતિની ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક હોય છે, કારણ કે સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરત જીવનું અતિવિશુદ્ધપણું છે. તેથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક હોય છે, કારણ કે દેશવિરતિથી સર્વવિરતિનું અત્યંત વિશુદ્ધપણું છે. તેથી પણ સર્વવિરતિની અનંતાનુબંધિ વિસંયોજના પ્રત્યયિક ગુણશ્રેણિમાં અસંખ્યયગુણ દલિક છે, કારણ કે તે જીવનું અત્યંત વધારે વિશુદ્ધપણું છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશુદ્ધિના પ્રકર્ષ (હેતુથી)ના કારણે યથાક્રમે અસંખ્યયગુણ દલિકપણું વિચારવું. યથાક્રમે વિશુદ્ધિના પ્રકર્ષથી જ ક્રમથી સંખ્યયગુણ હીન અંતર્મુહૂર્તમાં જ વેદાતી આ શ્રેણિઓને વિષે જીવો ક્રમથી અસંખ્ય ગુણ નિર્જરાવાળા કહ્યાં છે. (ચિત્રનંબર ૩-૪ જુઓ) (યંત્રનંબર - ૨જુઓ) तिन्नि वि पढमिल्लाओ, मिच्छत्तगए वि होज्ज अन्नभवे । पगयं तु गुणियकम्मे, गुणसेढीसीसगाणुदये ।। १० ।। तिम्रोऽपि प्रथमा, मिथ्यात्वगतेऽपि भवेयुरन्यभवे ।। प्रकृतं तु गुणितकर्माशेन, गुणश्रेणिशिरसामुदये ।। १० ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - હવે કઇ ગુણશ્રેણિ કઇ ગતિમાં પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે આ નિરૂપણ કરવાની ઇચ્છાવાળા કહે છે... સમ્યકત્વ ઉત્પાદક - દેશવિરતિ અને સર્વવિરતિ પ્રત્યયિક એ ૩ ગુણ શ્રેણિઓમાં રહેલ જીવ શીધ્ર = જલ્દી મિથ્યાત્વે ગયેલ અપ્રશસ્ત મરણ વડે = જલ્દીથી મરણ પામેલ અન્ય ભવમાં એટલે નરકાદિરૂપ પરભવમાં પણ કેટલોક કાલ ઉદયને આશ્રયીને હોય છે. અને બાકીની ગુણશ્રેણિઓ નરકાદિરૂપ પરભવમાં પ્રાપ્ત ન થાય. કારણ કે નરકાદિ ભવની પ્રાપ્તિ સ્થાનકોમાંથી દળ ઉતારવા અને નીચેના સ્થાનકોમાં ગોઠવવા એ કોઇપણ પ્રકારની ક્રિયા થતી નથી. પરંતુ સયોગીને અંતે જે પ્રમાણે ગોઠવી રાખ્યા છે તેને તે જ પ્રમાણે એક પણ દળ ઉચું નીચું કર્યા વિના ભોગવે છે. ૧૫ ઉપરના સ્થાનકોમાંથી અપવર્તનાકરણ વડે દલિકો ઉતારી ઉદય સમયથી આરંભી જેટલાં અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વ ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ગોઠવાય છે તે અંતર્મુહૂર્ત કાળ અહીં લેવાનો છે. એટલે સમ્યકત્વ નિમિત્તે જે વડા અંતર્મુહૂર્તમાં દળ રચના થાય છે તેનાથી સંખ્યામાં ભાગના અંતર્મુહૂર્તમાં દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિમાં દળ રચના થાય છે. જો કે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ વિશુદ્ધિ હોવાથી દલિકો અસંખ્યાતગુણા વધારે ઉતારે છે અને ગોઠવે છે. એટલે તાત્પર્ય એ આવ્યો કે સમ્યક્ત્વ નિમિત્તે જે ગુણશ્રેણિ થઇ તે મોટા અંતર્મુહૂર્તમાં થઇ અને દલિકો ઓછા ગોઠવાયા અને દેશવિરતિ નિમિત્તે જે ગુણશ્રેણિ થઇ તે સંખ્યાતગુણ હીન અંતર્મુહૂર્તામાં થઇ અને દલિકો અસંખ્યાતગુણ ગોઠવાય, આ પ્રમાણે થવાથી સમ્યકત્વની ગુણશ્રેણિ દ્વારા જેટલાં કાળમાં જેટલાં દલિકા દૂર થાય તેનાથી સંખ્યામા ભાગના કાળમાં અસંખ્યાતગુણ વધારે દલિકો દેશવિરતિની ગુણશ્રેણિમાં દૂર થાય, આ પ્રમાણે પછી પછીની ગુણશ્રેણિ માટે સમજવું. ૧૬ આ ગુણશ્રેણિઓ અહીં બતાવવાનું કારણ ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય હાઇ શકે છે, એ જણાવવું છે. અમુક ગતિમાં અમુક ગુણાશ્રેણિ લઇ જાય છે એ બતાવવાનું કારણ પણ તે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. ૧૭ સમ્યકત્વ નિમિત્તે થયેલી દળરચના કેટલીક બાકી હોય અને દેશવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે તેનો પણ અમુક ભાગ શેષ હોય અને સર્વવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે ત્યાંથી તરતમાં જ પડી મિથ્યાત્વે જાય ત્યાંથી પણ તરતમાં જ મરણ પામી નરકાદિ ભવમાં જાય ત્યાં આત્મા એ ત્રણે ગુણ નિમિત્તે થયેલી દળરચના લઇને ગયેલો હોવાથી ઉદય આશ્રયી એ ત્રણ ગુણશ્રેણિઓના દલિકો સંભવે છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ ૧૩ (-: ચિત્ર નંબર - ૩ પ્રદેશ અપેક્ષાએ ૧૧ ગુણશ્રેણિ :-) (ગાથા - ૮-૯ના આધારે, પ્રરૂપણા ઉર્ધ્વમુખે કરવી.) અયોગી ગુરુ છે. પ્રદેશો સયોગી ગુ. શ્રે, પ્રદેશો ••••••.......... ... .. ક્ષીણામોહ ગુ. શ્રે, પ્રદેશો ::: ::::::::::::::::::::••••••••••••••••••• : મોહક્ષપક ગુરુ છે. પ્રદેશો : ::: ઉપશાન્તમોહ , શ્રે, પ્રદેશો : મોહોપશમક , છે, પ્રદેશો તેથી સ્થાપના પણ હીન હીનતર થાય છે. અયોગીથી સર્વ ગુણશ્રેણિઓ પ્રદેશ અપેક્ષાએ ક્રમથી અસંખ્ય ગુણ હીન હીનતર છે. સમ્યક્ત ગુણશ્રેણિથી સર્વ ગુણશ્રેણિઓ પ્રદેશ અપેક્ષાએ અનુક્રમે અસંખ્ય ગુણ છે. તેથી સ્થાપના પણ સ્કૂલ - સ્થૂલતર થાય છે. • લો. સખ્ય પ્રત્યેક ગુ. શ્રે, પ્રદેશો """"" ‘અનંતા, વિસં, ગુ" છે, પ્રદેશો સર્વ વિ, ગુશ્રે, પ્રદેશો દેશ વિ, ગુશ્રે, પ્રદેશો : " સગ્ય પ્રત્ય, ગુ. શ્રે, પ્રદેશો ચિત્રની સમજુતી :- સર્વથી અલ્પ પ્રદેશોદય સમ્યક્ત ગુણશ્રેણિના, તેથી દરેક ગુણશ્રેણિઓમાં અસંખ્યયગુણ પ્રદેશોદય હોય છે. તેથી તેનું ચિત્ર સ્થૂલ - સ્થૂલતર બને છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ -: ચિત્ર નંબર - ૪ કાલ અપેક્ષાએ ૧૧ ગુણશ્રેણિઓ :-) (ગાથા - ૮-૯ના આધારે, પ્રરૂપણા ઉર્ધ્વમુખે કરવી.) અયોગી ગુ. એ. (અંતર્મુ) સયોગી ગુ છે. (અંતર્મ) ક્ષીણમોહ ગુ. શ્રે, (અંતર્મુ) મોક્ષપક ગુરુ છે. (અંતર્મુ.) ઉપશાંતમોહ ગુરુ છે, (અંત) સ્થાપના ક્યૂલ - ચૂલતર થાય છે. અયોગીથી સર્વ ગુણશ્રેણિઓ કાલ અપેક્ષાએ અનુક્રમે સંખ્યયગુણ છે તેથી સમ્યક્ત ગુણશ્રેણિથી સર્વ ગુણશ્રેણિઓ કાલ અપેક્ષાએ અનુક્રમે સંખ્યયગુણ હીન જાણવી. તેથી સ્થાપના હીન હીનતર થાય છે. મોહોપશમક ગુરુ શ્રે, (અંતર્મુ શાયિક, સમ્ય, પ્રત્ય, ગુરુ છે, (અંતર્મુ) અનંતા, વિસં, ગુ, . (અંતર્મુ) સર્વવિરતિ ગુ. શ્રે, (અંતર્મ) દેશવિરતિ ગુ. શ્રે, (અંતર્મુ) સમ્યકત્વ પ્રત્ય. ગુ. શ્રે, (અંતર્મુ) ચિત્રની સમજુતી :- સર્વથી વધારે કાલ સમ્યત્વની ગુણશ્રેણિનો છે. તેથી દરેક શ્રેણિનો કાલ સંખ્યયગુણ હીન અનુક્રમે જાણવો. તે કારણથી ચિત્ર પ્રદેશ અપેક્ષા કરતાં વિપરીત ક્રમે છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ નંબર ૧ ૨. ૩ ૪ ૫ 4 2 (૧૧ ગુણશ્રેણિઓનો કાલ ગુણશ્રેણિ ८ ૯ ૧૦ ૧૧ સમ્યક્ત્વોત્પાદ દેશવિરતિ સર્વવરિત અનંતાનુબંધિ વિસંયોજના દર્શનમોહ ક્ષપણા ચારિત્રમોહોપશામક ઉપશાંતમોહ ચારિત્રમોહક્ષપક ક્ષીણમોહ સયોગી કેવલી અયોગી કેવલી દલિક અપેક્ષાએ અલ્પબહુત્વ યંત્ર નંબર (ગાથા ૮ - ૯ના આધારે) - કાલ (આયામ) સર્વથી અધિક સંખ્યાત ગુણહીન 1 38 21 For Personal & Private Use Only 39 31 દલિક સર્વથી અલ્પ અસંખ્યેય ગુણ 33 ,, 33 35 31 17 32 77 - ૨ 33 અપ્રશસ્ત મરણથી જ સંભવે છે, અને બાકીની ગુણશ્રેણિ હોતે છતે અપ્રશસ્ત મરણથી જ સંભવે નહીં, પરંતુ ગુણશ્રેણિ ક્ષય થયે અર્થાત્ પૂર્ણ થયે જ મરણ પામે છે. અને પૂજ્ય ચંદ્રર્ષિમહત્તરે પંચસંગ્રહ ભાગ-૧માં ૫માદ્વારની ગાથા ૧૦૯માં કહ્યું છે.... ‘ ગત્તિ ગુળાલો હિ મિચ્છત્તામ્મિ ગામા નિનિ । તમત્તિ ન સેસાબો જં ઘોળાતું તુમમરનું '' || (અર્થ :- આત્મા શીઘ્ર ગુણથી પડી મિથ્યાત્વે જાય અને તરતમાં જ મરણ પામે તો આદિની ત્રણ ગુણશ્રેણિઓ નકાદિ ભવોમાં સંભવે છે. બાકીની સંભવતી નથી, કારણ કે તેનો ક્ષય થયે છતે જ અશુભ મરણ થાય છે.) તથા અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વમાં ગુણશ્રેણિના શીખરના ઉદયે વર્તતાં ગુણિતકર્માંશ જીવ હોય છે. ઇતિ ૧૧ ગુણશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત -: અથ ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ : आवरणविघमोहाण जिणोदइयाण वावि नियगते । लहुखवणाए ओहीण गोहिलद्धिस्स उक्कस्सो ।। ११ ।। आवरणविघ्नमोहानां जिनोदयिकानां वाऽपि निजकान्ते । लघुक्षपणया अवध्योरनवधिलब्धेरुत्कृष्टः ।। ११ ।। ૧૫ ગાથાર્થ :- શીઘ્ર ક્ષપણા ક૨ના૨ જીવને ૯ આવરણ, ૫ અંતરાય, ૮ મોહનીય અને ૫૨ જીનોદયિક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વ સ્વ ઉદયના અન્ય સમયે હોય છે, પરંતુ અવધિદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અનવધિલબ્ધિવંતને હોય છે. ટીકાર્થ :- ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ વિષે જ વિવેકને કહે છે.... આવરણ = ૫ પ્રકારે જ્ઞાનાવરણ અને ૪ પ્રકારે દર્શનાવરણ અને વિઘ્નના એટલે ૫ પ્રકારે અંતરાય . એ સર્વસંખ્યા ૧૪ પ્રકૃતિઓનો લઘુક્ષપક વડે તૈયાર થયેલ ક્ષીણમોહ ૧૮ ઉપરના ગુણસ્થાનકેથી પડી પહેલે આવી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી અન્ય નારકાદિ ભવોમાં ગુણશ્રેણિ લઇ જાય તો શરૂઆતની ત્રણ જ લઇ જાય છે. પરંતુ ઉપરના ગુણસ્થાનકે જ મરણ પામી ચોથું ગુણસ્થાનક લઇ દેવલોકાદિમાં જાય તો અન્ય પણ ગુણશ્રેણિ લઇ જાય છે. જેમ કે ઉપશમશ્રેણિમાં મરણ પામી તેને નિમિત્તે થયેલી ગુણશ્રેણિ લઇ અનુત્તર વિમાનમાં જાય છે. www.jairy://lo eat.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનકના (૧૨માના) ચરમ સમયે ગુણશ્રેણિના શીખર પર વર્તતાં ગુણિતકર્માશ જીવને એ ૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. અહીં ક્ષપણા બે પ્રકારે છે - લઘુક્ષપણા અને ચિરક્ષપણા. ત્યાં ૮ વર્ષ અને ૭ માસ અધિક ઉમરે સંયમને પામેલ જીવ, અને તે સંયમ પામ્યા પછી અંતર્મુહૂર્ત કાલે ક્ષપકશ્રેણિને શરૂ કરે તે જીવની જે ક્ષપણા તે લઘુક્ષપણા કહેવાય છે. અને જે ઘણ કાલ ગૃહવાસ અનુભવીને સંયમ પામે છે, સંયમ પામીને પણ આગળ ઘણાં કાલ પછી જે ક્ષપકશ્રેણિ કરે તે જીવની જે ક્ષપણા તે ચિરક્ષપણા કહેવાય છે. એ ચિરક્ષપણા વડે ઘણાં યુગલો નિર્જરીને થોડા જ પુદ્ગલો બાકી રહે છે તેથી એ ક્ષપણા વડે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો નથી, તે કારણથી “લઘુ ક્ષપણા વડે ક્ષય કરવાને તત્પર થયેલા જીવને'' એમ ક્યું છે. અને અહીં વિશેષ એ જાણવું કે - અવધ્યોઃ = અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો અનલિબ્ધિક જીવને એટલે અવધિ લબ્ધિ રહીત જીવને શીધ્ર ક્ષપણા વડે તત્પર થયેલા જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. કારણ કે અવધિલબ્ધિને ઉત્પન્ન કરવાવાળા જીવને ઘણાં પુદગલો ક્ષય પામે છે, તે કારણથી અવધિ લબ્ધિવાળા જીવને એ બે કર્મોનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો નથી માટે “અવધિ લબ્ધિ રહિત જીવને'' એ પ્રમાણે કહ્યું છે. તથા મોરાનાં - સમ્યકત્વમોહનીય, સંવલન-૪, વેદ-૩ એ ૮ મોહનીય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ ક્ષપક જીવને પોત - પોતાના ઉદયના ચરમ સમયે હોય છે. તથા નિને - અર્થાત જે પ્રકતિઓનો ઉદય કેવલી ભગવંતને હોય છે તે જિનોદયિક કહેવાય, તેની મધ્યમાં દારિકસપ્તક, તેજસસપ્તક, સંસ્થાન-૬, પ્રથમસંઘયણ, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, વિહાયોગતિદ્વિક, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, નિર્માણ એ પર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ જીવને સયોગી કેવલી ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે. સુસ્વર-દુઃસ્વરનો સ્વરનિરોધકાલે, ઉચ્છવાસનામકર્મનો ઉચ્છવાસના નિરોધકાલે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તથા કોઇપણ એક વેદનીય, મનુષ્યગતિ, મનુષ્ય આયુષ્ય પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત સુભગ , આદેય, યશ-કીર્તિ, તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણિતકર્માશ જીવને અયોગી કેવલીના ચરમ સમયે હોય છે. उवसंतपढमगुणसेढीए निद्दादुगस्स तस्सेव । પાવરૂ સીસમુદાં, તિ નાવસ્થ સુરનવો iા ૧૨ / उपशान्तप्रथमगुणश्रेण्यां निद्रादिकस्य तस्यैव । प्राप्यति शीर्षकोदयमिति जातदेवस्य सुरनवकस्य ।। १२ ।। ગાથાર્થ - પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તમાન ઉપશાંત કષાય આત્મા નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. તથા દેવપણાને પામેલો તે જ આત્મા વૈક્રિયસપ્તક અને સુરદ્ધિક એ દેવનવકનો ઉત્કૃષ્ટપ્રદેશોદય કરે છે. ટીકાર્ય - પોતાની પ્રથમ ગુણશ્રેણિના શિખર પર વર્તતાં ઉપશાંત કષાયી ગુણિતકશ જીવને નિદ્રાદ્રિકનો અર્થાત્ નિદ્રા-પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તથા તે જ ઉપશાંત કષાય જીવને “વહુ' ત્તિ પ્રાપ્ત કરશે, “સીસમુદ્રયંતિ’ १८ वेणियेत्यादि इह वेदनीयग्रहणेन द्वे सातासाते गृह्यते । तत वेदनीयद्वयः नाम्नो नाप्रकृतय उच्चैर्गोत्रं चेति द्वादशानां प्रकृतीनामुत्कृष्टप्रदेशोदयोऽयोगीचरमसमय लभ्यते । તત્રકૃતિમધ્યે મનુષ્યા,ઃસંગ્રહોદૃશ્ય સોગાદઃ ચૂળ મનુષ્યતિર્યાપુણોઃ નોમુવતી(ગાથા-૧૬) ફત્યારના પ્રવેશોદાચ વાર્તાત્ | અર્થ :- વેદનીય ઇત્યાદિ અહીં વેદનીયના ગ્રહણથી સાતા - અસાતા ગ્રહણ કરાય છે. તેથી વેદનીય-૨, નામકર્મની-૯ પ્રકૃતિઓ અને ઉચ્ચગોત્ર એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અયોગીના ચરમ સમયે મલે છે. આ પ્રવૃતિઓની મધ્યમાં મનુષ્યાયુષ્યનું ગ્રહણ દેખાય છે તે અશુદ્ધ પાઠ છે. ચૂર્ણીમાં મનુષ્ય તિર્યંચાયુષ્ય બદ્ધાનો વોસો - ઇત્યાદિથી ઉત્કૃષ્ટ પ્રદેશોદયને બતાવશે. ગુણશ્રેણિ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે જે દળરચના થાય છે તે. તે રચના અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં થાય છે. પહેલે સમયે જે દલિકો ઉપરના સ્થાનકોમાંથી ઉતારે તેમાંના ઉદય સમયમાં થોડા, પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, યાવતુ અંતર્મુહૂર્ત પ્રમાણ ગુણશ્રેણિના છેલ્લા સમયમાં અસંખ્યાતગુણા ગોઠવે છે. બીજે સમયે ઉપરના સ્થાનકોમાંથી પૂર્વ સમયથી અસંખ્યાતગુણા દલિક ઉતારે છે તેને પણ ઉદય સમયથી આરંભી અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ઉતારે છે અને ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સ્થાનકમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગંઠવે છે. અહીં એટલું સમજવાનું કે નીચે નીચેના સ્થાનકી ભોગવાઇને દૂર થાય એટલે શેષ શ ષ સ્થાનકમાં ૨ચના થાય પરંતુ ઉપર સ્થાનકો વધતા નથી. દાખલા તરીકે પહેલે સમયે ઉતારેલા દલિકોની ઉદય સમયથી આરંભી ૫,૦૦૦ સ્થાનકોમાં ગુણ શ્રેણિ દ્વારા રચના થઇ તો બીજે સમયે ૪,૯૯૯ સ્થાનકમાં ૨ચના થાય, એ પ્રમાણે એક એક ન્યૂન ન્યૂન સ્થાનકમાં રચના થાય. લગભગ ઘણી ગુણશ્રેણિઓમાં દલિક ગોઠવવાનો આ ક્રમ છે. આની અંદર અંતર્મુહૂર્તનો છેલ્લો સમય અહીં અસત્કલ્પનાએ ૫૦૦૦મો સમય એ ગુણશ્રેણિનું શિર કહેવાય છે. કારણ કે તે સ્થાનકમાં બીજા કોઇપણ સ્થાનકોથી વધારેમાં વધારે દલિકો ગોઠવાય છે. આ સ્થાનકને જ્યારે અનુભવતો હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ વર્તતો કોઇ ગુણિતકર્માશ જીવ મિથ્યાત્વને પામે ત્યારે તે જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.' વળી જો મિશ્રને પામે તો મિશ્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. થીણદ્વિત્રિકનો મિથ્યાત્વને પામેલ અથવા ન પામેલ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેવો, કારણ કે પ્રમત્ત સંયતને પણ તે ત્રિકનો ઉદય પ્રાપ્ત થાય છે. તથા જે પ્રકૃતિઓ એકાન્ત તિર્યંચ ઉદય પ્રાયોગ્ય છે તે ૭ અને અપર્યાપ્તનામકર્મનો પૂર્વે જેણે બે ગુણશ્રેણિ કરી છે તેને સમ્યકત્વાદિ ગુણથી પડીને મિથ્યાત્વે જઇને અપ્રશસ્ત મરણ વડે મરીને તિર્યંચ ભવને પ્રાપ્ત કરે છતે દેશવિરતિ - સર્વવિરતિ ગુણશ્રેણિના શીખર પર એકત્ર યોગમાં* પોત પોતાના યથાયોગ્ય ઉદયમાં વર્તતાં એવા મિથ્યાદષ્ટિ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. अंतरकरणं होहि त्ति जायदेवस्स तं मुहत्तंतो। ભટ્ટ સાયા, છ ય નોસાયા . ૧૪ IT अन्तरकरणं भविष्यतीति जातदेवस्य तस्मिन्नतर्मुहूर्तान्तात् । अष्टानां कषायाणां, षण्णामपि च नोकषायाणाम् ।। १४ ।। ગાથાર્થ - ટીકાની જેમ. ટીકાર્ય :- અહીં ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરેલ કોઇક જીવ અનન્તર સમયે જ અંતરકરણને કરશે, “તે રિ' - તે પછીના સમયમાં દેવપણે ઉત્પન્ન થાય, તે દેવને ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિના શીખર પર વર્તતાં ગુણતિકર્માશ જીવને અપ્રત્યાખ્યાનાવરણ – પ્રત્યાખ્યાનાવરણ = ૮ કષાયનો અને ૩ વેદ સિવાય ૬ નોકષાયનો = ૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. અહીં અંતર્મુહૂર્તથી આગળ જ ગુણશ્રેણિનું શિખર પ્રાપ્ત થયેલ એમ કહ્યું તે “ નાયવર્સ તે મુદ્દત્તાતો'' એ પ્રમાણે ગાથામાં હ્યું છે. ૨૧ મિથ્યાત્વ અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મરણ પામીને મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર અથ વા મરણ પામ્યા સિવાય મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર એ બન્નેને ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. ૨૨ દેશવિરતિ અને સર્વવિરતિનો શિરભાગ કયો લેવો ? તેમજ તે બન્નેના યોગનો કર્યો સમય લેવો ? તે સંબંધમાં મને આ પ્રમાણે લાગે છે. જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયથી અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય પ્રવર્તુમાન પરિણામવાળો આત્મા રહેતો હોવાથી ગુણશ્રેણિ પણ તેવી જ કરે છે. તેમાં દેશવિરતિના પહેલા સમયે જે દલિકો ઉતાર્યા અને જેટલાં સમયમાં તે દલિકોન ગોઠવ્યા તેમાંનો જે છેલ્લો સમય તેને જ દેશવિરતિની ગણા શ્રેણિના શિર તરીકે લેવો અને સર્વવિરતિ ચારિત્ર જે સમયે પ્રાપ્ત કરે તે સમયે જેટલાં સમયમાં રચના કરે તેના છેલ્લા સમયને સર્વવિરતિની ગણાશ્રેણિના શિર તરીકે લેવો. હવે તે બન્નેના શિરભાગ એવી રીતે મળી શકે - દેશવિરતિ ની ગુણશ્રેણિ છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરે. પરંતુ તે તેટલાં કાળે પ્રાપ્ત કરે કે સર્વવિરતિના પહેલા સમયે જેટલાં સ્થાનકોમાંથી દળરચના થાય છે તેટલાં જ સમયો શેષ હોય, દાખલા તરીકે દેશવિરતિના પહેલા સમયે ૧૫૦૦ સમયમાં ગુણાશ્રેણિ થાય છે અને સર્વવિરતિના પહેલા સમયે ૫૦૦ સમયમાં થાય છે. તો ૧૫૦ સમયમાંના પહેલા હજારે સમય દેશવિરતિ ગુણઠાણે ગાળી સર્વવિરતિ ગુણઠાણે જાય. આ પ્રમાણે થવાથી દેશવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે ૧૫૦૦ સમયોમાં રચના થઇ તેમાંનો ૧૫૦૦માં સમય અને સર્વવિરતિ ગુણઠાણે પહેલે સમયે જે ૫૦૦ સમયમાં રચના થઇ તેમાંનો ૫૦૦મ સમય એ બન્ને એક જ આવી શકે દેશવિરતિ ગુણઠાણે જેટલાં સમયમાં રચના થાય છે તેના સંખ્યાતમા ભાગના સમયમાં સર્વવિરતિ ગુણઠાણે ૨ચના થાય છે. એટલે આવી રીતે બન્ને શિરભાગનો યોગ થવામાં કોઇ વિરોધ આવતો નથી. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણઠાણે પહેલા સમયે જેટ લાં સમયમાં રચના થાય છે તેના છેલ્લા સમયને ગુણશ્રેણિનું શિર તેટલા માટે કહ્યું છું કે તે ગુણઠાણે નીચે નીચેના સમયો ભોગવાઇ દૂર થાય તેમ તેમ ઉપર ઉપર સમય વધે છે અને રચનાના સમયની સંખ્યા કાયમ રહે છે. ૨૩ અંતર્મુહૂર્ત પછી ગુણશ્રેણિનું પ્રાપ્ત થવાનું કારણ અપૂર્વ અનિવૃત્તિકરણના કાળથી વધારે કાળમાં ગુણશ્રેણિ થાય એ છે અને અંતરકરણ શરૂ થતા પહેલા મરણ થાય એમ કહેવાનું કારણ નીચે કહ્યું છે. એટલે અહીં જે સમયે મરણ પ્રાપ્ત કરવાનું કહ્યું ત્યારથી અંતર્મુહૂર્ત ગયા બાદ જ ગુણશ્રેણિનું શિર પ્રાપ્ત થાય. ગુણશ્રેણિનું શિર કયું કહેવાય ? તે પહેલા કહેવાયું છે. અહીં એ શંકા થાય કે અંતરકરણ ક્રિયા જે સમયે શરૂ થાય તે પહેલાના સમયે મરણ પ્રાપ્ત કરવાનું કેમ કહ્યું ? ત્યાર પછી કેમ ન હ્યું ? તેના ઉત્તરમાં મને લાગે છે કે જેટલાં સ્થાનકોનું અંતરકરણ અહીં થવાનું છે તેની અંદર જ ગુણ શ્રેણિ જેટલાં સ્થાનકોમાં થાય છે તે દરેક સ્થાનકો આવી જતા હોવા જોઇએ અને જો એમ હોય તો તેનો શિરભાગ પણ અંતરકરણના દલિકો સાથે દૂર થાય એટલે અંતરકરણ કર્યા પછી મરણ પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે નહીં. આંતરૂ પાડવાની ક્રિયા શરૂ હોય અને મરણ પામે તો પણ ઉત્કૃષ્ટ પ્રદે શદય ન થાય, કારણ કે આંતરૂ પાડતા નાની મોટી સ્થિતિ વચ્ચે જેટલાં સ્થાનકોનું આંતરૂ પાડવાનું છે તે દરેક સ્થાનકમાંથી દલિકો ઉપાડે છે માટે દલિકો ઓછા થાય અને તેથી ગુણશ્રેણિના શિરભાગને પ્રાપ્ત કરવા છતાં પણ ઉત્કૃષ્ટ પ્રદેશદય ન થાય. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશોદય તો કહે છે માટે એ તકરણ કર્યા પહેલા મરણ પામે એમ કહ્યું, ગુણશ્રેણિનો શિરભાગ જો અંતરકરણના દલિકો સાથે દૂર ન થતો હોય તો અંતરકરણ કરતા કે અંતરાકરણ કર્યા પછી મરણ પામે તો પણ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે, જો એમ હોય તો અંતરકરણ કરતાં પહેલો મરણ પ્રાપ્ત કરે એમ કહેવાનું પ્રયોજન રહે નહીં તેથી ઉપરની કલ્પના મે કરી છે. મધ્યમ - ૮ કષાય અને ૬ નોકષાય એ ૧૪ પ્રકૃતિઓને અંતરકરણ કરતી વખતે આવલિકા પ્રથમ સ્થિતિ રાખી બાકીને આખી ગુણાશ્રેણિ નાશ કરે છે, તેથી અંતરકરણ ક્રિયા શરૂ થાય તેના પહેલાના સમયે કાલ કરે તો અંતર્મુહૂર્ત બાદ ગુણએ ણિના શીર્ષને પામીને ઉત્કૃષ્ટ પ્રદેશ ભોગવી શકે માટે For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રકરણ हस्सठि बंधित्ता, अद्धाजोगाइटिइनिसेगाणं । उक्कस्सपए पढमोदयम्मि सुरनारगाऊणं ।। १५ । ह्रस्वस्थितिं बद्ध्वा - ऽद्धायोगादिस्थितिनिषेकाणाम् । उत्कृष्टपदे प्रथमोदये सुरनारकायुषोः ।। १५ ।। ગાથાર્થ ઃઅદ્ધા - યોગ અને પહેલી સ્થિતિમાં દલિકનો નિષેક એ ત્રણેનું જ્યારે ઉત્કૃષ્ટપદ હોય અને જઘન્ય સ્થિતિનો બંધ કરી મરણ પ્રાપ્ત કરી દેવ કે નારકી થાય ત્યારે તેને પ્રથમસ્થિતિમાં વર્તતાં દેવ-નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ટીકાર્ય :અદ્ધા એટલે બંધકાલ, યોગ એટલે મન-વચન-કાયા સંબંધી વીર્ય, અને આદિ સ્થિતિ એટેલે પ્રથમ સ્થિતિ તેમાં જે દલિક નિક્ષેપ થાય તે આદિ સ્થિતિ દલિક નિક્ષેપ, એ સર્વ ઉત્કૃષ્ટપદે પ્રદેશ હોતે છતે અર્થાત્ તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ બંધકાળ પૂર્વક ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો જીવ હૂઁસ્વ એટલે જઘન્ય સ્થિતિ બાંધીને અને પ્રથમસ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ કરીને મરણ પામીને દેવ અથવા નારક થાય તે પ્રથમસ્થિતિ ઉદયમાં વર્તતાં દેવને દેવાયુષ્યનો અને નારકને નરકાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. • अद्धाजोगुक्कोसो, बंधित्ता भोग भूमिगेसु लहुं । सव्वष्पजीवियं वज्जइत्तु ओवट्टिया दोन्हं ।। १६ ।। ૧૯ अद्धायोगोत्कृष्टो, बद्ध्वा भोग भूमिगेषु लघु । सर्वाल्पजीवितं वर्जयित्वाऽपवर्त्तिता द्वयोः ।। १६ ।। = ગાથાર્થ ઃઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે ભોગભૂમિ = યુગલિક સંબંધી આયુષ્ય બાંધીને મરણ પામી યુગલિયામાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય છોડી શેષ આયુષ્યની શીઘ્ર અપવર્ઝના કરીને પ્રથમ સમયે તિર્યંચ અને મનુષ્યને ક્રમશઃ તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ટીકાર્થ ઃઉત્કૃષ્ટ બંધકાળમાં અને ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો જીવ અકર્મભૂમિ સંબંધી તિર્યંચ અથવા મનુષ્ય સંબંધી કોઇક જીવ તિર્યંચાયુષ્ય અથવા મનુષ્યાયુષ્યને ૩ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને અને શીઘ્ર મરણ પામીને ૩ પલ્યોપમના આયુષ્યવાળા એક તિર્યંચને વિષે અને બીજો મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, અને ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ સર્વ જઘન્ય આયુષ્ય સિવાય એટલે એક અંતર્મુહૂર્ત આયુષ્ય તદ્ભવ ભોગ્યરૂપે ધારણ કરીને, બાકીનું સર્વ પણ પોત-પોતાના આયુષ્યને અપવર્દનાકરણથી તે બે મનુષ્ય - તિર્યંચને ``અપવર્તે પછી તે અપવર્ઝના થયા બાદ પ્રથમ સમયે તે અનુક્રમે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ઉવેલવાના પૂર્વે કાળ કરે અને જે ગોઠવાયું છે તે અંતર્મુહૂર્ત બાદ શીર્ષ ઉદયમાં આવે છે. ૨૪ કારણ કે દીર્ધ અંતર્મુહૂર્ત પર્યંત ઉત્કૃષ્ટ યોગે ઘણાં દલિકો ગ્રહણ કરાયા છે અને પ્રથમસ્થિાિમાં ઘણાં ગોઠવાયા છે, માટે પ્રથમસ્થિતિનો અનુભવ કરતાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટી શકે છે. ૨૫ અનપર્વતનીય આયુષ્યવાળા એવા યુગલિકોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપવર્તના અપર્યાપ્ત અવસ્થા માં યુગલિકોને શ્રી સૂયગડાંજીમાં તથા શ્રી આચારાંગજીમાં કહી છે તે શ્રી આચારાંગજી વૃત્તિનો પાઠ આ પ્રમાણે - ઢયોસ્તિર્યનું મનુષ્યયોપવૃત્તિા - અપવર્ઝને મતિ, તત્ત્વાર્થાત્તાન્તમુર્ણાન્તર્રષ્ટવ્ય તત ઉર્ધ્વમનવવર્ઝનમેવેતિ (= તિર્યંચ અને મનુષ્ય એ બેને (આયુષ્યની) અપવૃત્તિકા એટલે અપવર્તન હોય છે, અને તે અપ ર્યાપ્તપણાના અંતર્મુહૂત્તમાં જાણવું (કારણ કે) ત્યાંથી આગળ (- અપર્યાપ્તપણાનું અંતર્મુહૂત્ત વ્યતીત થયા બાદ આયુષ્યનું) અને પવર્તન જ છે. આ પાઠમાં યુગલિકનું નામ નથી પણ ત્યાં શ્રી આચારાંગજીમાં યુગલિકના સંબંધમાં જ એ પાઠ આપેલો છે. વળી આયુષ્યની અપવર્ઝના કર્મપ્રકૃતિમાં દેવ-નારકને સર્વને કહીં છે. પરંતુ તે અપવર્ત્ત ના મૂળ સ્થિતિબંધમાંથી ન્યૂન સ્થિતિ ક૨ના૨ી નથી અને આ યુગલિકના આયુષ્યની અપવર્ત્તના તો ૩ પલ્યોપમની મૂળ સ્થિતિમાંથી ઘટાડો કરી અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિ કરી દે છે. આ ઉ૫૨થી સમજી શકાય છે કે યુગલિકો પણ અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામી જાય છે. આ વ્યાખ્યામાં કંઇ ભૂલ હોય તો શ્રીબહુશ્રુતની સહાયથી સુધારી વાંચવું. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ दुभगाऽणाएज्जाजस - गइदुगअणुपुवितिगसनीयाणं । दसणमोहक्खवणे, देसविरइविरइगुणसेढी ।। १७ ।। दर्भगानादेयायशो - गतिद्विकानपींत्रिकसनीचानाम । दर्शनमोहक्षपणायां, देशविरति - विरतिगुणश्रेणी ।। १७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- અહીં અવિરત સમ્યગુદષ્ટિ જીવ દર્શનમોહનીયત્રિકને ક્ષય કરવાને તત્પર થયો છતો ગુણ શ્રેણિ કરે છે, તદનંતર તે જ દેશવિરતિને પામતો છતો તત્સત્યયિક ગુણશ્રેણિ કરે છે, તદનંતર તે જ જીવ સર્વવિરતિને પામતો છતો તત્રત્યાયિક ગુણશ્રેણિ કરે છે. તદનંતર કરણ સમાપ્તિ થયે છતે ફરી પણ અવિરતિ થાય, દર્શનમોહનીયત્રિક જેના ક્ષીણ થયા. છે તેવા તેને ત્રીજી (સર્વવિરતિ સંબંધી) ગુણશ્રેણિ કરે છતે, અને સંલેશના વશથી અવિરત થયેલાને ત્રણે પણ ગુણશ્રેણિના શિખર પર વર્તતી તે જ ભાવમાં રહેલા જીવને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ અને નીચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. છે. અને જો બદ્ધ નરકાયુ જીવ નારક તરીકે જલ્દી ઉત્પન્ન થાય ત્યારે તે જીવને પૂર્વ કહેલ - ૪ પ્રકૃતિઓ અને નરકદ્ધિક સહિત ૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. અને જો તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તો પૂર્વ કહેલ ૪ પ્રકૃતિઓ સહિત તિર્યચદ્વિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. અને મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય ત્યારે તે જીવને મનુષ્યાનુપૂર્વી સહિત ૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. संघयणपंचगस्स य, बिइयाई तिनि होंति गणसेढी । માણારાdબ્લોયાનુત્તરતનું અપ્પમસ / ૧૮ | | संहननपञ्चकस्य च, द्वितीयादयस्तिस्रो भवन्ति गुणश्रेण्यः । आहारकोद्योतयोरनुत्तरतनावप्रमत्तस्य ।। १८ ।। ગાથાર્થ :- પ્રથમ વર્જ પાંચ સંઘયણનો દ્વિતીયાદિ ૩ ગુણશ્રેણિના શિખરે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તથા આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતાં અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ટીકાર્થ :- પ્રથમ સંઘયણ સિવાયના બાકીના ૫ સંઘયણનો દ્વિતીયાદિ – ૩ ગુણશ્રેણિઓના પરસ્પર શિખરો ભેગા થાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાનો થાય છે. અહીં આ તાત્પર્ય છે - અહીં કોઇક મનુષ્ય દેશવિરતિને સ્વીકાર કરે, પછી તે દેશવિરતિ પ્રત્યયિક ગુણશ્રેણિને કરે છે. તદનંતર તે જ જીવ અત્યંત વિશુદ્ધિના વશથી સર્વવિરતિને પામ્યો છતો સર્વવિરતિ પ્રત્યયિક ગુણશ્રેણિને કરે છે. તદઅંતર તે જ જીવ તથાવિધ વિશુદ્ધિના વશથી અનંતાનુબંધિની વિસંયોજનામાં તત્પર થયો છતો તે સંબંધી ગુણશ્રેણિને કરે છે. એ પ્રમાણે તે જીવને દ્વિતીયાદિ ત્રણ ગુણશ્રેણિ ભેગી થાય છે. અને તે ગુણશ્રેણિઓ કરીને તેના શીર્ષ પર વર્તતાં પાંચે સંઘયણનો યથાયોગ્ય ઉદય પ્રાપ્ત થતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તથા ઉત્તર શરીર જે આહારકશરીર તેના ઉદયમાં વર્તતાં અપ્રમત્ત સંયતની પ્રથમ ગુણ શ્રેણિના શિખર પર વર્તતાં જીવને આહારકસપ્તક અને ઉદ્યોત એ ૮ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. અને પંચસંગ્રહ પ્રથમ ભાગના પાંચમા ૨૬ ભવિષ્યનું કોઇ આયુ ન બાંધ્યું હોય અગર ત્રણ નરકનું વૈમાનિક દેવનું અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય - તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તેજ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે માટે ‘યુગલિયા' એ વિશેષણ જોડયું છે. તિર્યંચને ભવાઢિ ત નીચગંત્રનો જ ઉદય હોય છે. મનુષ્યને ચોથા ગુણઠાણે તેનો ઉદય હોઇ શકે છે, પાંચમે અને તેથી આગળ તો મનુષ્યને ગુણપ્રત્યયે ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. પહેલા નીચનો ઉદય હોય તો પણ તે પલટાઇ જાય છે. ત્યાંથી પડીને ચોથે આવે તો મૂળ હોય તે ગોત્રનો પણ ઉદય થઈ શકે છે માટે તેનો ચોથે ગુણઠાણે મનુષ્યાદિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. સાયિક સમ્યકત્વી વૈમાનિકમાં જતો હોવાથી અને ત્યાં દુર્ભાગાદિનો ઉદય નહીં હોવાથી દેવગતિમાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો નથી. ૨૭ અહીં પ્રથમ સિવાયના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણ શ્રેણિઓના શિરભાગે વર્તતાં મનુષ્યને કહ્યો, પરંતુ બીજા અને ત્રીજા સંઘયણનો કર્મસ્તવ વગેરે માં ૧૧માં ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે અને આ ત્રણ ગુણશ્રેણિઓ કરતાં ઉપશાંતમહની ગુણશ્રેણિામાં દલિક રચના અસંખ્ય ગુણ હોય છે. તેથી આ બે સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઉપશાંતમોહ ગુણસ્થાને પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાર્ગ વર્તતાં જીવને જ સંભવી શકે. છતાં આ ગ્રંથકર્તા તથા કેટલાક અન્ય ગ્રંથકાર “ઉપશમશ્રેણિનો આરંભ પણ પ્રથમ સંઘયણવાળો જ કરે છે પણ બીજા ત્રીજા સંઘયણવાળા નહીં'' એમ માને છે. જુઓ પંચસંગ્રહ - સપ્તતિકા ગાથા ૧૨૯ની ટીકા. તેથી અહીં પાંચે સંઘયણાનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેશવિરતિ આદિ સંબંધી ત્રણ ગુણશ્રેણિના શિર ભાગે વર્તતાં મનુષ્યને જ કહેલ છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ દ્વારમાં ઉદયવિધિની ગાથા ૧૧૮માં હ્યું છે કે “ “માહિહિમ્નોવા ગામો ગાડ!IMાસીસ'' = આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતાં અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. बेइंदिय थावरगो, कम्मं काऊण तस्समं खिप्पं । માયાવસ ૩ તબેફ પઢમસમર્યામિ વતો તા ૧૬ IT द्वीन्द्रिय स्थावरः, कर्म कृत्वा तत्समं शीघ्रम् । સાતપસ્ય તુ તહેલીઃ પ્રથમસમયે વર્તમાનઃ || ૧૬ IT ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - બેઇન્દ્રિય સ્થાવર એટલે કે ગુણતિકર્માશ પંચેન્દ્રિય જીવ સમ્યગુદૃષ્ટિ થયે છતે સમ્યકત્વ પ્રત્યયિક ગુણશ્રેણિ કરીને તે ગુણશ્રેણિથી પડીને મિથ્યાત્વે જઇને બેઇન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય, અને ત્યાં બેઇન્દ્રિય પ્રાયોગ્ય સ્થિતિ સિવાયની સર્વ સ્થિતિને અપવર્તે, ત્યાંથી પણ મરીને એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં એકેન્દ્રિય સમાન કર્મની સ્થિતિને કરે છે, અને જલ્દીથી શરીર પર્યાપ્તિને પૂર્ણ કરે છે. તે તદિનઃ = આતપનું વેદન કરનાર ખર = (સ્થાવ૨) બાદર પૃથ્વીકાય એવા જીવને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પ્રથમ સમયે આતપનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તે એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિય સંબંધી સ્થિતિને જલ્દીથી પોતાને યોગ્ય કરે છે, પરંતુ તે ઇન્દ્રિયાદિ સ્થિતિને નહીં તેથી બેઇન્દ્રિયનું ગ્રહણ કર્યું છે. (પરિશિષ્ટ ૧માં યંત્ર નંબર - ૨ જુઓ) * ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ સમાપ્ત ૯: અથ જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ :-) पगयं तु खवियकम्मे, जहन्नसामी जहन्नदेवठिई । fમન્નમુહુરે સેસે, મિચ્છત્ત તો ગતિતિદ્દો || ૨૦ || कालगएगिंदियगो, पढमे समये व मइयावरणे । केवलदुगमणपज्जव - चक्खुअचक्खूण आवरणा ।। २१ ।। प्रकृतं तु क्षपितकर्माशो, जघन्यस्वामित्वं जघन्यस्थितिदेवः । અન્તર્મુહૂર્વે શેષ, મિથ્યાત્વતોગતિવિક્તઃ || ૨૦ || कालगत एकेन्द्रियः, प्रथमे समये वा मतिश्रुतावरणयोः । केवलद्विकमनःपर्यव - चक्षुरचक्षुषामावरणानाम् ।। २१ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી કહ્યાં. હવે જઘન્ય પ્રદેશોદયના સ્વામીને કહે છે.... એ જઘન્ય સ્વામી એ ભાવપ્રધાન નિર્દેશ છે, અને પ્રથમ તે સપ્તમીના અર્થમાં છે, તેથી આ અર્થ થાય - જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વને વિષે પ્રકૃત અધિકાર છે. પિતકશ એ અહીં સપ્તમી તૃતીયાના અર્થમાં હોવાથી ક્ષપિત કર્ભાશ વડે, ત્યાં કોઇક પિતકર્માશ દેવ ૧૦ હજારના આયુષ્યની જઘન્ય સ્થિતિ પણે ઉત્પન્ન થાય, તદનંતર અંતર્મુહૂર્ત ગયે છતે સમ્યકત્વ પ્રાપ્ત કરે. અને તે સમ્યકત્વને દેશથી ન્યૂન ૧૦ હજાર વર્ષ સુધી પરિપાલન કરીને આયુષ્યમાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વને પામે છે. અને તે અતિસંકિલષ્ટ પરિણામવાળો આગળ કહેવાશે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાની શરૂઆત કરે છે, અને ઘણાં દલિકને અંતર્મુહુર્ત સુધી: ઉદ્વર્તન કરે. (અર્થાત્ સત્તાગત દલિકોની વધારે - નીચેના સ્થાનકોના દલિકોને ઉપરના સ્થાનકોના દલિકો સાથે ભોગવાય તેવા કરે.) ત્યાર પછી સંકૂિલષ્ટ પરિણામે જ કાલ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તે એકેન્દ્રિય ઉત્પત્તિના પ્રથમ સમયે જ મતિજ્ઞાનાવરણ - શ્રુતજ્ઞાનાવરણ - મન:પર્યવજ્ઞાનાવરણ - કેવલજ્ઞાનાવરણ - ચક્ષુદર્શનાવરણ - અચક્ષુદર્શનાવરણ - કેવલદર્શનાવરણ એ ૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કરે છે. ૨૮ અહીં પ્રથમ સમયે જ જઘન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ એમ પણ જણાય છે કે બીજા આદિ સમયમાં યોગ વધારે હોવાથી પહેલા સમયથી કંઇક વધારે પ્રદેશોને ઉદીરી ભોગવે તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પહેલો ગ્રહણ કર્યા છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અહીં પ્રાયઃ સર્વ (ઘણાં) દલિકની ઉદ્ધના કરી છે તેથી પ્રથમ સમયે અલ્પ પ્રાપ્ત થાય છે, અને વળી ઉત્કૃષ્ટ સંકુલેશવાળાને પ્રદેશોદીરણા અલ્પ હોય છે, કારણ કે તે જીવને અનુભાગ ઉદીરણા ઘણી પ્રવર્તે છે, અને જ્યારે અનુભાગ ઉદીરણા ઘણી પ્રવર્તે ત્યારે પ્રદેશ ઉદીરણા અલ્પ જ પ્રવર્તે એ નિયમ હોવાથી. આ જ આશયથી મિથ્યાત્વે ગયેલ અતિસંફિલષ્ટ એ પ્રમાણે કહ્યું છે. ओहीण संजमाओ, देवत्तगए गयस्स मिच्छत्तं । उक्कोसटिइबंधे, विकडणा आलिगं गंतुं ।। २२ ।। अवध्योः संयमाद्, देवत्वगतो गतस्य मिथ्यात्वम् । उत्कृष्टस्थितिबन्धे, विकर्षणायामावलिकां गत्वा ।। २२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય :- ગવ : = અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણનો જઘન્ય પ્રદેશોદય સંવાતુ - એટલે સંયમને પામેલ એવા ક્ષપિતÍશ જીવે અવધિજ્ઞાન અવધિદર્શન ઉત્પન્ન કરેલ છે અને તે ભાવથી ન પડ્યો છતો જ દેવપણું પામે, અને ત્યાં અંતર્મુહૂર્ત ગયે છતે મિથ્યાત્વને પામે, તદનંતર મિથ્યાત્વ પ્રત્યયથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રવર્તે છતે ઘણાં દલિકોની ખેંચી ખેંચીને ઉદ્વર્તન કરતો છતો આવલિકા અર્થાતુ બંધાવલિકાના ચરમ સમયે અલ્પ પ્રદેશોદય હોય છે, ત્યારે કહેલાં ક્રમથી અલ્પ પ્રદેશ ઉદીરણાને પામેલ તે જીવને અત્યંત અલ્પ પ્રદેશોદય હોય છે. वेयणियंतरसोगा - रउच्च ओहिब निद्दपयला य । उक्कस्सटिइबंधा, पडिभग्गपवेइया नवरं ।। २३ ।। वेदनीयान्तरायशोका-रत्युच्चैर्गोत्राणाम् अवधेरिव निद्रा-प्रचलयोश्च । .. उत्कृष्टस्थितिबन्धात्, प्रतिभग्नप्रवेदितान् नवरम् ।। २३ ।। ગાથાર્થ - વેદનીયદ્ધિક, અંતરાય-૫, શોક-અરતિમોહનીય, ઉચ્ચગોત્રનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનની જેમ થાય છે. તથા નિદ્રાદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિથી પ્રતિભગ્ન (નિવૃત્ત) થયેલાને તેનો ઉદય થતાં જઘન્ય પ્રદેશોદય થાય છે. ટીકાર્થ :- સાતા - અસતાવેદનીય, પાંચ અંતરાય, શોક, અરતિ અને ઉચ્ચગોત્રનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણની જેમ કહેવો. નિદ્રા- પ્રચલા પણ એ જ પ્રમાણે જઘન્ય પ્રદેશોદયનો સંભવવાળી જાણવી, ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડેલા થકા પ્રવેદન = અનુભવ કરવા લાગેલ તે નિદ્રા પ્રચલા તથા પ્રકારે જાણવું. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી ૨૯ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતો આત્મા ઘણાં દલિકોને સત્તામાંથી દૂર કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે માટે અવધિજ્ઞાનીને જઘન્ય પ્રદેશોદય થાય છે, અવધિજ્ઞાન રહિત આત્માને થતો નથી. તેથી અવધિજ્ઞાનવાળો આત્મા અહીં લીધો છે. તથા ચારિત્રના પ્રભાવથી દેવપણાને પ્રાપ્ત થયેલો આત્મા અંતર્મહત્ત પર્વત ઉપરના ગુણઠાણે ટકી રહે છે. ત્યારપછી મિથ્યાત્વે જાય છે માટે અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જવાનું જણાવ્યું છે. ચારેગતિમાં અપર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિમાં અને સમ્યગ્દષ્ટિપણામાંથી મિથ્યાત્વમાં જતો નથી, પર્યાપ્ત થયા પછી પણ અંતર્મહર્ન બાદ જ ફેરફાર થાય છેએટલે પણ અંતર્મુહર્ત પછી જ મિથ્યાત્વે જાય, મિથ્યાત્વે ગયા બાદ સંકલેશના વાથી દીર્ધ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરે. તેમાં બંધ કરવાનું એટલા માટે લખ્યું છે કે બંધ હોય ત્યારે જ ઉદ્વર્તન થાય છે. ઉદ્વના કરવાનું કારણ નીચેના સ્થાનકોમાં દલિકો અલ્પ રહે છે તે છે. બંધાવલિકાના અન્ય સમયે જધન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે બંધાયેલા ધણાં પ્રદેશોનો ઉદય થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે બંધાવલિકાનો અન્ય સમય જઘન્ય પ્રદેશોદય માટે લીધો છે. વળી અહીં એમ પણ શંકા થાય કે દેવપણામાં અંતર્મુહૂર્ત ગયા પછી મિથ્યાત્વે જઇ દીર્ધ સ્થિતિ બાંધે અને ઉદ્ધના કરે એમ કહ્યું પરંતુ એક વર્ષ, બે વર્ષ કે તેનાથી વધારે કાળ ગયા પછી બાંધે એમ કેમ ન કહ્યું ? તેના ઉત્તરમાં સમજવાનું કે લાંબા કાળ ગયા પછી પિતકમશપણું ટકી શકે નહીં કારણ કે બંધ તો શરૂ છે. વળી બંધાવલિકા ગયા પછી ઉદીરણા વડે વધારે પ્રમાણમાં ઉદય થાય અને તેથી પણ જધન્ય પ્રદેશોદય થઈ શકે નહીં. વળી એમ પણ શંકા થાય કે શરૂઆતના અંતર્મુહૂર્તમાં શું બંધ નથી થતો ? તેના ઉત્તરમાં સમજવું કે તે અનિવાર્ય છે. કારણ કે સંયમના વશથી ઉત્પન્ન થયેલો આત્મા અંતર્મુહૂ પર્વત તો ઉપરના ગુણઠાણે ટકી રહે ત્યાર પછી મિથ્યાત્વી જાય એટલે જ અંતર્મુહૂર્ત ગયા પછી વિગેરે હકીકત સંગત થાય છે. વળી શંકા થાય કે મિથ્યાત્વે જવાનો હેતુ શો ? તેના ઉત્તરમાં જાણવું જે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ અને વધારે પ્રમાણમાં ઉદ્ઘના પહેલે જ ગુણઠાણે થાય છે. ૩૦ ભાવના આ પ્રમાણે - કોઇ ક્ષપિતકમશ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તેના વશથી દેવમાં જાય, ત્યાં અંતર્મુહૂર્ત ગયા પછી મિથ્યાત્વ પ્રાપ્ત કરે. તથા આટલા કાળમાં ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ઓછાં કરે. મિથ્યાત્વે જઇ સંકલેશના વશથી ઉકષ્ટ સ્થિતિ બાંધે અને ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે. એટલે નીચેના સ્થાનકોમાં અલ્પ પ્રમાણમાં દલિકો રહે, તે દેવને એ ૧૦ પ્રકૃતિઓનો બંધા વલિકાના અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય થાય છે. નિદ્રાદ્ધિ કનો પણ આવા સ્વરૂપવાળા દેવને જ જઘન્ય પ્રદેશોદય થાય, માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી નિવત્ત થાય અને પછી તરત તેનો ઉદય થાય તેને કહેવો. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ પડેલા થકા તે નિદ્રા પ્રચલાનો જઘન્ય પ્રદેશોદયવાળા હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંકિલન્ટ- વાળાને હોય છે. અને અતિસંકુલેશે વર્તતાં જીવને નિદ્રાનો ઉદય (કોઇપણ નિદ્રાનો ઉદય) ન હોય, તેથી “ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડેલાએ પ્રમાણે વિશેષણ કહ્યું છે. वरिसवरतिरियथावर - नीयं पि य मइसमं नवरि तिन्नि । निद्दानिद्दा इंदिय - पज्जत्ती पढमसमयम्मि ।। २४ ।। वर्षवरतिर्यक्रस्थावर - नीचर्गोत्राणामपि मतिसमं नवरं तिस्रः । निद्रानिद्रादय इन्द्रिय - पर्याप्त्या प्रथमसमये ।। २४ ।। ગાથાર્થ :- નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવરનામકર્મ અને નીચગોત્રને મતિજ્ઞાનાવરણની જેમ જાણવું. નિદ્રા - નિદ્રા આદિ-૩ = (થીણદ્વિત્રિક) પણ તે પ્રમાણે પરંતુ વિશેષ એ કે ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે હોય છે. ટીકાર્થ :- વર્ષો = એટલે નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવર અને નીચગોત્ર એ ૪ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય મતિજ્ઞાનાવરણની જેમ જાણવો. નિદ્રાનિદ્રા આદિ ત્રણ (શીણદ્વિત્રિકનો) પ્રકુતિઓનો જઘન્ય પ્રદેશોદય મતિજ્ઞાનાવરણની જેમ વિચારવો. પરંતુ વિશેષ એ કે ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને પ્રથમ સમયે જ જાણવો. બીજા આદિ સમયને વિષે ઉદીરણાનો સંભવ હોવાથી જઘન્ય પ્રદેશોદયનો અસંભવ છે તેથી પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે दसणमोहे तिविहे, उदीरणुदए उ आलिगं गंतुं ।। सत्तरसण्ह वि एव, उवसमइत्ता गए देव ।। २५ ।। दर्शनमोहे त्रिविधे, उदीरणोदये त्वावलिकां गत्वा । સતવશાનામથ્થવ - મુપમ અતઃ લેવ ા ૨૧ / ગાથાર્થ - ઉદીરણોદયાવલિકાના અન્ય સમયે ૩ દર્શનમોહનીયનો જઘન્ય પ્રદેશોદય હોય છે. તથા ૧૭ પ્રકૃતિને ઉપશમાવીને દેવલોકે ગયેલા જીવને પણ એ રીતે જ ૧૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ટીકાર્ય - પિતકશ ઓપશમિક સમ્યગુદૃષ્ટિ ઔપશમિક સમ્યકત્વથી પડતો એવો જીવ અંતરકરણમાં રહેલો દ્વિતીય સ્થિતિમાંથી જે સમ્યકત્વ આદિના દલિકને ખેંચીને અંતરકરણની અન્ય આવલિકા ભાગમાત્રમાં ગોપૃચ્છાકારે પ્રથમ સમયે ઘણાં અને બીજા આદિ સમયે ક્રમથી વિશેષહીન વિશેષહીનના નિવેશ લક્ષણથી રચે છે, અને તેના ઉદયને ઉદીરણોદય એ પ્રમાણે કહેવાય છે. તે ઉદીરણોદય આવલિકામાત્ર જઇને એટલે આવલિકાના અન્ય સમયે સમ્યકત્વ - મિશ્ર અને મિથ્યાત્વનો પોત-પોતાના ઉદયયુક્ત જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. તથા અનંતાનુબંધિ સિવાયના ૧૨ કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૭ પ્રકૃતિઓ ઉપશમાવીને દેવલોકમાં ગયેલા જીવને પણ તે જ ૧૭ પ્રકૃતિઓનો ઉદીરણોદયના અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે આ ૧૭ પ્રકૃતિઓનું અંતરકરણ કરીને દેવલોકે ગયેલો જીવ પ્રથમ સમયે જ દ્વિતીયસ્થિતિમાંથી દલિકને ખેંચીને ઉદય સમયથી જ શરૂ કરીને ગોપુચ્છાકારે રચે છે. તે આ પ્રમાણે પ્રથમ.... સમયે ઘણાં દલિકને, બીજા સમયે વિશેષહીન, ત્રીજા સમયે વિશેષહીન, એ પ્રમાણે જ્યાં સુધી આવલિકાનો અન્ય સમય આવે ત્યાં સુધી વિશેષહીન કહેવું. એ પ્રમાણે દલિક રચનાને કરવામાં અન્ય સમયે જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત થાય છે. અથવા ઉપશાંત કષાયવાળો ઉપશમક કાલ પામ્યો છતો સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં જાય છે. એ પ્રમાણે ભગવતી આદિમાં સિદ્ધ છે, અને ત્યાં નપુંસકવેદ - સ્ત્રીવેદ - શોકમોહનીય - અનંતાનુબંધિ -૪ અને અરતિમોહનીય એ ૮ પ્રકૃતિઓનો ઉદય નથી તેથી પ્રતિષેધ કર્યો છે. चउरुवसमित्तु पच्छा, संजोइय दीहकालसम्मत्ता । मिच्छत्तगए आवलिगाए संजोयणाणं तु ।। २६ ।। चतुरुपशमय्य पश्चात्, संयोज्य दीर्घकालसम्यक्त्वात् । मिथ्यात्वगत आवलिकाया संयोजनानां तु ।। २६ ।। For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગાથાર્થ :- ચારવાર મોહનીયને ઉપશમાવીને પુનઃ અનંતાનુબંધિને બાંધે, તદનંતર ઘણાં કાળ સુધી સમ્યક્ત્વમાં રહીને ત્યાંથી પુનઃ મિથ્યાત્વે જઇને પુનઃ અનંતાનુબંધિને બાંધે તો બંધાવલિકાના અન્ય સમયે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય થાય. ૨૪ ટીકાર્થ :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને પછી અંતર્મુહૂર્ત ગયે છતે અને મિથ્યાત્વને પામ્યો છતો મિથ્યાત્વરૂપ હેતુથી સંયોજના એટલે કે અનંતાનુબંધિને બાંધે છે, તે બાંધીને પરિણામ પરાવૃત્તિ અર્થાત્ ફેરફાર થવાથી સમ્યક્ત્વને પામે, અને તે સમ્યક્ત્વને દીર્ધકાલ-૧૩૨ સાગરોપમ સુધી પાલન કરે છે. અને સમ્યક્ત્વના પ્રભાવથી તેટલાં ઘણાં કાલ વડે અનંતાનુબંધિ સંબંધી પુદ્ગલોને પ્રદેશસંક્રમ વડે નિર્જરા કરે, (અર્થાત્ તતુ સમ્યક્ત્વની સત્તારૂપ કરે.) પછી ફરી પણ મિથ્યાત્વે જઇને મિથ્યાત્વરૂપ હેતુથી ફરી પણ અનંતાનુબંધિને બાંધે છે, તેની આવલિકા એટલે બંધાવલિકાના ચરમ સમયે પૂર્વે બાંધેલ અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. કારણ કે આવલિકાના અનંતર સમયે પ્રથમ સમયે બાંધેલ દલિકની ઉદીરણા થવાથી ઉદય થાય છે તેથી જઘન્ય પ્રદેશોદય ન પામે, તે કારણે બંધાવલિકાનો અન્ય સમય કહ્યો છે. અને આખા સંસારરૂપ ચક્રમાં એક જીવને આશ્રયીને ૪ વા૨ જ મોહનીયનો ઉપશમ થાય છે, પરંતુ પાંચ વાર ઉપશમ થતો નથી તેથી ૪ વખત મોહનીયને ઉપશમાવવાનું કહ્યું છે. પ્રશ્ન :- અહીં કોઇ પ્રશ્ન કરે કે મોહનીયનો ઉપશમ ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? તો જવાબ કહે છે.... અહીં મોહનીયને ઉપશમાવતો જીવ અપ્રત્યાખ્યાનાદિ કષાયોના દલિકોને ગુણસંક્રમ દ્વારા ઘણાં સંક્રમે છે, તેથી અન્યત્ર જગ્યાએ સંક્રમ દ્વારા ઘણાં દલિકો ક્ષય થયેલા અને અતિ અલ્પ બાકી રહેલા તે ત્રણે કષાયોનું દલિક બંધાતા એવા અનંતાનુબંધિમાં અતિ અલ્પ જ સંક્રમે છે, તે કારણથી અહીં મોહનીયના ઉપશમનું ગ્રહણ કર્યું છે. इत्थीऍ संजमभवे, सव्वनिरुद्धम्मि गंतु मिच्छत्तं । તેવી નમિથી, નેટ્ટટિર્ફ ઞાતિનું તંતું || ૨૦ || स्त्रियाः संयमभवे, सर्वनिरुद्धे गत्वा मिथ्यात्वं । રેવ્યા: લધુસ્ત્રી, પેસ્થિતિરાવનિષ્ઠાં ત્વા || ૨૦ || ગાથાર્થ :- કોઇ સ્ત્રી સંયમના ભવમાં અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મિથ્યાત્વે જાય. ત્યાં કાળધર્મ પામી દેવીપણે ઉત્પન્ન થાય, તે દેવીના ભવમાં જલ્દીથી પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉત્તના કરે, તે જીવને બંધાવલિકાના અન્ય સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય. ટીકાર્થ :- સંયમ વડે ઉપલક્ષિત અર્થાત્ સંયમ વડે યુક્ત એવો જે ભવ તે સંયમભવ કહેવાય. તે સંયમભવમાં સર્વ નિરુદ્ધે એટલે અંતર્મુહૂર્ત શેષ રહે છતે મિથ્યાત્વે ગયેલી સ્ત્રી અર્થાત્ સાધ્વીજી અનન્તર ભવમાં દેવી થયેલી ‘ તદું ’ તિ જલ્દીથી પર્યાપ્ત થઇને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થયા પછી આવલિકા ગયે છતે એટલે બંધાવલિકાના અન્ય સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય છે. અહીં આ તાત્પર્ય છે.... કે ક્ષપિતકર્માંશ એવા (કોઇ સાધ્વીજી) દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરીને આયુષ્યમાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વે જઇને અનન્ત૨ભવમાં દેવી તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં જલ્દીથી પર્યાપ્ત થાય, તદનંતર ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતો તે જીવ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે, અને પૂર્વબદ્ધ ઉર્જાના કરે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આગળ આવલિકાના અન્ય સમયે અર્થાત્ બંધાવલિકાના અન્ય સમયે તે જીવને સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય છે.“ત્યારેજઉર્જાનાદિ ઘણી કરેલ હોવાથી અનંત૨સમયભાવિમાં ઉદીરણાનો અભાવ હોવાથી અલ્પ પ્રદેશ પ્રાપ્ત થાય છે. अप्पद्धाजोगचियाणाऽऽऊणुक्करसगट्टिईते । હરિ થોનિસેો, વિરતિવ્યાસાયવે′′ || ૨૮ ।। अल्पाद्धा योगचितानामायुषामुत्कृष्टस्थितीनामन्ते । હરિ સ્તો નિષે, વિર તીવ્રાસાતવેવિનામૂ || ૨૮ ।। ૩૧ દેશોન પૂર્વકોટિ પર્યંત ચારિત્રમાં સ્ત્રીવેદ બાંધે નહીં માત્ર પુરુષવેદ જ બાંધે અને તેમાં સ્ત્રીવેદ સંક્રમાવે એટલે સ્ત્રીવેદનું દળ ઓછું થાય એટલે દેશોન પૂર્વકોટી સંયમનું પાલન કરવાનું કહ્યું. ઉપરના ગુણસ્થાનકે મરણ પામે તો પછીના ભવ માં પુરુષ થાય, સ્ત્રી ન થાય માટે છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જવા સૂચવ્યું. અપર્યાપ્ત અવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો નથી, તેથી અને વધારે કાળ ન ગુમાવે માટે પર્યાપ્ત અવસ્થા થાય એમ હ્યું. ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ એટલા માટે કહ્યો કે તે વખતે ઉર્જાના વધારે પ્રમાણમાં થાય. વધારે પ્રમાણમાં ઉત્તના થવાથી નીચેના સ્થાનકોમાં દલિકો બહુ જ અલ્પ પ્રમાણમાં રહે એટલે બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય. આવલિક ાનો ચ૨મ સમય એટલા માટે લીધો કે બંધાવલિકા પૂર્ણ થયા પછી બંધાયેલા પણ ઉદીરણાથી ઉદયમાં આવે અને એમ થવાથી જઘન્ય પ્રદેશોદય ન થાયા. માટે બંધાવલિકાનો ચરમ સમય ગ્રહણ કર્યો છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગાથાર્થ :- અલ્પ કાળ અને યોગ વડે બાંધેલા ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતે કે જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલો છે તે સર્વોપરિતન સ્થાનમાં વર્તતાં ઘણાં કાળ સુધી તીવ્ર અસાતાવેદનીય વડે અભિભૂત આત્માને ચારે આયુષ્યનો જઘન્ય પ્રદેશોદય થાય છે. ઉદયપ્રકરણ ટીકાર્થ :- અલ્પ બંધકાળ વડે અને અલ્પ યોગ વડે પિતાનાં અર્થાત્ બાંધેલા ચારે પણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ત અર્થાત્ સર્વથી ઉપરના સમયે સર્વથી અલ્પ દલિક નિક્ષેપ થયે અને દીર્ધકાળ સુધી તીવ્ર અસાતા વેદના વડે પરાભાવ પામેલા તે તે આયુષ્યના ઉદયવાળા ક્ષપિતકર્માંશ જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. તીવ્ર અસાતાના વેદન = અનુભવથી આયુષ્યના ઘણાં પુદ્ગલો નિર્જરા કરે તેથી તીવ્ર અસાતા વેદી એ પ્રમાણે વિશેષણ કર્યું છે. संजोयणा विजोजिय, देव भवजहन्नगे अनिरुद्धे । વધિય વસાવડું, જંતુને િવિયાસની ।। ૨૨ || सव्वलहूं नर्यगए, निरयगई तम्मि सव्वपज्जत्ते । अणुपुब्बीओ गई - तुल्ला नेया भवादिम्मि ।। ३० ।। संयोजनान् वियोज्य, देवभवजघन्येऽतिनिरुद्धे । વધવોત્કૃષ્ટસ્થિતિ, નૈન્દ્રિયાજ્ઞિનોઃ || ૨૧ ।। सर्वलघु नरकगते, नरकगतेस्तस्मिन् सर्वपर्याप्ते । આનુપૂર્વાશ્ચ ગતિ - તુત્વા જ્ઞેયા મવોલો || ૩૦ || ગાથાર્થ ઃઅનંતાનુબંધિની વિસંયોજના કરીને, જઘન્ય દેવપણું પ્રાપ્ત કરે, તેના છેલ્લા મુહૂર્તમાં એકેન્દ્રિય યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિયમાં અને ત્યાંથી અસંશિમાં જાય, ત્યાં જઇને ત્યાંથી શીઘ્ર નરકમાં જાય, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા તે ના૨કીને ન૨કગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તથા ચારે આનુપૂર્વીનો જઘન્ય પ્રદેશોદય પોત - પોતાની ગતિની જેમ જ થાય છે. માત્ર પોત પોતાના ભવના પ્રથમ સમયે જાણવો. ।। ૨૯-૩૦ || ટીકાર્ય :અનંતાનુબંધિની વિસંયોજના કરીને, તે અનંતાનુબંધિની વિસંયોજના થતાં બાકીના પણ બીજા કર્મોના ઘણાં પુદ્ગલો નિર્જરા કરે છે, તેથી અનંતાનુબંધિનું ગ્રહણ કર્યું છે. (પછી જઘન્ય સ્થિતિનું દેવપણું પ્રાપ્ત થાય છે.) અને તે અતિ નિરુદ્ધ થયે છતે અર્થાત્ અન્ય અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામતાં એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને સર્વ સંકુિલષ્ટ એકેન્દ્રિયોને વિષે ઉત્પન્ન થાય. અને ત્યાં અંતર્મુહૂર્ત રહીને અસંક્ષિમાં ઉત્પન્ન થાય. કારણ કે દેવ મરીને અનંત૨ ભવમાં અસંશિને વિષે ન જાય તેથી અનંત એકેન્દ્રિય ભવનું ગ્રહણ કર્યું છે. પછી અસંજ્ઞિ ભવથી બાકીના અસંશિના સર્વ જીવોની અપેક્ષાએ જલ્દીથી મરણ પામીને નરકમાં ઉત્પન્ન થાય, અને જલ્દીથી સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ તેવા તે ના૨કના જીવને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે પર્યાપ્ત થયેલ જીવને ઘણી પ્રકૃતિઓનો વિપાક ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવેલ પ્રકૃતિઓ સ્તિબુકસંક્રમથી સંક્રમે નહીં. તેથી અન્ય પ્રકૃતિમાં સંક્રમનો અભાવ હોવાથી જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત થાય છે, તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તપણાનું ગ્રહણ કર્યું છે. ૩૨ ચાર આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય પોત પોતાની ગતિ સમાન જાણવો. ફક્ત ભવની આદિમાં અર્થાત્ ભવના પ્રથમ સમયે જાણવો. કારણ કે ત્રીજા સમયે પ્રથમ અને બીજા સમયે રહેલી બંધાવલિકામાં રહેલી બીજી પણ પ્રકૃતિ લતાઓ ઉદયમાં આવે છે, તેથી ભવના પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે. ૩૨ અનંતાનુબંધિની વિસંયોજના કરનાર આત્મા અન્ય પ્રકૃતિઓની જેમ નરકગતિના પણ ઘણાં પુદ્ગલો દૂર કરે છે માટે અહીં અનંતાનુબંધિની વિસંયોજના લીધી છે. જઘન્ય આયુષ્યવાળું દેવપણું પ્રાપ્ત ક૨વાનું કારણ એમ જણાય છે કે જઘન્ય આયુષ્યવાળો દેવ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતો હોવો જોઇએ. દીર્ઘ આયુષ્યવાળું એકેન્દ્રિયપણું નહિ લેવાનું કાર ણ અન્ય બંધયોગ્ય નામકર્મની પ્રકૃતિઓ પણ બંધ વડે પુષ્ટ ન કરે તે છે. અન્ય પ્રકૃતિઓને જો પુષ્ટ કરે તો અસંશિમાં નરકગતિ બાંધતા તે પ્રકૃતિઓના દ લિકો સંક્રમે અને નરકગતિ પુષ્ટ થાય તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય અને ઓછામાં ઓછા પર્યાપ્ત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા એકેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય તેટલી સ્થિતિ તો ગ્રહણ કર્યા વિના છૂટકો જ નથી. એકેન્દ્રિયમાથી અસંક્ષિમાં જઇ ત્યાં ઘણીવાર નરકગતિ પ્રાયોગ્ય બંધ ન કરે માટે જલ્દી મરી ન ૨કમાં જાય એમ ક્યું છે. નરકમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય ઉદય ન કહ્યો. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં ઘણી પ્રકૃતિઓનો વિપાકોદય નાહિ હોવાથી સ્તિબુકસંક્રમ વધારે થાય તેથી પર્યાપ્ત અવસ્થા લીધી છે. વળી નરકગતિમાં નરકગતિનો બંધ થતો નથી પરંતુ ઉદય ઉદીરણા વડે ઓ છા કરે છે માટે પણ પર્યાપ્ત અવસ્થા લીધી છે . સંશિથી અસંશિનો યોગ અલ્પ હોય તેથી ઓછા દલિકો ગ્રહણ કરે માટે અસંક્ષિ લીધો છે. અહીં એમ શંકા થાય કે નારકીને પોતાના આયુના ચરમ સમયે નરકગતિનો જઘન્ય પ્રદેશા દય થાય એમ કેમ ન કહ્યું? ચરમ સમયે થાય એમ કહેવું જોઇએ. કારણ કે ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ભોગવાઇ જવાથી ઓછા થાય. વળી બંધા તી મનુષ્ય તિર્યંચગતિમાં સંક્રમી જવાથી પણ ઓછા થાય. વળી ઉપર ઉપરના સ્થાનકમાં નિર્ષક રચના પણ ઓછી ઓછી છે તેથી પોતાના આયુના ચારમ સમયે જઘન્ય પ્રદેશોદય લેવો જોઇએ. કેમ ન લીધો તે બહુશ્રુત પાસેથી જાણી લેવું. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૬ देवगई ओहिसमा नवरिं उज्जोयवेयगो ताहे । આહાર નાય બચિર - સંનમમનુપાતિતે ।। રૂ૧ || देवगतिरवधिसमा, नवरमुद्योतवेदकस्तदा । આહારી ખાતોઽતિવિર - સંયમમનુષાત્પાત્તે ।। ૩૧ || ગાથાર્થ :- દેવગતિનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણ તુલ્ય કહેવો, પરંતુ જ્યારે ઉદ્યોતનો વેદક હોય ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય કહેવો. તથા જે અતિ દીર્ઘકાળ પર્યંત સંયમ પાલન કરીને અન્તે આહારકશરીરી થાય તેને આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ટીકાર્થ :- દેવગતિનો પણ અવધિજ્ઞાનાવરણ સમાન જઘન્ય પ્રદેશોદય જાણવો. વિશેષ એ છે કે જ્યારે ઉદ્યોતનો વેદક થાય છે ‘તાહે’ = ત્યારે દેવગતિનો જઘન્ય પ્રદેશોદય કહેવો. અહીં હેતુ શું છે ? તો કહે છે.... જ્યાં સુધી ઉદ્યોતનામનો ઉદય થતો નથી ત્યાં સુધી તે ઉદ્યોતને દેવગતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. ત્યાર પછી સંક્રમથી નજીક લાવેલ તેના દલિકનો પ્રવેશ થવાથી તેનો = દેવગતિનો જઘન્ય પ્રદેશોદય પ્રાપ્ત ન થાય. ઉદયે આવેલ ઉદ્યોતનામનો સ્તિબુકસંક્રમ ન થાય, તેથી ઉદ્યોત વેદકનું ગ્રહણ કર્યું છે. અને ઉદ્યોતનું વેદકપણું તો પર્યાપ્તને જ હોય છે અપર્યાપ્તને નહીં, તેથી પર્યાપ્ત અવસ્થામાં દેવગતિનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તથા દેશોન પૂર્વક્રોડ વર્ષરૂપ જે લાંબાકાળ સુધી સંયમનું અનુપાલન કરીને અન્ય કાલે આહારકશ૨ી૨ી થાય અને ઉદ્યોતનું વેદન = અનુભવ કરે તે જીવને આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશોદય હોય છે. લાંબાકાળ સંયમનું પાલન કરતાં ઘણાં પુદ્ગલોની નિર્જરા કરે છે, તેથી લાંબાકાળ સંયમનું ગ્રહણ કર્યું છે, અને ઉદ્યોત ગ્રહણનો હેતુ પૂર્વ કહ્યો છે તે અહીં જાણવો. કર્મપ્રકૃતિ ભાગ - ૩ साणं चक्खुसमं, तंमि व अन्नंमि व भवे अचिरा । તખોના વધુનોલો, વેયયંતસ તા તાકો ।।૩૨।। शेषाणां चक्षुः समं, तस्मिन्नेवाऽन्यस्मिन् वा भवेऽचिरात् । તવ્યોચ્યા વહવા:, પ્રવેઘમનસ્ય તતતાઃ।। ૩૨ ।। ગાથાર્થ :- ઉક્ત શેષ પ્રકૃતિઓનો ચક્ષુદર્શનાવરણ સમાન જઘન્ય પ્રદેશોદય જાણવો, અને જે કર્મોનો એકેન્દ્રિય ભવમાં ઉદય છે તે કર્મોનો જઘન્ય પ્રદેશોદય ત્યાં જ જાણવો, અને જે કર્મોનો અન્ય ભવમાં ઉદય છે તે કર્મોનો તત્ત૬ યોગ્ય અન્ય ભવમાં તત્તદ્ ભવયોગ્ય ઘણી પ્રકૃતિઓને વેદતાં તે પર્યાપ્ત જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. ટીકાર્થ :- કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓનો ચક્ષુદર્શનાવરણ સમાન ઉદય કહેવો, તે ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય. તદનંત૨ જે કર્મોનો તે જ એકેન્દ્રિય ભવમાં ઉદય હોય તે કર્મોનો તે જ ભવમાં લાંબોકાળ નહિ તેવા ઉદયમાં જઘન્ય પ્રદેશોદય કહેવો. મનુષ્યગતિ, બેઇન્દ્રિયાદિ જાતિ-૪, પ્રથમસંસ્થાન-૫, ઓદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ, સંઘયણ-૬, વિહાયોગતિ-૨, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર, આદેયરૂપ ૨૫ પ્રકૃતિઓનો એકેન્દ્રય ભવથી નીકળીને તે તે ઉદયયોગ્ય ભવમાં ઉત્પન્ન થયેલ તે તે ભવોયોગ્ય જીવો તે તે ઘણીપ્રકૃતિઓને વેદતા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે તે તે ભવયોગ્ય ઘણી પ્રકૃતિઓનું વેદન પર્યાપ્ત જીવને હોય છે. અને ઉદયપ્રાપ્ત ઘણી પ્રકૃતિઓનું સ્તિબુકસંક્રમણ ન થાય. અને તે પ્રમાણે થયે છતે વિવક્ષિત પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય સંભવે છે, એ પ્રમાણે અનુસંધાન કરીને સામર્થ્યથી પર્યાપ્તનું ગ્રહણ કર્યું છે. જિનનામકર્મનો ક્ષપિતકર્માંશ જીવને ઉદયના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય જાણવો, ત્યાંથી આગળ (બીજા આદિ સમયમાં) ગુણશ્રેણિ સંબંધી ઘણાં દલિકો ઉદયમાં આવે છે. તે કારણથી જઘન્ય પ્રદેશોદય થતો નથી.(પરિશિષ્ટ-૧માં યંત્ર નંબર - ૨ જુઓ) ઇતિ જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ સમાપ્ત ઇતિ ૪થો પ્રદેશોદય સમાપ્ત ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય વિરચિત કર્મપ્રકૃતિ ટીકામાં ઉદય અધિકારનું ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ સમાપ્ત For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - સારસંગ્રહ (-; અથ ઉદયપ્રકરણ સાસંગ્રહ : ગ્રંથકારે પ્રથમ ભાગ તથા બીજા ભાગમાં આઠ કરણની સમાપ્તિ સુધી પ્રાયઃ એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓની વિરક્ષા કરી છે. તેથી અહીં પણ તે જ પ્રમાણે બતાવવામાં આવશે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ ઘાતકર્મની પ્રવૃતિઓ, વર્ણાદિ વીસ તેજસ-કાશ્મણસપ્તક, સ્થિર, અસ્થિર, શુભ-અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીશ નામકર્મની પ્રકૃતિઓ અને મિથ્યાત્વ મોહનીય, આ ૪૮ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિ કાળથી ઉદય છે અને અનંતકાળ સુધી રહેવાનો છે માટે અનાદિ અનંત, તેમ જ ભવ્યોને અનાદિકાળથી ઉદય હોવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાનો હોવાથી અનાદિ સાંત એમ બે પ્રકારે કાળ છે. વળી સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલાને મિથ્યાત્વનો પુનઃ ઉદય થાય છે અને સમ્યકત્વ પામે ત્યારે ફરી ઉદયનો વિચ્છેદ થાય છે. માટે મિથ્યાત્વનો સાદિ-સાત સહિત ત્રણ પ્રકારે કાળ છે. શેષ ૧૧૦ પ્રકૃતિઓ અધૂવોદયી હોવાથી તેઓનો કાળ સાદિ-સાત જ બંધની જેમ ઉદય પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારે છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા સર્વદા સાથે જ હોય છે, માટે આગળ ઉપર આચાર્ય મ.સા. ઉદીરણાકરણમાં જે પ્રમાણે પ્રકૃતિ આદિ ઉદીરણા, તેના સ્વામી અને સાદ્યાદિ બતાવ્યા છે તે પ્રમાણે ઉદયમાં પણ સમજવાના છે. આ પ્રકરણમાં માત્ર ઉદીરણાથી જે વિશેષતા છે, તે જ બતાવવામાં આવશે. - - : અથ પ્રકૃતિ ઉદય :-) ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહ ગુણસ્થાનકની ચરમાવલિકામાં, સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપાયની ચરમાવલિકામાં. ઉપર દલિકનો જ અભાવ હોવાથી કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. સાતમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્યાય અને બે વેદનીયના ઉદીરણા યોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી દેશોન પૂર્વક્રોડ કાલ પર્યત આ ત્રણનો કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ, જિનનામ તથા ઉચ્ચગોત્ર આ દસનો અયોગી-કેવલી ગુણસ્થાને કેવળ ઉદય હોય છે, પરંતુ યોગના અભાવે ઉદીરણા હોતી નથી. તે તે વેદના ઉદયવાળાને પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે વેદનો ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી. સાયિક અથવા ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે ચોથાથી સાતમા ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની ચરમાવલિકા શેષ રહે છતે સમ્યકત્વમોહનીયનો, પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો અને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં પોતપોતાના આયુષ્યનો કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. શરીરપર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચ નિદ્રાનો તથાસ્વભાવે કેવળ ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી. આ પ્રમાણે ૪૧ પ્રકૃતિઓ સિવાય શેષ સર્વ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણા સાથે જ હોય છે. સાદ્યાદિ પ્રરૂપણ - અગિયારમા ગુણસ્થાનકે મોહનીયનો ઉદય હોતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ ઉદય થાય છે. માટે તેની સાદિ, દસમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ મોહનીયનો ઉદય ચાર પ્રકારે છે. શેષ સાતે કર્મનો ઉદય અભવ્યોને અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે માટે અનાદિ તથા ધ્રુવ, ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થશે માટે અધ્રુવ. એમ સાત કર્મનો ઉદય ત્રણ પ્રકારે છે. પૂર્વે જણાવેલ મિથ્યાત્વ વર્જિત ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિ તથા ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે ઉદય છે. મિથ્યાત્વનો ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ તથા અધ્રુવ એમ ચાર પ્રકારે છે. શેષ ૧૧૦ પ્રકૃતિઓ અધ્રુવોદયી હોવાથી તેઓનો ઉદય સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. ઇતિ પ્રકૃતિ ઉદય સમાપ્ત For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - -: અથ સ્થિતિ ઉદય : સ્થિતિ ઉદય એટલે કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો ઉદય સ્થિતિ ઉદય સ્વાભાવિક અને ઉદીરણાકત એ બે પ્રકારે છે. ત્યાં જે સમયે જે કર્મ બંધાય છે તેનો પૂર્વે બતાવ્યા પ્રમાણે અમુક સમય પ્રમાણ અબાધાકાળ હોય છે, તે અબાધારૂ સ્થિતિનો ક્ષય થવાથી દરેક કર્મનો પ્રદેશોદય તો શરૂ થઇ જ જાય છે, પરંતુ અહીં વિપાકોદયને જ ઉદય કહેવામાં આવે છે ? વિપાકોદય જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવરૂપ હેતુઓને પ્રાપ્ત કરી પ્રવર્તે છે ત્યારે તે સ્વાભાવિકોદય અથવા શુદ્ધોદય કે સંપ્રાપ્તોદય પણ કહેવાય છે. તે સ્વાભાવિકોદય પ્રવર્તતે છતે વીર્યવિશેષરૂપ ઉદીરણાકરણ વડે ઉદયાવલિકાથી બહારની સ્થિતિસ્થાનકોમાં રહેલા દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં ગોઠવાયેલ દલિકના નિષેકસ્થાનોમાં નાંખીને ઉદયાવલિકાની અંદરના સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સાથે રસોદયથી ભોગવવાં તે ઉદીરણાકૃત ઉદય અથવા અસંપ્રાપ્તોદય પણ કહેવાય છે. ત્યાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા જેમ સ્થિતિ ઉદીરણામાં કહી છે તેમ અહીં પણ સમજવી, માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટસ્થિતિ ઉદય એક સમય પ્રમાણ એક સ્થિતિ જેટલો અધિક હોય છે. તે આ પ્રમાણે.... જે સમયે જે કર્મ બંધાય છે તે વિવક્ષિત સમયે બંધાયેલા કર્મલતાના અબાધાકાળમાં પણ તે પૂર્વે બંધાયેલા અને જેનો અબાધાકાળ પૂર્ણ થઇ ગયો છે તેવી તે જ પ્રકૃતિની કર્મલતાના દલિકો ગોઠવાયેલાં જ હોય છે. તેથી મતિજ્ઞાનાવરણીયાદિ ૮૬ ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય છે. જે સમયે કર્મ બંધાય છે તે સમયથી આરંભી એક આવલિકા સુધી તેમાં કોઇપણ કરણ લાગતું નથી. અને તેને બંધાવલિકા કહેવામાં આવે છે. તે બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનથી આરંભી યાવત્ ચરમ સ્થિતિસ્થાન સુધીમાં રહેલ દલિકોની ઉદીરણા કરે છે. ઉદયાવલિકા એટલે ઉદયસમયથી આરંભી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં ભોગવવા માટે શરૂઆતના સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલ જે દલિકરચના. તે ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકામાંના કોઇપણ સ્થિતિસ્થાનનો ભોગવટો કરતાં તે ઉદયાવલિકાની ઉપરના સર્વ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકની ઉદીરણા થાય છે. માટે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉદીરણા થાય છે. માત્ર ઉદયાવલિકાગત જે પ્રથમ ઉદય સમયે સ્થિતિસ્થાનનો ભોગવર્ટા કરે છે તેનો ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય એક સમય અધિક હોય છે. એ જ પ્રમાણે મનુષ્યગતિ વગેરે ૨૯ ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન અને ઉદયસંક્રમોત્કૃષ્ટ હોવા છતાં સમ્યકત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદયમાં તેથી એક સમય અધિક હોય છે. નરકગતિ આદિ વીસ અનુદયબંધોસ્કૃષ્ટા અને જિનનામ વિના મનુષ્યાનુપૂર્વી આદિ સત્તર અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય આ દરેક પ્રવૃતિઓનો તેથી એક સમય અધિક હોય છે. ઉદયબંધોકુષ્ટાદિ ચારે પ્રકારની પ્રવૃતિઓનું સ્વરૂપ આ જ ગ્રંથમાં પ્રથમ ભાગના બંધનકરણમાં ૧લી ગાથાની પીઠીકામાં બતાવ્યું છે. પૂર્વે જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદય અને ઉદીરણામાં તફાવત દર્શાવેલ છે, તેમાંથી નિદ્રાપંચક હીન શેષ પ્રકૃતિઓનો ઉદીરણા અટકયા બાદ પણ કેટલોક કાળ કેવળ ઉદય હોય છે - તેથી પોતપોતાની ચરમ ઉદયાવલિકાના અન્ય સમયે એક સ્થિતિ પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદય હોય છે. શેષ ૧૨૨ પ્રકૃતિઓની ઉદીરણાકરણમાં જેટલી જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે તેનાથી તે જ સમયે ભોગવાતા સમયરૂપ એક સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ ઉદયમાં અધિક હોય છે. • જો કે નિદ્રાપંચકનો શરીરપર્યાપ્તિની સમાપ્તિ પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદીરણા વિના કેવળ ઉદય કહ્યો પરંતુ તે વખતે અપવર્તન ચાલુ હોવાથી અપવર્તના દ્વારા ઉદયાવલિકાની ઉપરના સત્તાગત સઘળાં For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉદયપ્રકરણ - સારસંગ્રહ સ્થિતિસ્થાનોમાંથી દલિકોને ઉદયાવલિકામાં નાખી ઉદયગત સ્થિતિસ્થાન સાથે ભોગવે છે. માટે તે વખતે પણ એક સ્થિતિસ્થાન પ્રમાણ જઘન્યસ્થિતિ ઉદય હોતો નથી. તેથી ઉદીરણાકરણમાં બતાવેલ છે તેનાથી એક સમય અધિક જઘન્યસ્થિતિ ઉદય ઘટે છે. ઇતિ સ્થિતિ ઉદય સમાપ્ત - અથ અનુભાગોદય :-) અનુભાગ, તેના હેતુઓ, સ્થાન, શુભાશુભ, સાદ્યાદિ અને સ્વામિત્વ વગેરે જે પ્રમાણે ઉદીરણાકરણમાં કહેલ છે તે પ્રમાણે સમજવાં, માત્ર જઘન્ય અનુભાગ ઉદયના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહના ચરમસમયે, સંજવલનલોભનો સૂક્ષ્મસંપરામના ચરમસમયે, ત્રણે વેદનો પોતપોતાની પ્રથમસ્થિતિના ચરમસમયે ક્ષપકને અને સમ્યકત્વમોહનીયનો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતા ક્ષયોપશમ સમ્યકત્વીને ચરમસમયે જઘન્ય અનુભાગોદય હોય છે. ઇતિ અનુભાગોદય સમાપ્ત ૯ઃ અથ પ્રદેશોદય :-) અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ એ બે ધારો છે. (૧) સાદ્યાદિ પ્રરૂપણા - સાદ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. (૧) મૂળપ્રકૃતિવિષયક (૨) ઉત્તરપ્રકૃતિવિષયક. (૧) ત્યાં મોહનીય તથા આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ શેષ છ કર્મના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે, અજઘન્ય સાદ્યાદિ ચાર પ્રકારે અને અનુત્કૃષ્ટ સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એક - એક કર્મના અગિયાર- અગિયાર ભાંગા થવાથી કુલ ૧૧૪૬૦૬૬ મોહનીયના જઘન્ય તથા ઉત્કૃષ્ટ સાદિ અને અધ્રુવ એમ બે - બે પ્રકારે, તેમજ અજઘન્ય તથા અનુત્કૃષ્ટ સાદ્યાદિ ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર અને આયુષ્યના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ - અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી. આઠ, એમ મૂળકર્મ આશ્રયી પ્રદેશોદયના કુલ ૬૬ +૧૨ + ૮ =૮૬ ભાંગા થાય છે. તે આ પ્રમાણે... જેને ઓછામાં ઓછા પ્રદેશકર્મની સત્તા હોય તે જીવ ક્ષપિતકર્માસ કહેવાય છે. અને તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષસ્વરૂપ આ જ ગ્રંથના ભાગ-૧માં સંક્રમણકરણમાં બતાવેલ છે. તે ક્ષપિતકર્માશ જીવ સીધો એકેન્દ્રિયમાં જતો ન હોવાથી પહેલા દેવલોકમાં જાય, ત્યાં અતિસંકિલષ્ટ પરિણામી થઇ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અને તે વખતે ઘણાં પ્રદેશોની ઉદ્વર્તન કરે, જે સમયે જેટલો નવીન સ્થિતિબંધ થતો હોય તે સમયે પૂર્વે બંધાયેલ તે કર્મના તેટલાં સ્થિતિસ્થાનોમાંના દલિકની જ ઉદ્વર્તન થાય એટલે નીચેના સ્થિતિસ્થાનોમાં પહેલાં જે દલિકોની ગોઠવણ થયેલ છે ત્યાંથી દલિકો ગ્રહણ કરી કરી ઉપરના સ્થિતિસ્થાનમાં ગોઠવે, છતાં નીચેના સ્થિતિસ્થાનો સર્વથા દલિક રહિત થતાં નથી પરંતુ પૂર્વે ઘણાં દલિકો હતાં તેને બદલે હવે ઓછાં થઇ જાય છે. જેથી ઉદય વખતે થોડાં દલિકો ઉદયમાં આવે. આ કારણથી અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણી ઉદ્ધર્તના કરે એમ કહેવામાં આવેલ છે. ત્યારબાદ બંધને અંતે કાળે કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે મોહનીય તથા આયુ વિના શેષ છ કર્મનો જઘન્યપ્રદેશોદય હોય છે. જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં અને અન્ય એકેન્દ્રિયોની અપેક્ષાએ ઉત્પત્તિના પ્રથમ સમયે એકેન્દ્રિયને યોગ ઘણો અલ્પ હોય છે. તેથી ઉદીરણાદ્વારા પણ ઉપરથી ઘણાં અલ્પ પ્રદેશો જ ઉદયમાં આવે. બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા દ્વારા ઘણાં નવીન બંધાયેલ કર્મદલિકો પણ ઉદયમાં આવે માટે બંધના અંતે કાલ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને જ જઘન્ય પ્રદેશોદય હોય એમ કહેલ છે. વળી તે એકજ સમય હોય છે માટે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે, તે ઉપર જણાવેલ એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજા સમયથી શરૂ થતો હોવાથી સાદિ, જઘન્ય પ્રદેશોદયના સ્થાનને નહીં પામેલાઓને અનાદિ, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અભવ્યો જઘન્ય પ્રદેશોદય કરવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્યોને પ્રદેશોદયનો વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ - એમ અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે. જેનું સ્વરૂપ આ જ ગ્રંથના પ્રથમ ભાગના સંક્રમણકરણમાં કહેલ છે. તેવા સર્વથી વધારે પ્રદેશકમની સત્તાવાળા ગુણિતકર્માશ જીવને બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો તેમ જ ચોદમાં ગુણસ્થાનકના ચરમસમયે, નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે, તે એક જ સમય હોય છે માટે સાદિ અને અધ્રુવ, તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ કહેવાય છે. પરંતુ આ છએ કર્મનો ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદય થતો ન હોવાથી અનુત્કૃષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી, જે જીવો આ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાનને પામ્યા જ નથી તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ અનુત્કૃષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે. અંતરકરણની ક્રિયા કર્યા પછી અંતરકરણમાં રહેલ ક્ષપિતકર્માશ આત્માને પડતાં પહેલાં ઘણાં અને પછી-પછીના સમયમાં અનુક્રમે હીન હીન એમ ગોપુચ્છાકારે અંતરકરણની જે ચરમાવલિકામાં દલિતરચના થાય છે તે આવલિકાના ચરમસમયે સર્વથી અલ્પ પ્રદેશોદય હોવાથી એક જ સમય મોહનીય કર્મનો જઘન્યપ્રદેશોદય થાય છે અને તે સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. ઉપરોક્ત જીવને જઘન્ય પ્રદેશોદયના પછીના સમયે તે નવીન થતો હોવાથી અજઘન્ય પ્રદેશોદયની સાદિ, જઘન્ય પ્રદેશોદયને અગર પ્રદેશોદય વિચ્છેદ સ્થાનને નહીં પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે. ગુણિતકર્માશ ક્ષેપકને સૂક્ષ્મસં૫રાયના ચરમ સમયે એક જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો હોવાથી તે સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુકૂષ્ટ છે, ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડેલાને તે પુનઃ શરૂ થાય છે, માટે સાદિ, સૂક્ષ્મસંપાયના ચરમ સમયને નહીં પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે. આયુષ્યના જઘન્યાદિ ચારે ઉદયો નિયત કાળ સુધી જ થતા હોવાથી તે સાદિ અને અદ્ભવ એમ બે - બે પ્રકારે જ હોય છે. મિથ્યાત્વમોહનીયનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશોદય બે પ્રકારે અને અનુકુટ તથા અજઘન્ય પ્રદેશોદય ચાર - ચાર પ્રકારે હોવાથી કુલ બાર, શેષ ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓના જઘન્ય તથા ઉત્કૃષ્ટ બે પ્રકારે, અજઘન્ય ચાર પ્રકાર અને અનુત્કૃષ્ટ પ્રદેશોદય સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકેકના અગિયાર - અગિચાર, તેમજ શેષ ૧૧૦ અધ્રુવોદયી પ્રકૃતિના જઘન્યાદિ ચારે પ્રદેશોદય નિયત કાળે જ થતાં હોવાથી સાદિ - અધ્રુવ એમ બે - બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી ૧૫૮ પ્રકૃતિઓના કુલ ૧૪૦૯ ભાંગા થાય છે. ક્ષપિતકર્માશ અનાદિ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ પૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગોપુચ્છાકારે દલિક રચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વનો જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશોદયના બીજા સમયે અથવા ક્ષયોપશમ સમ્યકત્વથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ ચાર પ્રકારે છે ગુણિતકર્માશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણિ પણ એ રીતે કરે છે.... તે બન્ને ગુણશ્રેણિઓના મસ્તકરૂપ અન્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે તો તે વખતે ઉપરોક્ત બન્ને ગુણશ્રેણિના મસ્તકે વર્તતાં આત્માને મિથ્યાત્વનો એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાયનો સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોદય છે. ઉત્કૃષ્ટ પ્રદેશોદયથી અથવા સમ્યક્ત્વથી પડતાંને તેનો આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહીં પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ – એમ તે ચાર પ્રકારે છે. શેષ ૪૭ ધ્રુવોદયી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે. તે મૂળ છે કર્મનો એકેન્દ્રિયો આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણનો દેવભવમાં જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. કારણ કે... અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણાં પુદગલોનો ક્ષય થઇ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિતો ઉદીરણાદ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાનો ચરમ સમય કહેલ છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - સારસંગ્રહ ગુણિત કર્માશ જીવને ક્ષીણમોહના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સયોગીના ચરમ સમયે નામકર્મની શેષ ૩૩ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુકુષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતો ન હોવાથી અનુસ્કૃષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશોદય અથવા ઉદયવિચ્છેદ સ્થાનને નહીં પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. શેષ ૧૧૦ અધૂવોદયી પ્રકૃતિઓ પોતે જ અઘુવોદયની હોવાથી નિયતકાલભાવી તેઓના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ – અધ્રુવ છે. | (૨) સ્વામિત્વ દ્વાર :- ઉત્કૃષ્ટ પ્રદેશોદય અને જઘન્ય પ્રદેશોદયના ભેદથી સ્વામિત્વ બે પ્રકારે છે. ત્યાં પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં હોય છે. તેથી ગુણશ્રેણિઓ કેટલી અને કઈ કઈ છે તે બતાવે છે. વિશુદ્ધિના વશથી અપવર્તનાકરણ દ્વારા ઉપરના સ્થિતિસ્થાનોમાંથી ઉતારેલ દલિકોને જલદી ક્ષય કરવા માટે તે કાળે જે પ્રકૃતિઓનો વિપકોદય હોય તે પ્રકૃતિઓના ઉદય સમયથી અને અન્ય પ્રકૃતિઓના ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધીના સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવાં તે ગુણશ્રેણિ કહેવાય છે. તે ગુણશ્રેણિઓ અગિયાર છે. : (૧) સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે અને પ્રાપ્ત થયા પછી પણ અંતર્મુહૂર્ણકાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે તે સમ્યકત્વ ગુણશ્રેણિ. (૨-૩) દેશવિરતિ પ્રાપ્ત કર્યા પછી અને સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ સુધી પ્રવર્ધમાન વિશુદ્ધ અધ્યવસાયથી જે ગુણશ્રેણિ કરે છે તે દેશવિરતિને બીજી (દેશવિરતિ) અને સર્વવિરતિને ત્રીજી (સર્વવિરતિ) ગુણશ્રેણિ. (૪) સાતમા ગુણસ્થાનકે અનંતાનુબંધિનો ક્ષય કરતી વખતે જે ગુણશ્રેણિ તે અનંતાનુબંધિ વિસંયોજક ગુણશ્રેણિ. (૫) દર્શનત્રિકના ક્ષય કાળે એટલે કે-ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં દર્શનત્રિકના ક્ષય સંબંધી જે ગુણશ્રેણિ તે પાંચમી ગુણશ્રેણિ. અનંતાનુબંધિ અને દર્શનત્રિકનો ક્ષય ચોથાથી સાતમા ગુણસ્થાનકવર્તી કોઈપણ આત્માઓ કરે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને અલ્પ વિશુદ્ધિ હોવાથી સર્વવિરતિ-ગુણશ્રેણિથી અલ્પ દલિકોની ગુણશ્રેણિ હોય છે તેથી સાતમા ગુણસ્થાનકે દર્શનત્રિકનો ક્ષય કરનાર આશ્રયીને જ આ બન્ને ગુણશ્રેણિઓ કહીં છે. (૬) ચારિત્ર મોહનીયનો ઉપશમ કરતી વખતે નવમા-દસમા ગુણસ્થાને જે ગુણશ્રેણિ તે છઠ્ઠી મોહોપશમક ગુણશ્રેણિ. (૭) ઉપશાંતમોહગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે ઉપશાંતમોહગુણશ્રેણિ. (૮) ચારિત્ર મોહનીયનો ક્ષય કરતાં નવમા દસમા ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે મોહક્ષપક ગુણશ્રેણિ. (૯-૧૦-૧૧) ક્ષીણમોહ, અને સયોગી ગુણસ્થાનકે જે ગુણશ્રેણિ થાય છે તે અનુક્રમે નવમી ક્ષીણમાહ સંબંધી, અને દસમી સયોગી સંબંધી ગુણશ્રેણિ છે. અને અયોગી ગુણસ્થાનકે ભોગવવા માટે સયોગી ગુણસ્થાનકના અંતે જે ગુણશ્રેણિ થાય છે તે અગિયારમી અયોગી સંબંધી ગુણશ્રેણિ છે. આ અગિયારે ગુણશ્રેણિઓનો દરેકનો અલગ અલગ અંતર્મુહૂર્ત કાળ હોવા છતાં પૂર્વ-પૂર્વની ગુણશ્રણિ કરતાં પછી-પછીની ગુણશ્રેણિઓનો કાળ અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન એટલે સંખ્યાતમા ભાગ જેટલો જ છે અને દલિકની અપેક્ષાએ અનુક્રમે અસંખ્યગુણ અધિક-અધિક હોય છે. માટે ઉત્તરોત્તર ગુણશ્રેણિઓ દલિકની અપેક્ષાએ દીર્ધ-દીર્ધ અને કાળની અપેક્ષાએ હ્રસ્વ-ટૂંકી હોય છે. અહીં અગિયારે ગુણશ્રેણિઓનો અનુક્રમે સંખ્યાતગુણહીન-હીન જે કાળ કહ્યો છે તે તે-તે ગુણશ્રેણિની સમાપ્તિની દષ્ટિએ નથી, પરંતુ ઉપરથી ઉતારેલ દલિકોને અંતર્મુહૂર્તના સમય પ્રમાણ જે સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે તે સ્થિતિસ્થાનો પછી-પછીની ગુણશ્રેણિમાં સંખ્યાતગુણહીન સમય પ્રમાણ સમજવાના છે. પણ ગુણશ્રેણિઓ તેટલાં કાળ સુધી જ કરે છે. એમ સમજવાનું નથી કારણ કે.... દેશવિરતિ, સર્વવિરતિની ગુણશ્રેણિઓ અને સયોગી સંબંધી ગુણશ્રેણિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ કાળ સુધી પણ થાય છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અન્ય આઠ ગુણશ્રેણિઓ રચવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે પણ તે સંખ્યાતગુણ હીન-હીન છે એમ ન સમજવું. કારણ કે ઉપશાંતમોહ અને ક્ષીણમોત સંબંધી ગુણશ્રેણિની રચનાનો કાળ તે તે ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્તનો છે. મોહોપશમક અને મોક્ષપક આ બે ગુણશ્રેણિઓનો કાળ નવમા અને દસમા ગુણસ્થાનકનો મળીને જેટલો કાળ થાય તેટલો છે. તેમજ અયોગી સંબંધી ગુણશ્રેણિનો કાળ આયોજિકાકરણના પ્રથમ સમયથી સયોગીના ચરમ સમય સુધીના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરિતિ સંબંધી જે પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી મિથ્યાત્વે જઈ અપ્રશસ્ત મૃત્યુ પામે તો જીવ નરકાદિ ચારે ગતિઓમાં આ પ્રથમની ત્રણ ગુણશ્રેણિ પ્રાપ્ત કરે છે. અનંતાનુબંધિ વિસંયોજનાની ગુણશ્રેણિ પણ ચારે ગતિમાં થાય છે, તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતો આત્મા પણ કાલ કરી ચારે ગતિમાં જઈ ક્ષાયિક સમ્યકત્વની સમાપ્તિ કરે છે, તેથી આ બે ગુણશ્રેણિઓ પણ ચોથા ગુણઠાણે રહેલ આત્માને નરકાદિ ચારે ગતિઓમાં સંભવી શકે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને નરકાદિ ગતિમાં જાય તો પ્રથમની ત્રણ જ ગુણશ્રેણિ સંભવે-એવી વિવક્ષા અહીં કરી હોય તેમ લાગે છે. વળી ઉપશમક મોહ સંબંધી અને ઉપશાંત મોહ સંબંધી (આ) બે ગુણશ્રેણિઓ કરી કાળ કરી ચતુર્થ ગુણસ્થાનક લઈ અનુત્તર વિમાનમાં જાય તો ત્યાં આ બે ગુણશ્રેણિઓ પણ ઘટે છે. | સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ગુણિતકર્માશ આત્માને અને જઘન્ય પ્રદેશોદય ક્ષપિતકશ આત્માને હોય છે. ઉત્તરપ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી - સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે સંયમ લઈ અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળો કહેવાય છે. તેવા આત્માઓને પ્રથમ થોડા જ પ્રદેશો ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણાં પ્રદેશો હોવાથી ઉદયમાં પણ ઘણાં પ્રદેશો આવે છે. તેથી લઘુક્ષપણાએ કર્મનો ક્ષય કરવા તૈયાર થયેલ ગુણિતકર્માશ જીવને ક્ષાયિક સમ્યકત્વના ચરમ સમયે સમ્યકત્વ મોહનીયનો, અંતરકરણ કર્યા બાદ પ્રથમ સ્થિતિના ચરમોદયે ત્રણ વેદનો, નવ ગુણસ્થાનકે પોતપોતાના ઉદયના ચરમ સમયે ક્રોધાદિ ત્રણ સંવલનનો અને સૂક્ષ્મસંપાયના ચરમ સમયે સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તે જ આત્માને ક્ષીણમોહના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચોદનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિઢિકાવરણના ઘણાં યુગલો સત્તામાં હોવાથી ઉદયમાં પણ વધુ આવે તેથી તેને અવધિઢિકાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય સમજવો. તે જ આત્માને સયોગીના ચરમ સમયે ઔદારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, સંસ્થાનષક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વીસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણરૂપ બાવન પ્રકૃતિઓનો તેમજ તે જ સયોગી આત્માને સ્વર નિરોધના ચરમ સમયે બે સ્વરનો, અને શ્વાસોચ્છવાસ-નિરોધના ચરમ સમયે ઉચ્છવાસ નામકર્મનો વળી અયોગીના ચરમ સમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીર્થંકર નામકર્મ, બે વેદનીય અને ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. ' ઉપશાંતમોહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેવામાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં દેવદ્વિક અને વૈક્રિયસપ્તક એ નવનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. કોઈક આત્મા દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિ કરતાં કરતાં જ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ પણ એવી રીતે કરે - તે બન્ને ગુણશ્રેણિના મસ્તકનો યોગ એક સમયે પ્રાપ્ત થાય. તેવો જીવ સર્વવિરતિથી પડી શીધ્ર મિથ્યાત્વે જાય તેને ઉપરોકત બન્ને ગુણશ્રણિના શિરભાગે વર્તતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધિનો અને થીણદ્વિત્રિકના ઉદયવાળાને યથાસંભવ થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય છે. વળી થીણદ્વિત્રિકનો ઉદય પ્રમત્ત ગુણસ્થાનક સુધી હોવાથી મિથ્યાત્વે ન ગયેલ આત્માને પણ તે બન્ને ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - સારસંગ્રહ ૩૩ વળી મિથ્યાત્વે જઈ મરણ પામી તે તે પ્રકૃતિને ઉદયયોગ્ય એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થયેલ તે જ જીવને બન્ને ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ એ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. ' ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જે સમયે અંતરકરણની ક્રિયા શરૂ કરવાનો છે તેના પૂર્વ સમયે કાળ કરી દેવામાં ગયેલા જીવને અંતર્મુહૂર્ત પછી તે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં અનેક જીવ આશ્રયી ઉદયપ્રાપ્ત યથાસંભવ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને હાસ્યાદિ છ નોકષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. આયુ બંધ વખતે જેટલો ઉત્કૃષ્ટ યોગ સંભવી શકે તેટલાં ઉત્કૃષ્ટ યોગ અને વધારેમાં વધારે જેટલો કાળ બાંધી શકાય તેટલાં કાળ સુધી જઘન્ય આયુષ્ય બાંધી પ્રથમ ઉદય સ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવી દેવ અને નરકમાં ગયેલા જીવને પ્રથમ સમયે અનુક્રમે દેવ અને નરકાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ઉત્કૃષ્ટ યોગવડે અને ઉત્કૃષ્ટ કાળવડે બંધ કરવાથી દલિકો ઘણાં ગ્રહણ થાય અને દસ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુ બાંધવાથી તે બધા દલિકો દસહજા૨ વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય એટલે દરેક સ્થિતિસ્થાનમાં દલિકો ઘણાં આવે. વળી તેમાં પણ શક્ય હોય તેટલાં વધુમાં વધુ દલિકો પ્રથમ સ્થિતિસ્થાનમાં ગોઠવે તેથી ઉદયમાં આવતા પ્રથમ સમયે તે તે આયુષ્યના ઘણાં પ્રદેશોનો ઉદય થાય, માટે ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કાળ વડે જઘન્ય આયુ બાંધે અને પ્રથમસ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવે તેમ કહ્યું છે. વધારેમાં વધારે કાળ સુધી બાંધી શકાય તેટલાં મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળવડે અને સ્વયોગ્ય ઉત્કૃષ્ટ યોગથી યુગલિક મનુષ્ય કે તિર્યંચનું ત્રણ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી મરણ પામી યુગલિક મનુષ્ય કે તિર્યંચમાં જઇ અત્યંત શીધ્ર અતિ જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના ત્રણ પલ્યોપમ આયુની અપવર્તન કરે, ત્યાર પછીના સમયે મનુષ્યને મનુષ્યાયુનો અને તિર્યંચને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ' યુગલિકોને પર્યાપ્તાવસ્થામાં આયુની અપવર્નના થતી નથી માટે અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. વળી અપવર્નના થયા બાદ ત્રણ પલ્યોપમ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલા સર્વ દલિકો અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ જાય છે. અને તેમાં પણ પ્રથમ સ્થિતિસ્થાનમાં સર્વથી વધારે દલિક હોય છે માટે અપવર્નના થયા પછીના તરતના સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય, એમ કહ્યું છે. અવિરત ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ પ્રથમ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનમોહક્ષપક સંબંધી ગુણશ્રેણિ કરે, ત્યારબાદ વિશુદ્ધ પરિણામે દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ સંબંધી અને ત્યારબાદ સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધી પણ ગુણશ્રણ કરે, આ ત્રણે ગુણશ્રેણિઓ એવી રીતે કરે કે ત્રણેનો શિર ભાગ એક જ સમયે પ્રાપ્ત થાય અને તે પહેલાં ચોથે ગુણસ્થાનકે જાય તે આત્માને ત્રણે ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં દોર્ભાગ્ય, અનાદેય, અયશ અને નીચગોત્ર આ ચારમાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. વળી અવિરતિ પામી શીઘ કાલ કરી નરકમાં ગયેલ આત્માને પૂર્વોક્ત ચાર તથા નરકદ્ધિક એમ છનો અને યુગલિક તિર્યંચમાં ગયેલાને યથાસંભવ પૂર્વોક્ત ચાર તથા તિર્યચદ્વિક એમ છનો અને યુગલિક મનુષ્યમાં ગયેલાને મનુષ્યાનુપૂર્વી સહિત યથાસંભવ ઉદયપ્રાપ્ત પૂર્વોક્ત ચાર-એમ પાંચનો ત્રણે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ઉપરોક્ત ત્રણ ગુણશ્રેણિઓનો કાલ અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન હોવાથી ત્રણેનો શિરભાગ એક સમયે એકીસાથે પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વે ગુણશ્રેણિઓના વર્ણનમાં સર્વવિરતિની ગુણશ્રેણિ કરતાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણહીન કહેલ છે તે સાતમા ગુણસ્થાનકે કરનારની અપેક્ષાએ છે પરંતુ અહીં ચોથા ગુણસ્થાનકે કરે છે તેથી ચોથા ગુણસ્થાનકે તેવી વિશુદ્ધિ ન હોવાથી દેશવિરતિની ગુણશ્રેણિથી પણ સંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કાલના સમયમાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિના દલિકની રચના થાય છે, એમ લાગે છે. સંખ્યાત વર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી કાળ કરી યુગલિક મનુષ્ય-તિર્યંચમાં ગયેલ” એમ કહ્યું છે. કોઈ આત્મા પ્રથમ દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી, ત્યારબાદ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી, વળી ત્યારબાદ અનંતાનુબંધિનો ક્ષય કરવા તત્પર થયેલ તે અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ ત્રણ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અલ્પલિકો ગ્રહણ થાય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે દરેક સ્થિતિસ્થાનમાં થોડાં થોડાં દલિકોનો નિક્ષેપ થાય પાટે “જઘન્ય યોગ અને અલ્પકાલ વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાનું' કહ્યું છે. ચરમસ્થિતિસ્થાનમાં દલિક રચના અત્યંત અલ્પ જ થાય છે. વળી દીર્ઘકાળ પર્યન્ત તીવ્ર અસાતાવેદનીયના ઉદયથી આયુષ્ય કર્મના ઘણાં દલિકોનો ક્ષય થઈ જાય છે તેથી પોતપોતાના ભવના ચરમ સમયે ઘણાં જ થોડાં દલિકો ઉદયમાં આવે છે, માટે ‘દીર્ઘકાળ પર્યન્ત તીવ્ર અસતાવેદનીયના ઉદયવાળા જીવને પોતપોતાના ભવના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય થાય' એમ કહ્યું. ક્ષપિતકર્માશ કોઈક સ્ત્રી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરે અને તેટલાં કાળ સુધી પુરુષવેદનો જ બંધ હોવાથી ઉદય-ઉદીરણા તથા સંક્રમ દ્વારા સત્તામાં રહેલ સ્ત્રીવેદના ઘણાં દલિકો ઓછાં કરે. ત્યારબાદ જો સમ્યક્ત સહિત કાળ કરે તો દેવીપણે ઉત્પન્ન ન થાય માટે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે મિથ્યાત્વ પામી કાળ કરી દેવીપણે ઉત્પન્ન થાય ત્યાં શીધ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઉત્કૃષ્ટ ઉદ્વર્તન કરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની બંધાવલિકાના ચરમ સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય કરે. કોઈ ક્ષપિતકશ જીવ અનંતાનુબંધિની વિસંયોજના કરી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વ પામી અતિસંક્લિષ્ટ પરિણામ દ્વારા એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ આયુ પૂર્ણ કરી અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી અન્ય અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તાઓ કરતાં અત્યંત અલ્પ આયુષ્યવાળા અસંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં શીધ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર તે જીવને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. અનંતાનુબંધિની વિસંયોજના કરતાં સત્તામાં રહેલ નરકગતિ વગેરે શેષ સઘળાં કર્મના પણ ઘણાં દલિકોનો ક્ષય થાય છે. માટે “અનંતાનુબંધિની વિસંયોજના કરવાનું જણાવેલ છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાત્વી જ કરી શકે - માટે ‘દેવભવનું અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વે જવાનું' વગેરે જણાવેલ છે. દેવ સીધો પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયમાં જઈ શકતો નથી માટે “એકેન્દ્રિયમાં જવાનું' અને નામકર્મની અન્ય પ્રવૃતિઓ બંધાદિથી વધુ પુષ્ટ ન થાય માટે “જઘન્ય અંતર્મુહૂર્ત આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સંન્નિ કરતાં અસંશિને યોગ અત્યંત ઓછો હોય છે. વળી વારંવાર બાંધવાથી બંધાદિ દ્વારા દરેક ગતિ ઘણી પુષ્ટ થાય છે. માટે “ અસંક્ષિ-પર્યાપ્તને શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી, મૃત્યુ પામી નરકગતિયાં ઉત્પન્ન થવાનું ' જણાવેલ છે. જે પ્રકૃતિઓનો વિપાકોદય પર્યાપ્તાવસ્થામાં જ થવાનો છે તે પ્રકૃતિઓનું દલિક પણ તિબુકસંક્રમથી અપર્યાપ્તાવસ્થામાં નરકગતિ આદિમાં પડે છે તેથી અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશોદય ન કહેતાં પર્યાપ્તાવસ્થામાં જ નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય' એમ કહેલ છે. ગતિઓની જેમ જ આનુપૂર્વીઓનો પણ જઘન્ય પ્રદેશોદય થાય છે. પરંતુ આનુપૂર્વનો ઉદય વિગ્રહગતિમાં જ વધુમાં વધુ ત્રણ સમય સુધી જ હોય છે. માટે તે તે ગતિના પ્રથમ સમયે જ તે તે આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. કોઈ ક્ષપિત કર્મશ ચૌદ પૂર્વધર મુનિ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરી ઘણાં કર્મનો ક્ષય કરે, ત્યારબાદ ૧ આહા૨કશરીર બનાવે ત્યારે ઉદ્યોત સહિત ત્રીશના ઉદયે વર્તતાં તેમને આહારકસ કનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ક્ષપિતકશ આત્માને પોતાના ઉદયના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય હોય છે, શેષ ૮૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ચક્ષુદર્શનાવરણની જેમ કહેવો, પરંતુ તેમાંથી જે પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયમાં હોઈ શકે તે જ પ્રકતિઓનો એકેન્દ્રિયમાં કહેવો. શેષ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાંથી નીકળી શીધ્ર તે તે પ્રકૃતિઓના For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ – પ્રશ્નોત્તરી ઉદય યોગ્ય ભવમાં ગયેલા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, તે તે ભવ યોગ્ય ઘણી પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે, તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે. ત્યાં એકેન્દ્રિયજાતિ, ઔદારિકષટ્ક, વૈક્રિયષટ્ક, તૈજસ-કાર્યણસપ્તક, હુંડક સંસ્થાન, વર્ણાદિ વીસ, તીર્થંકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, દુઃસ્વર વિના સૂક્ષ્મ અષ્ટક, બાદરપંચક અને યશ નામકર્મ આ ૬૨ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયજાતિ, સેવાત્ત સંઘયણ, ઔદારિક અંગોપાંગ, અશુભવિહાયોગતિ, ત્રસ, સુસ્વર અને દુઃસ્વર આ સાતનો બેઈન્દ્રિયમાં, તેઈન્દ્રિયજાતિનો તેઈન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયજાતિનો ચઉરિન્દ્રિયમાં, પંચેન્દ્રિયજાતિનો પર્યાપ્ત અસંશિ પંચેન્દ્રિયમાં, મનુષ્યગતિ, વૈક્રિય અંગોપાંગ, આદ્ય પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સૌભાગ્ય તથા આદેય આ પંદ૨ પ્રકૃતિઓનો પર્યાપ્ત સંશિમાં જઘન્ય પ્રદેશોદય હોય છે. ઇતિ ઉદયપ્રકરણ સારસંગ્રહ સમાપ્ત પ્રશ્ન-૧ ઃ ઉત્તર ઃ પ્રશ્ન-૨ : ઉત્તર ઃ પ્રશ્ન-૩ : ઉત્તર ઃ પ્રશ્ન-૪ : ઉત્તર ઃ પ્રશ્ન-૫ ઃ ઉત્તર ઃ પ્રશ્ન-૬ : ઉત્તર : પ્રશ્ન-૭ : 68 -ઃ અથ ઉદયપ્રકરણ પ્રશ્નોત્તરી : સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીય બંધ વિના જ ઉદયાદિ ત્રણમાં પ્રાપ્ત થાય છે. તો બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય ? આ બે પ્રકૃતિઓ સ્વ સ્વરૂપે બંધાતી નથી, પરંતુ બંધાયેલ મિથ્યાત્વના કર્મદલિકને જ ઔપશમિક સમ્યક્ત્વરૂપ વિશુદ્ધિના વશથી ૨સ ધટાડીને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે, એમ કહેવામાં હ૨કત નથી. એવું કયું કર્મ છે કે જેનો ઉદીરણા વિના કેવળ ઉદય મિશ્રગુણસ્થાને હોતો જ નથી ? આયુષ્યકર્મ. એવા કયાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હોતી જ નથી ? વેદનીય અને આયુષ્યકર્મ, કેટલાં કાળ સુધી કઈ કઈ પ્રકૃતિઓનો ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઈ શકે ? બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એ ત્રણ પ્રકૃતિઓ દેશોનપૂર્વક્રોડ વર્ષ, ૫ નિદ્રા, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેયદ્ઘિક, જિનનામ, ઉચ્ચગોત્ર એ પંદરનો અંતર્મુહૂર્ત, જ્ઞાનાવરણ-૫, દર્શનાવ૨ણ-૪, અંતરાય-૫, ત્રણવેદ, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મનુષ્યાયુ વિના ત્રણ આયુષ્ય, અને સંજ્વલન લોભ આ ૨૩ પ્રકૃતિઓનો એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. એવું કયું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે ? મોહનીયકર્મ, તેનો ઉપશાંતમોહ ગુણસ્થાનકે સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં ૧૦મા અથવા ૪થા ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે. અજઘન્ય તથા અનુત્કૃષ્ટમાં શું તફાવત છે ? અજઘન્યમાં જઘન્ય સિવાય ઉત્કૃષ્ટ સુધીના દરેક ભેદોનો અને અનુષ્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદોનો સમાવેશ થઈ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અપેક્ષા વિશેષથી અજઘન્ય અને અનુભૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અજઘન્ય અને અનુષ્કૃષ્ટમાં આવી જાય તો અજઘન્ય કે અનુત્કૃષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ ? For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉત્તર ઃ પ્રશ્ન-૮ : ઉત્તર ઃ પ્રશ્ન-૯ : ઉત્તર ઃ ઉત્તર ઃ પ્રશ્ન-૧૨ : ઉત્તર ઃ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રકૃતિ આદિનો વિચા૨ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્યત્વે બે પ્રકારે ક૨વામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અનુત્કૃષ્ટ કહેવાય છે. આ હકીકત ધ્યાનમાં રાખવા આ બે ભેદો પાડેલ છે. પણ જો જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદો ગમે તે એકમાં આવી શકે. મિથ્યાત્વ, પુરુષવેદ અને સમ્યક્ત્વમોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંજ્વલન લોભ સહિત કુલ છે. પ્રશ્ન-૧૦ :- ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પર્યન્ત ઉદીરણા વિના કેવળ ઉદય પણ હોઈ શકે તેવી પ્રકૃતિઓ કઈ કઈ ? બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ત્રણ. ઉત્તર ઃપ્રશ્ન-૧૧ : ઉદય તથા સત્તાનો એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રકૃતિઓ કેટલી અને કઈ કઈ ? એવું કયું ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તેટલી પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ? તેમજ પ્રથમ ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિની ઉદીરણા ન પણ હોય એવું બની શકે ? મિશ્રગુણસ્થાનકે જેંટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેક પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે ચરમાવલિકામાં ચાર આયુષ્યનો, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો તેમ જ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો એમ ૧૦ પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે. ઉદયના ચરમ સમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં ચ૨માવલિકામાં જેનો કેવળ ઉદય હોય પણ ઉદીરણા ન હોય તેવી પ્રકૃતિઓ કેટલી અને કઈ કઈ ? મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેયદ્ઘિક, ઉચ્ચગોત્ર, તીર્થંક૨ નામકર્મ, પંચેન્દ્રિયજાતિ, અને બે વેદનીય આ ૧૩ પ્રકૃતિઓનો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ઉદય સત્તાનો સાથે વિચ્છેદ હોવા છતાં ચૌદમા ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્યાયુ અને બે વેદનીયનો ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઈ શકે છે. મૂળ આઠ કર્મમાંથી કયા કર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય ? અને તે કઈ રીતે ? મોહનીયકર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતાં મોહનીયનો પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દસમા ગુણસ્થાનકથી આગળ નહીં ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ. પ્રશ્ન-૧૩ :- મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ ઉદય કેટલો હોય ? અને તે કઈ રીતે ? ઉત્તર ઃ મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે :- જીવ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં વર્તતાં તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીસ કોડકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ઉદયપ્રકરણ - પ્રશ્નોત્તરી નિક્ષેપ ભોગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે. જઘન્ય સ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમા ગુણસ્થાનકના ચરમ સમયે જ થાય છે. પ્રશ્ન-૧૪ :- ક્ષપિતકમશ અને ગુણિતકમશ આત્મા કોને કહેવાય ? ઉત્તર :- જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશોની સત્તા હોય તે ક્ષપિત કર્ભાશ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશોની સત્તા હોય તે ગુણિતકર્માશ આત્મા કહેવાય છે. પ્રશ્ન-૧૫ - લઘુક્ષપક એટલે શું? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશોદય તેને જ કહેવાનું કારણ શું ? ઉત્તર :- લઘુ = જલ્દી, ક્ષપક = કર્મનો ક્ષય કરનાર, અર્થાત્ આઠ વર્ષની વયે સર્વવિરતિનો સ્વીકાર કરી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ ઉપર આરુઢ થઈ કેવળજ્ઞાન પામે તે લઘુક્ષપક કહેવાય છે, તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશો ઘણાં હોય છે. વળી અંતર્મુહૂર્તમાં જ તેઓનો ગુણશ્રેણિકત ઉદય દ્વારા ક્ષય કરવાનો હોવાથી તે આત્માને ઘણાં પ્રદેશોનો ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેલ છે. પ્રશ્ન-૧૬ :- ચિરક્ષપણા એટલે શું ? ઉત્તર :- ચિર = લાંબા કાળે. ક્ષપણા = કર્મનો ક્ષય કરવો તે, એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો જે આત્મા ઘણાં કાળ પછી સંયમનો સ્વીકાર કરે, વળી દીર્ઘકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કર્મનો જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણા કહેવાય છે. પ્રશ્ન-૧૭ :- અગિયારમાંથી કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ આત્મા કાળ કરી શકે ? પરંતુ તે પહેલાં નહીં ? ઉત્તર :- મોહક્ષપક, ક્ષીણમોહ સયોગી અને અયોગી એમ ચાર સંબંધી ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ અયોગીના ચરમ સમય બાદ કાળ કરે, પણ તે પહેલાં નહીં. શેષ સાત ગુણશ્રેણિઓ કાળ કરી અન્ય ભવમાં પણ ભોગવે. પ્રશ્ન-૧૮ :- પહેલે ગુણસ્થાનકે કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે ? ઉત્તર :- સમ્યકત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીધ્ર મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન-૧૯ :- નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ કરી શકે ? ઉત્તર : - નરક તથા દેવગતિમાં સમ્યકત્વ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ બે, તિર્યંચગતિમાં - આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં અગિયારે અગિયાર ગુણશ્રેણિઓ કરી શકે પ્રશ્ન-૨૦ :- નરકાદિ ચાર ગતિઓમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદયમાં પ્રાપ્ત થાય ? ઉત્તર : નરક તથા તિર્યંચગતિમાં પ્રથમની પાંચ, દેવગતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયારે-અગિયાર ગુણશ્રેણિઓમાં કરેલ દલિક રચનાનો અનુભવ હોઈ શકે છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ 6 U પ્રશ્ન-૨૧ : ઉત્તર ઃ પ્રશ્ન-૨૨ : ઉત્તર ઃ ઉત્તર ઃ કર્મપ્રકૃતિ ભાગ – ૩ એવી કઈ ગુણશ્રેણિઓ છેં કે - જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો ઉતારી અસંખ્યાત ગુણાકારે ગોઠવે ? તે કારણ સાથે જણાવો. વૈક્રિયસપ્તક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષટ્ક-આ ચોવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેવગતિમાં જ હોય. નકત્રિકનો નરકગતિમાં જ હોય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવ૨, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને તિર્યંચત્રિક આ બાર પ્રકૃતિઓનો તિર્યંચગતિમાં જ, તેમજ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છ, વેદનીય બે, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, ત્રણ વેદ, સંજ્વલનચતુષ્ક, મનુષ્યાયુ, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાર્યણસપ્તક, સંસ્થાનષટ્ક સંઘયણષટ્ક, વર્ણચતુષ્કની વીસ, વિહાયોગતિદ્વિક, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદસક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક-એમ કુલ એકસો સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મનુષ્યગતિમાં જ હોય છે. વળી થીણદ્વિત્રિકનો મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિર્યંચગતિમાં, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ અને નીચગોત્ર આ ચારનો દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધીચતુષ્ક એ પાંચનો ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે. પ્રશ્ન-૨૩ :- યુગલિકો નિરુપક્રમી અનપવર્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત આયુ વર્જી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુષ્યની અપવર્ઝના કરી ત્યાર પછીના પ્રથમ સમયે તિર્યંચને તિર્યંચાયુનો અને મનુષ્યને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો છે તો અનપવર્તનીય આયુષ્યવાળા યુગલિકોને આયુષ્યની અપવર્તના શી રીતે હોય ? ઉપશાંતમોહ તથા સયોગી આ બે ગુણસ્થાનકોમાં સ્થિર પરિણામ હોવાથી તે બે ગુણસ્થાનકો સંબંધી ગુણશ્રેણિઓમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખા દલિકો ઉતારી અસંખ્યગુણાકારે ગોઠવે છે. કઈ કઈ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કઈ કઈ ગતિમાં હોય ? યુગલિકોને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવર્ઝના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવર્ઝના થતી નથી. માટે અનપવર્તનીય આયુષ્યવાળા કહ્યાં છે. આ હકીકત શ્રી સૂયડાંગ સૂત્ર તથા આચારંગ સૂત્રમાં પણ કહેલ છે. પ્રશ્ન-૨૪ :- જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ કયા જીવને હોય ? ઉત્તર ઃ- આયુ સિવાયની સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્ષપિતકર્માંશ જીવને જ હોય છે. પ્રશ્ન-૨૫ :- અનંતાનુબંધિના જઘન્ય પ્રદેશોદય કયા જીવને હોય ? તે કારણ સહિત સમજાવો. ઉત્તર ઃ ક્ષપિતકર્માંશ જે કોઈ જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ ક૨ી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય યોગે વર્તતાં અંતર્મુહૂર્ત કાળ માત્ર અનંતાનુબંધિનો બંધ કરી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ વચ્ચમાં અંતર્મુહૂર્તના મિશ્ર સહિતના સમ્યક્ત્વનો કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણસ્થાનકે આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ચારે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ચાર વાર મોહનીયનો ઉપશમ ક૨વાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયના ઘણાં દલિકોનો ક્ષય થાય છે અને થોડાં જ દલિકો સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત પ્રમાણ અનંતાનુબંધિના બંધ વખતે તેમાં સક્રમ દ્વારા અન્ય કષાયોના ઘણાં જ ઓછા દલિકો આવે. ત્યારબાદ સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી મિશ્ર સહિત સમ્યક્ત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુબંધિના દલિકો છે તે પણ અન્ય પ્રકૃતિઓમાં સંક્રમવાથી ઘણાં જ ઓછા સત્તામાં રહે છે. તેથી ચાર For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૧ વાર મોહનો ઉપશમ કરનાર અને સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી મિશ્ર સહિત સમ્યકત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતાં જ પ્રથમ સમયથી અનંતાનુબંધિનો બંધ શરૂ થાય છે. તેથી સંક્રમ દ્વારા અન્ય કષાયોના દલિક બંધ સમયથી જ અનંતાનુબંધિમાં આવે છે અને બંધાવલિકાની સાથે જ સંક્રમાવલિકા પૂર્ણ થવાથી આવલિકા પછી બંધથી અને સંક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં દલિકો ઉદય તથા ઉદીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે. આવલિકાના ચરમ સમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમયોમાં બંધથી તથા અપનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહીં કહેતાં ચરમ સમયે જ જઘન્ય પ્રદેશોદય કહેલ છે. પ્રશ્ન-૨૬ :- દેવમાંથી ચ્યવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય ? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશોદય કેમ ન હોય? ઉત્તર : અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, સ્થાવર અને નીચગોત્ર આ બાર પ્રકૃતિઓનો ક્ષપિતકર્માશ એકેન્દ્રિય જીવોને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્ય જીવોને યોગ અસંખ્ય ગુણ હોવાથી ઉદીરણા અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશો આવે અને દેવભવની છેલ્લી આવલિકામાં અતિસંક્લિષ્ટ પરિણામે બંધાયેલ કર્મદલિકોની બંધાવલિકા વ્યતીત થઇ જાય. માટે તે દલિકો પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિકોની ઉદ્ધના કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પ્રશ્ન-૨૭ :- એકેન્દ્રિયમાં કેટલી અને કઇ-કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોઇ શકે? ઉત્તર :- અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, થીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, એકેન્દ્રિયજાતિ, ઔદારિકષક, તેજસ-કાશ્મણસપ્તક, વૈક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીસ, તીર્થંકરનામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃનામકર્મ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને - નીચગોત્ર એમ કુલ ૭૭ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હોય. (વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિજય મ. સા... ની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩માં ૧૬૮ થી ૧૭૮ના -૧૪ પ્રશ્નો જુઓ) ઇતિ ઉદયપ્રકરણ પ્રસ્નોત્તરી સમાપ્ત For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પરિશિષ્ટ -૧ (ઉત્તરપ્રકૃતિઓ વિષે પ્રકૃતિ ઉદયના સાધાદિ સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૧) (ગાથા ૧થી૩, તથા ઉદીરણાકરણ ગાથા ૨ થી ૨૧ના આધારે) સંખ્યા પ્રકૃતિઓના નામ સાદ્યાદિ સ્વામિત્વ ૯T જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ - ૪ ૧ થી ૧૨ ગુણ૦ ના ચારેગતિનાં ૨T નિદ્રા - પ્રચલા શરીર પર્યાપ્તિ પછીના સમયથી ૧થી૧૧ ગુણ૦ કર્મસ્તરાદિ મતે ૧૨મા દ્વિચરમ સમય સુધીના ૩ થીણદ્વિત્રિક “શરીર પર્યાપ્તિ પછીના સમયથી ૧થી૬ ગુણo સંખ્યાત વર્ષના આયુ વાળા મનુ - તિo ૨ સાતા - અસાતા વેદનીય ૨ | ૧થી૭ ગુણ૦ સુધીના ચારે ગતિના [૧]મિથ્યાત્વમોહનીય ૧લા ગુણસ્થાનકવાળા ઉપશમ સમ્યકત્વ પામતાં અન્ય સમય સુધી - ૧ | મિશ્રમોહનીય મિશ્રદૃષ્ટિ - ૩જે ૧ સમ્યકત્વમોહનીય સાયિક-ઉપશમ સમ્યકત્વ પામતાં પૂર્વ સમય સુધી ૪થી૭ ગુણ૦ સુધીના ક્ષયપશમ સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિ-૪ ૧થીર ગુણ૦ના ચારેગતિના અપ્રત્યાખ્યાનાવરણ - ૪ ૧થી૪ ગુણ૦ના ચારેગતિના પ્રત્યાખ્યાનાવરણ - ૪ ૧થી૫ ગુણના ચારગતિના ૩ | સંવલન ત્રિક ૧થી૮ ગુણ૦ના સ્વબંધવિચ્છેદ સુધીના અનુક્રમે ૯/૨-૩-૪થા ભાગે સંજ્વલન લોભ (બાદર) ૧થી ગુણ ના ચારગતિના સૂક્ષ્મકિટ્ટીકૃત ફક્ત ૧૦માં ગુણસ્થાનકે અન્ય સમય સુધી(ક્ષપક) ૬Tહાસ્યાદિ - ૬ ૧થી૮ માં ગુણ૦ના અન્ય સમય સુધી ૩]વેદ-૩ ૧થી૮ ગુણ૦ સુધીના સ્વોદય વિચ્છેદ સુધીના ૨ |દેવ - નરકાયુષ્ય ૧થી૪ ગુણ૦ સુધીના દેવ -નારક ૧T તિર્યંચાયુષ્ય ૧થી૫ ગુણ૦ સુધીના તિર્યંચો ૧ |મનુષ્પાયુષ્ય ૧થી૩ ગુણ૦ સુધીના મનુષ્ય ૨ દેવ - નરકગતિ ૧થી૪ ગુણ૦ ના દેવ - નારકો ૧Tતિર્યંચગતિ ૧થી૫ ગુણ૦ ના તિર્યંચો ૧Tમનુષ્યગતિ ૧થી૧૪ ગુણ૦ ના મનુષ્ય Tય છે For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - પરિશિષ્ટ - ૧ ૪૩ સંખ્યા સાદ્યાદિ પ્રકૃતિઓના નામ એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયજાતિ પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક પ્રત્યેક દારિકષર્ક જ | જ ૬ | દારિક અંગોપાંગ ૬) વૈક્રિયષર્ક સ્વામિત્વ ૧થીર ગુણ૦ ના એકે - વિક્લેન્દ્રિય ૧થી૧૪ ગુણ૦ સુધીના ચારે ગતિના ૧થી૧૩ ગુણ ના શરીરસ્થ આહા વૈદ્ર શરીરી સિવાયના ૧થી૧૩ ગુણo ના સર્વ આહારી એકેન્દ્રિય સિવાયના ઉપરોક્ત જીવો. શરીરસ્થ દેવ-નારકો, ઉત્તર વે શરીરી મનુ0 તિ, વૈક્રિય વિફર્વક બાદ પયાપ્ત વાયુકાય વાયુકાય સિવાયના ઉપરોક્ત જીવો. આહારકશરીરના વિકર્વક પ્રમત્ત સંયત, મતાંતરે અપ્રમત્તપણે રહેલ ૧થી૧૩માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી વૈક્રિય અંગોપાંગ આહારકસપ્તક ૩૩ તેo-૭, વર્ણાદિ-૨૮, અગુરુલઘુ, નિર્માણ, શુભ-અશુભ, સ્થિર - અસ્થિર વિજઋષભનારાચ સંઘ૦ | ૨ ઋ ષભનારાંચ - નારાચ સંઘ૦ ૨ અર્ધનારીચ - કીલિકા સંઘ, ૧Tછેવટું સંઘયણ સમચતુરન્સ સંસ્થાન ઉત્પત્તિસ્થાનના ૧લા સમયથી ૧૩માં ગુણo સુધીના યથાસંભવ પર્યામન તિ, પંચે ઉપર પ્રમાણે મનુ, ૧થી૧૧ ગુણ ઉપશમ ને આશ્રયી, તિo - ૧થી૫ ગુણ ઉપર પ્રમાણે મનુ, ૧થી૭ ગુણo, તિ૧થી૫ ગુણ૦ ઉપર પ્રમાણે મનુ, ૧થી૭ ગુણ૦, વિશેષ વિક્લ૦ - અપર્યાપ્ત ત્રસ જીવો પણ શરીરસ્થ દેવો-યુગલિકો = ૧ થી ૪, ઉત્તરશરીરી સંજ્ઞિ અને કેટલાક પર્યા, મનુ0 = ૧થી૧૩ ઉત્તરશરીરી સંજ્ઞિ તિ, પંચે * =૧થી૫ આહારકશરીરી - ૬ટે મતાંતરે ૭મે. શરીરસ્થ કેટલાક પર્યા, મનુ, ૧થી૧૩ શરીરસ્ય કેટલાક પર્યા6 તિર્યંચ ૧થી૫ શરીર0 નારક, અસંજ્ઞિ, લબ્ધિ અપર્યા કેટલાક પર્યાસંજ્ઞિ મનુ, તિ, યથાસંભવ - ૧થી૧૩ વિગ્રહગતિવર્તી દેવો ૧-૨ ૪થા ગુણ૦ વિગ્રહગતિવર્તી નારકો ૧-૪થા ગુણ મધ્યમ સંસ્થાન = ૪ હુંડક સંસ્થાન દેવાનુપૂર્વી નરકાનુપૂર્વી, For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંખ્યા ૧ | તિર્યંચાનુપૂર્વી ૧ મનુષ્યાનુપૂર્વી ૧ શુભવિહાયોગતિ ૧ અશુભવિહાયોગતિ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨. ૧ ૧ ૧ ૨. આતપ ઉદ્યોત ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ પ્રકૃતિઓના નામ જિનનામ સૌભાગ્ય - આદેય સુસ્વર યશ કીર્તિ સ્થાવર સૂક્ષ્મ સાધારણ સાદ્યાદિ ર ♦ ર 2 મ ૨ ર ૨ ♦ ૨ ૨ ૨ ♦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સ્વામિત્વ વિગ્રહગતિવર્તી તિર્યંચો ૧-૨-૪થા ગુણ૦ વિગ્રહગતિવર્તી મનુષ્યો ૧-૨-૪થા ગુણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવો, યુગલિકો ઉત્તમ શરીરી તેમજ કેટલાક પર્યા૰ પંચે, તિર્યંચ - મનુ, યથાસંભવ ૧થી૧૩ ગુણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત નારકો, વિક્લે તેમજ કેટલાક પર્યા૰ પંચે તિ૰ મનુ યથાસંભવ ૧થી૧૩ ગુણ સૂર્યવિમાન નીચે રહેલ શ૨ી૨ પર્યાપ્તિએ પર્યાપ્ત ખ૨ - બાદ૨ પૃથ્વીકાય, સૂર્યકાંતમણી વગેરેને - ૧૯ ગુણ૦ સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત, તેઉ-વાયુ વિનાના કેટલાક તિર્યંચો, તિ પંચે, ઉત્તર શરીરી દેવો, આહા૨ક યતિ, ઉત્તર વૈ૰ શરીરી મનુ તિ૰ યથાસંભવ ૧થી૬ ગુણ શરીરસ્થ આહા૨ી ૧થી૧૩માના ચરમ સમય ૫ સુધી લબ્ધિ પર્યા૰ શરીર પર્યાપ્તિએ પર્યા૰ ૧થી૧૩ સુધીના (કેવલી સમુ૰ માં ૨થી૭ સમય સિવાયના) શ્વાસો - પર્યાપ્તિએ પર્યાપ્ત જીવોર્ડ ૧થી૧૩ સુધીના તીર્થંક૨ ૧૩-૧૪મા ગુણસ્થાનકે સ્વોદયવર્તી ગર્ભજ પર્યા૰ તિ。 - મનુ૰ - દેવ યથાસંભવ ૧થી૧૪ ગુણ૦ કેટલાક પર્યા૰ વિક્લે સહિતના ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત શુભવિહાયોગતિના કહેલ જીવો. તેઉ-વાયુ, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત અને નારક વિના સ્વોદયવર્તી સર્વે ૧થી૧૪ ગુણ સ્થાવરો - ૧થીર ગુણ ક્રમશઃ સૂક્ષ્મ અને સાધારણમાં શ૨ી૨સ્થ (ભવસ્થ = આહા૨ી સાધારણ જીવો. ૧લા ગુણ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રકરણ - પરિશિષ્ટ - ૧ સંખ્યા પ્રકૃતિઓના નામ અપર્યાપ્ત ૨ દોર્ભાગ્ય - અનાદેય ૧Tદુ:સ્વર સાદ્યાદિ સ્વામિત્વ લબ્ધિ અપર્યાપ્ત મનુ - તિર્યંચ ૧લે ગુણ૦ નારક, લબ્ધિ અપર્યાપ્ત, સ્વોદયવર્તી ગર્ભજ તિ-મનુo-દેવ-વિક્લ૦ - એકે ૧થી૪ગુણ૦ ભાષા પતિએ પર્યાનારકો, કેટલાક પર્યાવિક્લે, પંચેતિo - મનુષ્ય ૧થી૧૩ ગુણ તેઉ વાયુ, નારક, સૂક્ષ્મ, લબ્ધિ અપર્યા, સ્વોદયવર્તી શેષ જીવો ૧થી૪ ગુણ સર્વદેવો, કેટલાક મનુ સર્વવ્રતધારી મનુo ૧થી૧૪ ગુણ૦ નારક, તિર્યંચ અને નીચકુલોત્પન્ન મનુ, ૧થી૫ ગુણ આ ૩ | ૧થી૧૨ ગુણ૦ ના ચારગતિના અયશ : કીર્તિ ૧T ઉચ્ચગોત્ર ૧ નીચગોત્ર અંતરાય-૫ ૫ ૧૫૮ યંત્ર નંબર-૧ની ટી) ૧- ટીકાર્યમાં લખેલ ટીપ્પણ ન જુઓ. ૨ - ત્યાં પ્રથમ અંતર્મુહુર્ત દેવોને સાતાનો અને નારકોને અસાતાનો જ ઉદય હોય. નારકોને સાતાનો ઉદય જિનેશ્વરના કલ્યાણક સમયે, કેટલાક નારકોને ભવપર્યત અસાતાનો ઉદય હોય છે. દેવોને ઇર્ષાદિ કારણે અસાતાનો ઉદય હોય છે. - ૩ - દારિકશરીરની અપેક્ષાએ લબ્ધિ કરણ પર્યાપ્ત હોવા છતાં આરબ્ધ વૈક્રિયશરીરની અપેક્ષાએ હજુ કરણ અપર્યાપ્તા જ હોય અને મૃત્યુ પામી શકે છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ ન જ થાય એવો નિયમ ભવપ્રત્યયિક શરીર સંબંધી કરણ અપર્યાપ્તા માટે છે. લબ્ધિ પ્રત્યયિક શરીર માટે નહીં. ૪ - તિર્યંચ - મનુષ્યો ઉત્તરવૈક્રિયકાળ પુન્યોદયવાળા હોવાથી ગમે તેવું શરીર બનાવે તોય સમચતુરસનો જ ઉદય ઉદીરણા કહેવાય છે. આ જ રીતે સુસ્વર શુભવિહાયોગતિ માટે જાણવું. ૫ - દારિક - વૈક્રિય - આહારક આ ૩માંથી કોઇપણ એક શરીરનામકર્મના ઉદયથી તે તે શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરનાર શરીરસ્થ જીવો કહેવાય. તેથી વિગ્રહગતિમાં કે કેવલીસમુદ્ધાતમાં - ૩ / ૪| પમા સમયે કાર્પણ કાયયોગીને તેમજ ૧૪મે આના ઉદય ઉદીરણા હોતા નથી. ૬ - જ્યાં સુધી શ્વાસોચ્છવાસ અને ભાષાનો નિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવલીઓને શ્વાસ - સુસ્વર/ દુઃસ્વરના ઉદય - ઉદીરણા હોય છે. ૭ - નીચકુલોત્પન્ન મનુષ્ય પણ જ્યારે દેશ કે સર્વવિરતિધર બને છે ત્યારથી તે જીવને ઉચ્ચગોત્રના જ ઉદય ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર હોય તો પણ નીચગોત્રનો જ ઉદય હોય છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Tel અજઘન્ય કેe For Personal & Private Use Only (ઉત્તરપ્રકૃતિઓ વિષે પ્રદેશોદયના સાધાદિ – સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર -૨ (ગાથા ૬થી૩૨ના આધારે) ) સાદ્યાદિ 'ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ સંખ્યા પ્રકૃતિઓના નામ પ્રાયઃ ગુણિતકર્માશ જીવ. પ્રાયઃ પિતકર્માશ જીવ - ૭ અવધિ વિના ૮ વર્ષે સંયમ પામી અંતર્મુહૂર્વકાળમાં શીઘક્ષપણા વડે જઘન્ય આયુષ્ક દેવ તરીકે ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ | જ્ઞાનાવરણ-૪, તૈયાર થયેલ ગુણશ્રેણિના શીખર પર વર્તતોપામે. ચરમ અંતર્મુબાકી રહે મિથ્યાત્વે જઇ ઉત્કૃષ્ટ સંકલેશમાં ૭ દર્શનાવરણ - ૩ ગુણિતકર્માશ જીવ ૧૨માના અન્ને કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. ત્યાં ઘણાં દલિકની ઉવના અંતર્મુહૂર્ત સુધી કરી સંકિલષ્ટ પરિણામે મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા પ્રથમ સમયે વર્તતાં જીવને ૧લા ગુણo. ૨ અવધિ જ્ઞાનાવરણ ૩ |ઉપર પ્રમાણે (અવધિજ્ઞાન વગરના જીવને જાણવું) અવધિજ્ઞાની સાધુ ચરમ સમય સુધી સંયમ પાળી અવધિજ્ઞાન સહિત અવધિ દર્શનાવરણ દેવલોકમાં ઉત્પન્ન થઇ અંતર્મુહુર્ત બાદ મિથ્યાત્વે જઇ ઉo સંકલેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી દેલિકોની ઉદ્વર્તન કરતા તે બંધાવલિકાના ચરમ સમયે ૧લા ગુણo. ૨ નિદ્રા - પ્રચલા ર ૧૧મા ગુણઠાણે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શીખરે ઉપર પ્રમાણે ઉ0 સ્થિતિબંધથી પડેલા જીવને જ્યારે તેનો ઉદય શરૂ | વર્તતો ગુણિતકર્માશ જીવ. થાય ત્યારે. (ઉ) સંકલેશમાં નિદ્રાદિનો ઉદય નથી.) ૩ થીણદ્વિત્રિક દેશ-સર્વવિરતિના ભેગા થયેલા ગુણશ્રેણિ શિખર પર|મતિજ્ઞાનાવરણની જેમ. વિશેષ એકેડને ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત વર્તતાં ગુણતિકર્માશ જીવને ૧થી૬ ગુણ જીવને પ્રથમ સમયે ૧લા ગુણ૦. ૨ સાતા ૨ શીઘાપક ગુણિતકર્માશ જીવને ૧૪માના ચરમ સમયે.અવધિ જ્ઞાનાવરણની જેમ. અસતાવેદનીય ૧ મિથ્યાત્વમોહનીય ૪ ) દેશવિરતિ બાદ સર્વવિરતિ પામી એ બન્નેનીક્ષપિતકમશ ઉપશમ સમ્યકત્વથી પડતાં બીજીસ્થિતિમથિી ગુણશ્રેણિઓનું શીખર મળે એ પહેલાં મિથ્યાત્વે જાય. પ્રથમસ્થિતિ બનાવવા અંતરમાં એક આવલિકામાં ગોપુચ્છાકાર | શીખર પ્રાપ્ત સમયે ૧લા ગુણo. દલિકો ગોઠવે છે તેના ઉદયને ઉદીરણોદય કહે છે. આ | આવલિકાના ચરમ સમયે ૧લા ગુણ૦. ૧ મિશ્રમોહનીય ઉપર પ્રમાણે મિશ્ર જાય ત્યારે ૩જા ગુણ૦. ઉપર પ્રમાણે ૩જા ગુણ૦. ૨ . ૨ હિ ત્રિ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemator સાદ્યાદિ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ ખ્યા પ્રકૃતિઓના નામ અજઘન્ય ઉત્કૃષ્ટ ઉદયપ્રકરણ પરિશિષ્ટ - ૧ ૧ સમ્યકત્વમોહનીય ૪/અનંતાનુબંધિ - ૪ ૨ પ્રાયઃ ગુણિતકર્માશ જીવ. પ્રાયઃ ક્ષષિતકર્માણ જીવ ૨ |શીઘપક ગુણિતકશ સ્વ વ ચરદયે ૪થી૭, ક્ષપિતકર્માશ ઉપશમ સમ્યકત્વથી પડતાં બીજીસ્થિતિમાંથી ગુણસ્થાનક પ્રથમ સ્થિતિ બનાવવા અંતરમાં એક આવલિકામાં ગોપુચ્છાકારે જે દલિકો ગોઠવે છે તેના ઉદયને ઉદીરણોદય કહે છે. આ આવલિકાના ચરમ સમયે ૪થા ગુણo. ૨ | ૨ |મિથ્યાત્વમોહનીયની જેમ. ૪ વાર ઉપશમશ્રેણિથી શેષ મોહનીયના દલિકો પણ ઘણાં ઓછા કરી નાંખે. પછી અંતર્મ માટે અનંતા બાંધે ત્યારે અન્ય દલિકો પણ ઓછા સંક્રમે) ત્યારબાદ સમ્યકત્વ પામી સાધિક ૧૩૨ સાગo સુધી પાલન કરે. પછી મિથ્યાત્વે જાય ત્યાં પ્રથમ આવલિકાના ચરમ સમયે. (૧લા ગુણo). ઉપશમશ્રેણિામાં અંતરકરણક્રિયાના પૂર્વ સમયે કાળઉપશમાવીને દેવલોકમાં ગયેલાને ઉદીરણોદયની આવલિકાના કરીને દેવ થયેલ ગુણિતકમશ જીવને અંતર્મુ0 બાદચિરમ સમયે. (૪થે). ગુણશ્રેણિનું શીખર ઉદય પામે ત્યારે. (૪થે) ૨ સમ્યકત્વમોહનીયની જેમ.(અમે) ઉપર પ્રમાણે(૪થે) | મધ્યમ કષાય -૮ IE For Personal & Private ૨ se Only - ૨ સમ્યકત્વમોહનીયની જેમ. ૧૦માના અન્ને છુ ૩ સંજ્વલનત્રિક ૧ સંજ્વલન લોભ ૪ હાસ્ય - રતિ - ભય જુગુપ્તા ૨ શોક - અરતિ ૧ પુરુષવેદ ઉપર પ્રમાણે(૪થે) મધ્યમ ૮ કષાયની જેમ. ૪થે ૨ | ૨ |મધ્યમ ૮ કષાયની જેમ. ૪થે મધ્યમ ૮ કષાયોની જેમ. ૪થે અવધિજ્ઞાનાવરણની જેમ, ૧લે મધ્યમ ૮ કષાયની જેમ. ૪થે સમ્યકત્વમોહનીયની જેમ. ૯મે Page #82 -------------------------------------------------------------------------- ________________ સાદ્યાદિ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ સંખ્યા પ્રકૃતિઓના નામ જઘન્ય eB8%ીe ઉત્કૃષ્ટ -le પ્રાયઃ ગુણિતકર્માશ જીવ. પ્રાયઃ ક્ષપિતકર્માશ જીવ | ૧ સ્ત્રીવેદ ૨. ૧ નપુંસકવેદ ૨ દિવ નરકાયુષ્ય ૨ For Personal Private Use Only ૨ તિર્યંચ મનુષ્પાયુષ્ય ૨ | ૨ સમ્યકત્વમોહનીયની જેમ. ૯મે દેશોન પૂર્વક્રોડ સંયમ પાળી છેલ્લા સંભવિત નાના અંતર્મ માટે મિથ્યાત્વે જઇ દેવી તરીકે ઉત્પન્ન થઇ શીઘ પર્યાપ્ત શીધ્ર સંકુલેશ પામી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ઘણી ઉદ્વર્તન કરે તે બંધાવલિકાના ચરમ સમયે ૧૯. ગુણo. સમ્યકત્વમોહનીયની જેમ. ૯મે મતિજ્ઞાનાવરણાદિની જેમ દીર્ઘકાળ સુધી ઉત્કૃષ્ટ યોગે જઘન્ય આયુષ્ય બાંધીને સંભવિત અલ્પકાળમાં સંભવિત અલ્પયોગે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે. પ્રથમસ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ કરી મરણ પામીને જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલ છે તે સર્વોપરિતન સ્થાનમાં વર્તતાં દેવ કે નરક થયેલ ગુણિતકશ જીવને પ્રથમ સ્થિતિઘણાં કાળ સુધી તીવ્ર અસાતા ભોગવે (જેથી ઘણાં પુદગલો નિર્જરી ઉદયમાં વર્તતાં. જાય. સ્વ સ્વ આયુના ચરમ સમયે. (૧લા). | ૨ | ૨ | ૨ દીર્ઘકાળ સુધી ઉત્કૃષ્ટ યોગે યુગલિકોનું ૩ પલ્યોપમ ઉપર પ્રમાણે. પ્રમાણ મનુ0 કે તિર્યંચનું આયુ બાંધી ત્યાં ઉત્પન્ન થઇ સર્વ અલ્પ જીવિત સમાન અંતર્મ છોડીને શેષ સઘળું અપવર્તે. “અપવર્ચમાને અપવર્તિત' ન્યાયે અપવર્તિત થઇ જાય છે એ સમયે. ૧લા ગુણ I૧૧માં ગુણઠાણ કાળ કરી દેવલોકમાં ગયેલાઅવધિજ્ઞાનાવરણની જેમ, વિશેષ ઉદ્યોતનો વેદક જાણવો. જેથી ગુણિતકમીશ જીવને પ્રથમ સમયે ગુણશ્રેણિના શીખર,એનું દલિક તિબુકસંક્રમથી ન આવે. ૧લા. પર વર્તતાં. ૪થા ગુણ ૫મી - રજી અને ૩જી એ ત્રણે ગુણશ્રેણિના શિખરો ક્ષપિતકમણની પ્રક્રિયામાં વિસંયોજના કર્યા પછી ૧૦,૦૦૦ પરસ્પર મલે ત્યારે નરકાયુષ્ય બાંધેલ ગુતિકશ વર્ષાયુષ્ક દેવમાં ઉત્પન્ન થયો. ત્યાં સમ્યકત્વ પામી અનંતા, જીવ શીધ્ર નરક તરીકે ઉત્પન્ન થાય ત્યારે. ૪થા ગુણ વિસંયોજના કરે. અંતે નાના અંતર્મ માટે મિથ્યાત્વે જઇ ઉત્કૃષ્ટ સંકલેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો કાળ કરે. એકે માં ઉત્પન્ન થાય, અંતર્મુ0 બાદ અસંજ્ઞિ પંચે માં જાય. શીધ્ર કાળ કરી નરકમાં જાય. ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થવાના પ્રથમ સમયે. (૧લા) ૧ દિવગતિ ૧ નરકગતિ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ Jain Education social જઘન્ય rebelle ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ઉદયપ્રકરણ પરિશિષ્ટ - ૧ | = કિ સાદ્યાદિ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ સંખ્યા પ્રકૃતિઓના નામ પ્રાયઃ ગુકિતકર્માશ જીવ. પ્રાયઃ ક્ષપિતકશ જીવ ૧ તિર્યંચગતિ ૨ નિરકગતિની જેમ પરંતુ તિર્યંચાયુષ્ય બાંધેલ તિર્યંચ મતિજ્ઞાનાવરણાદિની જેમ. ૧લા ગુણ તરીકે ઉત્પન્ન થાય ત્યારે. ૪થા ગુણo ૧ મનુષ્યગતિ | ૨ | ૨ સાતાવેદનીયની જેમ.' મતિજ્ઞાનાવરણાદિની જેમ, પર્યાપ્ત સંજ્ઞિ જીવ ૧લા ગુણo. ૧ એકેન્દ્રિયજાતિ ૨ મિથ્યાત્વહનીયની જેમ. એકેડ માં જાય ત્યારે મતિજ્ઞાનાવરણાદિની જેમ ૧લા ગુણ૦. ગુણશ્રેણિના શિખરે ૧લા ગુણo. ૩|વિક્લેન્દ્રિય ૨ મિથ્યાત્વમોહનીયની જેમ સ્વ સ્વ ગતિમાં જાય ત્યારે. મતિજ્ઞાનાવરણાદિની જેમ વિશેષ સ્વ સ્વ ઉદય હોય ત્યારે. ૧લા| ૧લા ગુણo , ગુણ૦. ૧ પંચેન્દ્રિયજાતિ ૨ સિાતાવેદનીયની જેમ. મતિજ્ઞાનાવરણાદિની જેમ. પર્યાપ્ત અસંજ્ઞિ જીવ ૧લા ગુણo. ઔદારિકષક ૨ | ૨ | ૨ | ૨ | શીઘ્રક્ષપક ગુણિતકમશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકે માં ૧લા ગુણo. દારિક અંગોપાંગ | ૨ | ૨ | ૨ | ૨ Iઉપર પ્રમાણે મતિજ્ઞાનાવરણાદિની જેમ, બેઇન્દ્રિયમાં જાય ત્યારે ૧લા ગુણo. ૨ | ૨ દિવગતિની જેમ મતિજ્ઞાનાવરણાદિની જેમ એકેન્દ્રિયમાં ૧લા ગુણ૦. ૧ વિક્રિય અંગોપાંગ દિવગતિની જેમ મતિજ્ઞાનાવરણાદિની જેમ. પર્યાપ્ત સંજ્ઞિમાં ૭ આહારકસપ્તક ૨ | ૨ | ૨ ઉત્તર તન કરીને અપ્રમત્ત થયેલ ગુણિતકશ જીવ દેશોનપૂર્વક્રોડ સંયમ પાલનના અંતભાગે ઉદ્યોતના ઉદય સહિત અપ્રમત્તપણાના પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શીખરે|આહારકના ઉદયે. ૬ઠે - ૭મે. વર્તતાં. ૭મા ગુણo. ૩૩ તેરૂસપ્તક, ૪] ૨ | ૩ |શીઘપક ગુણિતકમશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ એકેન્દ્રિયમાં ૧લા ગુણo. વર્ણાદિ-૨૦ અગુરુલઘુ, નિર્માણ, શુભ – અશુભ, સ્થિર - અસ્થિર - 1 જ વૈક્રિયષટક છે ૨. જ jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intelima સાદ્યાદિ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ on સંખ્યા પ્રકૃતિઓના નામ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ -le ૧ પ્રથમ સંઘયણ ૪મધ્યમ સંઘયણ-૪ i nIEWS ૧ સેવા સંઘયણ ૫ અચરમ સંસ્થાન-૫ ૧ હિંડક સંસ્થાન ૧ દિવાનપૂર્વી ૧ નરકાનુપૂર્વી ૧ તિર્યંચાનુપૂર્વી ૧ મનુષ્યાનુપૂર્વી પ્રાયઃ ગુણિતકર્માશ જીવ. પ્રાયઃ ક્ષપિતકર્માશ જીવ | ૨ | શીઘક્ષપક ગણિતકમશ ૧૩માના અન્ય સમયે મિતિજ્ઞાનાવરણાદિની જેમ પર્યાપ્ત સંજ્ઞિમાં ૧લા ગણo. ગુણિતકમશ જીવ ક્રમશઃ વિશુધ્યમાન દેશવિરતિની મતિજ્ઞાનાવરણાદિની જેમ પર્યાપ્ત સંશિમાં ૧લે. સર્વવિરતિની અને અનંતા, વિસંયોજનાની ગુણશ્રેણિી એ રીતે કરે છે જેથી શીખર એક થાય. એ શીખરના ઉદય ઉદયપ્રાપ્ત સંઘયણનો ૫મે - ૬ઢે ગુણo ૨ | ૨ Iઉપર પ્રમાણે મતિજ્ઞાનાવરણાદિની જેમ. બેઇન્દ્રિયમાં ૧લા ગુણo. | ૨ શીઘ્રક્ષપક ગુણિતકર્માશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. પર્યાપ્ત સંજ્ઞિમાં ૧લા ગુણo ૨ શીઘ્રક્ષપક ગુણિતકમશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણo. દિવગતિની જેમ. ૪થા ગુણo સ્વ ગતિનામકર્મ જેમ, પરંતુ ભવના પ્રથમ સમયે વિગ્રહગતિમાં. નિરકગતિની જેમ. ૪થા ગુણo ઉપર પ્રમાણે ૨ ગતિર્યંચગતિની જેમ. ૪થા ગુણo ઉપર પ્રમાણે - ૨ નરકગતિની જેમ. પરંતુ મનુષ્કાયુષ્ય બાંધેલ શીઘઉપર પ્રમાણે મનુષ્ય તરીખે ઉત્પન્ન થાય ત્યારે - ૪થા ગુણo | ૨ |શીર્ઘક્ષક ગુણતિકર્માશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. પર્યાપ્ત સંજ્ઞિમાં ૧લા ગુણo | ૨ | શીઘ્રક્ષપક ગુણતિકર્માશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ, બેઇન્દ્રિયમાં ૧લા ગુણo ગણિતકમાંશ પંચેન્દ્રિય સમ્યગદષ્ટિ તે પ્રત્યયમતિ જ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણ૦. ગુણશ્રેણિ કરી પડીને મિથ્યાત્વે જઇ બેઇ4 માં ઉત્પન્ન થાય. ત્યાં બેઠ૦ પ્રાયોગ્ય સ્થિતિ સિવાય બધી સ્થિતિ અપવર્તે, મરીને એકેમાં ઉત્પન્ન થાય, અને એકે૦ પ્રાયોગ્ય સ્થિતિસત્તા કરી શીધ્ર શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થવાના પ્રથમ સમયે ખર બાદર પૃથ્વીકાયના જીવને ૧લા ગુણo. ૧ શુભવિહાયોગતિ ૧ અશુભવિહાયોગતિ ૧ આતપ | ૨ ૨ ૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ Jain Education temational સાદ્યાદિ | ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વ જઘન્ય પ્રદેશોદયના સ્વામિત્વ સંખ્યા પ્રકૃતિઓના નામ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ઉદયપ્રકરણ પરિશિષ્ટ - ૧ ૧ ઉદ્યોત જી ઉચ્છવાસ જી ૨ પરાઘાત - ઉપઘાત | | જિનનામ ૨ | ૨ | ૨ ૨ ૨ લીધલપક ગુાિતકમાં જ ત્રસ ૨ બાદર- પર્યાપ્ત પ્રત્યેક સુભગ - આદેય ૨ સુસ્વર - દુઃસ્વર ૧ યશઃ કીતિ Fer Personal & Private Use Only પ્રાયઃ ગુણિતકર્માશ જીવ. પ્રાયઃ પિતકર્માણ જીવ ૨ | ૨ |આહારકસપ્તકની જેમ મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણo. ગુણિતકશ જીવને ઉચ્છવાસના નિરોધકાલે ૧૩મે. |મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણo ૨ શીધ્રસપક ગુણિતકમાંશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુeo ૨ |શીર્ઘક્ષપક ગુણિતકમશ ૧૪માના અન્ય સમયે ક્ષપિતકમશને ૧૩માના પ્રથમ સમયે. શીઘ્રક્ષપક ગુણિતકર્માશ ૧૪માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ, બેઇન્દ્રિયમાં ૧લા ગુણ શીઘ્રક્ષપક ગુણિતકમાંશ ૧૪માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણo શીધ્રસપક ગુણિતકર્માશ ૧૩માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણ૦ શીઘાપક ગુણિતકમાંશ ૧૪માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. પર્યાપ્ત સંજ્ઞિમાં ૧લા ગુણા ગુણિતકશ જીવને સ્વરના નિરોધકાલે. ૧૩મા ગુણojમતિજ્ઞાનાવરણાદિની જેમ. બેઇન્દ્રિયમાં ૧લા ગુણ૦ શીઘ્રક્ષપક ગુણિતકમશ ૧૪માના અન્ય સમયે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુeo ૨ | ૨ Uમિથ્યાત્વમોહનીયની જેમ. ૧લા ગુણo. મિતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણ૦ |A A To Jo Te * * A TO Tટ છે * આ છે | ૪ સ્થાવર- સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ દુર્ભગ - અનાદેય અયશ:કીતિ | ઉચ્ચગોત્ર | ૨ ૨ ) નિરકદ્ધિક – તિર્યંચદ્ધિક મનુષ્યાનુપૂર્વીની જેમ તે તે મતિજ્ઞાનાવરણાદિની જેમ. એકેન્દ્રિયમાં ૧લા ગુણ૦ ગતિમાં જાય ત્યારે. ૪થા ગુણo શીઘ્રક્ષપક ગુણિતકર્માશ ૧૪માના અન્ય સમયે |અવધિજ્ઞાનાવરણની જેમ. ૧લા ગુણ | ૨ |દુર્ભગની જેમ. ૪થા ગુણ મતિજ્ઞાનાવરણાદિની જેમ, ૧લા ગુણ૦ ૩ મતિજ્ઞાનાવરણાદિની જેમ. અવધિજ્ઞાનાવરણની જેમ. ૧લા ગણુ નીચગોત્ર અંતરાય - ૫ ૧૫૮ www.ainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ પર કર્મપ્રકૃતિ ભાગ - ૩ ।। १ ।। ।। २ ।। ।। ३ ।। ।। ४ ।। ।।५।। ।। ६ ।। (कर्मप्रकृति सत्ताप्रकरण गाथा) मूलुत्तरपगइगयं, चउविहं संतकम्मवि नेयं । धुवम वणाईयं, अट्ठण्हं मूलपगईणं दिविदुगाउग छग्गति, तणुचोद्दसगं च तित्थगरमुच्चं । दुविहं पढमकसाया, होति चउद्धा तिहा सेसा छउमत्थंता चउदस, दुचरमसमयंमि अत्थि दो निद्दा । बद्धाणि ताव आऊणि वेइयाई ति जा कसिणं तिस मिच्छतं नियमा, अट्टस ठाणेस होइ भइयव्वं । आसाणे सम्मत्तं, नियमा सम्मं दससु भज्ज बिइयतइएसु मिस्सं, नियमा ठाणनवगम्मि भयणिज्जं । संजोयणा उ नियमा, दुसु पंचसु होइ भइयवं खवगानियट्टिअद्धा, संखिज्जा होति अट्ट वि कसाया । निरयतिरियतेरसगं, निद्दानिहातिगेणुवरिं अपुमित्थीय समं वा, हासच्छक्कं च पुरिस संजलणा । पत्तेगं तस्स कमा, तणुरागतो त्ति लोभो य मणुयगइजाइतसबायरं च पज्जत्तसुभगआएज्जं । जसकित्ती तित्थयरं, वेयणिउच्चं च मणुयाउं भवचरिमस्समयम्मि उ, तम्मग्गिल्लसमयम्मि सेसा उ । आहारगतित्थयरा, भज्जा दुसु नत्थि तित्थयरं पढमचरिमाणमेगं, छन्नवचत्तारि बीयगे तिन्नि । वेयणियाउयगोएसु, दोन्नि एगोत्ति दो होति एगाइ जाव पंचग - मेक्कारस बार तेरसिगवीसा । बिय तिय चउरो छस्सत्त, अट्ठवीसा य मोहस्स तिन्नेग तिगं पणगं, पणगं पणगं च पणगमह दोन्नि । दस तिन्नि दोनि मिच्छाइगेसु जावोवसंतो त्ति संखीणदिट्ठिमोहे, केई पणवीसई पि इच्छंति । संजोयणाण पच्छा, नासं तेसिं उवसमं च ।। ७ ।। ।।८।। ।। ९ ।। ।। १० ।। ।। ११ ।। ।। १२ ।। ।। १३ ।। For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૫૩ ।। १४ ।। ।। १५ ।। ।। १६ ।। ।। १७ ।। ।। १८ ।। ।। १९ ।। ।। २० ।। तिदुगसयं छप्पंचग-तिगनउई नउइगुणनई य । चउतिगदुगाहिगासी, नव अट्ठ य नामठाणाई एगे छद्दोस दगं, पंचस चत्तारि अट्टगं दोस । कमसो तीसु चउक्कं, छत्तु अजोगम्मि ठाणाणि मूलठिई अजहन्नं, तिहा चउद्धा य पढमगकसाया । तित्थयरुबलणा युग-वज्जाणि तिहा दुहाणुत्तं जेठिई बंधसमं, जेठं बंधोदया उ जासिं सह । अणुदयबंधपराणं, समऊणा जट्टिई जेटुं संकमओ दीहाणं, सहालिगाए उ आगमो संतं । समऊणमणुदयाणं, उभयासिं जट्टिई तुल्ला संजलणतिगे सत्तसु य, नोकसाएस संकमजहन्नो । सेसाण ट्ठिई एगा, दुसमयकाला अणुदयागं ठिइसंतढाणाई, णियगुक्कस्सा हि थावरजहन्नं । णेरंतरेण हेट्टा, खवणाइसु संतराइं पि संकमसममणुभागे, णवरि जहन्नं तु देसघाईणं । छन्नोकसायवज्जं, एगट्ठाणमि देसहरं मणनाणे दुट्ठाणं, देसहरं सामिगो य सम्मत्ते । आवरणविग्घसोलसग, किट्टिवेएसु य सगते मइसुयचक्खुअचक्खूण सुयसमत्तस्स जेट्ठलद्धिस्स । परमोहिस्सोहिदुर्ग, मणनाणं विपुलणाणिस्स बंधहयहयहउप्पत्तिगाणि कमसो असंखगुणियाणि । उदयोदीरणवज्जाणि होति अणुभागठाणाणि सत्तण्हं अजहणं, तिविहं सेसा दुहा पएसम्मि । मूलपगईसु आउस्स साइ अधुवा य सबे वि बायालाणुक्कस्सं, चउवीससयाऽजहन्न चउ तिविहं । होइ य छण्ह चउद्धा, अजहण्णमभासियं दुविहं । संपुन्नगुणियकम्मो, पएसउक्कस्ससंतसामी उ । तस्सेव य उप्पि विणिग्गयस्स कासिंचि वन्नेऽहं ।। २१ ।। ।। २२ ।। ।। २३ ।। ।। २४ ।। ।। २५ ।। ।। २६ ।। ।। २७ ।। For Personal Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ।। २८ ।। ।। २९ ।। ।। ३० ।। ।। ३१ ।। ।। ३२ ।। ।। ३३ ।। - ।। ३४ ।। मिछत्ते मीसम्मि य, संपक्खित्तम्मि मीससुद्धाणं । वरिसवरस्स उ ईसाणगस्स चरमम्मि समयम्मि ईसाणे पूरित्ता, णपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पूरिए इत्थिवेयस्स पुरिसस्स पुरिससंकम - पएसउक्कस्स सामिगस्सेव । इत्थी जं पुण समयं, संपक्खित्ता हवइ ताहे तस्सेव उ संजलणा, पुरिसाइकमेण सव्वसंछोभे । चउरुवसमित्तु खिप्पं, रागते सायउच्चजसा देवणिरयाउगाणं, जोगुक्कस्सेहिं जेट्टगद्धाए । बद्धाणि ताव जावं, पढमे समए उदिन्नाणि सेसाउगाणि णियगेसु, चेव आगम्म पुब्बकोडीए । सायबहुलस्स अचिरा, बंधते जाव णोवट्टे पूरित्तु पुबकोडी-पुहुत्त नारयदुगस्स बंधते । एवं पल्लतिगते, वेउब्वियसेसणवगम्मि तमतमगो सब्बलहुं, सम्मत्तं लभिय सबचिरमद्धं । पूरित्ता मणुयदुर्ग, सवजरिसहं सबंधते सम्मद्दिट्ठिधुवाणं, बत्तीसुदहीसयं चउक्खुत्तो । उवसामइत्तु मोहं, खवेंतगे णियगबंधते धुवबन्धीण सुभाणं, सुभथिराणं च नवरि सिग्घयरं । तित्थगराहारगतणू, तेत्तीसुदही चिरचिया य तुल्ला नपुंसवेए - णेगिंदियथावरायवुज्जोआ । विगलसुहुमत्तिया वि य, नरतिरियचिरजिया होति खवियंसयम्मि पगयं, जहन्नगे नियगसंतकम्मते । खणसंजोइयसंजोयणाण चिरसम्मकालते उब्बलमाणीण उव्वलणा एगट्टिई दुसामइगा । दिट्ठिदुगे बत्तीसे, उदहिसए पालिए पच्छा अंतिमलोभनसाणं, मोहं अणुवसमइत्तु खीणाणं । नेयं अहापवत्तकरणस्स चरमम्मि समयम्मि ।। ३५ ।। ।। ३६ ।। ।। ३७ ।। ।। ३८ ।। ।। ३९ ।। ।। ४० ।। ।। ४१ ।। For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ।। ४२ ।। ।। ४३ ।। ।।४४ ।। ।। ४५ ।। ।। ४६ ।। ।। ४७ ।। ।। ४८ ।। वेउविक्कारसगं, खणबंध गते उ नरयजिट्ठिइ । उव्वट्टित्तु अबंधिय, एगेंदिगए चिरुव्वलणे मणुयदुगुच्चागोए, सुहुमक्खणबद्धगेसु सुहुमतसे । तित्थयराहारतणू, अप्पद्धा बंधिया सुचिरं चरमावलियपविट्ठा, गुणसेढी जासिमत्थि न य उदओ । आवलिगासमयसमा, तासिं खलु फड्डगाइं तु संजलणतिगे चेवं, अहिगाणि य आलिगाए समएहिं । दुसमयहीणेहिं गुणाणि जोगठाणाणि कसिणाणि वेएसु फड्डगदुर्ग, अहिगा पुरिसस्स बे उ आवलिया । दुसमयहीणा गुणिया, जोगट्ठाणेहिं कसिणेहिं सव्वजहन्नाढत्तं, खंधुत्तरओ निरंतरं उप्पिं । एगं उव्वलमाणी, लोभजसानोकसायाणं ठिइखंडगविच्छेया, खीणकसायस्स सेसकालसमा । एगहिया घाईणं, निद्दापयलाण हिच्चेकं सेलेसिसंतिगाणं, उदयवईणं तु तेण कालेणं । तुल्ला गहियाई, सेसाणं एगऊणाई संभवतो ठाणाई, कम्मपएसेहिं होंति नेयाइं । करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं करणोदयसंताणं, पगइट्ठाणेसु सेसगतिगे य । भूयक्कारप्पयरो, अवट्ठिओ तह अवत्तव्बो एगादहिगे पढमो, एगाईऊणगम्मि बिइओ उ । तत्तियमेत्तो तइओ, पढमे समये अवत्तब्बो करणोदयसंताणं, सामित्तोघेहिं सेसगं नेयं । गइयाइमग्गणासुं, संभवओ सुट्ठ आगमिय बंधोदीरणसंकम - संतुदयाणं जहन्नगाईहिं । सवेहो पगइट्ठिइ - अणुभागपएसओ ओ करणोदयसंतविऊ, तन्निज्जरकरणसंजमुज्जोगा । कम्मट्ठगुदयनिट्ठा - जणियमणिटुं सुहमुति ।। ४९ ।। ।। ५० ।। ।। ५१ ।। ।। ५२ ।। ।। ५३ ।। ।। ५४ ।। Jain Education Interational For Personal & Private Use Only www.lainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ इंय कम्मप्पगडीओ, जहासुयं णीयमप्पमइणा वि । सोहिय णाभोगकयं, कहंतु वरदिट्टिवायन्नू ।। ५६ ।। जस्स वरसासणावयव - फरिसपविकसियविमलमइ किरणा । विमलेंति कम्ममइले, सो मे सरणं महावीरो ।। ५७ ।। सत्ताप्रकरणं समाप्तम् कर्मप्रकृतिः समाप्ता કર્મચન્થના અભ્યાસકોને નામકર્મના ભાંગાઓની સંખ્યા યાદ રાખવા માટે ખાસ ઉપયોગી પ્રાચીન ગાથાઓ चत्तारि वीससोलस, भंगा एगिदियाण चत्ताला । एगट्ठ अट्ट विगलिंदियाण इगवण्ण तिहंपि ।।१।। गुणतीसे तीसे-वि य, भंगाणवाहियाच्छयालसया । पचिंदियतिरिजोगे, पणवीसे बन्धभंगेक्कं ।। २ ।। पणवीसयम्मि एक्को, छायालसया अडुत्तरिगुणतीसे । मणुजीगट्ट उसबे, छायालसया सत्तरसा अट्ठ एक्क एक्कग, भंगा अट्ठारदेवजोगेसु । एक्को नारयजोगे, एक्को जसकित्तिभंगाओ ।।४ ।। तेरस सहस्स-नवसय, पणयाला१३९४५ भंगयाण बन्धम्मि । नामस्स उदयसंखा, पणयालझुत्तरिसयाओ ७८४५ ।। ५ ।। एगिदिय उदएसु, पंच य एक्कार सत्ततेरसयं । . छक्कं कमसो भंगा, बायाला हुति सब्वेवि तिगतिगद्गचउछच्चउ,विगलाण छस? होइ तिण्हंपि । अट्ट सोल सोलस, अट्ठ वेउबितिरियस्स ।। ७ ।। नव नवसीया दोसय. पंचच्छावत्तरीय पणतिरिए । ते दुगुणतिगुणदुगुणा, गुणतीसाइसु उदएसु नव नवसीया दोसय, छावत्तर पञ्चपञ्च उदयदुगे । एक्कारस य बावन्न, नराण उदएसु भंगसया ।। ९ ।। अडअड नबनव एक्के, वेउविनराण होइ पणतीसा । एक्केक्कदोदुगेक्के, आहारजईण सत्तेव अट्ठ अह सोलस, सोलट्ठ य देवओ य भंगाओ । नारय-केवलिउदएसु, पञ्चबावट्टि भंगाओ ।। ११ ।। ।।१०।। For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૫૭ ॐ ही श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः । -: અથ સત્તાપ્રકરણ :-) (- અથ પ્રથમ પ્રકૃતિસત્તા ) मूलुत्तरपगइगयं, चउविहं संतकम्ममवि नेयं । धुवम वणाईयं, अट्ठण्हं मूलपगईणं ।। १ ।। मूलोत्तरप्रकृतिगतं, चतुर्विधं सत्कर्माऽपि ज्ञेयम् । ध्रुवमध्रुवानादिकम्, अष्टानां मूलप्रकृतिनाम् ।। १ ।। ગાથાર્થ - મૂલપ્રકૃતિગત અને ઉત્તપ્રકૃતિગત એ પ્રમાણે સત્તાકર્મ બે પ્રકારે છે. તે દરેકના ચાર પ્રકાર છે. આઠે મૂલપ્રકૃતિઓની સત્તા ધ્રુવ-અધ્રુવ અને અનાદિ છે. ટીકાર્ય - તે પ્રમાણે ઉદયપ્રકરણ કહ્યું. હવે સત્તાપ્રકરણને કહે છે. અને ત્યાં આ અર્વાધિકાર છે. - (૧) ભેદ પ્રરૂપણા (૨) સાદિ - અનાદિ પ્રરૂપણા અને (૩) સ્વામિત્વ પ્રરૂપણા. -: અથ પ્રથમ ભેદ પ્રરૂપણા :-) ત્યાં ભેદ (અનુયોગ) નિરૂપણ કરતાં કહે છે. મૂલપ્રકૃતિગત અને ઉત્તરપ્રકૃતિગત એ પ્રમાણે સત્તાકર્મ બે પ્રકારે છે. ત્યાં મૂલપ્રકૃતિગત ૮ પ્રકારે છે, અને ઉત્તરપ્રકૃતિગત ૧૫૮ પ્રકારે છે. વળી તે દરેકના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિસત્તાકર્મ, (૨) સ્થિતિસત્તાકર્મ, (૩) અનુભાગસત્તાકર્મ અને (૪) પ્રદેશસત્તાકર્મ જાણવું. - ઇતિ પ્રથમ ભેદ પ્રરૂપણા સમાપ્ત ૯ઃ અથ બીજી સાધાદિ પ્રરૂપણા :-) હવે સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં મૂલપ્રકૃતિ વિષય સંબંધીને કહે છે. “ઘુવ' ઇત્યાદિ આઠે મૂલપ્રકૃતિઓની સત્તા ધ્રુવ - અધ્રુવ અને અનાદિ એમ ત્રણ પ્રકારે છે. ત્યાં હંમેશા જ સત્તા હોવાથી અનાદિપણું છે. ધ્રુવ - અધ્રુવપણું અભવ્ય - ભવ્યની અપેક્ષાએ જાણવું. दिट्ठिदुगाउग छग्गति, तणुचोद्दसगं च तित्थगरमुच्चं । दुविहं पढमकसाया, होति चउद्धा तिहा सेसा ।। २ ।। दृष्टिद्विकमायुष्क षड्गतय - स्तनुचतुर्दशकम् च तीर्थंकरमुच्चम् । द्विविधं प्रथमकषाया, भवन्ति चतुर्धा त्रिधा शेषाः ।। २ ।। ગાથાર્થ - દૃષ્ટિદ્ધિક - ૪ આયુષ્ય - મનુષ્ય - દેવ- નરકદ્ધિક એ ૬, વૈક્રિય - આહારકસપ્તક એ- ૧૪, જિનનામ અને ઉચ્ચગોત્ર એ ૨૮ પ્રકૃતિઓ સાદિ - અવ બે પ્રકારે છે. તથા પ્રથમ ૪ કષાયો ૪ પ્રકારે અને બાકીની પ્રવૃતિઓ ત્રણ પ્રકારે છે. ટીકાર્ય :- હવે ઉત્તરપ્રવૃતિઓની સાદિ- અનાદિ પ્રરૂપણ કહે છે. - દષ્ટિદ્ધિક એટલે સમ્યકત્વ અને મિશ્રરૂપ, આયુષ્ય-૪, ““છા'' ત્તિ એટલે મનુષ્યદ્ધિક - દેવદ્ધિક અને નરકદ્ધિક, તનવતુર્કશ . એટલે વૈક્રિયસપ્તક - આહારકસપ્તક, જિનનામકર્મ અને ઉચ્ચગોત્ર એ ૨૮ પ્રકૃતિઓ સત્તાકર્મને આશ્રયીને સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. અને આ પ્રવૃતિઓનું અધુવસત્તાકર્મપણું હોવાથી સાદિ-અધ્રુવભાવ જાણવો. તથા પ્રથમ અનંતાનુબંધિ કષાય-૪ સત્તાકર્મ અપેક્ષાએ સાદિ – અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - સમ્યગ્દષ્ટિ જીવે પ્રથમથી જ ઉવલના કરી હોય અને મિથ્યાત્વે ગયેલો જ્યારે તે જીવ મિથ્યાત્વરૂપ હેતુથી ફરી પણ બાંધે છે ત્યારે સાદિ, તે સ્થાન અર્થાત્ સમ્યકત્વ નહિ પામેલાને અનાદિ ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. ૧ અહીં ટીકામાં મિથ્યાત્વે તેન શબ્દ રહી ગયો છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ - ૫૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તથા બાકીની ૧૨૬ પ્રકૃતિઓની સત્તાકર્મ અપેક્ષાએ અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. ત્યાં એ પ્રકૃતિઓનું ધ્રુવસત્તાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. (યંત્ર નંબર-૧ જુઓ) ઇતિ બીજી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ત્રીજી સ્વામિત્વ પ્રરૂપણા ) छउमत्थंता चउदस, दुचरमसममि अत्थि दो निद्दा । . बद्धाणि ताव आऊणि वेइयाई ति जा कसिणं ।। ३ ।। छद्मस्थान्ताश्चतुर्दश, द्विचरमसमये स्तो ढे निद्रे । बद्धानि तावदायूंषि वेदितानीति यावत् कृत्स्नम् ।। ३ ।। ગાથાર્થ - છન્દ્રસ્થાને અન્ન સુધી ૧૪ પ્રકૃતિઓની સત્તા, ૧૨માના દ્વિચરમ સમય સુધી બે નિદ્રાની સત્તા, અને ૪ આયુષ્યની સત્તા બંધથી શરૂ કરી જ્યાં સુધી સંપૂર્ણ વેદાય નહિ ત્યાં સુધી હોય છે. ટીકાર્થ :- પ્રમાણે સાદિ-અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વને કહે છે, અને તે બે પ્રકારે છે. - એક - એક પ્રકૃતિગત સ્વામિત્વ અને પ્રકૃતિસ્થાનગત સ્વામિત્વ. ત્યાં એક-એક પ્રકૃતિગત સ્વામિત્વને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા કહે છે.... જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ અને દર્શનાવરણ-૪ એ ૧૪ પ્રકૃતિઓ છદ્મસ્થત્તા :- ક્ષીણકષાય વીતરાગ છવસ્થ ગુણસ્થાનક જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સત્તા હોય છે. આગળ તે પ્રકૃતિઓનો અભાવ છે, એ પ્રમાણે (વક્ષ્યમાણ સંબંધમાં) આગળ પણ જે ગુણસ્થાનક સુધી અત્ત કહેલો હોય તે ગુણસ્થાનકથી આગળ તે પ્રકૃતિઓનો અભાવ જાણવો. તથા ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકના ચિરમ અર્થાત્ ઉપાજ્ય સમય સુધી બે નિદ્રાની સત્તા હોય છે. ચારે આયુષ્યની સત્તા બંધથી શરૂ કરીને જ્યાં સુધી સંપૂર્ણ વેદાયા ન હોય ત્યાં સુધી હોય છે. અર્થાત્ પોતપોતાના ભવના અન્ત સુધી અનુભવતો હોય છે. तिसु मिच्छत्तं नियमा, अट्टसु ठाणेसु होइ भइयव्यं । નાસાને સન્મત્ત, નિયમા સરસ મi ૪ (પ્રકૃતિસત્તાકર્મને વિષે મૂલ – ઉત્તરપ્રકૃતિના સાધાદિ ભાંગો પ્રદર્શક યંત્ર નં.-૧ (ગાથા ૧-૨ના આધારે) પ્રકૃતિઓના નામ | સાદિ | અનાદિ ; ધ્રુવ | અધ્રુવ | ભાંગા જ્ઞાનાવરણીયાદિ – ૮ હંમેશા સત્તા અભવ્ય ભવ્ય ૨૪ સંખ્યા મુલ - ૮ હોવાથી અધ્રુવ સત્તાપણું હોવાથી | ઉત્તરપ્રવૃતિઓ - સમ્યક્ત્વાદિ અધુવસત્તાની | અધ્રુવ સત્તાપણું હોવાથી | અનંતાનુબંધિ - ૪ ઉર્વલના કર્યા | સમ્યકત્વ ન પછી મિથ્યાત્વે | પામે ત્યાં સુધી ફરી બાંધે સત્તા બાકીની પ્રવૃતિઓ ધ્રુવ સત્તાપણું હોવાથી ડ, અભવ્ય ભવ્ય ૩૭૮ ૧૫૮ ૪૫૦ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સત્તાપ્રકરણ त्रिषु मिथ्यात्वं नियमा - दष्टसु स्थानेषु भवति भक्तव्यम् । आस्वादने सम्यक्त्वं, नियमात् सम्यक्त्वं दशसु भाज्यम् ।। ४ ।। ગાથાર્થ :- પ્રથમ ત્રણ ગુણસ્થાનક મિથ્યાષ્ટિ - સાસ્વાદન અને મિશ્રને વિષે નિશ્ચયથી મિથ્યાત્વ હોય છે. બાકીના ૮ ગુણસ્થાનક - ૪ થી ૧૧ સુધીને વિષે ભજના હોય છે. અને સમ્યકત્વમોહનીયની સત્તા સાસ્વાદને નિશ્ચયથી હોય છે, અને ૧ થી ૧૧ સુધીના (રજા સિવાય) ૧૦ ગુણસ્થાનકને વિષે ભજના હોય છે. ટીકાર્ય - મિથ્યાત્વ - સાસ્વાદન - મિશ્રરૂપ ત્રણ ગુણસ્થાનકને વિષે નિશ્ચયથી અવશ્ય ભાવથી મિથ્યાત્વની સત્તા હોય છે. બાકીના ૮ ગુણસ્થાનક ૪ થી ૧૧ ઉપશાંતમોહ સુધી ભજન જાણવી, અર્થાત્ ક્યારેક સત્તા હોય અને ક્યારેક સત્તા ન પણ હોય. તે આ પ્રમાણે કહે છે - અવિરત સમ્યગુદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતાં જે જીવે મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય છે તે જીવને સત્તા હોતી નથી, અને ઉપશમાવેલી હોય એટલે કે ઉપશમ સમ્યકત્વીને સત્તામાં હોય છે. અને ક્ષીણમોહાદિ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વની સત્તાનો અવશ્ય અભાવ છે. તથા ““માસાને' રિ સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વ મોહનીયની સત્તા નિશ્ચયથી હોય છે, કારણ કે ઔપશમિક અદ્ધામાં (કાલમાં) જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી બાકીની ૬ આવલિકા સુધી સાસ્વાદન પામે છે અને ત્યાં નિશ્ચયથી ૨૮ની સત્તા હોય છે. વળી મિથ્યાષ્ટિથી આરંભી રજા ગુણસ્થાનક સિવાય ઉપશાંતમોહ સુધીના દસ ગુણસ્થાનકોમાં ભજના હોય છે. એટલે કે કોઈ વખતે સત્તામાં હોય છે અને કોઈ વખતે સત્તા ન પણ હોય. તે આ પ્રમાણે કહે છે.... મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અનાદિ ૨૬ની સત્તાવાળો અને ઉવલના કરેલ સમ્યકત્વ પુંજવાળા જીવને વિષે તથા મિશ્ર ગુણસ્થાનકે પણ સમ્યકત્વ પુજની ઉવલના કર્યા પછી કેટલોક કાલ મિશ્ર ભાવમાં રહેલને અને અવિરતથી શરૂ કરીને ઉપશાંતમોહ સુધીમાં ક્ષાયિક સમ્યગુદષ્ટિ સમ્યકત્વમોહનીયની સત્તા ન હોય અને તે સિવાય બીજા જીવને સત્તામાં હોય છે.' बिइयतइएसु मिस्सं, नियमा ठाणनवगम्मि भयणिज्जं । संजोयणा उ नियमा, दुसु पंचसु होइ भइयव्वं ।। ५ ।। द्वितीयतृतीययोर्मिनं, नियमात् स्थाननवके भजनीयम् । संयोजना तु नियमाद्, द्वयोः पञ्चसु भवति भक्तव्यम् ।। ५ ।। ગાથાર્થ :- દ્વિતીય અને તૃતીય ગુણસ્થાનકે મિશ્રની સત્તા નિશ્ચયથી છે. અને નવ ગુણસ્થાનકે મિશ્રની સત્તા વિકલ્પ છે. પ્રથમના બે ગુણસ્થાનકમાં અનંતાનુબંધિની સત્તા નિશ્ચયથી છે અને આગળના પાંચ ગુણસ્થાનકોમાં વિકલ્પ છે. ટીકાર્થ :- બીજા અને ત્રીજા ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા નિશ્ચયથી હોય છે, કારણ કે સાસ્વાદને નિશ્ચયથી ૨૮ની જ સત્તા હોય છે. અને મિશ્ર ગુણસ્થાનકવાળો તો ૨૮ની સત્તાવાળો સમ્યકત્વમોહનીયની વિસંયોજના થવાથી ૨૭ની સત્તાવાળો, અથવા અનંતાનુબંધિ-૪ની ઉર્વલના થવાથી ૨૪ની સત્તાવાળો હોય છે, અને તેથી આ સત્તાસ્થાનોને વિષે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય પામે છે. ૨૬ની સત્તાવાળાને તો મિશ્રગુણસ્થાનક ન જ સંભવે, કારણ કે મિશ્રપુંજની સત્તા ઉદય વિના મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ જ ન થાય. “સ્થાનન” મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ઉપશાંતમોહ અન્ત સુધી નવ ગુણસ્થાનકોમાં મિશ્રમોહનીયની સત્તા ભજના = વિકલ્પ હોય છે. અર્થાત્ ક્યારેક હોય અને ક્યારેક ન હોય. જે મિથ્યાદષ્ટિ ૨૬ની સત્તાવાળો હોય તે અને અવિરત સમ્યગુદષ્ટિ આદિ ઉપશાંતમોહના અન્ત સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓ મિશ્રની સત્તા ન પામે અને બીજા પામે એ પ્રમાણે અર્થ છે.' મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે અભવ્યને અને હજી સુધી જે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્યને સમ્યકત્વમોહનીય સત્તામાં હોતી જ નથી. અને ઉપશમ સમ્યકત્વથી પડીને આવેલા ભવ્યને જ્યાં સુધી ઉવેલે નહીં ત્યાં સુધી જ સત્તામાં હોય છે, તથા ઉપરના ગુણસ્થાનકેથી પડીને મિશ્રપણું પ્રાપ્ત કરે તેને મિશ્રગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની અવશ્ય સત્તા હોય છે, અને પ્રથમ ગુણસ્થાન કે સમ્યકત્વમોહનીય ઉવેલી મિશ્રપણું પ્રાપ્ત કરે તેને સત્તામાં નથી હોતી. ૪ થી ૧૧મા સુધીમાં ક્ષાયિક સમ્યકત્વીને સત્તામાં હોતી નથી, ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વીને હોય છે. માટે દસ ગુણસ્થાનકોમાં સમ્યકત્વમોહનીયની સત્તા ભજનાએ કહીં છે. ૧૨મા આદિ ગુણસ્થાનકોમાં તો હતી જ નથી. ઇતિ ભાવાર્થ. ક્ષાયિક સમ્યકત્વીને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વીને હોય છે, પ્રથમ ગુણઠાણ અભવ્યને અને જે જીવે હજુ સુધી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી તે જીવને મિશ્રની સત્તા હોતી નથી. અને સમ્યકત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વે જાય તેઓને તે જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી સત્તામાં હોય છે, પછી ન હોય. એટલે નવ ગુણસ્થાનકે ભજનાએ મિશ્રમોહનીયની સત્તા કહીં છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ - તથા “સંયોગના'' એટલે અનંતાનુબંધિની સત્તા મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે નિશ્ચયથી હોય છે, કારણ કે તેઓ અવશ્ય અનંતાનુબંધિ બાંધે છે. વળી, મિશ્રદષ્ટિ આદિ અપ્રમત્ત સંયત સુધીના પાંચ ગુણસ્થાનકને વિષે વિકલ્પ સત્તા હોય છે. અનંતાનુબંધિની વિસંયોજના કરેલ ૨૪ની સત્તાવાળા મિશ્રદષ્ટિ ને, (અર્થાત્ ૪ થી ૭ ગુણ વિસંયોજના કરી જે ૩જે આવે તેને ન હોય) દર્શનસપ્તક ક્ષય કરેલ ૨૧ની સત્તાવાળા ક્ષાયિક જીવને અથવા અનંતાનુબંધિ રહિત ૨૪ની સત્તાવાળો કે જેને વિસંયોજના કરી છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ને વિષે અનંતાનુબંધિની સત્તા ન હોય, તેથી વિપરીતને હોય અહીં પાંચ ગુણસ્થાનકે જ અનંતાનુબંધિની સત્તા વિકલ્પ જે કહેલ છે તે વિસંયોજિત અનંતાનુબંધિ કષાયવાળા જ ઉપશમશ્રેણિને પામે છે એ પ્રમાણે પોતાના મતના અભિપ્રાયથી કહ્યું છે. બાકી કર્મગ્રંથના અભિપ્રાયે તો આ પ્રમાણે કહ્યું છે. “મારે મન નિયમ મડ્યા રીસા વગ'' અર્થ - પ્રથમ બે (મિથ્યાત્વ'- સાસ્વાદન) ગુણસ્થાનકને વિષે અનંતાનુબંધિની સત્તા નિશ્ચયથી હોય છે, અને મિશ્ર આદિ નવ ગુણસ્થાનકને વિષે ભજના વિકલ્પ હોય છે, એ પ્રમાણે જાણવું. खवगानियट्टिअद्धा, संखिज्जा होति अट्ठ वि कसाया । નિરતિયિતેરસ, નિદ્દનિતિશેyવરિ II ૬ क्षपकाऽनिवृत्त्यद्धाः, संख्येयाः सन्त्यष्टावपि कषायाः । निरयतिर्यक्त्रयोदशकं, निद्रानिद्रात्रिकेणोपरि ।। ६ ।। ગાથાર્થ :- ક્ષેપકને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમ ૮ કષાયો સત્તામાં હોય છે. તથા નરક-તિર્યંચને એકાન્ત પ્રાયોગ્ય ૧૩ + નિદ્રાનિદ્રાત્રિક = થીણદ્વિત્રિક સહિત ૧૬ પ્રકૃતિઓ આઠ કષાય ક્ષય પછી સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે એકી સાથે ક્ષય પામે છે. ટીકાર્ય - મધ્યમ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ ૮ કષાયો ક્ષપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ પર્યત સત્તામાં હોય છે, ત્યાર પછી ન હોય કારણ કે તેઓનો ક્ષય કર્યો છે. વળી ઉપશમશ્રેણિને આશ્રયીને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તા હોય છે. તથા નરક - તિર્યંચને એકાન્ત પ્રાયોગ્ય * જે નામકર્મની ૧૩ પ્રકૃતિઓ - નરકદ્ધિક, તિર્યંચદ્રિક, એકેડ બેઇટ વેઇટ ચઉરિદ્રિયજાતિ ૪, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણરૂપ, અને નિદ્રાનિદ્રાત્રિક = થીણદ્વિત્રિક સહિત ૧૬ પ્રકૃતિઓ આઠ કષાય ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ ગયા પછી એકી સાથે ક્ષય પામે છે. તેથી જ્યાં સુધી ક્ષય ન થયો હોય ત્યાં સુધી સત્તા હોય છે અને ક્ષય થયા પછી સત્તા ન હોય. ઉપશમશ્રેણિમાં તો આ ૧૬ પ્રકૃતિઓની ઉપશાંત ગુણસ્થાનક સુધી ' સત્તા જાણવી. अपुमित्थीय समं वा, हासच्छक्कं च पुरिस संजलणा । पत्तेगं तस्स कमा, तणुरागतो त्ति लोभो य ।। ७ ।। अपुंस्त्रियावेदेन समं वा, हास्यषट्कं च पुरुष संज्वलनाः । प्रत्येकं तस्य क्रमात्, तनुरागान्त इति लोभश्च ।। ७ ।। ગાથાર્થ :- ત્યાર પછીનપુંસકવેદ, તદનંતરસ્ત્રીવેદ અથવા (નપુંસકવેદે પ્રતિપન્ન શ્રેણિગતને) નપુંસકવેદ સ્ત્રીવેદનો સમકાળે ક્ષય થાય છે. તદનંતર હાસ્યાદિ-૬નો સમકાળે ક્ષય થાય છે. તદનંતર પુંવેદ અથવા કે સ્ત્રી નપુંસકે માંડેલી ક્ષપકશ્રેણિની અપેક્ષાએ) હાસ્યછક્ક ને પુરુષવેદનો સમકાળે ક્ષય થાય છે. તદનંતર જે સંજ્વલન કષાય તેનો એકેક કષાયને અનુક્રમે ક્ષય થાય છે, તે કારણથી જ્યાં સુધી તેઓનો ક્ષય નથી થયો ત્યાં સુધી તેઓની સત્તા જાણવી.) અને સંજ્વલન લોભની સત્તા સૂક્ષ્મસંપાયના અન્ય સમય પર્યન્ત જાણવી. આ ૧૩માંથી નરકતિક અને ઉદ્યત એ ત્રણ સિવાયની ૧૦ પ્રકૃતિઓ એકાન્ત તિર્યંચ યોગ્ય છે. એટલે કે તે ૧૦ પ્રકૃતિઓનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે. તેથી જે કોઈ પણ સ્થળે તિર્યંચ એકાન્ત યોગ્ય પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય ત્યાં આ ૧૦ પ્રકૃતિઓ સમજવી. અને ભવધરણીય શરીરની અપેક્ષાએ ઉદ્યોત નામ પણ એકાન્ત તિ, પ્રાયો છે. માટે તેના સહિત ૧૧ પ્રકૃતિઓ એકાન્ત તિo પ્રા જાણવી. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ટીકાર્ય - પૂર્વ કહેલ ૧૬ પ્રવૃતિઓ ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે નપુંસકવેદ ક્ષય થાય છે અને જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી નપુંસકવેદની સત્તા હોય છે. પછી ફરી પણ સંખ્યાતા સ્થિતિખંડ જાય ત્યારે સ્ત્રીવેદ ક્ષય થાય છે, તે સ્ત્રીવેદનો પણ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સત્તામાં હોય છે. એ પ્રમાણે સ્ત્રીવેદ અથવા પુરુષવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જાણવું. નપુંસકવેદ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવને સ્ત્રીવેદ નપુંસકવેદ એકી સાથે ક્ષય પામે છે, અને જ્યાં સુધી ક્ષય ન પામે ત્યાં સુધી આ બન્ને વેદની સત્તા હોય છે. ઉપશમશ્રેણિને આશ્રયીને તો ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તા હોય છે. ' પછી સ્ત્રીવેદ ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિખંડ ઓળંગી ગયા બાદ એકી સાથે હાસ્યાદિ-૬ નો ક્ષય થાય છે, તે હાસ્યાદિ-૬નો ક્ષય થયા પછી સમય ન્યૂન બે આવલિકા પસાર થયા પછી પુરુષવેદ ક્ષય થાય છે. એ પ્રમાણે પુરુષવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જાણવું. સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ સહિત ક્ષપકશ્રેણિ સ્વીકારનાર જીવને તો પુરુષવેદ અને હાસ્યાદિ-૬ એ ૭ પ્રકૃતિઓનો એકી સાથે ક્ષય કરે છે. પછી પુરુષવેદ ક્ષય થયા બાદ સંખ્યાતા સ્થિતિખંડ ઓળંગી ગયા બાદ સંજ્વલન ક્રોધનો ક્ષય થાય છે. તેથી ફરી પણ સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગી ગયા બાદ સંજ્વલન માનનો ક્ષય થાય છે. ત્યાર પછી પણ સંખ્યાતા સ્થિતિખંડો વ્યતીત થયા બાદ સંજ્વલન માયાનો ક્ષય થાય છે. અને જ્યાં સુધી હાસ્યાદિ પ્રવૃતિઓ ક્ષય ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે. “તનુરાત્ત'' રિ અહીં જે “ક્ષતિ’ છે તે વાવ' અર્થમાં છે. જ્યાં સુધી તનુરાગ અર્થાત્ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ન સુધી સંજ્વલન લોભની સત્તા જાણવી. આગળ સત્તા ન હોય. ઉપશમશ્રેણિ સ્વીકારનારને તો હાસ્યાદિ સર્વ પણ પ્રવૃતિઓ ઉપશાંતમો ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. मणुयगइजाइतसबायरं च पज्जत्तसुभगआएज्जं । जसकित्ती तित्थयरं, वेयणिउच्चं च मणुयाउं ।। ८ ।। भवचरिमस्समयम्मि उ, तम्मग्गिल्लसमयम्मि सेसा उ । आहारगतित्थयरा, भज्जा दुसु नत्थि तित्थयरं ।। ९ ।। मनुष्यगति जाति त्रसबादरं च पर्याप्तसुभगादेयम् । यशःकीर्तिस्तीर्थंकरम्, वेदनीयोच्चैश्च मनुष्यायुः ।। ८ ।। भवचरमसमये तु, तदग्रिमसमये शेषास्तु । आहारकतीर्थकरौ, भाज्यौ द्वयोास्ति तीर्थंकरम् ।। ९ ।। ગાથાર્થ :- મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસ - બાદર - પર્યાપ્ત - સુભગ આદેય - યશ - જીનનામી - બેમાંથી ૧ વેદનીય - ઉચ્ચ ગોત્ર અને મનુષ્યાયુષ્ય એ ૧૨ પ્રકૃતિઓની સત્તા ભવના અન્ય સમય સુધી હોય છે. શેષ ૮૩ પ્રકૃતિઓની સત્તા ૧૪મા ગુ0 ના ઉપાજ્ય સમય સુધી હોય છે. આહારક અને જિનનામની સત્તા સર્વ ગુણસ્થાનકોમાં વિકલ્પ હોય છે, અને રજા તથા ૩જા ગુણઠાણે તો જિનનામની સત્તા નિશ્ચયથી ન જ હોય. ટીકાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ કીર્તિ, જિનનામ, કોઈપણ એક વેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્પાયુષ્યરૂપ ૧૨ પ્રકૃતિઓ ભવના અન્ય સમય સુધી સત્તા હોય છે. અયોગી કેવલીના અન્ય સમય સુધી વે છે. આગળ સત્તા નથી એ પ્રમાણે અર્થ છે. પૂર્વ કહેલ ૭૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની કોઈપણ એક વેદનીય, દેવદ્રિક, દારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, પ્રત્યક, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહાયોગતિદ્રિક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, અયશ : કીર્તિ, મનુષ્યાનુર્વી, નિર્માણ, અનાદેય, અપર્યાપ્ત, નીચગોત્રરૂપ ૮૩ પ્રકૃતિઓની સત્તા ““તમ્મરત્નસમયમ'' ત્તિ ભવના અન્ય સમયથી પૂર્વની સમયે અર્થાત્ અયોગી કેવલીના દ્વિચરમ = ઉપાજ્ય સમય સુધી હોય છે. એ પ્રમાણે અર્થ છે. ૧૪માના અન્ય સમયે સત્તા નથી. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ આહારક અને જિનનામકર્મ તો સ્વ આધારરૂપે સંભવિત અર્થાત્ જ્યાં તે બેની સત્તા સંભવી શકે છે તે સર્વે પણ ગુણસ્થાનકને વિષે ભજનાએ સંભવે છે. વળી જિનનામકર્મની સત્તા તો સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે નિશ્ચયથી ન જ હોય. કારણ કે જિનનામની સત્તાવાળા જીવ સ્વભાવથી જ તે કહેલા બે ગુણસ્થાનકે જવાનો અસંભવ છે. અર્થાત્ ન જાય. તે કારણે આ બે કર્મની ભજના વિચારવી. - જે અપ્રમત્ત સંયત વગેરે સંયમ પ્રત્યયથી આહારકસપ્તકનો બંધ કરીને વિશુદ્ધિના બલથી ઉપરના ગુણસ્થાનકે ચડે છે, અને જે તે બંધ પછી ઉપરના ગુણસ્થાનકોમાંથી અવિશુદ્ધિ અધ્યવસાયના કારણે નીચે પડે છે, તે જીવને આહારકસપ્તક “સર્વ ગુણસ્થાનકને વિષે સત્તા પામે છે. જે આહારકસપ્તક ન જ બાંધે, અને તેના વિના જ ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે, તે જીવને આહારકસપ્તક તે ગુણસ્થાનકોને વિષે સત્તામાં પ્રાપ્ત થાય નહીં. તથા જે કોઈ જીવ અવિરતસમ્યગુદૃષ્ટિથી અપૂર્વકરણના ૬ઠ્ઠા ભાગ સુધી સમ્યકત્વ પ્રત્યયથી જિનનામકર્મનો બંધ કરી ઉપરના ગુણસ્થાનકે ચડે છે, અને કોઈ જીવ જિનનામકર્મનો બંધ કરેલ અવિશુદ્ધિના કારણથી મિથ્યાત્વને પણ પામે છે ત્યારે સાસ્વાદન મિશ્ર રહિત ૧૧૨ ગુણસ્થાનકને વિષે જિનનામકર્મની સત્તા પ્રાપ્ત થાય છે, અને જે જીવ વિશુદ્ધ સમ્યકત્વ હોવા છતાં પણ તે જિનનામને ન બાંધે તે જીવ સર્વગુણસ્થાનકને વિષે તે જિનનામની સત્તા ન પામે. જે કારણથી આ બે કર્મની પોતાના હેતુ સદ્ભાવમાં પણ બંધનું અધ્રુવપણું હોવાથી અવશ્ય સત્તા સંભવતી નથી. તથા જિનનામ અને આહારકની પરસ્પર ભેગી સત્તાવાળો જીવ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં જાય નહીં અને પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા ૧૪૧માં કહ્યું છે કે ““ઉમU સંતિ ન મો'' = ઉભયની એટલે જિનનામ અને આહારફની સત્તાવાળો મિથ્યાત્વે હોય નહીં, અર્થાત્ મિથ્યાત્વે જાય જ નહીં. ફક્ત જિનનામની સત્તાવાળો પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત માત્ર કાલ રહે, પણ અધિક નહીં. અને પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા-૧૪૧માં કહ્યું છે કે “ સિલ્વરે સત્તરમુદિત્ત' = મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત હોય છે. . મિથ્યાત્વે જિનનામની સત્તાવાળા જીવ અંતર્મુહૂર્ત રહે તેનું કારણ આ પ્રમાણે છે. - જે જીવ પ્રથમ (મિથ્યાત્વગુણસ્થાનકે) નરકાયુષ્ય બાંધેલ હોય તે જીવ વેદક સમ્યગુદષ્ટિ અર્થાત્ ક્ષયોપશમ સમ્યકત્વ પામી જિનનામકર્મ બાંધીને (આયુષ્યના અન્ત નરકગમનાભિમુખ થયો છતો) ક્ષયોપશમ સમ્યકત્વનો અવશ્ય ત્યાગ કરીને જ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અંતર્મુહૂર્તમાં અવશ્ય સમ્યકત્વ પામે છે. એ પ્રમાણે મિથ્યાત્વમાં જિનનામની અંતર્મુહૂર્ત માત્ર જ સત્તા હોય છે. (યંત્ર નંબર ૨ જુઓ). ઇતિ એકેક પ્રકૃતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત અહીં પાંચમાં કર્મગ્રંથની ગાથા ૧૨માં પણ કહ્યું છે કે મહારતાં જા, સવજી જિતિને વિના નિત્ય નોખો કિો, અંતગુત્ત પરિયે !ા અર્થ :- આહારકસપ્તક સર્વ ગુણસ્થાનકોમાં જ = વિકલ્પ છે, અર્થાત્ કોઈ ગુણસ્થાનકમાં ધ્રુવસત્તાક નથી. તથા જિનનામકર્મ પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનક સિવાયના શેષ સર્વ ગુણસ્થાનકોમાં વિકલ્પ છે. એટલે અધુવસત્તાક છે. વળી વિશેષ એ છે કે આહાક - જિનનામ એ (“Tષત્તિ) બેની સત્તાવાળો જીવ મિશ્રાદષ્ટિ ન હોય, અને મિથ્યાત્વે જિનનામકર્મની સત્તા પણ અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. અહીં ઉપશમ સમ્યકત્વમાં પણ જો કે જિનનામ બાંધે છે. તેમજ ઉપશમ સમ્યગુદષ્ટિ સમ્યકત્વ પામી મિથ્યાદષ્ટિપણે નરકમાં પણ જાય છે, તો પણ અહીં દીર્ધ સતત બંધના સદ્ભાવ માટે કયોપશમ સમ્યકત્વ કહ્યું છે, તેમજ નરકાભિમુખ થયેલા જીવને આયુષ્યપર્યન્ત ઉપશમ સમ્યકત્વ સહિત જિનનામનો બંધ અસંભવિત છે. પ્રશ્ન :-અહીંટીકામાં મિથ્યાત્વે જિનનામની સત્તાનો કાળ કહ્યો. તો આહારકસપ્તકની સત્તાનો પણ કાળ કેમ ન કહ્યો ? તો કેટલો કાળ હોય ? ઉત્તર :- આહા૨કની સત્તાનો કાળ મિથ્યાત્વે ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સંભવે છે, ત્યારબાદ અવશ્ય નિઃસત્તાક થાય છે. અને જઘન્યથી અંતર્મુહૂર્ત જો રહે તો ત્યારબાદ અવશ્ય ઉપરનું ૩જું કે ૪થું ગુણસ્થાનક પામે છે, કારણ કે આહારકની સત્તાવાળો જીવ અવિરતિપણામાં જઇ ત્યાં અંતર્મુહૂર્ત બાદ આહારકની ઉવલના શરૂ કરે છે, તે યાવત્ પલ્યોપમના અસંખ્ય ભાગ સુધીમાં આહારકનો વિનાશ કરી નિ:સત્તાક કરે For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પ્રકૃતિસ્થાન પ્રરૂપણા पढमचरिमाणमेगं, छन्नवचत्तारि बीयगे तिन्नि । वेयणियाउयगोएसु, दोन्नि एगोत्ति दो होंति ।। १० । प्रथमचरमयोरेकम्, षण्नवचत्वारि द्वितीये त्रीणि । વેવનીયાયુોત્રેષુ, કે ૫ રૂતિ હો ભવતઃ || ૧૦ || ગાથાર્થ :- પ્રથમ અને અન્ય કર્મનું ૫-૫નું એકેક સ્થાન, બીજા દર્શનાવરણીયમાં ૬-૯-૪ એ ત્રણ સ્થાન, વેદનીય - આયુષ્ય અને ગોત્રમાં ૨-૧ પ્રકૃત્યાત્મક એમ બે - બે સત્તાસ્થાન હોય છે. -: ટીકાર્થ :- તે પ્રમાણે એક એક પ્રકૃતિ સત્તાકર્મ કહ્યું. હવે પ્રકૃતિસ્થાન સત્તાકર્મ :- પ્રરૂપણા કહે છે. પ્રથમ અને અન્ય જ્ઞાનાવરણ - અંતરાયનો એક એક પાંચ પ્રકૃત્યાત્મક સ્થાન છે. અને તે ક્ષીણકષાયના અન્ય સમય સુધી સત્તામાં હોય છે, આગળ સત્તામાં ન હોય. તથા બીજા દર્શનાવરણને વિષે ૩ પ્રકૃતિસ્થાનો છે. તે આ પ્રમાણે ૬ -૯ -૪ છે. ત્યાં સર્વ દર્શનાવરણીય પ્રકૃતિનો સમુદાય તે ૯નું પ્રકૃતિસ્થાન. અને તે ૯ પ્રકૃતિઓ ઉપશમશ્રેણિને આશ્રયીને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણિને આશ્રયીને અનિવૃત્તિબાદ૨સંપ૨ાય ગુણસ્થાનકના જ્યાં સુધી સંખ્યાતા ભાગો છે ત્યાં સુધી સત્તામાં હોય છે, આગળ થીણદ્વિત્રિકનો ક્ષય થતા ૬ની સત્તા હોય છે. અને તે ૬ પ્રકૃતિસત્તાસ્થાન ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી ક્ષીણકષાયનો ઉપાન્ય સમય આવે, તે ઉપાજ્ન્મ સમયે નિદ્રા-પ્રચલાનો વિચ્છેદ પામે છે. અને તેથી અન્ય સમયે ૪ની જ સત્તા હોય છે. તથા વેદનીય - આયુષ્ય - ગોત્રકર્મના બે બે પ્રકૃતિસ્થાન છે. તે આ પ્રમાણે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન અને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન. ત્યાં જ્યાં સુધી એક વેદનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી બેની સત્તા હોય છે. અને એકનો ક્ષય થયે એકની સત્તા હોય છે. 23 જ્યાં સુધી એક ગોત્રનો ક્ષય ન થાય અથવા ઉલના ન થાય ત્યાં સુધી બેની સત્તા હોય છે. નીચગોત્રનો ક્ષય થતા અથવા ઉચ્ચગોત્રની ઉલના થતા એકની સત્તા હોય છે. આયુષ્યને વિષે તો જ્યાં સુધી બાંધેલા આયુષ્યનો ઉદય ન થાય ત્યાં સુધી બે પ્રકૃતિની સત્તા હોય છે, અને જ્યારે (તે બાંધેલ આયુષ્યનો) ઉદય થાય ત્યારે પૂર્વના આયુષ્યનો ક્ષય થતા એકની જ સત્તા હોય છે. (અર્થાત્ પરભવનું આયુષ્ય બાંધે નહી ત્યાં સુધી એકની સત્તા અને તે બંધ થયા પછી તે ભવનું આયુષ્ય પૂર્ણ ન કરે ત્યાં સુધી ૨ની સત્તા હોય છે.)(યંત્ર નંબર ૩ જુઓ) (-: અથ મોહનીયકર્મના પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા गाइ जाव पंचग- मेक्कारस बार तेरसिगवीसा । बिय तिय चउरो छस्सत्त, अट्टवीसा य मोहस्स ।। ११ ।। ૯ एकादि यावत् पञ्चकमेकादश, द्वादश-त्रयोदशैकविंशतयः । द्वित्रिक चतुः षट्सप्ताऽष्टाविंशतयश्च मोहस्य ।। ११ ।। . અહીં વેદનીયની બંને પ્રકૃતિ ૧૪માના દ્વિચ૨મ સમય સુધી સત્તામાં હોય છે. દ્વિચ૨મ સમયે કોઈપણ એકની સત્તા નષ્ટ થાય ત્યારે ૧૪માના અન્ય સમયે એકની સત્તા રહે છે. અહીં ગોત્રકર્મ તેઉ-વાઉકાયમાં ઉચ્ચગોત્રને ઉવેલે ત્યારે કે ૧૪માના દ્વિચ૨મ સમયે નીચગોગનો ક્ષય કરે ત્યારે એક ગોત્રની સત્તા હોય છે, તે સિવાય હંમેશા બન્ને ગોત્રની સત્તા હોય છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૪ એકેક પ્રકૃતિને વિષે સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૨ સંજ્ઞા :- 8 - કાંઈક ઉન ૯મા ગુજા૰ થી ૧૧ ગુણ સમજવું. અર્થાત્ માના સંખ્યાતભાગ પછીનો કાલ જાણાવો. I ૧લા આદિથી દેશોન ૯મું ગુણસ્થાનક સમજવું, અર્થાત્ માના શરૂઆતના સંખ્યાતભાગ સુધીનો કાલ જાળવી ૬ ૧૨ કે ૧૪મા ગુણસ્થાનકનો ઢિચરમ (ઉપાજ્ય) સમય જાણાવી. ગાથા પ્રકૃતિઓ ૧૪ ૨ ૧ 9 ૩ ૪,૫ ૭ ૮,૯ મ ૧ ૧ ૧ ૧૪ A 1 ૩ ૧ ૨ R 1 ૬૫ ૧૫૮ પ્રકૃતિઓના નામ જ્ઞાનપ, તંત્ર-પ, દર્શન-૪ = ૧૪ નિહારિક દેવાયુ નરકાયુષ્ય મનુષ્યાયુષ્ય તિર્યંચાયુધ્ધ મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યકત્વ હનીમ અનંતાનુબંધ૪ મધ્યમ કપાય -૮ નરકદ્વિક તિર્યંચદિક, એઆદિ-૪, સ્થાવર, સૂમ સાધારો, આતપ, ઉદ્યોત, થીણદ્વિત્રિક સંજ્વલન ક્રોધાદિ-૩ + નોકષાય-૯ = ૧૨ સંજ્વલન લોભ મનુષ્યતિ આનુપૂર્વી ઉચ્ચાન જિનનામ પંચે જાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ કીર્તિ વેદનીયરિક દેવદિક વૈક્રિયસપ્તક 6 = આહારકસપ્તક દસપ્તક, તે૰કાર્ય૰સપ્તક, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, અપર્યા, દુઃસ્વર, અનાદેય, અસ્થિર, અશુભ, દુર્ભાગ્યે, અથવા કીર્તિ, વર્ષા ૨૦, સંસ્થાન ૬. સંત-૬, વિડોયીઢિક, ઉપ૦, પરા, અગુરૂ૦, ઉચ્છ૦, નિર્માણ, નીચગોત્ર = ૬૫ (અહીં ગાથામાં મનુષ્યાયુષ્ય પણ છે, પણ તે પૂર્વે ગાથા૩માં બતાવી છે.) ભાયુષ્ય For Personal & Private Use Only ગુણસ્થાનકે ધ્રુવસત્તા ૧ થી ૧૨ ૧ થી ૧૨ ૬ થી ૧૪ ૦ ૧ થી ૩ ૨ - ૩ ૨ ૧ - ૨ ૧ થી ] ૯ - ૧૧ ૨ થી ] ૯ - ૧૧ ૧ થી ] ૯ - ૧૧ ૧ થી ] ૯ - ૧૧ ૧ થી ૧૦-૧૧ ૨ થી ૧૪ ૧ થી ૧૪ ૧ થી૧૪ ધ ૨ થી ૧૪ ૨ થી ૧૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૧ થી ૧૪ ગુણસ્થાનકે અવસત્તા ૭ ૧ થી ૧૧ ૧ થી ૭ ૧ થી ૫ ૧ થી ૫ ૪ થી ૧૧ ૧ તથા ૪ થી ૧૧ ૧ તથા ૩ થી ૧૧ ૩ થી ૭ A ૯ થી ૧૦ ૧ તથા A ૯થી૧૦ A ૯ થી ૧૦ A ૯ થી ૧૦ ૦ ૧૯ ૧ તથા ૪ થી ૧૪ ૧૪નો અન્ત્યસમય ૧ ૧ ૧ થી ૧૪ પ o Page #99 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ યંત્ર નંબર - ૨ના વિશેષ કારણો સહિત સમજુતી : પ્રથમ ખાનામાં ઃ- (૧) દેવાયુની અધવસત્તા ૧ થી ૧૧ બતાવી છે. તે આ પ્રમાણે કોઈ મનુષ્ય દેવાયું બાંધેલ હોય અને પછી તે જીવ ઉપશમશ્રેણિ કરે તો તે જીવને દેવાયુની સત્તા ૧ થી ૧૧ હોય છે. (૨) નરકાયુની અધુવસત્તા ૧ થી ૭ બતાવેલ છે તે આ પ્રમાણે કોઈ મનુષ્ય મિથ્યાત્વ ગુણ નરકાયું બાંધ્યું હોય, પછી તે સર્વવિરતિ ગ્રહણ કરે તે જીવને આશ્રયીને ૧ થી ૭ સુધી નરકાયુની સત્તા હોય છે. (૩) પ્રશ્ન - ચારે આયુષ્યની અધ્રુવસત્તા હોય છે, તો અહીં મનુષ્યાયની ૬થી ૧૪ સુધી ધ્રુવસત્તા કયા કારણે બતાવી છે ? ઉત્તર :- સર્વ આયુષ્યની અધુવસત્તા છે પણ અહીં ગુણસ્થાનકને આશ્રયીને બતાવેલ છે. અને ૬ થી ૧૪ ગુણસ્થાનક ફક્ત મનુષ્યને જ હોય છે, ૧ થી ૫ ગુણસ્થાનક તિર્યંચ વિગેરેને હોય છે. તેથી ૧ થી ૫ અધ્રુવસત્તા તરીકે બતાવ્યા છે. બીજા ખાનામાં - મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ૩જા ગુણસ્થાનકે પણ ધ્રુવસત્તા જ હોય છે તેનું વિશેષ કારણ નીચે પ્રમાણે છે. કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે મિથ્યાત્વથી અને સમ્યકત્વ ગુણસ્થાનકથી પણ મિશ્રગુણસ્થાનકમાં જીવ આવે છે. ત્યાં જો સમ્યકત્વગુણસ્થાનકથી આવે તો ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાંથી આવે અને ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાં ત્રણે પુંજની સત્તા અવશ્ય હોવાથી મિશ્રગુણસ્થાનકે મિથ્યાત્વની ધ્રુવસત્તા પ્રાપ્ત થાય છે. તથા મિથ્યાત્વે ગયેલો જીવ પ્રથમ સમ્યકત્વમોહનીયની ઉવલના કરી તેને નિ:સત્તાક કરે, ત્યારબાદ મિશ્રમોહનીયની ઉવલના કરી મિશ્રમોહનીયને પણ નિ:સત્તાક કરે છે, પરંતુ મિશ્રમોહનીયની ઉર્વલના શરૂ થયા બાદ જ્યાં સુધીમાં મિશ્રમોહનીય નિ:સત્તાક ન થયું હોય તેટલામાં પરિણામ વશથી કદાચ મિશ્રમોહનીયનો ઉદય થઈ જાય તો તે વખતે એ મિશ્ર ગુણસ્થાનકવર્તી ગણાય, અને તે સમયે એ જીવને મિથ્યાત્વની અને મિશ્રમોહનીયની ધ્રુવસત્તા જ છે. અથવા ક્ષયોપશમ સમ્યગુદષ્ટિ જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પ્રથમ મિથ્યાત્વનો ક્ષય થયા બાદ મિથ્યાત્વની અસત્તા હોય, અને ક્ષાયિક સમ્યકત્વ પામ્યા બાદ તો હોય જ, એ પ્રમાણે વિચારતાં પણ મિશ્રસમ્યગુદષ્ટિને મિથ્યાત્વની તુવસત્તા જ હોઈ શકે છે. અહીં સિદ્ધાન્તનો અભિપ્રાય એટલો ભિન્ન છે, કે ઉપશમ વા ક્ષયોપશમ સમ્યકત્વમાંથી અને તેથી જ સમ્યકત્વ ગુણસ્થાનમાંથી પણ જીવ મિશ્રે જઈ શકતો નથી, કેવળ મિથ્યાત્વમાંથી જ મિથે જઈ શકે છે. જુઓ - ““મિચ્છત્તા સંવાતિ, અવિરુદ્ધ સમનસેતુ સમ્માગો કિછત્ત,” અર્થ :- મિથ્યાત્વ ગુણસ્થાનકથી અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે અને મિશ્રગુણસ્થાનકે પંક્રાતી અવિરૂદ્ધ છે. અર્થાત્ ૧લે થી ૪થે અને ૩જે આવે છે. અને સમ્યકત્વથી મિથ્યાત્વે ગુણસ્થાનકે સંક્રાતી હોય છે. ત્રીજા ખાનામાં :- મધ્યમ કષાય૮ ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧૧મે ગુણસ્થાનકે અવશ્ય બધાને હોય તેથી ધ્રુવ છે. ૯મે ક્ષય થયા પછી ઉપરના કાળમાં ક્ષપકને ન હોય, અને ઉપશમકને અવશ્ય હોય માટે અધ્રુવ હોય છે. આ પ્રમાણે ૯-૧૦ બે ગુણસ્થાનકે અધ્રુવ હોય. નરકદ્ધિકે પ્રથમ ગુણસ્થાનકે અધુવ કહેલ છે. કારણ કે એકેન્દ્રિયમાં ગયેલ જીવ નરકદ્ધિકની ઉવલના પલ્યો, અસંખ્યયભાગ કાલથી કરે. ત્યાર પછી પંચેન્દ્રિયપણું ન પામે ત્યાં સુધી નરકદ્ધિકનો બંધ ન કરે, અને પંચેન્દ્રિયપણું પામ્યા પછી પણ અંતર્મુહૂર્ત સુધી ન બાંધે. તે કારણે મિથ્યાત્વ ગુણસ્થાનકે અધ્રુવસત્તા કહીં છે. ૧૧માં ગુણસ્થાનકે ઉપશમવાળા જ હોવાથી ધ્રુવસત્તા સમજવી. અને ૨ થી ૦ ૯ ધ્રુવસત્તા ક્ષપકજીવને આશ્રયીને પણ ઉપશમ જીવને તો ૨ થી ૧૧ ધ્રુવસત્તા હોય છે. અને A ૯ થી ૧૦ ક્ષપક જીવને સત્તા ન હોવાથી અધ્રુવપણું હોય છે. ૧૪ પ્રકૃતિઓની ૧ થી D૯ ધ્રુવસત્તા ક્ષપક જીવને ઉપશમને ૧ થી ૧૧ ધ્રુવસત્તા હોય છે. A ૯ થી ૧૦ ક્ષેપક જીવને સત્તા ન હોવાથી અધ્રુવસત્તા હોય છે. ચોથા ખાનામાં :- ૧૨ પ્રકતિઓની ૧ થી પ ૯ ધ્રુવસત્તા ક્ષેપકને અને ૧ થી ૧૧ ઉપશમ જીવને હોય છે. A ૯ થી ૧૦ ક્ષેપકને સત્તા ન હોવાથી અદ્ભવસત્તા હોય છે. સં% લોભની ૧ થી ૧૦ ધૃવસત્તા ક્ષેપકને અને ઉપશમવાળાને ૧ થી ૧૧ હોય છે. અહીં અધ્રુવપણું ન હોય. ૫મા ખાનામાં - મનુષ્યગતિ મનુઆનુપૂર્વી - ઉચ્ચગોત્રની ૧લા ગુણ અધ્રુવ કહીં છે. કારણ કે તેઉ - વાઉકાયમાં જઈ આ ત્રણ પ્રકૃતિની ઉદુવલના પલ્યો. અસંખ્યયભાગ કાલથી કરે ત્યાર પછી જ્યાં સુધી બીજી ગતિમાં પણ અંતર્મુહૂર્ત સુધી આ પ્રકૃતિ ન બાંધે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે અધ્રુવ હોય છે. તે રીતે દેવદ્ધિક વૈક્રિયસપ્તકની પણ એક માં જઈ ઉદ્ગલના કરે તે પલ્યોઅસંખ્ય ભાગ કાલથી કરે છે. તે કારણે ૧લા ગુણઠાણે અધ્રુવસત્તા કહી છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ગાથાર્થ ઃ સ્થાનો છે. ટીકાર્થ :- મોહનીયકર્મના ૧૫ પ્રકૃતિસત્તાસ્થાનો :- હવે મોહનીયકર્મના પ્રકૃતિસ્થાન પ્રતિપાદન કરતા કહે છે મોહનીયના ૧૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે - ૧ આદિથી ૫, ૧-૨-૩-૪ અને ૫ એ પ્રમાણે અર્થ છે. તથ ૧૧-૧૨-૧૩-૨૧-૨૨-૨૩-૨૪-૨૬-૨૭ અને ૨૮ છે. આ સ્થાનોને સુગમતાથી સમજવાને માટે ગાથાના ક્રમથી છોડીને વિપરીતપણે વિચારીએ. ત્યાં મોહનીયન સર્વપ્રકૃતિસમુદાય તે ૨૮નું પ્રકૃતિસત્તાસ્થાન. સમ્યક્ત્વની ઉલના થાય ત્યારે ૨૭નું પ્રકૃતિસત્તાસ્થાન છે. તે પછી મિશ્રને ઉલના થાય ત્યારે ૨૬નું, અથવા અનાદિ મિથ્યાઢષ્ટિને ૨૬નું પ્રસ્થાન થાય. ૨૮માંથી અનંતાનુબંધિનો ક્ષય થાય ત્યા ૨૪નું પ્ર૰સ્થાન થાય. પછી મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩નું પ્રસ્થાન થાય. પછી મિશ્રનો ક્ષય થાય ત્યારે ૨૨નું પ્રસ્થા થાય. પછી સમ્યક્ત્વનો ક્ષય થાય ત્યારે ૨૧નું પ્રસ્થાન થાય. પછી ૮ કષાયનો ક્ષય થાય ત્યારે ૧૩નું પ્રસ્થાન થાય. પર્ણ નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે ૧૨નું પ્રસ્થાન થાય. પછી સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે ૧૧નું પ્રસ્થાન થાય. પછી હાસ્યાદિ નોકષાયનો ક્ષય થાય ત્યારે પનું પ્રસ્થાન થાય. પછી પુરુષવેદનો ક્ષય થાય ત્યારે ૪નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલ ક્રોધનો ક્ષય થાય ત્યારે ૩નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલન માનનો ક્ષય થાય ત્યારે ૨નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલ માયાનો પણ ક્ષય થાય ત્યારે ૧નું પ્રસ્થાન થાય. (મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનોનું યંત્ર કર્મપ્રકૃતિ ભાગ-૧માં પેઇજ નં-૩૨૧માં જુઓ.) (મોહનીય - નામકર્મ સિવાય ૬ કર્મના પ્રકૃતિસત્તાસ્થાન સ્વામિત્વ યંત્ર નં.-૩ (ગાથા-૧૦ના આધારે) સંજ્ઞા : A = સંખ્યાતા ભાગો, = દ્વિચરમ સમય કર્મનું નામ જ્ઞાના અંત દર્શના૰ વેદનીય ગોત્ર આયુ કેટલા કેટલી પ્રસ્થાન પ્રકૃતિ ૫ ૧ ૧ ૨ "| ૨ કર્મપ્રકૃતિ ભાગ - હૈ ૧ થી પ સુધી તથા ૧૧-૧૨-૧૩-૨૧-૨૨-૨૩-૨૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ મોહનીયકર્મના પ્રકૃતિસત્તા ૧ ૨ ૧ ૨ ૯ ૬ ૪ ૨ ૧ ૨ ૧ અથવા ૧ ૨ ૧ પ્રકૃતિઓના નામ ઉપશમશ્રેણિને આશ્રયીગુણ સર્વ પ્રકૃતિઓ ૧ થી ૧૧ સર્વ પ્રકૃતિઓ થીગ઼દ્વિત્રિક સિવાય ૧ થી ૧૧ દર્શનચતુષ્ક સાતા - અસાતા સાતા કે અસાતા ઉચ્ચ - નીચ ઉચ્ચ ૭ ૯ A થી ૧૨ ૧૨મે અંત્ય સમયે ૧ થી ૧૪ ૧૪માના અંત્યસમયે ૧ થી ૧૪ ૧૪માના અંત્યસમયે ઉચ્ચ ગો૰ની ઉર્દૂલના થાય ત્યારે પ્રથમ ગુણસ્થાનકે તેઉ વાયુ જીવને પછી ૨જી ગતિમાં અંતર્મુહૂર્ત સુધી ન બાંધે ત્યાં સુધી નીચ બાંધેલ આયુષ્યવાળા જીવને જ્યાંસુધી પરભવમાં ઉદય ન આવે ત્યાં સુધી ૨ની સત્તા ઉદયમાં આવ્યા પછી ૧ની સત્તા (અબદ્ધ આયુષ્યવાળા જીવ) ૧ થી ૧૧ ૧ થી ૧૧ ક્ષપકશ્રેણિને આશ્રયીગુણ For Personal & Private Use Only ૧ થી ૧૨ ૧ થી ૯ A Page #101 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ तिन्नेग तिगं पणगं, पणगं पणगं च पणगमह दोन्नि । રસ તિનિ લોનિ બિછાનું નાવોવસતો ત્તિ : ૧૨ / त्रीण्येकं त्रिकं पञ्चकं, पञ्चकं पञ्चकं च पञ्चकमथ द्वयोः । दश त्रीणि द्वयोर्मिथ्यात्वादिकेषु यावदुपशान्त इति ।। १२ ।। ગાથાર્થ - મિથ્યાત્વથી ઉપશાંતમાહ ગુણસ્થાનક સુધીમાં અનુક્રમે ૩-૧-૩-૫-૫-૫-૫-૨-૧૦-૩ અને ૨ પ્રકૃતિસ્થાનો સત્તામાં હોય છે. ટીકાર્ય :- ગુણસ્થાનકને વિષે પ્રકૃતિસત્તાસ્થાનો :- આ જ પ્રકૃતિસત્તાસ્થાનો ગુણસ્થાનકને વિષે વિચારતાં કહે છે. જ્યાં સુધી ઉપશાંતમોહ ગુણસ્થાનક છે. ત્યાં સુધી મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકને વિષે (૧ થી ૧૧માં) યથાક્રમે ૩ આદિ પ્રકૃતિસત્તાસ્થાનો હોય છે. ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૩ પ્રકૃતિસત્તાસ્થાનો - ૨૮-૨૭-૨૯ ત્યાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ત્રણ પ્રતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૮-૨૭ અને ૨૬ છે. અને તે પૂર્વની (ગાથા-૧૧માં) કહ્યાં છે. ૨. સાસ્વાદન ગુણસ્થાનકે :- ૨૮નું એક જ પ્રકૃતિસત્તાસ્થાન હોય છે. ૩. મિશ્ર ગુણસ્થાનકે - ૩ પ્રકૃતિસત્તાસ્થાનો છે, તે આ પ્રમાણે કહે છે. ૨૮-૨૭ અને ૨૪ના છે. ત્યાં જે ૨૮ની સત્તાવાળો જીવ મિશ્રમોહનીયને પામ્યો હોય. (અર્થાત્ મિશ્ર ગુણસ્થાનકે આવ્યો હોય) તેને આશ્રયીને ૨૮ની સત્તા હોય છે. વળી મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક પામીને સમ્યકત્વની ઉવલના કરીને ૨૭ની સત્તાવાળો થઇ મિશ્રભાવને અનુભવે તે જીવને આશ્રયીને ૨૭ની સત્તા હોય છે. અનંતાનુબંધિની વિસંયોજના થાય ત્યારે ૨૪ની સત્તાવાળો જીવ મિશ્રપણા અવસ્થાની અપેક્ષાએ ૨૪ની સત્તા પ્રાપ્ત કરે છે.' ૪. અવિરત સમ્યગદષ્ટિ :- ગુણસ્થાનકે ૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે - ૨૮-૨૪-૨૩-૧૨ અને ૨૧નું છે. ત્યાં ૨૮નું ઓપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. ૨૮ની સત્તાવાળા જીવને અનંતાનુબંધિ ક્ષય થાય ત્યારે તે જ બે પ્રકારના જીવને ૨૪ની સત્તા હોય છે. ક્ષાયોપથમિક જીવને મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તા હોય છે. તે જ જીવને મિશ્રનો ક્ષય થાય ત્યારે ૨૨ની સત્તા હોય છે. (સમ્યકત્વ મોહનીયનો ક્ષય થાય ત્યારે) ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને ૨૧ની સત્તા હોય છે.' ૫. દેશવિરતિ ગુણસ્થાનકે ૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. અને તે હમણાં જ અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે કહ્યાં તે જ જાણવાં. ૬-૭ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે તે જ ૫ પ્રકૃતિસત્તાસ્થાનો હોય છે. ૮ હવે અનન્સર જે અપૂર્વ ગુણસ્થાનકે ૨ પ્રકૃતિસત્તાસ્થાન :- છે. તે આ પ્રમાણે ૨૪ અને ૨૧નું હોય છે. ત્યાં પશમઍણિમાં અક્ષાયિક સમ્યગુદષ્ટિને (અર્થાત્ ઔપથમિક જીવને) ૨૪ની સત્તા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને તો બન્ને પેશિમાં ૨૧ની સત્તા હોય છે.૧૩ અહીં સપ્તતિકાની ગાથા ૩૮માં પણ કહ્યું છે. “ઇથી સજાવિશ્વનIP = સમગીરાનું ” અનાદિ મિથ્યાદૃષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે. સમ્યકત્વ અને મિશ્રમોહનીયને ઉવેલતાં ૨૭ અને ૨૬ એ બે સત્તાસ્થાન હોય છે. (હવે આગળ સ0 = સપ્તતિકાની ગાથા સમજવું.) અહીં સ0 ની ગા- ૩૯માં કહ્યું છે. “સનબત્રીસાને બિરો, સગો દાન દોફ કથન - સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો ઉદ્ઘલક મિથ્યાદષ્ટિ છે અને અનંતાનુબંધિ કષાયનો સમ્યગુદષ્ટિ આત્મા ઉદ્ઘલક છે. ૨૮-૨૭ની સત્તાવાળો ૧લેથી અને ૨૮-૨૪ની સત્તાવાળો ૪થેથી ૩જે જઈ શકે છે. એટલે ૨૮ની સત્તાવાળો ૧૯-૪થે બન્ને ગુણoથી ૨૭ની સત્તાવાળો ૧લેથી જ, અને ૨૪ની સત્તાવાળો ૪થેથી જ ૩ જા ગુણસ્થાનકે આવે છે. અહીંસ ની ગાથા ૩૬-૩૭માં કહ્યું છે કે, અનિરછની સમાન કરવા અપીત્તના દવા સર્વ અદકતાપુ, નjનદી મા છવાયુને જોહાનિવદિ નારોડ સુકુન તજીનોમંા અર્થ :- અવિરતિથી શરૂ કરીને અપ્રમત્ત સુધીના જીવો અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયના ક્ષપક છે. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે આઠ કષાયને એક સાથે ખપાવે છે, ત્યારબાદ નપુંસકવેદને, સ્ત્રીવેદન, હાસ્યષકને, પુરુષવેદને અને સંજ્વલન ક્રોધ, માન, માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે લોભને ખપાવે છે. For Personal & Private Use Only www ainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ ६८ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૯ અનિવૃત્તિ બાદ રસપરાય ગુણસ્થાનકે - ૧૦ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૪-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪૩-૨ અને ૧ છે. ત્યાં ૨૪નું સત્તાસ્થાન ઉપશમશ્રેણિને આશ્રયીને હોય છે, ક્ષાયિક સમ્યગુદષ્ટિને બન્ને શ્રેણિને આશ્રયીને ૨૧નું સત્તાસ્થાન હોય છે. વળી બાકીના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં હોય છે અને તે પૂર્વે જ (ગાથા-૧૧માં કહ્યાં છે.) ૧૦ સૂમસંપરાય ગુણસ્થાનકે - ૩ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૪-૨૧ અને ૧ છે. ત્યાં ૨૪નું ઓપશમિક સમ્યગ્દષ્ટિ જીવને, અને ૨૧નું ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવને હોય છે અને તે બન્ને પણ (૨૪-૨૧નું) પ્રકૃતિસત્તાસ્થાન ઉપશમશ્રેણિમાં હોય છે. અને ૧નું એક પ્રકૃતિસત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં હોય છે.* ૧૧ ઉપશાંતમોહ ગુણસ્થાનકે - ૨ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૪ અને ૨૧નું અને તે બન્ને પણ પૂર્વની જેમ વિચારી લેવા. संखीणदिदिमोहे, केई पणवीसई पि इच्छति । સોયા પછી, નાસ તેસિંહવસ ાા ૧રૂ II संक्षीण दृष्टिमोहे, केचित् पञ्चविंशतिमपीच्छन्ति ।। संयोजनानां पश्चात्, नाशम् तेषामुपशमं च ।। १३ ।। ગાથાર્થ :- કોઇ આચાર્ય મ.સા. દર્શનત્રિકનો ક્ષય થાય ત્યારે ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન માને છે. તેઓના મતે દર્શનત્રિકનો ક્ષય થયા પછી અનંતાનુબંધિનો નાશ થાય છે. 1 ટીકાર્થ :- હવે મતાન્તર કહે છે. - કેટલાએક આચાર્યો ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન પણ માને છે. કારણ કે તેઓ દર્શનમોહનીય ૩ ક્ષય થયા પછી સંયોજના - એટલે અનંતાનુબંધિનો નાશ ઇચ્છે છે. તેથી તેઓના મતે દર્શનમોહનીયત્રિકનો ક્ષય થયા પછી ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. પ્રશ્ન :- જો એમ છે તો તેઓના મતને કેમ અંગીકાર ન કરવો ? ઉત્તર - પૂર્વાચાર્યોથી વિરૂદ્ધ છે. જે અહીં ચૂર્ણિકારે કહ્યું છે. “á ગારિસે ન મિત્ત છિન્ન” ત્તિ = તે પૂર્વર્ષિઓના કથન સાથે મલતું ન હોવાથી અહીં તે અંગીકાર નથી કર્યું. તથા તે જ આચાર્યો અનંતાનુબંધિની ઉપશમના માને છે. પરંતુ તત્ત્વને જાણનાર અન્ય આચાર્યો તેમ માનતા નથી. અને તે કારણથી ગ્રન્થકર્તાના મતે અનંતાનુબંધિ) ઉપશમના કહીં નથી. (યંત્ર નંબર ૪ જુઓ) ઇતિ મોહનીય કર્મના પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ નામકર્મના ૧૨ પ્રકૃતિ સત્તાસ્થાન પ્રરૂપણા :-) तिदुगसयं छप्पंचग - तिगनउई नउइगुणनउई य । વતિ દુરાહિમાસી, નવ દૃ ય નામડાગાડું / ૧૪ || त्रिद्विकशतं षट्पञ्चक - त्रिकनवतयः नवत्येकोननवतीश्च । चतुस्त्रियधिकाशीतयः, नवाष्टौ च नामस्थानानि ।। १४ ।। ૧૩ અહીં સ૦ ની ગાથા ૩૬-૩૭માં કહ્યું છે કે, મિચ્છામી સન્માન વરવા સપના ના ઉar સનાં અદૃવસાણ નપુંસફલ્થ મા છ Iી વેવં યોહાનિ નાડુ સુકુમ તજીનોમ | અર્થ :- અવિરતિથી શરૂ કરીને અપ્રમત્ત સુધીના જીવો અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયના ક્ષપક છે. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે આઠ કષાયને એક સાથે ખપાવે છે, ત્યારબાદ નપુંસકવેદને, સ્ત્રીવેદન, હાસ્યષકને, પુરુષવેદને અને સંજવલન ક્રોધ, માન, માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે લોભને ખપાવે છે. ઉપરમુજબ ૧૪ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ (મોહનીય કર્મના પ્રકૃતિ સત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નંબર-૪) (ગાથા ૧૧-૧૨ના આધારે) સંજ્ઞા : U = ઓપશમિક જીવ, x= ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવ, UX = ક્ષાયોપશમિક જીવ ગુણ ર્થોનક નંબર અશ્રેણિગત જીવો ઉપશમ પકે, શ્રેણિમાં] શ્રેણિમાં મિથ્યાદષ્ટિ છે. સાસ્વાદન GT મિશ્રદૃષ્ટિ ૪ થી ૭ U અથવા UX U/UX UX UX X | કેટલા પ્રકૃતિ કેલી પ્રકૃતિઓના નામ સત્તા પ્રકૃતિઓ સ્થાન | સર્વ પ્રકૃતિઓ રજું ૨૩ સમ્યકત્વ સિવાય સમ્યકત્વ અને મિશ્ર સિવાય ૧લું ૨૮ | સર્વ પ્રકૃતિ સર્વ પ્રકૃતિઓ સમ્યકત્વ સિવાય અનંતાનુબંધિ-૪ સિવાય સર્વ પ્રકૃતિઓ | અનંતાનુબંધિ-૪ સિવાય ૨૪માંથી મિથ્યાત્વના ક્ષયે ૨૪માંથી મિથ્યાત્વ મિશ્રના ક્ષયે | દર્શનસપ્તક સિવાયની અનંતાનુબંધિ-૪ સિવાય દર્શનસપ્તક સિવાય અનંતાનુબંધિ-૪ સિવાય દર્શનસપ્તક સિવાય દર્શનસપ્તક + મધ્યમ ૮ કષાય સિવાય સં૦૪, હાસ્યાદિ-૬, ૫-સ્ત્રીવેદ = ૧૨ સં૦૪, હાસ્યાદિ-૬, ૫૦વેદ = ૧૧ સંજ્વલન-૪ + પુરુષવેદ = ૫ સંવલન-૪ સંજ્વલન, માનાદિ-૩ સંજ્વલન, માયા-લોભ ૧ . સંજ્વલન લોભ અનંતાનુબંધિ-૪ સિવાય દર્શનસપ્તક-૭ સિવાય સંજ્વલન લોભ અનંતાનુબંધિ-૪ સિવાય | દર્શનસપ્તક-૭ સિવાય •. + | | ૯માં 8 |જ. x cx | | | | | | | | ર | દ | જ | ::|x sxxxxxx x x x 1] ||=| | | | | ઇ | | - c| | | | | | | | ૧૦માં | | | | ૧૧માં | | c c | | ૮-૯-૧૦ ૧૧માં | સર્વ પ્રકૃતિઓ | For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ ગાથાર્થ :- ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૯૦ - ૮૯ - ૮૪ - ૮૩ - ૮૨ - ૯ ને ૮ એ નામકર્મના ૧૨ પ્રકૃતિસત્તાસ્થાનો છે. ટીકાર્ય - હવે નામકર્મના પ્રતિસત્તાસ્થાનને કહેવાની ઇચ્છાવાળા કહે છે. નામકર્મના ૧૨ પ્રકૃતિસત્તાસ્થાન છે. ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૯૦ - ૮૯ - ૮૪ - ૮૩ - ૮૨ - ૯ અને ૮ છે. અને આની ભાવના આ પ્રમાણે છે. સર્વ નામકર્મની પ્રકૃતિ સમુદાય તે ૧૦૩, જિનનામ રહિત તે ૧૦૨, ૧૦૩માંથી આહારકસપ્તક બાદ કરતાં ૯૬, તે જ ૯૬માંથી જિનનામ બાદ કરતાં ૯૫, તે જ ૯૫માંથી દેવદ્રિક અથવા નરકદ્ધિક બાદ કરતાં ૯૩નું સત્તાસ્થાન થાય છે. ૧૦૩માંથી નામ ત્રયોદશરૂ૫ - ૧૩ પ્રકૃતિઓ'બાદ કરતાં ૯૦, તે ૯૦માંથી જ જિનનામ રહિત કરતાં ૮૯, તથા ૯૩માંથી જ નરકદ્રિક - વૈક્રિયસપ્તક અથવા દેવદ્રિક - વૈક્રિયસપ્તક બાદ કરતાં ૮૪, ૯૬માંથી ૧૩ બાદ કરતાં ૮૩, ૯૫માંથી ૧૩ બાદ કરતાં ૮૨, અથવા ૮૪માંથી મનુષ્યદ્રિક બાદ કરતાં ૮૨ થાય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત - સુભગ - આદેય યશકીર્તિ, તીર્થકરરૂ૫૯નું પ્રકૃતિસત્તાસ્થાન અને તે જ ૯માંથી જિનનામ બાદ કરતાંટનું પ્રકૃતિસત્તાસ્થાન થાય છે. (યંત્ર નંબર -૫ જુઓ). -: નામકર્મના ૧૨ સત્તાસ્થાન યંત્ર નંબર-૫ : (ગાથા ૧૪ના આધારે) પ્રસત્તાસ્થાન નંબર કેટલી પ્રકૃતિઓ પ્રકૃતિઓના નામ ૧૦૩ સર્વ પ્રકૃતિઓ જિનનામ રહિત આહારકસપ્તક રહિત ૧૦૨ આહારકસપ્તક + જિનનામ રહિત ૯૫માંથી નરકદ્ધિક અથવા દેવદ્ધિ કે બાદ કરતાં ૧૦૩માંથી - નામ ત્રયોદશ રહિત ૯૦માંથી જિનનામ રહિત ૯૩માંથી વૈક્રિયસપ્તક + દેવદ્ધિક કે નરકદ્ધિ ક = ૯ રહિત ૯૬માંથી નામ ત્રયોદશ રહિત ૯૫માંથી નામ ત્રયોદશ રહિત અથવા ૮૪માંથી મનુષ્યદ્ધિક બાદ કરતાં મનુ ગતિ, પંચે જાતિ, ત્રસ, બા૨, પર્યાપ્ત, સુભગ,આદેય,યશ :કીર્તિ ,જિનનામ. ૯માંથી જિનનામ રહિત ૧૫ અહીં સની ગાથા-૯૫માં કહ્યું છે કે “જાતનાફોટો, બાવાજોરિ વાત તદ નરવલ્Tોજ સામેનંતતિનો ” અર્થ :- સ્થાવરદ્ધિક, તિર્યંચગતિદ્ધિક આતપ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સાધારણ, નરકટ્રિક અને ઉદ્યોત એ નામ પ્રકૃતિ ત્રયોદશક કહેવાય છે. તેમાંથી ૧૦ એકાન્ત તિર્યંચગતિ યોગ્ય છે. Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ एगे छद्दोसु दुगं, पंचसु चत्तारि अट्ठगं दोसु । कमसो तीसु चउक्कं, छत्तु अजोगम्मि ठाणाणि ।। १५ ।। एकस्मिन् षट् द्वयोर्टिकम्, पञ्चसु चत्वार्यष्टकं द्विषु । क्रमशः त्रिषु चतुष्कं, षट् त्वयोगिनि स्थानानि ।। १५ ।। ગાથાર્થ - એક ગુણસ્થાનકમાં ૬, બે ગુણસ્થાનકમાં ૨, પાંચ ગુણસ્થાનકમાં ૪, બે ગુણસ્થાનકમાં ૮, ત્રણ ગુણસ્થાનકમાં ૪, અને અયોગમાં ૬ એ પ્રમાણે અનુક્રમે ગુણસ્થાનકોમાં પ્રકૃતિસત્તાસ્થાન છે. ' ટીકાર્ય :- ગુણસ્થાનકને વિષે પ્રકૃતિ સત્તાસ્થાનો - આ જ પ્રકૃતિસત્તાસ્થાનોને ગુણસ્થાનકોને વિષે વિચાર કરતાં કહે છે. ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે.... ૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪ અને ૮૨ના છે. ત્યાં ૯૬નું પ્રસત્તાસ્થાન જિનનામ બાંધેલ મિથ્યાદષ્ટિ જીવને અંતર્મુહૂર્ત સુધી પ્રાપ્ત થાય છે. તે “મવરમ' ગાથા ૯માં પૂર્વ કહ્યું છે. આહારક અને જિનનામની ઉભય સત્તાવાળો મિથ્યાત્વ ન પામે તેથી ૧૦૩નો પ્રતિષેધ કર્યો છે. બાકીનું સરલ છે. ૨-૩ સાસ્વાદન - મિશ્રગુણસ્થાનકે ૨-૨ પ્રકૃતિસત્તાસ્થાનો - છે. તે આ પ્રમાણે... ૧૦૨ અને ૯પનું પ્રસત્તાસ્થાન છે. ૪ થી ૮ અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ અપૂર્વકરણ સુધીના પાંચ ગુણસ્થાનકને વિષે ૪-૪ પ્ર સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે..... ૧૦૩ - ૧૦૨ - ૯૬ અને ૯૫ છે. બાકીના પ્રકૃતિસત્તાસ્થાનો તો ક્ષપકશ્રેણિમાં અને એકેન્દ્રિય આદિને સંભવે છે તેથી અહીં ન સંભવે. ૯-૧૦ અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૮ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે.... ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૦ - ૯૯ - ૮૩ અને ૮૨ના છે. ત્યાં અનિવૃત્તિ બાદ ગુણસ્થાનકવાળા જીવને પ્રથમના ૪ પ્રસત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં અથવા ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી નામ ત્રયોદશ = ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કર્યો નથી ત્યાં સુધી પ્રાપ્ત થાય છે. અને બાકીના ૪ સ્થાનકો ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મસંપરાય જીવને પ્રથમના ૪ ઉપશમશ્રેણિમાં અને બાકીના ૪ સ્થાનકો ક્ષપકશ્રેણિમાં હોય છે. ૧૧-૧૨-૧૩ ઉપશાંત મોહ - ક્ષીણમોહ અને સયોગી કેવલી :- એ ૩ ગુણસ્થાનકને વિષે ૪-૪ પ્રકૃતિ-સત્તાસ્થાનો છે. ત્યાં ઉપશાંતમહ ગુણસ્થાનકે ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯પના લક્ષણવાળા ૪ પ્ર સત્તાસ્થાનકો છે. ક્ષીણમોહ અને સયોગી કેવલીને તો ૯૦ - ૮૯ - ૮૩ - ૮૨ના લક્ષણવાળા ૪ પ્ર. સત્તાસ્થાનકો છે. ૧૪ અયોગી ગુણસ્થાનકે - “ઇસુ મગોમટા' ત્તિ ૬ પ્રકૃતિ સત્તાસ્થાનકો છે. તે આ પ્રમાણે ૯૦- ૮૯ - ૮૩ - ૮૨ - ૯ અને ૮ છે. આ પ્રકૃતિસત્તાસ્થાનકોમાં પ્રથમના ૪ સ્થાનકો અયોગી કેવલીના દ્વિચરમ (ઉપાચ) સમય સુધી હોય છે. અને અન્ય સમયે તો જિન-અજિનને આશ્રયીને અનુક્રમે બે (૯-૮) પ્રકૃતિસત્તાસ્થાનકો છે. (યંત્ર નંબર - ૬ જુઓ) ઇતિ નામકર્મની પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત ઇતિ પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત ઇતિ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ પ્રથમ પ્રકૃતિસત્તા સમાપ્ત For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (નામકર્મના પ્રકૃતિ સત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નંબર-૬) (ગાથા-૧૫ને આધારે) સંજ્ઞા : મોહનીયના યંત્ર પ્રમાણે અશ્રેણિગત ગુણસ્થાનક નંબર કેટલા પ્રિ સત્તા સ્થાન કયા કયા પ્રકૃતિસત્તાસ્થાન ઉપશમ પક , શ્રેણિમાં, શ્રેણિમાં | ૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪-૮૨ મિથ્યાદષ્ટિ ૧૦૨-૯૫ સાસ્વાદનદષ્ટિ ૪ થી ૮ U૮મે | X ૮મે U ૮મે | X૮મે અથવા UX અથવા ૧૦૩-૧૦૨-૯૬-૯૫ X ૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨ અથવા X] જે | જ ૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨ અથવX * ૧૦૩-૧૦૨-૯૬-૯૫ અથવા X ૧૨,૧૩ ના ૪ | ૯૦-૮૯-૮૩-૮૨ XX ૧૪ દ્વિચરમ સમયે ૧૯૦-૮૯-૮૩-૮૨ ૧૪ X જિન X અજિન અન્ય સમયે UV -: અથ ૨જી સ્થિતિસત્તા :-). मूलठिई अजहन्नं, तिहा चउद्धा य पढमगकसाया । तित्थयरुव्वलणा युग-वज्जाणि तिहा दुहाणुत्तं ।। १६ ।। मूलस्थितिरजघन्यं, त्रिधा - चतुर्धा च प्रथमकषायाणाम् । तीर्थंकरोद्वलनायु - वर्जितानां त्रिधा द्विधाऽनुक्तम् ।। १६ ।। ગાથાર્થ :- મૂલપ્રકૃતિ સંબધી અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે, પ્રથમ કષાય ચતુષ્કની અજઘન્ય સ્થિતિસત્તા ૪ પ્રકારે, તથા જિનનામ અને દ્વિલન યોગ્ય ૨૩ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય વિના બાકીની ૧૨૬ની અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે અને અનુક્ત વિકલ્પ ૨ પ્રકારે છે. ટીકાર્થ :- પ્રમાણે પ્રકૃતિસત્તાકર્મ કહ્યું. હવે સ્થિતિસત્તા કહે છે. ત્યાં ૩ અર્વાધિકાર છે. તે આ પ્રમાણે (૧) ભેદ (૨) સાદિ અનાદિ પ્રરૂપણા અને (૩) સ્વામિત્વ પ્રરૂપણા. ત્યાં ભેદ પ્રરૂપણા પૂર્વ પ્રતિસત્તામાં કહ્યાં છે તે પ્રમાણે અહીં પણ જાણવું. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - : અથ ૨જી સાધાદિ પ્રરૂપણા : ૨જી સાદિ-અનાદિ પ્રરૂપણા ને વિષે બે પ્રકાર છે. મૂલપ્રકૃતિ વિષયગત અને ઉત્તપ્રકૃતિ વિષયગત. ત્યાં પ્રથમ મૂલપ્રકૃતિ વિષયની સાદિ-અનાદિ પ્રરૂપણા કહેવાની ઇચ્છાવાળા કહે છે. મૂલપ્રકૃતિની સ્થિતિસત્તા અજઘન્ય -૩ પ્રકારે છે. તે આ પ્રમાણે.... અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે - મૂલપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા પોત પોતાના ક્ષયના અન્ને એક સમયમાત્ર સ્થિતિ બાકી રહે ત્યારે હોય છે, અને તે સાદિ અધ્રુવ છે. અને તેથી બીજે સર્વ અજઘન્ય સ્થિતિસત્તા, અને તે હંમેશા હોવાથી અનાદિ છે, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. (અર્થાત્ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ) ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા તો પર્યાયથી થતી હોવાથી (અર્થાત્ ઉત્કૃષ્ટ અને અનુકુખનું વારંવાર પરિવર્તન થવાથી) સાદિ અધવપણે બે પ્રકારે જ છે, એમ અર્થથી વિચારવું. તે પ્રમાણે મૂલ પ્રકૃતિઓની સાદિ અનાદિ પ્રરૂપણા કરી.. ઉત્તર પ્રકતિઓની સાદ્યાદિ પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા કહે છે. ““ઉદ્ધા '' ઈત્યાદિ અહીં પ્રથમા વિભક્તિ ર્થમાં છે. તેથી પ્રથમ અનંતાનુબંધિ-૪ કષાયોની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - આ કર્મની સ્થિતિસત્તા પોતાના ક્ષયના ઉપાજ્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ એક સમય માત્ર સ્થિતિ છે. અન્યથા કર્મપણાની સામાન્ય અપેક્ષાએ બે સમય પ્રમાણ છે, અને તે (૧ કે ૨ સમયપણું હોવાથી) સાદિ - અધ્રુવ છે, તે સિવાય બીજે સર્વ અજઘન્ય. તે પણ ઉવલના થયા પછી ફરી બંધ કરે તે સાદિ, તે સ્થાન નહિ પામેલાને (અર્થાત્ ઉવલના સ્થાને ન પામેલાને) અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ હોય છે. ' તથા જિનનામ અને ઉવલના યોગ્ય ૨૩ પ્રકૃતિઓ + ૪ આયુષ્ય સિવાય બાકીની ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા અનાદિ – ધ્રુવ - અધ્રુવ ૩ પ્રકારે છે - તે આ પ્રમાણે કહે છે.... આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા પોત પોતાના ક્ષયના અન્ને ઉદયવતી પ્રકૃતિઓની એક સમયમાત્ર સ્થિતિરૂપ છે. અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપથી એક સમયમાત્ર સ્થિતિવાળું છે, પણ સ્તિબુક સંક્રમથી પામેલ પરરૂપને અનુસરનાર કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમયમાત્ર છે, અને તે સાદિ અધ્રુવ છે. તે પછી બીજે સર્વ અજઘન્ય, અને તે હંમેશા હોવાથી અનાદિ. (કારણકે જ્યાં સુધી જઘન્ય સત્તા ન થાય ત્યાં સુધી તેનો સદ્ભાવ છે.) ધ્રુવ - અધ્રુવપણું પૂર્વની જૈમ (અર્થાત્ ધ્રુવ અભવ્યને અને અધ્રુવ ભવ્યને). ““મનુત્તમુવત'' એટલે કહેલી ૧૩૦ ધ્રુવસત્તાક પ્રકૃતિઓના નહિ કહેલ વિકલ્પો ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ જઘન્ય તથા જિનનામ અને ઉવલના યોગ્ય દેવદ્વિક, મનુષ્યદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર, સમ્યકત્વ અને મિશ્રરૂપ એ ૨૩ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય એમ ૨૮ અધ્રુવસત્તાક પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુષ્ટરૂપ એ ચારે વિકલ્પો સાદિ અધ્રુવ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - કહેલી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સ્થિતિ સત્તા પર્યાય વડે અનેક વાર થાય છે. તેથી તે બન્ને વિકલ્પો સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે. અને જઘન્ય તો પૂર્વે જ કહ્યાં છે. અને અધ્રુવપણું હોવાથી જિનનામ આદિના ચારે પણ વિકલ્પો સાદિ અધ્રુવ જાણવાં. (યંત્ર નંબર ૭ જુઓ) . ઇતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ૩જી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા સ્વામિત્વ પ્રરૂપણા :-) जेट्टठिई बंधसमं, जेठं बंधोदया उ जासिं सह । अणुदयबंधपराणं, समऊणा जट्टिई जेठं ।। १७ ।। ज्येष्ठस्थितिबन्धसम, ज्येष्ठं बंधोदयात् तु यासां सह । अनुदयबंधपराणां, समयोना यत्स्थितियेष्ठम् ।। १७ ।। For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ n International For Personal & Private Use On કેટલી પ્રકૃતિ મુ ४ ૧૨૬ ૨૮ મૂલ – ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિસત્તાને વિષે સાધાદિના જઘન્યાદિ ૪ વિકલ્પોના ભાંગા યંત્ર નંબર - - (ગાથા ૧૬ ને આધારે) પ્રકૃતિઓના નામ જ્ઞાના૰ આદિ-૮ મૂલ : ઉત્તર પ્રકૃતિઓ અનંતાનુબંધિ - ૪ જઘન્ય સાદિ અત્ર સમય માત્ર | સમય માત્ર હોવાથી મોવાથી ૧ કે ૨ ૧ કે ૨ સમય માત્ર | સમય માત્ર હોવાથી હોવાથી .. ધ્રુવસત્તાની - ૧૨૬ જિનનામ, દેવ - મનુo - નરક-દ્વિક, | અધ્રુવપણુ વૈક્રિo - આહાo - સપ્તક, ઉચ્ચગોત્ર હોવાથી - સમ્ય૰ - મિશ્ર૰ - આયુ૦ - ૪ .. ** અજઘન્ય સાદિ અનાદિ હંમેશા હોવાથી ઉલના થયા પછી ફરી બાંધે ત્યારે સુજ્ઞ હંમેશા હોવાથી ધ્રુવ અધ્રુવ | સાદિ અભવ્યને ભવ્યને પરાવર્તન હોવાથી : " । ઉત્કૃષ્ટ .. અધ્રુવ | સાદિ અવ પરાવર્તન પરાવર્તન પરાવર્તન હોવાથી હોવાથી | હોવાથી નર '' અ કુલ ભાંગા x = ૪ ૪૧0 = ૧૨૬ X ૯ - ૨૮ X ૮ = કુલ ભાંગા ૭૨ ४० ૧૧૩૪ ૨૨૪ ૧૩૯૮ ૭૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ગાથાર્થ :- જે પ્રકૃતિઓનો ઉદય ને બંધ સમકાળે = યુગપતું હોય છે, તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તુલ્ય ઉ0 સ્થિતિસત્તા હોય છે, અને અનુદય બંધ પરપ્રકૃતિઓની સમયોન ઉ૦ સ્થિતિ તુલ્ય ઉ% સ્થિતિસત્તા છે. ટીકાર્થ :- આ પ્રમાણે સાદિ - અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વ અને જઘન્ય સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વ છે. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ સ્વામિત્વને કહે છે. (૧) ઉદયબંધોત્કૃષ્ટ - ૮૬ :- જે પ્રકૃતિઓનો સાથે બંધ - ઉદય હોય તેવી જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અસાતવેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, હુંડક સંસ્થાન, વર્ણાદિ-૨૦ અગુરુલધુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ : કીર્તિ, નિર્માણ, નીચગોત્ર, અંતરાય-૫, તિર્યંચ - મનુષ્યને આશ્રયીને વૈક્રિયસપ્તક લક્ષણવાળી ઉદયબંધોસ્કૃષ્ટ -૮૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ થાય છે. કારણ કે આ પ્રવૃતિઓનું પૂર્વ બાંધેલુ દલિક ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં અબાધાકાલ મધ્યમાં પણ પ્રાપ્ત થાય છે. વળી તે પ્રકૃતિઓ ઉદયવતી હોવાથી તેઓની પ્રથમ સ્થિતિ સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમતી નથી. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણથી ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાકર્મનો કોઇપણ વિશેષ તફાવત નથી. (૨) અનુદાયબંધોત્કૃષ્ટ - ૨૦ :- ' તથા અનુદય અર્થાત્ ઉદયના અભાવમાં પર એટલે જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે અનુદય બંધ પર અર્થાત્ અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય છે. તે નિદ્રાપંચક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, દારિક સપ્તક, એકેન્દ્રિયજાતિ, સેવારૂં સંઘયણ, આતપ, સ્થાવરરૂપ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાકર્મ એક સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે આ પ્રમાણે કહે છે - આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં જો કે અબાધાકાલ મધ્યમાં પણ પૂર્વ બાંધેલ દલિક છે. તો પણ તે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ ઉદયવતીની મધ્યમાં સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. તેથી તે પ્રથમ સ્થિતિરૂપ ૧ સમયમાત્ર હીન ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પ્રશ્ન :- નિદ્રાદિનો અનુદાય હોવા છતાં બંધ વડે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત કેમ થાય છે ? તો ઉત્તર કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંકુલેશને આધીન છે. અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતાં નિદ્રાપંચકના ઉદયનો સંભવ નથી. નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક તિર્યંચ અથવા મનુષ્ય છે. અને તેઓને નરકદ્ધિકનો ઉદય સંભવતો નથી. બાકીના કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક યથાયોગ્યપણે દેવ અથવા નારક હોય છે. અને તેઓને વિષે તે (પ્રકૃતિઓના) ઉદયની ઉપપત્તિ નથી. અર્થાત્ તે પ્રકૃતિઓનો ઉદય તે નારક - દેવોમાં ઘટી શકતો નથી. તેથી તે નિદ્રાપંચકાદિ - ૨૦ પ્રકૃતિઓના અનુદયે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. संकमओ दीहाणं, सहालिगाए उ आगमो संतं । समऊणमणुदयाणं, उभयासिं जट्टिई तुल्ला ।। १८ ।। संक्रमतो दीर्घाणां, सहाऽवलिकया त्वागमः सत्ता । समयोनमनुदयानाम्, उभयेषां यत्स्थितिस्तुल्या ।। १८ ।। ગાથાર્થ :- સંક્રમથી દીર્ધ સ્થિતિવાળી પ્રકૃતિઓનો જે આગમ (હયાવલિકાહીન ઉ% સ્થિતિ સમાગમ) તે આવલિકા સહિત તેઓની ઉ4 સ્થિતિસત્તા છે. તથા સંક્રમકાળે અનુદય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પૂર્વ કહેલમાંથી સમયહીન જાણવી અને ઉભય પ્રકારની પ્રવૃતિઓની (સંક્રમકાળે ઉદયવતી અનુદયવતીની) ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા યત્ સ્થિતિતુલ્ય જાણવી. ટીકાર્ય :- ઉદયસંક્રમોત્કૃષ્ટા :- જે પ્રકૃતિઓનો સંક્રમકાલે ઉદય પણ હોય છે, અને સંક્રમણથી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે, પણ બંધથી નહિ, તે પ્રવૃતિઓ સંક્રમથી દીર્ધ અર્થાત્ ઉદય સંક્રમોત્કૃષ્ટા છે. મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યકત્વ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ : કીર્તિ, નવ નોકષાય, પ્રશસ્તવિહાયોગતિ, પ્રથમ સંઘયણ - ૫, પ્રથમ સંસ્થાન-૫, ઉચ્ચગોત્ર લક્ષણવાલી ૩૦ પ્રકૃતિઓનો જે આગમ એટલે સંક્રમવડે બે આવલિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સમાગમ તે ઉદયાવલિકારૂપ આવલિકા સહિત તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રમાણે તાત્પર્ય છે.... ૧૬ આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, એમ સમજવાનું નથી પરંતુ ઉદય હોય ત્યારે પણ થાય છે. એમ સમજવાનું છે. કારણ કે તેમાંની કેટલીએક પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઇ શકે છે, જેમ કે ક્રોધના ઉદયવાળો માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. તેમ જ પ્રશસ્ત વિહાયોગતિના ઉદયવાળો અપ્રશસ્ત વિહાયોગતિનો, કોઇ અન્ય સંસ્થાનના ઉદયવાળો હુંડ કસંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. અનુદયબંધાત્કૃષ્ટ પ્રકૃતિઓનો તેઓનો ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સાતાને અનુભવતો અથ સાતાને વેદતા કોઇ આત્માએ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ભાંધી અને તે બાંધીને સાતાને બાંધવાની શરૂઆત કરે. બંધાવલિકા જેની પસાર થયી છે. એવા આલિકાથી ઉપર બે આવલિકાહીન ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા સર્વ અસાતાને વેદાતી અને બંધાતી સાતાવેદનીયમાં ઉદધાલિકા ઉપર સંન્માવે છે. તે કારણથી તે ઉદયાલિકા સહિત સંક્રમવર્ડ બે આધિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ સાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. એ પ્રમાણે બીજી પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકાહીન પોત પોતાની સ્વજાતીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. ૭૬ વળી સમ્યકત્વની અંતર્મુહૂર્ત્તહીન અને ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા જાણવી, કારણ કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પછી અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જ રહીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને તે (સમ્યક્ત્વ) પામ્યા પછી મિથ્યાત્વોનીયની ઉદયાવલિકા ઉપ૨ની અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકો સાગ પ્રમાણ સર્વ પણ સ્થિતિને સમ્યક્ત્વમાં ઉદયાવલિકાથી ઉપ૨ સંક્રમાવે છે. તે કારણથી અંતર્મુર્ત્ત હીન અને ઉદયાવલિકા સહિત સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. અનુદયસંક્રમોત્કૃષ્ટ : :- તથા જે પ્રકૃતિઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને સંક્રમના સમયે ઉદય નથી તે અનુદયાવાલી પ્રકૃતિઓને અનુદયસંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. તે દેવગતિ, દેવાનુપૂર્વી, મિશ્ર, આહા૨કસપ્તક, મનુષ્યાનુપૂર્વી, બેઇન્તુઇ, ચઉરિન્દ્રિય જાતિ સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, તીર્થંકર હલાવાલી ૧૮ પ્રકૃતિઓનો સંક્રમઢારા બે આવલિકા ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિના સમાગમ પ્રમાણે આવલિકા સહિત પૂર્વે જે સ્થિતિસત્તા કહી તેટલી હીન સ્થિતિસત્તા જાણવી. (અર્થાત્ ૨ આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સંક્રમ થાય તેમાં સમય ન્યુન ઉદયાવલિકા સહિત કરતાં જે સ્થિતિ થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય) તે આ પ્રમાણે કહે છે.... કોઇ મનુષ્ય ઉત્કૃષ્ટ સંક્લેશના વશથી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પરિણામનું પરાવર્તન થવાથી દેવગતિનો બંધ શરૂ કરે અને તે બંધાતી દેવગતિમાં જેની બંધાવલિકા પસાર થઇ ગઇ છે તે નકગતિની ઉદયાવલિકા ઉપરની બે આવિકા ન્યૂન સર્વે પણ ૨૦ કછી સાગનું પ્રમાણ સ્થિતિને તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે અને તે સમયમાત્ર પ્રથમ સ્થિતિ વેદાતી મનુષ્યગતિમાં અનુદયવની પર્ણ સ્તિબુકસેક્રમથી સંક્રમાવે છે. તે કારણથી દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તે સમયમાત્ર ૧૯ ૧૭ ૧૮ ૧૯ બંધાવલિકા અને ઉદયાવલિકામાં કોઇ કરણ લાગતું નથી માટે બંધાવલિકા ગયા પછી ઉદયાવ લિકા ઉપ૨ની બે આવલિકા ન્યૂન ૩૦ કોકોસાગ, પ્રમાણ અસાતાની સત્તામાં રહેલ સ્થિતિ બંધાતી સાતાવેદનીયમાં સંક્રમાવે છે એટલે બે આ વલિકા ન્યૂન જેટલા સ્થિતિસ્થાનકો છે, તેમાંના કેટલાક દર્શિકાને સાતાર્વેદ-નીષરૂપે કરે છે. અહીં એટલું સમજવું કે અસાતા સાતારૂપે થાય એટલે અસાતાની સત્તા જ નષ્ટ થાય એમ નહી પરંતુ બે આવલિકા ન્યૂન અસાતાના દરેક સ્થાનકમાંના દલિકને યોગના પ્રમાણમાં સાતારૂપે કરે. વળી જે સ્થાનકમાં દલિકો રહ્યા છે તે જ સ્થાનક્રમાં દલિકો રહે, નિર્ષક રચનામાં ફેરફાર ન થાય માત્ર સ્વરૂપનો જ ફેરફાર થાય. એટલે કે અસાતા બંધાતા જે પ્રમાણે નિષેક રચના થઇ છે તે કાયમ રહી માત્ર સ્વરૂપનો ફેરફાર થયો. અસાતારૂપે ફળ આપનાર હતા તે સાતારૂપે થયા. એટલે ઉદયાવલિકા ઉપરનું અસાતાનું જે દલિક સાતામાં સંક્રમાવે તે સાતાવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે એમ કહ્યું છે. આ પ્રમાણે હોવાથી જે સમયે અસાતાની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સાતાવેદનીયમાં સંક્રમી તે સમયે સાતાની ઉદયાવલિકા ઉ૫૨ બે આવલિકા ન્યૂન ૩૦ કો૰કો પ્રમાણ સ્થિતિ થઇ. તેમાં તે ઉદયાવલિકા મેળવતાં કુલ એક આવલિકા ન્યૂન ૩૦ કો૰કોટ્ સાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સાતાવેદનીયની થઇ આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અવશ્ય મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે અંતર્મુહૂર્ત રહે છે ત્યાર પછી જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. તથા ક૨ણ કર્યા સિવાય કોઇ આત્મા સમ્યક્ત્વ પ્રાપ્ત કરેતો અંતર્ન ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઇ ઉપરના ગુવાઠારી જાય છે . એટલે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ભાંધી જામુબઈ ગયા બાદ ચોથે જાય, એટલે અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા ચોથે ગુણઠાણે હોય. ઉદય વલિકા ઉપરની તે સ્થિતિને સમ્યક્ત્વ- મોહનીયમાં સંક્રમાવે એટલે અંતર્મુહૂર્ત અને ઉદયાવલિકા સિવાયની મિથ્યાત્વની સઘળી સ્થિતિ સમ્યક્ત્વમોહનીય રૂપે થાય. તેમાં સમ્યક્ત્વમોહનીયની ઉદયાવલિકા મેળવતાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકોસાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમ્યક્ત્વમોહનીયની થાય. આ અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય છે ત્યારે તેમાંની કેટલીક તો બંધાતી જ નથી અને કેટલીક બંધાય છે તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોતી નથી, તેમ જ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થતો હોતો નથી, તથા જે સાયે બંધાતી દેવગતિમાં બંધાવલિકા ઉદયાવલિકાહીન ૨૦ કોકોસાગ પ્રમાણ સ્થિતિનો સંક્રમ થાય તે સમયનું દેવગતિનું દલિક ઉદય પ્રાપ્ત મનુષ્યગતિમાં દેવગતિનો રસોદય નહિ હોવાથી સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે માટે સમયન્યૂન ઉદયાવલિકા મેળવવાનું જણાવ્યું છે. આવલિકા મેળવવાનું કારણ ઉદયાવલિકા ઉપર દલિક સંક્રમે છે, ઉદયાવલિકામાં સંક્રતું નથી. માટે સ્વજાતીય પ્રકૃતિની જેટલી સ્થિતિ સંક્રમે તેમાં ઉદયાવલિકા જોડવામાં આવે છે. સ્વજાતીય પ્રકૃતિનું બે આવલિકાન્સૂન દલિક જ સંક્રમે છે કારણ કે બંધાવલિકા વીત્યા વિના કરણ યોગ્ય થતું નથી અને ઉદયાવલિકા ઉપરનું જ સંક્રમે છે. માટે ઉદય સંસ્કૃષ્ટ પ્રકૃતિની એક આશિકા ધૂન કે ઉત્કૃષ્ટ ચિતિ ને ઉત્કૃષ્ટ સ્થિતિમત્તા કહેવાય અને અનુષે સંકષ્ટ કૃતિઓની સમયાયિક આવલિકા ન્યૂન જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ સ્થિતિએ હીન એક આવલિકા અધિક ને બે આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ જાણવી. એ પ્રમાણે દેવાનુપૂર્વી આદિ ૧૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પૂર્વ કહેલ પ્રમાણ જાણવી. વળી મિશ્રમોહનીયની એક આવલિકાધિક ને એક સમયહીન અંતર્મુહૂર્ત ઊન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણે કહેવી. અને તેની પણ ભાવના સમ્યકત્વ ભાવનાની જેમ વિચારવી. તથા ઉભય = ઉદયવતી અને અનુદયવતીની બન્ને પ્રકારની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિઓની સંક્રમકાલે યસ્થિતિ = એટલે સર્વસ્થિતિ તુલ્ય જાણવી. કારણ કે તે વખતે અનુદયવતીની પણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમવડે ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમતી હોવા છતાં દલિક રહિત ત્યારે વિદ્યમાન છે. સ્થિતિરૂપ કાલને સંક્રમાવી શકાય નહી પણ તે સ્થિતિગત દલિકને જ સંક્રમાવી શકાય છે. તે કારણથી પ્રથમ સ્થિતિગત દલિક સંક્રાન્ત થયા છતાં પણ તે વખતે દલિક રહિત પ્રથમ સ્થિતિ વિદ્યમાન જ હોય છે. તે કારણથી (ઉદયવતી અને અનુદયવતીની) બન્ને પ્રકારની પણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા યસ્થિતિ તુલ્ય છે. અહીં પ્રશ્ન થાય કે સંક્રમથી દલિક રહિત થયેલ પ્રથમસ્થિતિની સ્થિતિ તુલ્યતા કહેવી તે યોગ્ય નથી. તે સંક્રમથી કરાયેલ પરસ્વરૂપ નિરૂપિતપણા વડે પ્રથમસ્થિતિતો પોતાની સ્થિતિથી બહિર્ભાવ કહેવો યોગ્ય છે એ વાત બરાબર નથી. કારણ કે તેવી સ્થિતિ હોવા છતાં પણ એક સ્થિતિની પરંપરાનું ઉપાદાન કારણ હોવાથી પ્રથમ સ્થિતિનું સ્વસ્થિતિમાં અન્તર્ભાવ થવામાં વિરોધ નથી, એ જ અમે યોગ્ય જોઇએ છીએ. અને જે જીવ જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે અને જે જીવ જે પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમાવે છે. તે જીવ તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી જાણવાં. (યંત્ર નંબર -૮ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિ સ્વામિત્વ સમાપ્તા (ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ અને પ્રમાણ પ્રદર્શક યંત્ર નંબર – ૮) (ગાથા ૧૭ – ૧૮ના આધારે). કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રમાણ * પ્રવૃતિઓ કઇ પ્રવૃતિઓ ૮૬ ઉદયબંધાત્કૃષ્ટની - ૮૬ ૨૦ ક અનુદય ઉદયબંધોસ્કૃષ્ટની - ૨૦ ઉદય સંક્રમોત્કૃષ્ટની ૨૯ | ઉદય સંક્રમોત્કૃષ્ટની સમ્યકત્વમોહનીય અનુદય સંક્રમોત્કૃષ્ટની - ૧૭ (અનુદય સંક્રમોત્કૃષ્ટની - મિશ્રમોહનીય સ્વ - સ્વ- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ સ્વ - સ્વ - ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ૧ સમય ન્યૂન સ્વ - સ્વ - ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન ૭૦ કોઇ કો, સાગ, સ્વ - સ્વ - ઉત્કૃષ્ટસ્થિતિમાં સમયાધિક આવલિકા ન્યૂન આવલિકાધિક અંતર્મુહૂર્ત + એક સમયજૂન૭૦ કોઇ કોઇ સાગo પૂર્વક્રોડનો ૧/૩ અધિક ૩૩ સાગરોપમ કારણ કે પૂર્વકોડના આયુ વાળા મનુ૦ ૨ ભાગ ગયા પછી આયુ બાંધે છે. પૂર્વક્રોડ ૧/૩ અધિક ૩ પલ્યોપમ. કારણ કે પૂર્વક્રોડ વર્ષના આયુ૦ વાળા તિ, મ0 આયુ૦ ના ૨ ભાગ ગયા બાદ યુગલિયાનું ૩ પલ્યોનું આયુ, બાંધે | ૨ દિવ - નરકાયુષ્ય તિર્ય. - મનુo - આયુષ્ય ૨ ૧૫૮ ટી. * પ્રાયઃ સર્વપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી પ્રથમ ગુણસ્થાનકવાળા જીવો હોય છે. ૫ ણા દેવાયુ ના ૬ઢા, આહા૨કસપ્તકના ૭માં, અને જિનનામકર્મના ૪થા ગુણસ્થાનકવાળા હોય છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૮ -: અથ જઘન્ય સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપ્રણા :संजलणतिगे सत्तसु, व नोकसाएसु संकमजहन्नो । सेसाण ठिई एगा, दुसमयकाला अणुदयाणं ।। १९ ।। संज्वलनत्रिके सप्तसु च नोकषायेषु संक्रमजघन्यः । . शेषाणां स्थितिरेका, द्विसमयकालाऽनुदयानाम् ।। १९ ।। ગાચાર્ય :- સંજ્વલન ત્રિક અને ૭ નોકષાયમાં જધન્ય સ્થિતિસત્તા જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ જાણવી, અને ઉદયવતી ૩૪ પ્રકૃતિઓની જથત સ્થિત સત્તા એક સમયમાત્ર સ્થિતિ અને અનુદયવતી પ્રકૃતિઓની જ સ્થિત સત્તા બે સમ કાલ પ્રમાણ જાણવી. ટીકાર્ય :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામીપણું કહ્યું, હવે જઘન્ય સ્થિતિસત્તાકર્મનું સ્વામીપણું કહે છે. ક્રોધ-માન-માયારૂપ સંજ્વલનત્રિકની અને પુરુષવેદ હાસ્યાદિ-૬ રૂપ ૭ નોકષાયોની જઘન્ય સ્થિતિસત્તા જઘન સ્થિતિસંક્રમ પ્રમાણ જાણવી. આ પ્રકૃતિઓનો બંધ અને ઉદયનો વિચ્છેદ થાય ત્યારે સંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં ય પામે છે તે કારણથી એ પ્રકૃતિઓનો જે અન્ય સંક્રમ તે જ જઘન્ય સ્થિતિસત્તા છે. એ પ્રમાણે ભાવ છે. કર્મપ્રકૃતિ ભાગ - હૈ વળી બાકીની ઉદયવતી - જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, ક્ષયોપશમ સમ્યક્ત્વમોહનીય, સંજ્વલન લોભ આયુષ્ય-૪, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સાતા - અસાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત સુભગ, આદેશ્ય, પશ કીર્તિ તીર્થંકરનામકર્મ અંતરાય - ૫ રૂપ ૩૪ પ્રકૃતિઓની પોત પોતાના ક્ષયના અન્ય સમયે જે એ સમયમાત્ર સ્થિતિ તે જધન્ય સ્થિતિસત્તા છે, વળી અનુદયવતીના તો પોત પોતાના ક્ષયના ઉપાન્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અન્યથા ત ક્રિસમયમાત્ર સ્થિતિ જઘન્ય સ્થિતિસત્તા છે. કારણ કે અનુદધવતી પ્રકૃતિઓની અન્ય સમયે સ્તિણુકસંક્રમથી હૃદયન પ્રકૃતિઓમાં પ્રક્ષેપ કરે છે, અને તે સ્વરૂપથી અનુભવે છે. તે કારણથી અન્ય સમયે તેઓનું દલિક સ્વસ્વરૂપે પ્રાપ્ત થતું નથી પરંતુ પરપ્રકૃતિરૂપે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહ્યું છે. હવે સામાન્યથી સર્વ કર્મોના જધન્ય સ્થિતિસત્તાના સ્વામી કહેવાય છે. ત્યાં અનંતાનુબંધિ – ૪ અને દર્શનર્માહનીય - ૩ એ ૭ પ્રકૃતિઓની જન્ય સ્થિતિસત્તાનો અવિરત આદિથી અપ્રમત સુધીના જીવો યથાયોગ્યપણે સ્વામી છે. નરકાયુષ્ય - તિર્થંગાયુષ્ય - દેવાયુષ્યની જઘન્ય સ્થિતિસત્તાના પોત પોતાના ભવના અન્ય સમયે વર્તતાં નાક તિર્થં અને દેવો સ્વામી છે. મધ્યમ કષાય - ૮, થીણદ્વિત્રિક, નામત્રયદશ - ૧૩. નોકષાય - ૯, સંજ્વલનત્રિકરૂપ ૩૬ પ્રકૃતિઓના જયન સ્થિતિસત્તાના સ્વામી અનિવૃત્તિબાદર સંપરાય ગુણસ્થાનકવર્તી જીવો છે. ૨૦ સંજ્વલન લોભનો જયન્ય સ્થિતિસત્તાના સ્વામી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવર્તી જીવો છે. જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૬, અંતરાય - ૫ = ૧૬ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિસત્તાના સ્વામી શકા ૫ ગુણસ્થાનકવર્તી જીવો છે. બાકીની ૯૫ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી અોગીકેવલી ગુણસ્થાનકવર્તી જીવા સ્વામી છે. (યંત્ર નં - : જુઓ) ઇતિ જઘન્ય સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત પારી કે ૧૦૦મો સમય એ ૧૪મા સુર ઠાણાના ચરમસમય છે. એ વખતે મનુષ્યગતિ એ ઉદયવ પ્રકૃતિ છે, પા દેવગતિ એ ઉદ્બવતી પ્રકૃતિ નથી અનુદયવિત છે. ૧૦૦મા સમયે મનુષ્યગતિનો ઉદય હોવાથી એની સત્તા જેની સ્થિતિ ૧૦૦મા સ મયરૂપ ૧ સમયની છે તે તો માનવી જ પડે છે, કેમ સત્તા વિના ઉદય હોય ન શકે. એટલે મનુષ્યગતિની આ જઘન્ય સ્થિતિસત્તા૧૦૦મા સમયે ૧ સ્થિ તિની મળે છે. પણ ૧૦૦મા સમયે દેવગતિનો ઉદય ન હોવાથી એ મનુષ્યગતિ વગેરેમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી ગઇ હોય છે. તેથી એ સમયે એની સત્તા માની શકાતી નથી. ૯૯મા સમયે આ ૧૦૦મ સમયે ઉદયમાં આવવાની યોગ્યતાવાળા નિષેકગતિ દલિકોનો સ્તિબુકસંક્રમ થયો હોતો નથી, એટલે એની સત્તા દેવગતિ રૂપે હોય છે જેની સ્થિિ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમયની છે. વળી આ ૯૯મા સમયે જ ઉદય પામવાનીયોગ્યતાવાળા નિષેકગત દલિકો તો ઉદયવતીમાં સંક્રમી ચૂક્ય હોવાથી એ નિષેકની દેવગતિરૂપે સત્તા હોતી નથી. તેથી ૯૯મા સમયે અનુદયવતી એવી દે વગતિની પણ એક જ (૧૦૦મા)નિષેકરૂપે એક સ્થિતિન સત્તા હોય છે જેનો સ્થિતિકાળ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમય છે. આમ અનુદયવતીની જઘન્ય સ્થિતિસત્તા આગલા સમયે બે સમયસ્થિતિક સ્થિતિની હોય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૭૯ (જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૯) | (ગાથા ૧ના આધારે) કેલી પ્રવૃતિઓ પ્રકૃતિઓના નામ 'ક્યા ગુણસ્થાનકવર્તી જઘo સ્થિo સત્તાના સ્વામી અનંતાનુબંધિ - ૪ + દર્શનત્રિક = ૭ ૪ થી ૭ ગુણસ્થાનકનાજીવો યથાયોગ્ય પણ. ૩ નિરક + તિર્યંચ + દેવાયુષ્ય = ૩ સ્વ - સ્વ ભવના અન્ય સમયે ૧ - ૨ - ૪ - ગુણસ્થાનકવર્તી જીવો ૩૬ મધ્યમ - કષાય ૮, થીણદ્વિત્રિક, નામ ત્રયોદશ નોકષાય - ૯મા ગુણસ્થાનકના જીવો ૯, સંજવલનત્રિક = ૩૬ | | સંજ્વલન લોભ ૧૦માં ગુણસ્થાનકના જીવો ૧૬ ૧૨મા ગુણસ્થાનકના જીવો જ્ઞાન - ૫, દર્શ૦ - ૬, અંતરાય - ૫ = ૧૬ | બાકીની = ૯૫ પ્રકૃતિઓ ૧૪માં ગુણસ્થાનકના જીવો ઇતિ ૩જી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત -: અથ સ્થિતિભેદ પ્રરૂપણા :-) ठिइसंतढाणाई, णियगुक्कस्सा हि थावरजहन्नं । णेरंतरेण हेट्टा, खवणाइसु संतराइं पि ।। २० ।। स्थितिसत्कर्मस्थानानि, निजकोत्कृष्टाद्धि स्थावरजघन्यम् । नैरन्तर्येणाडधस्तात् क्षपणादिषु सान्तराण्यपि ।। २० ।। ગાથાર્થ - સ્વકીય ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી નીચે સ્થાવર પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન પર્યન્તના સ્થિતિ ત્તાસ્થાનો નિરન્તરપણે પ્રાપ્ત થાય છે. અને ક્ષપણાદિકમાં સાન્તર સ્થિતિ સત્તાસ્થાનો પણ પ્રાપ્ત થાય છે. ટીકાર્ય - તે પ્રમાણે જઘન્ય સ્થિતિસત્તાનું સ્વામિત્વ કહ્યું હવે સ્થિતિભેદની પ્રરૂપણા કરતાં કહે છે..... સર્વ કર્મોની પોત પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી શરૂ કરીને ત્યાં સુધી નીચે ઉતરવું કે જ્યાં સુધી સ્થાવરની જઘન્ય એટલે કે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા આવે. એટલા પ્રમાણના સ્થિતિકંડકમાં જેટલાં સમયો તેટલા સ્થિતિસ્થાનો અનેક જીવોની અપેક્ષાએ નિરંતરપણે (હંમેશા) પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે..... ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન તે એક સ્થિતિસ્થાન તેજ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી એક સમયહીન ઉત્કૃષ્ટ સ્થિતિને બીજું સ્થિતિસ્થાન, બે સમયહીન ઉત્કૃષ્ટ સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા આવે ૨૧ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી નીચેના સ્થિતિસ્થાનો ક્ષપણાદિને વિષે ક્ષયકાલે અથવા ઉર્વલન કરનાર જીવને સાન્તર પ્રાપ્ત થાય છે. અને જે શબ્દથી નિરન્તર પણ પ્રાપ્ત થાય છે. (અર્થાત્ સાન્તર-નિરન્ત પ્રાપ્ત થાય છે.) તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો કહે છે... એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તામાં ઉપરના અગ્રભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ખંડવા = ક્ષય કરવા કે ઉવેલવા માંડે છે. અને ખંડનકરણ પ્રારંભના પ્રમાણ સમયથી શરૂ કરીને દરેક સમ્ય સમયે નીચેના સ્થાનકમાંથી ઉદયવતી પ્રવૃતિઓની સમય સમય પ્રમાણ સ્થિતિ અનુભવથી અને અનુદયવતી કૃતિઓની સ્ટિબુકસંક્રમથી ૨૧ આ બધા સ્થિતિસ્થાનકો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના જીવોમાં યથાયોગ્ય રીતે નિરંતરપણે સત્તામાં હોય છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ દરેક સમય સમય પ્રમાણ સ્થિતિ ક્ષય પામે છે. તે કારણથી દરેક સમયે સ્થિતિ વિશેષો = સ્થિતિ ભેદો (ભિન્ન - ભિન્ન સ્થિતિ) પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે.... ८० એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા નીચેનો પ્રથમ સમય વ્યતીત થયે (અર્થાત્ પ્રથમ ઉદય સમય ભોગવીને દૂર થાય) ૧ સમયહીન થાય, બીજો સમય પસાર થાય એટલે બે સમયહીન, ત્રીજો સમય પસાર થાય એટલે ૩ સમયહીન થાય છે, અને અંતર્મુહૂર્ત કાલ વડે તે સ્થિતિખંડને ખંડે છે, = વિનાશ પમાડે છે. તેથી અંતર્મુહૂર્ત સુધી એટલા સમય સમય હાનિ વિશેષ પ્રાપ્ત થાય છે. તે કારણથી કહેલ સ્થિતિખંડ પ્રમાણ સ્થિતિ એકી સાથે જ ત્રુટેલી હોવાથી અંતર્મુહૂર્તથી આગળ નિરન્તર સ્થિતિસ્થાનો પ્રાપ્ત થતા નથી. તેથી ફરી પણ પલ્યોપમના અસંખ્યેયભાગ પ્રમાણ બીજુ સ્થિતિ ખંડ અંતર્મુહૂત્ત કાલ વડે ખંડે છે. ત્યાં પણ દરેક સમયે નીચે સમય સમય માત્ર સ્થિતિ ક્ષયની અપેક્ષાએ નિરન્તર સ્થિતિસ્થાનો પૂર્વની જેમ પ્રાપ્ત થાય છે. અને બીજુ સ્થિતિખંડ નાશ થાય ત્યારે ફરી પણ પલ્યોપમના અસંખ્યેયભાગમાત્ર સ્થિતિ એકી સાથે જ ત્રુટે છે. તેથી ફરી પણ અંતર્મુહૂર્તથી આગળ નિરન્તર સ્થિતિસ્થાનો પ્રાપ્ત થતા નથી. ૨૨ એ પ્રમાણે નિરન્તર અને સાન્તર સ્થિતિસ્થાનોનો પ્રાપ્તિ ક્રમ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી એક આવલિકા બાકી રહે. અને તે બાકી રહેલ આવલિકા ઉદયવતી પ્રકૃતિની અનુભવ વડે અને અનુદયવતી પ્રકૃતિની સ્તિબુક સંક્રમથી દરેક સમયે ક્ષય પામે છે. યાવત્ તેનું છેલ્લુ સ્થિતિસ્થાનક આવે. તે કારણથી ૨૩આવલિકા સમય પ્રમાણ સ્થિતિસ્થાનો નિરન્તર પ્રાપ્ત થાય છે. (ચિત્ર નંબર - ૧ જુઓ) ૨૨ ૨૩ ઇતિ સ્થિતિભેદ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૨જી સ્થિતિસત્તા સમાપ્ત -: અથ ત્રીજી - અનુભાગસત્તા : संकमसममणुभागे, णवरि जहन्नं तु देसघाईनं । ઇન્નોવસાયવપ્ન, પાટ્ટામિ તેસહર || ૨૦ || मणनाणे दुट्टाणं, देसहरं सामिगो य सम्मत्ते । બાવરાવ ધસોલસા, વિદેિવેસુ ચ સાંતે ।। ૨૨ ।। ગાથાર્થ :- અનુભાગના સંક્રમ તુલ્ય અનુભાગની સત્તા સમજવી. માત્ર હાસ્યાદિ રહિત દેશઘાતિ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ એક સ્થાનક સમજવો. ।। ૨૧ ।। (અનુસંધાન પેઇજ નંબર-૮૪માં) संक्रमसममनुभागे, नवरं जघन्यं तु देशघातिनीनाम् । વળોવષાવનિતાનામ્, સ્થાનીયે ફેશહરમ્ || ૨૦ || मनोज्ञाने द्विस्थानम्, देशहरं स्वामिकश्च सम्यक्त्वे । આવરવિઘ્ન ષોડશ, વિટ્ટિવેવેષુ ચ સ્વાત્તે ।।૨૨।। ધારો કે એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિસત્તા ૧૦૦૦૦ સમય છે. પલ્યોપમના સંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડ ૧૦૦ સમયનો છે. એને ઉકેરતાં ૧૦ સમય લાગે છે. એને ઉકેરવાની પ્રક્રિયાના પ્રથમસમયે સ્થિતિસત્તા ૯૯૯૯ સમયની હશે, બીજા સમયે ૯૯૯૮ સમયની, ત્રીજા સમયે ૯૯૯૭ સમયની એમ ૧૦ મા સમયે ૯૯૯૦ સમયની હશે, કારણ કે નીચેથી ૧-૧ સમય હીન હીન થતો જાય છે ૧૧ મ । સમયે નીચેથી ૧ સમય જશે. અને ઉપરથી એકી સાથે ૧૦૦ સમય ચાલી ગયા હોવાથી ૯૮૮૯ સમયની સ્થિતિસત્તા હશે, પણ ૯૯૮૯ સમયની નહીં. એટલે જણાય છે કે ૧૦૦૦૦ સમયની સત્તા થયા બાદ ૯૯૯૯ થી ૯૯૯૦ સુધીના ૧૦ (અંતર્મુહૂર્ત ના સમયપ્રમાણ) સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. પછી વચ્ચે અંતર પડી જાય છે... પાછા ૯૮૮૦ ૧૦ સ્થાનો નિરંતર મળ્યા બાદ પાછું અંતર પડશે.. એમ યાવત્ ચરમ આવલિકા સુધી જાણ વું. અહીં અંતર્મુહૂર્ત માટે ૧૦ની જે કલ્પના દેખાડી એ સર્વત્ર નિયત રહે છે એવો નિશ્ચય આના પરથી ન કરવો. અહીં અયોગી ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ છેલ્લા સ્થિ તિસ્થાનો અયોગી ગુણસ્થાને નિરંતર પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ ટીકામાં તેની વિવક્ષા કરી નથી. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ n International For Personal & Private Use Only www.jainhelibrary.org A|3||*| અંતર્મુહૂર્ત o|૦૦ ૦૫, oldloo અંતર્મુહૂર્ત B ૧|૨| ૩|૪| ૫|૬| ૭| ૮ દ્વિતીય સ્થિતિકંડક એકી સ્થિતિભેદ નિરૂપણા પ્રદર્શક ચિત્ર નંબર ૧| ૨ 3 D૧ | ૨ | ૩| ૪| ૫| ૬ | ૭ | ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૫ ૬ ૭ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ olofool© © અંતર્મુહૂ OPPDA (અંતર્મુહૂર્ત કાલથી) ૩૬ ૩૭૨૩૮|૩૯|૪૦૪૧૪૨૪૩૪૪૪૫ ૪૦ ૪૧ ૪૨ ૪૩૪૪૪૫૪૬૪૭૪૮૪૯ clolo lo lo 0 0 0 0 0 પલ્યો. અસંખ્ય ભાગ * 63 20 alm ૯ ૧ | ૨ | ૩ | ૪| ૫૬ ૭|૮ ૯ ૧૦ ૧૧ ૧૨ clolo lo અંતર્મુહૂત્ત ૪૨ ૪૩ ૪૪ E અન્ય ઉદયાવલિકા પ્રથમ સ્થિતિકંડક એકી સાથે તુટે છે. (અંતર્મુહૂર્ત કાલથી) પલ્યો. અસંખ્ય, ભાગ પ્રમાણ ઘાત્યમાન કંડક અંતર્મુહૂર્ત ના અન્ને એકી સાથે ઘાત કરે છે. - ૧ (ગાથા — ]] ←a heli fe - ૨૦ ના આધારે) ૧૪ ૧૫ ૫૭ ૫૮. ૫૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૫૫૬ ૫૭-૫૮ ૫૯, ૬૦ ૧૧ ૧૨ ૧૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦||૭૨ ૦૩ ૦૪ o 0 d 1 ૧૬ ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯| olo lo lo lo 0 0 0 0 0 પલ્યોપમનો અસંખ્યય ભાગ ૨૮ ૩૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮|૩૯| ololo lo lo bo b 0 0 પડ્યો. અસંખ્ય, ભાગ પડ્યો. અસંખ્યેય ભાગ નિરન્તર ચ૨મ સ્થિતિરૂપે પ્રાપ્ત સ્થિતિઓ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ તૃતીય સ્થિતિકંડક એકી (અંતર્મુહૂર્ત કાલથી) *63 2P le સત્તાપ્રકરણ ૮૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચિત્રની અંક સ્થાપના નીચે પ્રમાણે છે. કંડક ઉદયાવલિકા A ૧ થી ૫૯ ૫૯ - ૫૮ - ૫૭ - ૫૬ - ૪૫ ૪૫ - ૪૪ - ૪૩ - ૪૨ - ૩૧ . ૩૧ - ૩૦ - ૨૯ - ૨૮ - ૧૭ | ૧ થી ૫૯, ૨ થી ૫૯, ૩ થી ૫૯, ૪ થી ૫૯, ૫ થી ૪૯, ૬ થી ૪૯, ૭ થી ૪૯, ૮ થી ૪૯, ૯ થી ૩૯, ૧૦ થી ૩૯, ૧૧ થી ૩૯, ૧૨ થી ૩૯, ૧૩ થી ૨૯, ૧૪ થી ૨૯, ૧૫ થી ૨૯, ૧૬ થી ૨૯, ૧ થી ૪૫, ૨ થી ૪૫, ૩ થી ૪૫, ૪ થી ૪૫, ૫ થી ૩૫, ૬ થી ૩૫, ૭ થી ૩૫, ૮ થી ૩૫, ૪ | ૧૭ - ૧૬ - ૧૫ - ૧૪ - ૩ ૧૯ - ૧૮ - ૧૭ | For Personal & Private Use Only B ૧ થી ૪૫ T૧ | ૪૫ - ૪૪ - ૪૩ - ૪૨ - ૩૧ ૨ | ૩૧ - ૩૦ - ૨૯ - ૨૮ - ૧૭ ૩ | ૧૭ - ૧૬ - ૧૫ - ૧૪ - ૩ ૧૫ - ૧૪ - ૧૩ ૯ થી ૨૫, ૧૦ થી ૨૫, ૧૧ થી ૨૫, ૧૨ થી ૨૫, ૧ થી ૩૧, ૨ થી ૩૧, ૩ થી ૩૧, ૪ થી ૩૧, c ૧ થી ૩૧ T૧ | ૩૧ - ૩૦ - ૨૯ - ૨૮ - ૧૭ ૨ | ૧૭ - ૧૬ - ૧૫ - ૧૪ - ૩ D ૧ થી ૧૭ T૧ | ૧૭ - ૧૬ - ૧૫ - ૧૪ - ૩ ૫ થી ૨૧, ૬ થી ૨૧, ૭ થી ૨૧, ૮ થી ૨૧, | ૧૧ - ૧૦ - ૯ ૧થી ૧૭, ૨ થી ૧૭, ૩ થી ૧૭, ૪ થી ૧૭, | ૭ - ૬ - ૫ ૩ - ૨ - ૧ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૮૩ ચિત્રની સમજૂતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી એક પ્રકૃતિની સ્થિતિઓ ૭૪ સમયાત્મક છે. ત્યાં A ૭૪ થી ૬૦ નંબ૨ સુધી ૧૫ સમયાત્મક સ્થિતિ નિરન્તરપણે અનેક જીવોની અપેક્ષાએ ચરમ સ્થિતિરૂપે પ્રાપ્ત થાય છે. આમાંની કેટલીક સ્થિતિઓ બંધથી પણ અનેક જીવોની અપેક્ષાએ ૧-૧ વધે છે. તેવી રીતે સ્થિતિઘાતથી ઘટીને વિવણિત કોઇપણ સ્થિતિ ચરમ સ્થિતિરૂપે પ્રાપ્ત થાય છે, ભોગવવાથી પણ સ્થિતિઓ ઘટવાથી મળે છે. જે ૬૦મું સ્થિતિસ્થાન છે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન છે. A તેની નીચેની A ૫૯થી૫૦ સુધીના પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ પ્રથમસ્થિતિ કંડકને પ્રથમના ૧થી૪ના સ્થિતિસ્થાનમાં રહી અંતર્મુહૂર્ત કાલ સુધી ક્ષય કરે તે વખતે પ્રદેશોદય પ્રાપ્ત અંતર્મુહૂર્ત પણ તિબુક સંક્રમ વડે ક્ષય થાય, અને વિપાકોદર્ય પ્રાપ્ત અંતર્મુહુર્ત વિપાકોદયે ક્ષય થાય. અહીં જે A ૧થી૪ સમયની સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે જે પ્રથમ સમયે ભોગવાય ત્યારે પ૯મી સ્થિતિ ૨જા સમયે ૫૮મી થાય, ૩જા સમયે ૫૭મી થાય અને ૪થા સમયે ૫૬મી કહેવાય છે. અને તે જ ૪થા સમયે એકી સાથે પ્રથમ સ્થિતિ કંડકની A ૫૯થી૧૦ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય. એટલે કે A ૫૬ થી ૪૭ તુટે છે. અને ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય તે પણ ઓછો થાય છે. તેથી A ના પમાં સમયે A ની પથી ૪૯ સુધીની અથવા B ની ૧થી૪૫ સુધીની ૪૫ સ્થિતિઓ બાકી રહી કહેવાય. B હવે જ્યારે દ્વિતીય સ્થિતિ કંડકની A પથી૮ અથવા B ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે. ત્યારે પણ પૂર્વની જેમ તે પ્રથમ સમયે ભોગવાય ત્યારે ૪૯મી સ્થિતિ B ના પ્રથમ સમયે ૪૫ થાય, ૨જા સમયે ૪૪મી થાય, ૩જા સમયે ૪૩મી થાય, ૪થા સમયે ૪૨મી થાય અને B ના ૪થા સમયે એકી સાથે દ્વિતીય સ્થિતિ કંડકની ૪૯થી૪૦ સુધીની અથવા B ૪૫થી૩૬ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને Aનો ૮મો અથવા B ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય ઓછો થાય છે. તેથી A ના ૯મા સમયે અથવા B ના પમા સમયે A ૯ થી ૩૯ સુધીની અથવા B પથી૩૫ સુધીની અથવા c ૧થી ૩૧ સુધીની ૩૧ સ્થિતિઓ બાકી રહી કહેવાય. c હવે જ્યારે તૃતીય સ્થિતિ કંડકની A ૯થી૧૨ અથવા B પથી૮ અથવા c ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે પણ પૂર્વની જેમ તે A ના ૯ મા સમયે ભોગવાય ત્યારે જે A ૩૯મી સ્થિતિ છે તે c ના પ્રથમ સમયે c ૩૧મી થાય, ૨જા સમયે ૩૦મી થાય, ૩જા સમયે ૨૯મી થાય અને ૪થા સમયે ૨૮મી થાય છે. અને ૪થા સમયે એકી સાથે તૃતીય સ્થિતિ કંડકની A ૩૯થી૩૦ અથવા B ૩૫થી૬ અથવા C ૩૧થી૪૨ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને A નો ૧૨મો અથવા B નો ૮મો અથવા C નો ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય ઓછો થાય છે. તેથી A ના ૧૩માં અથવા B ના ૯માં અથવા C ના પમા અથવા D ના ૧લા સમયે A - ૧૩થીર અથવા B- ૯થી ૫ અથવા c પથીર૧ અથવા D ૧થી૧૭ સુધીની ૧૭ સ્થિતિઓ બાકી રહી કહેવાય. D હર્વે જ્યારે અન્ય કંડકની A ૧૩થી૧૬ અથવા B ૯થી૧૨ અથવા cપથી૮ અથવા D ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે પણ પૂર્વની જેમ તે A ના ૧૩મા સમયે ભોગવાય ત્યારે જે A ની ૨૯મી સ્થિતિ છે. તે D ના પ્રથમ સમયે D ૧૭મી થાય, ૨જા સમયે ૧૬મી થાય, ૩જા સમયે ૧૫મી થાય, ૪થા સમયે ૧૪મી થાય છે. અને ૪થા સમયે એકી સાથે અન્ય સ્થિતિ કંડકની A ૨૯થી૧૦ અથવા B ૨૫થી૧૬ અથવા c ૨૧થી૧૨ અથવા D ૧૭થી૮ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને A નો ૧૬મો અથવા B નો ૧૨મો અથવા C નો ૮મો અથવા D નો ૪થો સમય ભોગવાય જવાથી ૧ સમય ઓછો થાય છે તેથી A ના ૧૭મા અથવા B ના ૧૩માં અથવા cના ૯મા અથવા D ના પમા અથવા E ના ૧લા સમયે અનુક્રમે A ૧૭થી૧૯ અથવા B ૧૩થી૧૫ અથવા c ૯ થી ૧૧ અથવા D ૫થી૭ અથવા E ૧થી૩ સુધીની ૩ સ્થિતિઓ અન્ય ઉદયાવલિકા રૂ૫ બાકી રહે એકી સાથે સાન્તર તુટેલી | - નિરન્તર અનેક જીવની અપેક્ષાએ નિરન્તર A ૭૪ થી ૬૦ = ૧૫ પ્રથમ સ્થિતિ કંડક ઘાતે નિરન્તર A ૫૯ થી પ૬ = ૪ દ્વિતીય સ્થિતિ કંડક ઘાતે નિરન્તર B ૪૫ થી ૪૨ = ૪ ૫૫ થી ૪૬ = ૧૦ - A ૪૧ થી ૩૨ = ૧૦ - B ૨૭ થી ૧૮ = ૧૦ તૃતીય સ્થિતિ કંડક ઘાતે નિરન્તર : ૩૧ થી ૨૮ = ૪ અન્ય સ્થિતિ કંડક ધાતે નિરન્તર D ૧૭ થી ૧૪ = ૪ A ૧૩ થી ૪ = ૧૦ અન્ય ઉદયાવલિકારૂપ E ૧ - ૨ - ૩ = ૩. ૩૪ + ૪૦ | ૭૪ સ્થિતિઓ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ મન:પર્યવજ્ઞાનાવરણનું જઘન્ય અનુભાગ સત્તાસ્થાન આશ્રયી બે સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતી સમજવું. સમ્યકત્વમોહનીય, જ્ઞાન - ૫, દર્શના૦ - ૬, અંતરાય - ૫, એ-૧૬ પ્રકૃતિઓ તથા કિષ્ક્રિરૂપ - સંજ્વલન લોભ, વેદ - ૩, સર્વસંખ્યા - ૨૧ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસરાના સ્વામી પોત પોતના અન્તિમ સમયે વર્તતાં જીવો જાણવાં. || ૨૨ // ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિસ્થાન ભેદ પણ બતાવ્યો, હવે અનુભાગસત્તાની પ્રરૂપણા કરતાં કહે છે. અનુભાગ સંક્રમ તુલ્ય અનુભાગસત્તાકર્મ કહેવું. જેમ અનુભાગસંક્રમમાં સ્થાન - પ્રત્યય - વિપાક - શુભ – અશુભપણું - સાદિ - અનાદિપણું સ્વામિત્વ પહેલા કહ્યું તે જ પ્રમાણે અહીં અનુભાગાસત્તાકર્મમાં કહેવું. એ પ્રમાણે ભાવ છે. માત્ર આટલું વિશેષ છે. જે દેશઘાતિની કહી તેમાં હાસ્યાદિ ૬ સિવાયની મતિ - શ્રત - અવધિજ્ઞાનાવરણ, ચક્ષુ - અચક્ષુ - અવધિદર્શનાવરણ સંજ્વલન -૪, વેદ-૩, અંતરાય-૫, રૂ૫ - ૧૮ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ સત્તા સ્થાનને આશ્રયીને એક સ્થાનક, ઘાતિસંજ્ઞાને આશ્રયીને દેશઘાતિ જાણવી. ૨૧ // મન:પર્યવજ્ઞાનાવરણમાં તો જઘન્ય અનુભાગાસત્તા સ્થાનને આશ્રયીને બે સ્થાનક રસની અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય સત્તા સમજવી. અહીં ઉત્કૃષ્ટ અનુભાગ સત્તાકર્મના સ્વામી જે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી છે તે જ વિશેષ વગર જાણવાં. જઘન્ય અનુભાગ સત્તાકર્મના સ્વામીને વિષે પણ કેટલીક પ્રવૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ સ્વામીની જેમ, અને કેટલીક પ્રવૃતિઓમાં વિશેષ છે તે કહે છે. ““સામનો ય સમત્તે '' ઇત્યાદિ સમ્યકત્વ, જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૬, અંતરાય - ૫, એ ૧૬ પ્રકૃતિઓ તથા કિક્રિરૂપ સંજ્વલન લોભ, વેદ-૩ સર્વસંખ્યા ૨૧ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસત્તાના સ્વામી પોત પોતાના અન્તિમ સમયે વર્તતાં જીવો જાણવાં. मइसुयचक्खुअचक्खूण सुयसमत्तस्स जेटलद्धिस्स । .. परमोहिस्सोहिदुर्ग, मणनाणं विपुलणाणिस्स ।। २३ ।। मतिश्रुतचक्षुरचक्षुषाम् श्रुतसमाप्तस्य ज्येष्ठलब्धिकस्य । परमावधेरवधिद्विकम्, मनोज्ञानं विपुलज्ञानिनः ।। २३ ।। ગાથાર્થ - મતિ-શ્રુત-ચક્ષુ અને અચકું આવરણની જઘન્ય અનુભાગ સત્તા ઉત્કૃષ્ટ શ્રુત લબ્ધિવંત શ્રુતસમાપ્તને (ચૌદપૂર્વધરને) હોય, અને અવધિઢિક આવરણની જઘન્ય અનુભાગ સત્તા પરમાવધિયુક્ત જીવને હોય, અને મન:પર્યવની જઘન્ય અનુભાગ સત્તા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને હોય છે. ટીકાર્ય :- અહીં જ વિશેષ કહે છે - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી શ્રુત સમાપ્તને એટલે સર્વ અક્ષર સન્નિપાતિ ૧૪ પૂર્વધરને હોય છે. અને તે પણ જ્યેષ્ઠ લબ્ધિકને એટલે શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ લબ્ધિમાં વર્તતાં જીવને છે. તથા અવધિદ્ધિક તે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણ રૂપની જઘન્ય અનુભાગ સત્તા પરમાવધિજ્ઞાનીને હોય છે. અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણના જઘન્ય અનુભાગસત્તાના સ્વામી પરમાવધિયુક્ત જીવ જાણવાં એ પ્રમાણે અર્થ છે. તથા મન:પર્યવ જ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી વિપુલમતિ લબ્ધિથી યુક્ત અર્થાત્ વિપુલમન:પર્યવને જાણવાં. એ પ્રમાણે અર્થ છે. કારણ કે લબ્ધિ સહિતનો ઘણો અનુભાગ નાશ પામે છે. તેથી પરમાવધિજ્ઞાન આદિને કહ્યું છે. ઇતિ જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ સત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત -: અથ ભેદ પ્રરૂપણા:-) बंधहयहयहउप्पत्तिगाणि कमसो असंखगुणियाणि । उदयोदीरणवज्जाणि होति अणुभागठाणाणि ।। २४ ।। For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ बन्धहतहतहतोत्पत्तिकानि क्रमशोऽसंख्येयगुणितानि । उदयोदीरणावर्जानि भवन्त्यनुभागस्थानानि ।। २४ ।। ગાથાર્થ :- બંધોત્પત્તિક, હતોત્પત્તિક, ને હતeતોત્પત્તિક એ ત્રણે અનુભાગ સત્તાસ્થાનો અનુક્રમે અસંખ્યયગુણ છે, ઉદય ને ઉદીરણાજન્ય અનુભાગ સ્થાનો વર્જીને બંધાત્મત્તિક હતોત્પત્તિક ને તહતોત્પત્તિ અનુ0 સત્તાસ્થાનો અનુક્રમે અસંખ્યયગુણ છે. ટીકાર્થ :- હવે અનુભાગ સત્તાકર્મ સ્થાનની ભેદ પ્રરૂપણા કરતાં કહે છે. અહીં અનુભાગ0ાનો ત્રણ પ્રકારે છે. બંધોત્તિક, હતોત્પત્તિકને હતeતોત્પત્તિક છે. ૧- બંધોત્પત્તિક :- ત્યાં જેઓની ઉત્પત્તિ બંધથી જ છે, તે બંધોત્પત્તિક અને તેના સ્થાનકો અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, કારણ કે તેના હેતુઓના અધ્યવસાયો અસંખ્યયલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી. ૨- હતોત્પત્તિક :- તથા ઉદ્વર્તના - અપવર્તનાકરણ વશથી (વૃદ્ધિ અને હાનિ વડે) અન્યથા અન્યથા (ભિન્ન ભિન્ન) પરિણામથી જે અનુભાગ સ્થાનો વિચિત્ર પ્રકારે થાય છે તેને હતોત્પત્તિક કહેવાય છે. હતથી એટલે પૂર્વ અવસ્થા વિનાશરૂપ ઘાતથી જેઓની ઉત્પત્તિ તે હતોત્પત્તિક એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. અને તે પૂર્વથી (અર્થાતુ બંધોત્પત્તિકથી) અસંખ્યયગુણ છે. એક એક બંધોસ્પત્તિક સ્થાનમાં જુદા જુદા જીવની અપેક્ષાએ ઉદવર્તના અપવર્તના વડે અસંખેય ભેદ થાય છે. તેથી (બંધોસ્પત્તિકથી હતોત્પત્તિક અસંખ્યયગુણ છે.) ૩ - હાહતોત્પત્તિક :- જે સ્થિતિઘાત અથવા રસઘાત વડે અન્યથાપણે પામેલ વિલક્ષણ અનુભાગ સ્થાનો થાય છે તેને હતeતોત્પત્તિક કહેવાય છે. હતા એટલે ઉદ્વર્તના - અપવર્તના વડે ઘાત થયે છતે ફરી પણ ઘાત થવાથી એટલે સ્થિતિઘાત અને રસઘાતથી થયેલ ઘાતથી જેઓની ઉત્પત્તિ તે હતeતોત્પત્તિક એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. અને તે ઉદ્દ્વના - અપવર્તનાજન્ય અનુભાગ સ્થાનોથી (અર્થાત્ હતોત્પત્તિકથી) અસંખ્યયગુણ છે. હવે ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે - જે સ્થાનો ઉદયથી અને ઉદીરણાથી દરેક સમયે ક્ષય થવાથી અન્યથા - અન્યથા અનુભાગ સ્થાનો ઉપજે છે તે સિવાયના બાકીનાને બંધોત્પત્તિક આદિ અનુભાગ સ્થાનો ક્રમશ અસંખ્યયગુણ કહેવાય છે. ઉદય - ઉદીરણા અન્ય સ્થાનોનું કેમ વર્જન કર્યું? તો કહે છે કે ઉદય ઉદીરણા પ્રવર્તમાન થયે બંધ, ઉદ્વર્તના, અપવર્તન, સ્થિતિઘાત અને રસધાત જન્ય સ્થાનોમાંથી કોઇપણ સ્થાનો અવશ્ય હોય છે. તે કારણથી તેઓનું (અર્થાત્ ઉદય - ઉદીરણા સ્થાનોનું) તેમાં અન્તર્ભાવ થવાથી પૃથક ગણવામાં આવ્યા નથી. તુલ્ય જાતીયપણું હોવા છતા પણ હેતુભેદથી તેનો ભેદ આવશ્યક છે. અહીં તેમ પણ શંકા ન કરવી. બંધોત્પત્તિક આદિમાં અન્તભૂત થયે છતે તેવા પ્રકારનો ભેદ સ્થાનભેદનું નિમિત્ત ન હોવાથી દૂષણ નથી. ઇતિ ૩જી અનુભાગસરા સમાપ્ત (- અથ ૪થી પ્રદેશસત્તા :-) सत्तण्हं अजहण्णं, तिविहं सेसा दुहा पएसम्मि । मूलपगईसु आउस्स साइ अधुवा य सब्वे वि ।। २५ ।। सप्तानामजघन्यम्, त्रिविधं शेषा द्विधा प्रदेशे । मूलप्रकृतिष्वायुषः सायध्रुवाश्च सर्वेऽपि ।। २५ ।। ગાથાર્થ :- સાત મૂળપ્રવૃતિઓના પ્રદેશના વિષયમાં અજઘન્ય પ્રદેશ સત્તાકર્મ ત્રણ પ્રકારે છે અને શેષ વિકલ્પો બે પ્રકારે છે. તથા આયુષ્યના સઘળા વિલ્પો સાદિ સાંત એમ બે પ્રકારે છે. ટીકાર્ય - તે પ્રમાણે અનુભાગ સત્તાકર્મ કહ્યું, હવે પ્રદેશ સત્તાકર્મ કહે છે. અને ત્યાં ત્રણ અર્થાધિકાર છે. ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા. ભેદ પ્રરૂપણા પૂર્વની જેમ જાણવી. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ -: અથ રજી સાધાદિ પ્રરૂપણા :-) રજી સાદિ અનાદિ પ્રરૂપણા કરે છે. અને તે બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષયની અને ઉત્તરપ્રકૃતિ વિષયની. ત્યાં મૂલપ્રકૃતિ વિષયની પ્રરૂપણા કરતાં કહે છે. આયુષ્ય સિવાયના સાતે મૂલપ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે છે. અનાદિ – ધ્રુવ અને અધ્રુવ. ત્યાં આયુષ્ય સિવાય ૭કર્મોની પોત પોતાના ક્ષય વખતે અન્ય સ્થિતિમાં વર્તતાં પિતકર્માશ જીવને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. અને તે સાદિ – અધ્રુવ છે, તે સિવાય બીજે સર્વ અજઘન્ય અને તે અનાદિ હંમેશા હોવાથી. ધ્રુવ - અધુરતા અભવ્ય - ભવ્ય અપેક્ષાએ. બાકીના ઉદ્ધરિત આવતા વિકલ્પો ઉત્કૃષ્ટ – અનુત્કૃષ્ટ - જઘન્યરૂપ સાદિ – અધ્રુવ બે પ્રકારે છે. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાકર્મ ગુણિતકશ એવા મિથ્યાદૃષ્ટિ જીવ સાતમી નારકીમાં વર્તતો હોય તેને પ્રાપ્ત થાય છે. બાકીના કાલમાં તો તેને પણ અનુત્કૃષ્ટ તેથી બન્ને પણ સાદિ - અધુવ છે. જઘન્ય તો પૂર્વે જ કહ્યાં છે. આયુષ્યકર્મના તો સર્વે પણ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ - જઘન્ય - અજઘન્યરૂપ વિકલ્પો સાદિ - અધ્રુવ છે. કારણ કે ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ તેમજ જઘન્ય, અજઘન્ય વારાફરતી આવતા હોય છે. बायालाणुक्कस्सं, चउवीससयाऽजहन्न चउ तिविहं । होइ य छण्ह चउद्धा, अजहण्णमभासियं दुविहं ।। २६ ।। द्विचत्वारिंशतोऽनुत्कृष्टम्, चतुर्विशत्यधिकशतस्याऽजघन्यं चतुस्त्रिविधम् । भवति च षण्णां चतुर्धा, अजघन्यमभाषितं द्विविधम् ।। २६ ।। ગાથાર્થ :- ૪૨ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે, તથા ૧૨૪ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા ૩ પ્રકારે, તથા ૬ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસત્તા ૪ પ્રકારે અને અનુક્ત = નહિ કહેલા વિકલ્પો બે પ્રકારે જાણવાં. ટીકાર્ય - હવે ઉત્તઅકતિઓને આશ્રયીને સાદિ-અનાદિ પ્રરૂપણા કરતાં કહે છે. સાતાવેદનીય, સંજ્વલન-૪, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, શુભવદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, નિર્માણરૂપ ૪૨ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી તે આ પ્રમાણે કહે છે..... પ્રથમ સંઘયણ સિવાય બાકીની ૪૧ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ક્ષપકશ્રેણિમાં પોત પોતાના બંધના અન્તસમયે વર્તતાં ગુણિતકર્માશ જીવને હોય છે. અને તે એક સમયપણું હોવાથી સાદિ - અધ્રુવ. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અનુત્કૃષ્ટ અને તે અનુષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન પ્રાપ્ત નથી કર્યું તે જીવને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. પ્રથમ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરક પૃથ્વીમાં વર્તતાં મિથ્યાત્વ ગુણઠાણે જવા ઇચ્છતા - જવાની તૈયારી કરતાં ગુણિતકર્માશ સમ્યગુદષ્ટિ નારકીને હોય છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ-અધ્રુવ છે. તે સિવાય સઘળી પ્રદેશસત્તા અનુકુષ્ટ, તે અનુત્કૃષ્ટ સત્તા ઉત્કૃષ્ટ સત્તાના પછીના સમયે થતી હોવાથી સાદિ, તે સ્થાન (અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થાન) નહી પ્રાપ્ત કરનારને અનાદિ, ધ્રુવ - અધુવ પૂર્વની જેમ. તથા અનંતાનુબંધિ-૪, યશ : કીર્તિ, સંજ્વલન લોભ એ - ૬ પ્રકૃતિઓ સિવાયની ૧૨૪ ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ – ધ્રુવ - અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પોત પોતાના ક્ષયના અન્ય સમયે ક્ષપિત કર્ભાશ જીવને હોય છે. અને તે એક સમયની હોવાથી સાદિ - અધ્રુવ. તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય છે અને તે અનાદિ છે, કારણ કે તે અનાદિકાળથી હોય છે. ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. ક્ષય થયા પછી ફરીથી સત્તા પ્રાપ્ત થતી ન હોવાથી સાદિ ન આવે. “રિવિશં'' રિ - ૪૨ પ્રકૃતિની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. અને ધ્રુવસત્તા ૧૨૪ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ત્રણ પ્રકારે યથાક્રમથી જોડવું તથા અનંતાનુબંધિ-૪, સંજ્વલન લોભ, યશ : કીર્તિ રૂ૫ ૬ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ૪ પ્રકારે છે. સાદિ – અનાદિ - ધ્રુવ - અધ્રુવ ભેદથી છે. તે આ પ્રમાણે કહે છે.... અનંતાનુબંધિની ઉદ્દલના કરતા ક્ષપિતકશ કોઇ આત્માને સત્તામાં તેની જ્યારે એક સમય પ્રમાણસ્થિતિ બાકી રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે અને તે એક સમયમાત્ર હોવાથી સાદિ - અધ્રુવ છે તે સિવાય અન્ય સઘળી સત્તા અજઘન્ય For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ હોય છે. અને તે ઉલિત અનંતાનુબંધિને મિથ્યાત્વ પ્રત્યયથી ફરી પણ બાંધતા સાદિ, તે સ્થાન નહી પામેલાને (અર્થાત્ હજી સુધી અનંતાનુબંધિની જેઓએ ઉલના કરી નથી તેઓને) અજઘન્ય સત્તા અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ જાણવું. યશ : કીર્તિ અને સંજ્વલન લોભની જઘન્ય પ્રદેશસત્તા ક્ષય કરવા તૈયાર થયેલા ક્ષપિતકર્માંશ જીવને યથાપ્રવૃત્તકરણના અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ય સમયે હોય છે. અને તે એક સમયમાત્ર હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. અને તે પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે ગુણસંક્રમ વડે (અશુભ અન્ય પ્રકૃતિઓનું) ઘણું દલિક પ્રાપ્ત થતું હોવાથી તે અજઘન્ય પ્રદેશસત્તા સાદિ છે. તે સ્થાન (અર્થાત્ ૮મું ગુણસ્થાનક) નહિ પામેલાને અનાદિ ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ જાણવું. સર્વ પણ પ્રકૃતિઓના નહિ કહેલ જે વિકલ્પો તે બે પ્રકારે સાદિ - અધ્રુવ છે. ત્યાં ૪૨ પ્રકૃતિઓના નહિ કહેલ જઘન્ય - અજઘન્ય અને ઉત્કૃષ્ટ જાણવાં. ત્યાં ઉત્કૃષ્ટના તો બે પ્રકા૨ તે અનુભૃષ્ટના પ્રસંગે ક્થા જ છે. જઘન્ય અને અજઘન્ય પ્રદેશસત્તા આગળ કહેનાર જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કોણ છે ? તે જોઇ પોતાની મેળે વિચાર કરી લેવો. ૧૨૪ પ્રકૃતિઓના નહિ કહેલા ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ અને જઘન્ય ત્રણ પ્રકારે છે. ત્યાં જઘન્ય પ્રદેશસત્તા અજઘન્યના પ્રસંગે કહ્યાં છે. અને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ બે વિકલ્પ ગુણિતકર્માંશ મિથ્યાદષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે. અને તે પણ વારાફરતી હોવાથી સાદિ - અધ્રુવ છે. ૮૭ એ જ પ્રમાણે અનંતાનુબંધિ -૪, સંજ્વલન લોભ અને યશઃકીર્તિના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ કહેવાં. જઘન્ય તો પૂર્વે કહેલા જ છે. અને બાકીની અધ્રુવસત્તા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય એ ચારે પણ વિકલ્પો અધ્રુવસત્તાપણું હોવાથી સાદિ - અધ્રુવ છે. ઇતિ ૨જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ત્રીજી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ સ્વામિત્વ પ્રરૂપણા संपुन्नगुणियकम्मो, पएसउक्कस्ससंतसामी उ । तस्येव य उप्पि विणिग्गयस्स कासिंचि वन्नेऽहं ।। २७ ।। संपूर्णगुणितकर्मा, प्रदेशोत्कृष्टसत्तास्वामी तु । तस्यैव चोपरि विनिर्गतस्य कासाञ्चित्तु वर्णयेऽहम् ।। २७ ।। ગાથાર્થ ઃસંપૂર્ણ ગુણિતકર્માંશ આત્મા પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તથા કેટલીક પ્રકૃતિઓનો તે જ સંપૂર્ણ ગુણિતકર્માંશ આત્મા (૭મી નરકમાંથી) નીકળેલાનો ઉપ૨ વિશેષ છે. તેને હું કહીશ. ટીકાર્થ : - તે પ્રમાણે સાદિ - અનાદિ પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી અને જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામીને કહે છે - સાતમી નરક પૃથ્વીનો પોતાના આયુના અન્ય સમયે વર્તમાન સંપૂર્ણ ગુણિતકર્માંશ નારકી પ્રાયઃ સર્વ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી સમજવો. માત્ર સાતમી નરક પૃથ્વીમાંથી નીકળેલા તે જ ગુણિતકર્માંશ જીવને કેટલીએક પ્રકૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે. તે વિશેષ (તફાવત) હું વર્ણવુ છું અર્થાત્ વર્ણવીશ. ‘‘ વર્તમાનસામીપ્થે વર્તમાનવા’' આ સૂત્રને અનુસાર ભવિષ્યના અર્થમાં વર્તમાન કાળનો વન્દે = વળયામિ પ્રયોગ થયો છે. એટલે વર્નવામિ નો અર્થ વવિામિ વર્ણવીશ તે પ્રમાણે જાણવો. मिच्छत्ते मीसम्म य, संपक्खित्तम्मि मीससुद्धाणं । રસવરસ્સ ૩ ઈસાળાસ્ત ચરમમ્મિ સમમ્મિ ।। ૨૮ || मिथ्यात्वे मिश्रे च, संप्रक्षिप्ते मिश्रशुद्धयोः । વર્ષવરસ્ય તુ ફૈશાનસ્ય ચરમે સમયે ।। ૨૮ ।। For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગાથાર્થ :- મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને નાંખવા વડે અનુક્રમે મિશ્ર અને સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. ઇશાન દેવલોકમાં ગયેલાને ચરમ સમયે નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. - ટીકાર્ય - તે જણાવેલ ને જ કહે છે. પૂર્વે કહેલા સ્વરૂપવાળો તે ગુણિતકમશ જીવ સાતમી પૃથ્વીમાંથી નીકળીને *તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ અંતર્મુહૂર્ત રહીને (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા) મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને દર્શનસપ્તક અર્થાત્ દર્શનમોહનીયની ૭ પ્રકૃતિઓ ખપાવવાનો પ્રયત્ન કરે તે આત્માને (અનિવૃત્તિકરણના જે સમયે) મિથ્યાત્વમોહનીયને મિશ્રમોહનીયમાં સર્વ સંક્રમ વડે સંક્રમાવે તે સમયે મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. તે મિશ્રમોહનીયને જે સમયે સમ્યકત્વમોહનીયમાં સર્વ સંક્રમ વડે સંક્રમાવે તે સમયે સમ્યકત્વ મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. અક્ષર યોજના = અક્ષરાર્થ આ પ્રમાણે છે.... મિથ્યાત્વમાં અને મિશ્રમાં અનુક્રમે મિશ્રને અને શુદ્ધપુંજના ઉદયભાવિ એવા સમ્યક્ત્વમાં પ્રક્ષેપ થયે છતે તે મિશ્ર અને શુદ્ધનો અર્થાત્ મિશ્ર અને સમ્યકત્વનો ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. તથા તે જ ગુણિતકશ નારક તિર્યંચ થઇને કોઇ ઇશાન દેવલોકમાં દેવ થાય, અને ત્યાં પણ અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઇને વારંવાર નપુંસકવેદને બાંધે છે. ત્યારે તે નપુંસકવેદની પોતાના ભવના અન્ય સમયે વર્તતાં તે ઇશાન દેવલોકના દેવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ईसाणे पूरित्ता, णपुंसगं तो असंखवासीसु । पल्लासंखियभागेण पूरिए इत्थिवेयस्स ।। २९ ।। ईशाने आपूर्य, नपुंसकं ततोऽसंख्यवर्षायुष्केषु ।। पल्यासंख्येयभागेण पूरिते स्त्रीवेदस्य ।। २९ ।। ગાથાર્થ :- કોઇ આત્મા ઇશાન દેવલોકમાં નપુંસકવેદને પૂરીને ત્યાંથી સંખ્યાત વર્ષના આયુવાળામાં ઉત્પન્ન થઇ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે બંધ અને નપુંસકવેદના સંક્રમ વડે સ્ત્રીવેદ પૂરાય ત્યારે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તે યુગલિયાને થાય છે. ટીકાર્થ :- પૂર્વ કહેલ રીતે ઇશાન દેવલોકમાં આ નપુંસકવેદને પૂરીને અર્થાત્ નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંચય કરીને, ત્યાર પછી સંખ્યય વર્ષના આયુષ્યવાળાની મધ્યે ઉત્પન્ન થઇને, ત્યાંથી ફરી અસંખ્યય વર્ષાયુષ્યવાળા (યુગલિયા) ને વિષે ઉત્પન્ન થાય. અને તે ત્યાં સંફિલષ્ટ પરિણામવાળો થઇને પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલથી સ્ત્રીવેદ વારંવાર બંધથી અને નપુંસકવેદના દલિકના સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરે. જ્યારે તે સ્ત્રીવેદ અત્યંત પુરાયે છતે અર્થાત્ પુષ્ટ થાય ત્યારે સ્ત્રીવેદની તે યુગલિયાને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. पुरिसस्स पुरिससंकम - पएसउक्कस्स सामिगस्सेव । રૂલ્ય = પુખ સમય, સંપવિરવત્તા હવફ તારે II રૂ૦ || ૨૪ ૨૫ સાતમી નરકનો નારકી મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી. અને મનુષ્યમાં ઉત્પન્ન થયા વિના જાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી માટે તિર્યંચમાં જઇ સંખ્યાત વરસના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવા કહ્યું છે. અહીં અનંતાનુબંધિ'નો દર્શનસપ્તકમાં સમાવેશ કરેલો હોવાથી દર્શનમોહનીયની ૭ પ્રકૃતિઓ કહેલી છે અને તે રીતે અનેક ઠેકાણે વિવક્ષિત છે નહિ તો અનંતાનુબંધિ” ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ છે. ઇશાન દેવલોકનું ઉત્કૃષ્ટ બે સાગરોપમ પ્રમાણ આયુ હોય છે. વળી તેઓ અતિક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય યોગ્ય કર્મ બાંધે છે અને તે બાંધતા નપુંસકવેદ બાંધે છે. માટે તે દેવ તેની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી થાય છે. અહીં યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી કહ્યો છે. યુગલિયા દેવ યોગ્ય કર્મ જ બાંધે છે તે બાંધતા અતિફિલષ્ટ પરિણામે સ્ત્રીવેદ બાંધે, નપુંસકવેદ નહિ. કારણ કે દેવગતિમાં નપુંસકવેદનો ઉદય હોતો નથી. વળી તેઓનું આયુષ્ય પણ મોટું એટલે વધારે કાળ બાંધી શકે માટે તે તેનો અધિકારી છે. વળી જે ફિલષ્ટ પરિણામે યુગલિયા સ્ત્રીવેદ બાંધે તેવા પરિણામે ઇશાન દેવ-નપુંસકવેદ બાંધે માટે પણ યુગલિક લીધો હોય તેમ જણાય ૨૭ For Personal & Private Use Only Jain Education Interational Page #123 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૮૯ पुरुषस्य पुरुषसंक्रम - प्रदेशोत्कृष्टस्वामिकस्य । સ્ત્રી ચંપુનઃ સમાં, સંક્ષેતા ભવતિ તવાની . ૩૦ || ગાથાર્થ :- પુરુષવેદની ઉ૦ પ્રદેશસત્તા ઉ% પુરુષવેદ સંક્રમ સ્વામીને જ જાણવી. વિશેષ એ છે કે જે સમયે પુરુષવેદમાં સ્ત્રીવેદને સંક્રમાવે છે તે સમયે પુરુષવેદની ઉ૦ પ્રદેશસત્તાનો સ્વામી હોય છે. ટીકાર્થ :- પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઉત્કૃષ્ટ પુરુષવેદના સંક્રમ સ્વામીને જ જાણવી. જે પુરુષવેદના ઉત્કૃષ્ટ સંક્રમ સ્વામી છે તે જ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તાના સ્વામી પણ જાણવાં એ પ્રમાણે અર્થ છે. પરંતુ વિશેષ એ છે કે..... - જે સમયે પુરુષવેદમાં સ્ત્રીવેદને સંક્રમાવે છે, તે સમયે પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. ગુણિતકર્માશ જીવ સ્ત્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. એ પ્રમાણે અર્થ નીકળે છે. અને પંચસંગ્રહ ભાગ-૧માં પાંચમાદ્વારની ગાથા ૧૫૯માં કહ્યું છે કે “નો સર્વસંમેણં ત્યી પુસિ ફુદ સો સાથી' રિ :- અર્થ :- જે આત્મા સર્વ સંક્રમ વડે સ્ત્રીવેદના દલિકને પુરુષવેદમાં સંક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. तस्येव उ संजलणा, पुरिसाइकमेण सव्वसंच्छोभे । વહેવાના વિવું, રાતે સાયવેનસા || ૩૦ || तस्यैव तु संज्वलनाः, पुरुषादिक्रमेण सर्वसंच्छोभे । * તુYશન શાસ્ત્રનું, થજો સાતોશ્વેશfસ ાા રૂ9 IT. ગાથાર્થ :- જે ૫૦ વેઠ ઉ% પ્રદેશસત્તા સ્વામી છે. તેને જ સંજ્વલન ક્રોધાદિ-૪ કષાયો અનુક્રમે ૫૦ વેદાદિ સંબંધિ દલિકનો સર્વ સંક્રમ થતાં ઉ૦ પ્રદેશ સત્તાવાળા થાય છે. તથા ચાર વાર મોહને ઉપશમાવીને શીધ્ર (જલ્દીથી) ક્ષપણા સન્મુખ થયેલા જીવને ૧૦માં ગુણસ્થાનકના અન્ને સાતા - ઉચ્ચગોત્ર અને યશની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય :- જે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે, તે જીવને જ અનુક્રમે પુરુષવેદાદિ સંબંધિ દલિકનો સર્વસંક્રમ થતાં સંજ્વલન ક્રોધાદિ - ૪ કષાયોની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. અહીં આ પ્રમાણે તાત્પર્ય છે.... પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જ્યારે પુરુષવેદને સર્વસંક્રમથી સંજ્વલન ક્રોધમાં સંક્રમે છે ત્યારે તે જીવ તે વખતે સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન ક્રોધને સર્વસંક્રમથી સંજ્વલન માનમાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન માનને સર્વસંક્રમથી સંજ્વલન માયામાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજવલન માનને સર્વસંક્રમથી સંજ્વલન માયામાં સંક્રમે છે ત્યારે સંજ્વલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તે જ જીવ જ્યારે સંજ્વલન માયાને સંજ્વલન લોભમાં સર્વસંક્રમ વડે સંક્રમાવે છે ત્યારે સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. તથા ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્રપણે કર્મનો ક્ષય કરવા માટે કોઇ ગુણિતકર્માશ જીવ પ્રયત્ન કરે ત્યારે તે ક્ષપક જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ય સમયે વર્તતાં સાતવેદનીય - ઉચ્ચગોત્ર અને યશકીર્તિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. કારણ કે ક્ષપકશ્રેણિઓમાં આરૂઢ થયેલ જીવ આ પ્રવૃતિઓમાં ગુણસંક્રમ વડે “અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકોને સંક્રમાવે છે. તેથી સૂક્ષ્મસંપાયના અન્ય સમયે એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પ્રાપ્ત થાય છે. देवणिरयाउगाणं, जोगुक्कस्सेहिं जेट्टगद्धाए । बद्धाणि ताव जावं, पढमे समए उदिन्नाणि ।। ३२ ।। देवनिरयायुषो - योगोत्कृष्टैर्येष्ठबन्धाद्धया । बद्धयोस्तावद् यावत्, प्रथमे समये उदीर्णे ।। ३२ ।। ગાથાર્થ :- ઉત્કૃષ્ટ યોગ અને કાળ વડે જ્યારે દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે તે બન્ને આયુષ્યના ઉદયના પ્રથમ સમય પર્યત તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૨૮ તેથી જ પંચ૦- ભાગ-૧માં પાંચમા દ્વારની ગાથા -૧૬૦માં કહ્યું છે વડસમય મોદ, નવસાયા સુલુમ હવાતિ / ગં અનુમાનિયસ્થ, નો દોરૂ પાનું અર્થ :- ચાર વાર મોહને ઉપશમાવીને ખપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષેપકને સૂક્ષ્મસં૫રાયના એ ન્ય સમયે યશ કીર્તિ ઉચ્ચગોત્ર અને સાતાવેદનીયની ઉ૦ મ0 સત્તા હોય છે. કારણ કે અશુભ પ્રવૃતિઓના દલિકનો તે પ્રકૃતિઓમાં સંક્રમ થાય છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ટીકાર્ય - કોઇ આત્મા ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે બંધાયા બાદ તે બન્ને આયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ત્યાં સુધી સંભવે કે તે તે બન્નેના ઉદીરણામાં આર્થાત્ ઉદયનો પ્રથમ સમય થાય. બંધથી શરૂ કરીને ઉદયના પ્રથમ સમય સુધી દેવ - નરકાયુની કહેલ પ્રકારે બંધથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. આગળ તો ઉદય આદિ થવાથી ભોગવાઇને અર્થાત્ ક્ષય થવાથી પ્રદેશોની હાનિ થાય તેથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ન થાય એ પ્રમાણે ભાવ છે. सेसाउगाणि णियगेसु, चेव आगम्म पुवकोडीए । સાદુ ગરિરા, વંઘતે નાવ નોટ્ટે 1 રૂરૂ II शेषायुषी निजकेषु, चैवागम्य पूर्वकोटिके ।। सातबहुलस्याऽचिरात्, बन्धान्ते यावन्नापवर्त्तयति ।। ३३ ।। ગાથાર્થ :- શેષ મનુષ્યાય અને તિર્યગાયુને પૂર્વક્રોડવર્ષ પ્રમાણ બાંધીને પોતપોતાના ભવમાં આવીને અત્યંત સાતાવેદનીયને અનુભવતો છતો થોડા કાળ સમાન જાતીય આયુના બંધના અંત સમયે જ્યાં સુધી તેની અવિના ન કરે ત્યાં સુધી તે જીવને સ્વ આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય - શેષ આયુષ્ય એટલે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય પૂર્વ કોટી એ ઉપલક્ષણમાં તૃતીયા છે. તેથી પૂર્વક્રોડા પ્રમાણ એ પ્રમાણે અર્થ છે. ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ તિર્યંચાયુને મનષ્યાય બાંધે, બાંધીને પોત પોતાના યોગ્ય ભવોમાં (અર્થાત્ મનુષ્યાય બાંધનાર મનુષ્યમાં અને તિર્યંચાયું બાંધનાર તિર્યંચમાં) ઉત્પન્ન થઇને જે સાતબહુલ (અર્થાત્ બહુ જ સુખપૂર્વક તે બન્ને પોત પોતાના આયુને) યથાયોગ્ય રીતે અનુભવે છે. કારણ કે સુખી આત્માને આયુકર્મના ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો નથી માટે સાતબહુલનું ગ્રહણ કર્યું છે. તદનંતર અલ્પકાળમાં “વસ્થાને ” = ઉત્પત્તિ સમયથી આગળ અંતર્મુહૂર્ત માત્ર જ રહીને, મરણ સન્મુખ થયો છતો ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે બીજુ પરભવ સંબંધિ સ્વજાતીય અર્થાત્ મનુષ્ય હોય તે મનુષ્યા, અને તિર્યંચ હોય તે તિર્યંચા, બાંધે, તે આયુના બંધના અંત સમયે ભોગવાતા આયુની હજી અપવર્તન કરી નથી તે પહેલાં સુખપૂર્વક પોતાના આયુને ભોગવતા મનુષ્યને મનુષ્યાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે તે જીવને સાત બહુલ્યથી પોતાનું ભોગવાતું આયુ નિર્જરા થવાથી અલ્પ પ્રદેશ અંતર્મુહૂર્ત ઉન દલિકવાળું છે. અને સ્વજાતીય પરભવાયુષ્ય પરિપૂર્ણ દલિકવાળું છે. એ પ્રમાણે પ્રદેશો ઘણાં ભેગા પ્રાપ્ત થાય છે. તથા બંધ પૂર્ણ થયા બાદ વેદ્યમાન આયુષ્યની બીજે સમયે જ અપવર્નના થવા માંડે છે. તે કારણથી બંધાત્ત અર્થાત્ બંધના અન્ય સમયે એમ કહ્યું છે. पूरित्तु पुवकोडी - पुहुत्त नारयदुगस्स बंधते ।। પર્વ પત્નતિષત્તિ, વેવિયસેસMવામિ || રૂ૪ || पूरयित्वा पूर्वकोटि - पृथक्त्वं नारकद्धिकस्य बन्धान्ते । પર્વ પત્રિવાજો, વૈવિશેષનવ | ૨૪ | ગાથાર્થ - પૂર્વકોટિ પૃથકત્વ પર્યત બંધ વડે પૂરીને નરકાભિમુખ આત્માને બંધના અન્ને નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ પ્રમાણે ૩ પલ્યોપમ પર્યત બાંધીને અંતે બાકીના વૈક્રિયનવકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્થ :- પૂર્વકોટિપૃથકત્વ - એટલે “સાત પૂર્વકોટિ વર્ષ સુધી સંકિલષ્ટ અધ્યવસાય વડે નરકગતિ - નરકાસુપૂર્વિરૂપ નરકદ્ધિકને નિરંતર પૂરીને અર્થાતુ વારંવાર બંધ વડે પુષ્ટ કરીને નરકમાં જવાને સન્મુખ થયેલો આત્મા બંધ સમયે તે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. ૨૯ સંખ્યાત વરસના આયુવાળા મનુષ્ય કે તિર્યંચના ઉપરા-ઉપરી સાત ભવ થઇ શકે છે તેમાં ફિ લષ્ટ પરિણામે ઘણીવાર નરકદ્રિક બાંધી શકે છે. એટલે તેવા જીવો તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. દેવનવક બંધનો યુગલિકના ભાવમાં વધારે ટ ાઇમ મળે છે. કેમ કે આઠમો ભવ યુગલિકનો જ થાય અને તેઓ દેવયોગ્ય કર્મ જ બાંધે છે એટલે એ નવ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી તેઓ લીધા છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૯૧ તથા એ પ્રમાણે તે જ પ્રકારથી પૂર્વકોટિ પૃથકત્વ સુધી અને ૩ પલ્યોપમ સુધી અકર્મભૂમિમાં અર્થાત્ “યુગલિક ભવમાં વિશુદ્ધ અધ્યવસાય વડે વૈક્રિયાદિ-૧૧ માં નરકદ્ધિક બાદ કરતાં બાકી જે દેવદ્ધિક અને વૈક્રિયસપ્તકરૂપ વૈક્રિયનવકને બંધ વડે પુષ્ટ કરીને દેવગતિમાં જવા સન્મુખ થયેલો આત્મા દેવદ્રિક અને ક્રિયસપ્તકરૂપ ૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. तमतमगो सव्वलहुँ, सम्मत्तं लभिय सवचिरमद्धं । पूरित्ता मणुयदुर्ग, सवज्जरिसहं सबंधते ।। ३५ ।। तमस्तमगः सर्वलघु, सम्यक्त्वं लब्ध्वा सर्वचिराद्धम् । पूरयित्वा मनुजद्विकम्, सवज्रर्षभं स्वबन्धान्ते ।। ३५ ।। ગાથાર્થ - તમસ્તમપ્રભા નારકીનો કોઇ આત્મા અતિશીધ્ર સમ્યકત્વ પ્રાપ્ત કરીને અને ત્યાં દીર્ધકાળ રહીને મનુષ્યદ્ધિક અને વજઋષભનારાચ સંઘયણનો બંધ કરે, તે નારકીના આત્મા કહેલ ૩ પ્રકૃતિઓની તેઓના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. ટીકાર્ય :- તમસ્તમપ્રભા સાતમી પૃથ્વીનો નરક આત્મા સર્વલઘુ = સર્વ શબ્દ અતિ અર્થમાં છે તેથી અતિશીધ્ર અર્થાત્ જન્મ પછી અંતર્મુહૂર્ત ગયા પછી તરત એ પ્રમાણે અર્થ છે. સમ્યકત્વ પામીને સર્વચિરાતું એટલે અતિ દીર્ધકાળ અર્થાત્ અંતર્મુહૂર્ત ઓછા ૩૩ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરતો અને તેટલો કાળ મનુષ્યદ્વિક અને વજæ ષભનારાચ સંઘયણને બંધ વડે આપૂર્ણ કરીને અર્થાત્ પુષ્ટ કરે. હવે તે સાતમી નરકનો જીવ જે પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે બંધકાળના અંતભૂત તે સમયે (અર્થાત્ ૪થા ગુણસ્થાનકના ચરમ સમયે) તે નારકીને મનુષ્યદ્ધિક અને વજઋષભનારા, સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. सम्मदिट्टिधुवाणं, बत्तीसुदहीसयं चउक्खुत्तो । उवसामयित्तु मोहं, खवेतगे णियगबंधते ।। ३६ ।। सम्यग्दृष्टिध्रुवानां, द्वात्रिंशदुदधिशतं चतुष्कृत्वः उपशमय्य मोह, क्षपयतः निजकबन्धान्ते ।। ३६ ।। ગાથાર્થ - ૧૩૨ સાગરોપમ સુધી પુષ્ટ કરેલી ચાર વાર મોહનીયને ઉપશમાવી ક્ષય કરનારને સમ્યકત્વ છતાં ધ્રુવબંધિ બાર પ્રકૃતિઓની પોત પોતાના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્થ :- સમ્યકત્વ પામ્યા છતાં અવશ્ય જે પ્રકૃતિઓનો બંધ થાય છે તે સમ્યગુદૃષ્ટિ ધ્રુવ - પંચેન્દ્રિય જાતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રણચતુષ્ક, સુસ્વર, સુભગ, આદેયરૂપ = ૧૨ પ્રકૃતિઓનો ૧૩૨ સાગરોપમ સુધી બંધ વડે પ્રદેશોપચિત થયેલી અર્થાત્ પુષ્ટ કરીને અને ૪ વાર મોહનીયને ઉપશમાવીને પછી ક્ષય કરવા માટે તૈયાર થયેલ ક્ષપક પોતાના બંધના અન્ત અર્થાત્ પોત પોતાના બંધના વિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. અહીં મોહનીયને ઉપશમાવતો અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકોને ગુણસંક્રમથી અધિકૃત પ્રકૃતિઓને વિષે સંક્રમાવે છે. તેથી મોહનીયને ચાર વાર ઉપશમનું ગ્રહણ કર્યું છે. धुवबंधीण सुभाणं, सुभथिराणं च नवरि सिग्घयरं । तित्थयराहारगतणू, तेत्तीसुदही चिरचिया य ।। ३७ ।। ध्रुवबन्धिनीनां शुभानां, शुभस्थिरयोश्च नवरं शीघ्रतरम् । तीर्थंकराहारकतनु, त्रयस्त्रिंशदुदधिः चिरचितस्य च ।। ३७ ।। સાતમી નારકીમાં જનાર જીવ સભ્ય કુત્વ વધીને જ જાય છે અને નવું સમ્યકત્વ પર્યાપ્ત અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે. માટે જન્મ પછી અંતર્મુહૂર્ત ગયા બાદ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાનું કહ્યું. અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ સુધી તેઓને સમ્યકત્વ ટકી શકે છે. અને તેમાં નિરંતર કહેલ ૩ પ્રકૃતિનો બંધ તેઓ કરે છે, માટે તે જીવ કહેલ ૩ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. કદાચ અહીં શંકા થાય કે અનુત્તર દેવો ૩૩ સાગ0 સુધી કહેલ ૩ પ્રકૃતિઓ નિરંતર બાંધે છે તો તેઓને તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી કેમ ન લીધા ? તેના ઉત્તરમાં સમજવું કે અનુત્તર દેવો કરતાં નારકીનો યોગ વધારે છે એટલે તો ઘણાં દલિકો ગ્રહણ કરી કહેલ ૩ પ્રકૃતિઓને પુષ્ટ કરી શકે છે. માટે તે લીધા છે. ૩૦. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગાથંથ :- શુભધ્રુવબંધિ અને શુભ, સ્થિરની પણ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. વિશેષ શીધ્રપણે ક્ષય કરવા તૈયાર થયેલ જીવને જાણવું, તીર્થંકરનામકર્મ અને આહારકસપ્તકની અનુક્રમે ૩૩ સાગરોપમ અને લાંબાકાળ (દેશોનપૂર્વક્રોડ વર્ષો સુધી ઉપશમ કરનારને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય :- તેજસસપ્તક, શુભવર્ણાદિ -૧૧, અગુરુલઘુ, નિર્માણરૂ૫ ૨૦ શુભ ધ્રુવબંધિ પ્રવૃતિઓની અને શુભસ્થિરની પૂર્વ કહેલ પ્રકારે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા વિચારવી. વિશેષ એ છે કે ચાર વાર મોહનીયને ઉપશમાવ્યા બાદ અનન્તર અતિશીધ્રપણે તે પ્રકૃતિઓનો ક્ષય કરવાને તૈયાર થયેલ જીવને એમ કહેવું. બાકીનું તે જ પ્રમાણે. તથા તીર્થંકર નામકર્મની ગુણિતકર્માશ જીવ દેશોન બે પૂર્વકોડિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ સુધી બંધથી પૂરીને કહેવું, અર્થાત્ બંધથી પૂરી તેને પોતાના બંધના અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. આહારકશરીર = આહારકસપ્તકની તો દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વારંવાર બંધથી અતિ પ્રદેશોપચિત કરેલા મુનિને પોતાના બંધના વિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. तुल्ला नपुंसवेए- णेगिंदियथावरायवुज्जोआ । विगलसुहमत्तिया वि य, नरतिरियचिरज्जिया होति ।। ३८ ।। तुल्या नपुंसकवेदेने - केन्द्रिये च स्थावराऽऽतपोद्योतानि । विकलसूक्ष्मत्रिकमपि च, नरतिर्यचिरार्जितं भवति ।। ३८ ।। ગાથાર્થ :- એકેદ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને ઉદ્યોતનામની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા નપુંસકવેદની સમાન સમજવી. તથા તિર્યંચ અને મનુષ્યોએ દીર્ધકાળ વડે સંચિત કરેલી સૂક્ષ્મત્રિક અને વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તિર્યંચ અને મનુષ્યોને સમજવી. ટીકાર્થ :- એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોતનામની નપુંસકવેદની સમાન જાણવી. જે પ્રમાણે નપુંસકવેદની ઇશાન દેવભવના અન્ય સમયે વારંવાર બંધથી સંચિત થયેલ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે તે પ્રમાણે તે પ્રકૃતિઓની પણ જાણવી એ પ્રમાણે અર્થ છે. તથા “વિનવિ ' = બેઇન્દ્રિય - તેજકિય - ચઉરિક્રિયજાતિરૂપ અને “સૂત્ર ' = સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણરૂપ એ ૬ પ્રકૃતિઓનો જ્યારે તિર્યંચ - મનુષ્યભવો વડે પૂર્વક્રોડ પૃથકત્વ સુધી (અર્થાત્ ૭ પૂર્વક્રોડ) ઉપાર્જન કરેલ હોય ત્યારે બંધના અન્ય સમયે તે પ્રકૃતિઓની તિર્યંચ - મનુષ્યોને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત (- અથ જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ પ્રરૂપણા -) खवियंसयम्मि पगयं, जहन्नगे नियगसंतकम्मते । खणसंजोइयसंजोयणाण चिरसम्मकालते ।। ३९ ।। क्षपितांशे प्रकृतं, जघन्यके निजकसत्कर्मान्ते । क्षीणसंयोजितसंयोजनानां चिरसम्यक्कालाते ।। ३९ ।। તીર્થંકરનામકર્મનો નિકાચિત બંધ થયા પછી સમયે સમયે તેનો બંધ થયા જ કરે છે. તીfકરનામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય છે. પૂર્વ કોટિ વર્ષનો કોઇ આત્મા પોતાનું ઓછામાં ઓછું જેટલું આયુ ગયા બાદ નિકાચિત કરી શકે ત્યારે બાંધી ને ૩૩ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાંથી આવી તીર્થકર થાય. તે ભવમાં જ્યાં સુધી ૮મું ગુણસ્થાનક પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેનો બંધ કરે છે. એટલે ઉપરનો તેટલો કાળ જણાવ્યો ૩૧ પૂ. હરીભદ્રસૂરિકૃતિ આવશ્યક ચૂર્ણિમાં તીર્થંકરનું આયુ, પૂર્વક્રોડ વર્ષનું પણ હોય છે, અને તે ઋષભદેવ પ્રભુના જીવે જે તીર્થંકર ની નિશ્રામાં નિકાચિત કર્યું હતું તે તીર્થકરનું આયુ, પૂર્વક્રોડ વર્ષનું હતું. એ પ્રમાણે આહારકસપ્તકનો બંધ થયા પછી પણ પોતાની બંધયોગ્ય ભૂમિકામાં તે બંધાયા કરે છે. પરંતુ તેનો બંધ ૭માં ગુણઠાણ થાય અને તે ગુણસ્થાનક મનુષ્યગતિમાં જ હોય એટલે તેના માટે દેશોન પૂર્વકોટિમાંથી જેટલો વધારેમાં વધારે કાળ હોઇ શકે તેટલો લીધો છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ગાથાર્થ - ક્ષપિત કર્ભાશ જીવ પોતાના સત્તાના અન્ય સમયે જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી છે. ક્ષપિતકર્માશ સમ્યગુદૃષ્ટિ થઇ અનંતાનુબંધિ -૪ ઉદ્ગલના કરી મિથ્યાત્વે જઇ અંતર્મુહૂર્ણ બંધ કરે, ફરી સમ્યકત્વ પામી લાબાંકાલને (૧૩૨ સાગ0) અન્ને ક્ષેપક વખતે જઘન્ય પ્રદેશસત્તા થાય છે. ટીકાર્થ :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાકર્મ સ્વામિત્વા કહ્યું. હવે જઘન્ય પ્રદેશસત્તાકર્મ સ્વામિત્વને કહે છે. ક્ષાપતાંશ'' - એ સૂત્રમાં સપ્તમી એ તૃતીયાના અર્થમાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વમાં પોતાના સત્તાના અન્ય સમયે ક્ષપિતકર્માશ જીવ વડે અધિકૃત કરાયેલ છે. એ પ્રમાણે સર્વ કર્મોનું સામાન્યથી કહ્યું છે. હવે જે કર્મોનું વિશેષ છે તે જુદુ જ કહે છે. “u'' - અહીં ક્ષપિતકર્માશ સમ્યગુદષ્ટિ થઇને અનંતાનુબંધિ-૪ની ઉદવલના *કરી તે પછી મિથ્યાત્વે જઇને ક્ષણવાર અંતર્મુહૂર્ત કાલ સુધી અનંતાનુબંધિનો બંધ કર્યા પછી ફરી પણ સમ્યકત્વ પ્રાપ્ત કરે. તે સમ્યકત્વને લાંબો કાલ ૨ છાસઠ સાગરોપમ અર્થાત્ ૧૩૨ સાગરોપમ સુધી અનુપાલન કરીને ક્ષય માટે તૈયાર થયેલ ક્ષેપક વખતે જ્યારે એક સ્થિતિ રહે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ, અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી રહે ત્યારે તે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. उव्वलमाणीण उव्वलणा एगट्टिई दुसामइगा । दिट्टिदुगे बत्तीसे, उदहिसए पालिए पच्छा ।। ४० ।। उद्वल्यमानानामुद्वलना एकस्थितिः द्विसामयिकी । दृष्टिद्विके द्वात्रिंशदु - दधिशते पालयित्वा पश्चात् ।। ४० ।। " ગાથાર્થ :- ઉદ્વલના યોગ્ય પ્રવૃતિઓની જ્યારે ઉર્વલના થાય ત્યારે તે સમય પ્રમાણ જે એક સ્થિતિ તે જઘન્ય પ્રદેશસત્તા છે. દષ્ટિદ્ધિક = સમ્યકત્વ - મિશ્રની ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરી. પછી મિથ્યાત્વે ગયેલ ઉલના કરે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય - ઉદ્વલ્યમાન = ઉર્વલન પ્રવૃતિઓ અનંતાનુબંધિ પૂર્વે કહી તેથી તે સિવાયની આહારકસપ્તક, વૈક્રિયસપ્તક, દેવદ્રિક, મનુષ્યદ્રિક, નરકદ્વિક, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર લક્ષણવાલી ૨૩ પ્રકૃતિઓની ઉવલના કાલે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર (*અન્યથા બે સમયમાત્ર) જે એક સ્થિતિ તે જ તેઓની પ્રકૃતિઓની) જઘન્ય પ્રદેશસત્તા છે. અને તે સામાન્યપણે કહ્યું અહીં જે વિશેષથી છે તે કહે છે. વિડુિ'' ઇત્યાદિ ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને અનુપાલન કરીને પછી મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય અને ત્યાં પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલ પ્રમાણથી મંદ ઉર્વલના વડે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયને ઉવેલવાની શરૂઆત કરે. અને ઉકેલતો તે આત્મા તેના દલિકોને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. અને સર્વસંક્રમથી આવલિકાથી ઉપરનું સર્વદલિક સંક્રમે છે. (અર્થાત્ ઉદયાવલિકાથી ઉપરના છેલ્લા ખંડના સઘળા દલિકને છેલ્લે સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાંખે) અને ઉદયાવલિકાના દલિકને સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. અને તે સંક્રમ વખતે જ્યારે એક સ્થિતિ સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર અવસ્થા અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી હોય છે. ત્યારે તે બન્ને સમ્યકત્વ - મિશ્રમોહનીયની “જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ૩૨ અહીં પૂર્વના અનંતાનુબંધિ ચતુષ્કની ઉદ્વલના કરવાનું કહ્યું. કારણ કે ઘણાં કાળના બંધાયેલા હોવાથી તેઓને વધારે પ્રદેશોની સત્તા હોય. અહીં જઘન્ય પ્રદેશસત્તા કહેવાની છે. તેથી જ મિથ્યાત્વ ગુણઠાણે જઈ ત્યાં માત્ર અંતર્મુહર્ત પયત બાંધી સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું કહ્યું અને તેને ૧૩૨ સાગરોપમ પાલન કરવાનું કહ્યું. તેટલા કાળમાં સંક્રમકરણ અને તિબુકસંક્રમ વડે ઘણી સત્તા ઓછી કરે છેવટે ઉવલના કરતા અંતે જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે છે. ૩૩ અહીં જે બે સમય પ્રમાણ સ્થિતિ કહી. તે ઉદયાવલિકાનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ રહેલો જે છેલલો સમય સ્તિબુકસંક્રમ વડે અન્ય રૂપે થઇ જાય તે સમય ગણતાં કહી છે. કારણ કે સ્ટિબુકસંક્રમ વડે સંક્રમેલી સ્થિતિ સંક્રમણકરણ વડે સંક્રમેલી સ્થિતિની જેમ સર્વથા પર સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. કંઇક સ્વરૂપે પણ રહે છે. એટલે તે સમય પણ સંક્રમ્સમાણ પ્રકૃતિનો ગણવામાં આવે છે. એટલે જ બે સમય પ્રમાણા સ્થિતિ કહી છે, ૩૪ અહીં ટીકામાં “બાપાતુ કિસમયમાત્રાવસ્થાના ''નથી તે રહી ગયું લાગે છે. તે જરૂરી છે. ૩૫ એ બંનેની જઘન્ય પ્રદેશસત્તા આ પ્રમાણે જ ઘટે છે. જો કે ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરતા પણ તે બંનેનો ક્ષય થાય છે, પણ ત્યાં અંતર્મુહૂર્તમાં જ ક્ષય થાય છે. વળી ગુણશ્રેણિ થતી હોવાથી સમયમાત્ર સ્થિતિ શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોઇ શકતી નથી. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે જ આ રીતે ઉવલના થતા જઘન્ય પ્રદેશસત્તા સંભવે છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ८४ કર્મપ્રકૃતિ ભાગ - ૩ अंतिमलोभजसाणं, मोहं अणुवसमइत्तु खीणाणं । नेयं अहापवत्तकरणस्स चरमम्मि समयम्मि ।। ४१ ।। अन्तिमलोभयशःकीयो - मोहमनुपशमय्य क्षीणयोः । ज्ञेयं यथाप्रवृत्तकरणस्य चरमे समये ।। ४१ ।। ગાથાર્થ :- ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણિ કરતાં યથાપ્રવૃત્તકરણના અંતસમયે સંવલન લોભ અને યશકીર્તિની જઘન્ય પ્રદેશસત્તા જાણવી. ટીકાર્થ :- અન્તિમ લોભ અને યશ એટલે સંજ્વલન લોભ અને યશ કીર્તિની ૪ વાર મોહનીયને ઉપશમાવ્યા વિના અર્થાત્ ઉપશમશ્રેણિ ને નહિ કરીને એ પ્રમાણે અર્થ છે. બાકીની પિતકર્માશ ક્રિયા વડે ક્ષય થતા યથાપ્રવૃત્તકરણ = અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ય સમયે જઘન્ય પ્રદેશસત્તા જાણવી. કારણ કે મોહનીયનો સર્વથા ઉપશમ કરે તો ગુણસંક્રમ વડે (અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનો કહેલ પ્રકૃતિમાં સંક્રમ થતો હોવાથી તેઓનું સત્તામાં) ઘણું દલિક પ્રાપ્ત થાય છે. અને તે ઘણાં દલિકનું અહીં પ્રયોજન નહીં હોવાથી મોહનીયના ઉપશમનો નિષેધ કર્યો છે. वेउविक्कारसगं, खणबंधं गते उ नरयजिट्टिइ । उव्वट्टित्तु अबंधिय, एगेंदिगए चिरुवलणे ।। ४२ ।। वैक्रियैकादशकं, क्षणबद्धम् गतो तु नरकज्येष्ठस्थितौ ।। उद्धृत्याऽबद्ध्वा, एकेन्द्रियगतो चिरोद्वलनया ।। ४२ ।। ગાથાર્થ - વૈક્રિય એકાદશકને પૂર્વે ઉવેલ્યુ હોય પછી ફરી ક્ષણ (અંતર્મુહૂર્ત) બાંધેલ હોય. પછી ૩૩ સાગરોપમ સુધી નરકાવાસમાં વિપાકથી અને સંક્રમથી અનુભવે. ત્યાંથી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ વૈ૦ - ૧૧ બંધ વિના એકેન્દ્રિયમાં જાય ત્યાં લાંબા કાલે ઉવેલતા અન્ય સ્થિતિ બાકી રહે ત્યારે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય - નરકદ્ધિક, દેવદ્ધિક, વૈક્રિયસપ્તકરૂપ વૈક્રિય એકાદશ ને પૂર્વે ક્ષપિતકર્માશ જીવે ઉદ્વલના કરી હોય. પછી ફરી પણ ક્ષણ = અંતર્મુહૂર્ત કાલ સુધી બાંધેલ હોય.પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાલી નારકમાં એટલે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જાય. અને ત્યાં વૈક્રિય એકાદશકને ૩૩ સાગરોપમ સુધી વિપાકથી અને સંક્રમથી યથાયોગ્ય પણે અનુભવે. તદનંતર નરકાવાસથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને ત્યાં તથાવિધ અધ્યવસાયના અભાવથી વૈક્રિય એકાદશકને -૧૧ પ્રકૃતિઓને ફરી બંધ કર્યા વિના ત્યાંથી એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય અને ત્યાં તે વૈક્રિય એકાદશકને લાંબા કાલે ઉવલના દ્વારા ઉવેલવાનો આરંભ કરે. (અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ વડે ઉવેલે) અને તે ઉવેલતા જ્યારે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મપણાની સામાન્યની અપેક્ષાએ બે સમયમાત્ર બાકી રહે ત્યારે તે વૈક્રિય એકાદશકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. मणुयदुगुच्चागोए, सुहुमक्खणबद्धगेसु सुहुमतसे । तित्थयराहारतणू, अप्पद्धा बंधिया सुचिरं ।। ४३ ।। मनुष्यद्विकोच्चैर्गोत्रे, सूक्ष्मक्षणबद्धकेसु सूक्ष्मत्रसेषु । तीर्थंकराहारकतनू, अल्पाऽद्धां बद्ध्वा सुचिरम् ।। ४३ ।। ગાથાર્થ - મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને સૂક્ષ્મત્રસજીવે ઉવેલ્યું હોય, ને સૂટ એકેન્દ્રિય જીવે પુનઃ અંતર્મુહૂર્ત સુધી બાંધ્યું હોય ને બાંધીને સૂક્ષ્મત્રસમાં ઉત્પન્ન થાય, ત્યારે (પૂર્વોક્ત પ્રકારે) એ ૩ પ્રકૃતિની જઘન્ય પ્રદેશસત્તા હોય. તથા જિનનામ અને આહારકસપ્તકને અલ્પકાળ બાંધીને ચિરોદ્રલનાએ ઉવેલતાં એ આઠની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ૩૬ કારણ કે અપૂર્વકરણથી ગુણસંક્રમ શરૂ થતો હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. તેથી અપ્રમત્ત ગુણ૦ ના અન્ય સમયે કહ્યું છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ટીકાર્થ :- મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રને પૂર્વે ક્ષપિતકર્માંશ સૂક્ષ્મત્રસ જીવે ઉલના કરી હોય. તદનંત૨ સૂક્ષ્મ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિમાં ક્ષણવાર = અંતર્મુહૂર્ત કાલ સુધી ફરી પણ બાંધેલ હોય. પછી સૂક્ષ્મઞસ એટલે તેઉકાય – વાયુકાયની મધ્યમાં ઉત્પન્ન થાય. અને ત્યાં દીર્ધ ઉદ્લનાથી મનુષ્યદ્ધિક - ઉચ્ચગોત્રને ઉલના ક૨વા લાગે. અને તે ઉલના કરતાં તે બન્નેની જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે સૂક્ષ્મ જીવે ક્ષણ (અંતર્મુહૂર્ત) બાંધેલ મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની જઘન્ય પ્રદેશસત્તા હોય છે, સત્તાપ્રકરણ તથા તીર્થંકર નામકર્મ અલ્પકાળ એટલે કંઇક અધિક ૮૪,૦૦૦ વર્ષ સુધી બાંધીને કેવલી થાય, તદનંતર અત્યંત ઘણાં કાલ સુધી દેશોન પૂર્વક્રીડરૂપ સુધી કેવલી પર્યાય પાલીને અોગી કેવલી ભારે વર્તતાં ક્ષપિતકર્માંશ જીવને અન્ય સમયે જિનનામની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. બીજા (આચાર્ય) તો કહે છે, જિનનામકર્મની ક્ષપિતકર્માંશ જીવ તે પ્રાયોગ્ય જઘન્ય યોગી થયો છો પ્રથમ સમયે જે બાંધેલી લતા તે જધન્ય પ્રદેશસત્તા છે, આારતનું ’’ એટલે આહારકસપ્તક તે અલ્પકાલ બાંધીને મિથ્યાત્વે જઇને સુચિર એટલે ચિર ઉલના વડે ઉવેલતો થો (અર્થાત્ પર્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે ઉર્દુલના કરતો) જ્યારે (સ્વરૂપ અપેક્ષાએ એક સમયમાત્ર અને કર્મપર્ણ સામાન્ય અપેક્ષાએ બે સમય પ્રમાણ એક સ્થિતિ બાકી રહે ત્યારે જાન્ય પ્રદેશસત્તા થાય છે. ઇતિ જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ સહિત સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત : અથ પ્રદેશસત્તા સ્થાન પ્રરૂપણા : चरमावलियपविट्ठा, गुणसेढी जासिमत्थि न य उदओ । આવતિાસમયસમા, તાŕિ વસ્તુ ઝુરંતુ ।।૪૪ || चरमावलिवकाप्रविष्टा, गुणश्रेणिः यासामस्ति न चोदयः । आवलिकासमयसमाः, ताषां खलु स्पर्थकानि तु ।। ४४ ।। "" ગાથાર્થ : જે કર્મપ્રકૃતિઓની શુશશ્નેશિ છેલ્લી આવલિકામાં પ્રવેશેલી છે. પરંતુ ઉદય હોતો નથી તે પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધા થાય છે. ટીકાર્ય :- તે પ્રમાણે જયન્ય પ્રદેશસત્તા કર્મનું સ્વામિત્વ કહ્યું. હવે પ્રદેશસત્તાસ્થાન પ્રરૂપણા કરવાની ઇચ્છાવાળા પ્રથમ સ્પર્ધક પ્રરૂપણા કહે છે. ‘‘ઘરમા’’ એટલે ક્ષયકાલે જે સર્વ અન્તિમ આવલિકા, તેમાં જે પ્રકૃતિઓની ગુણશ્રેણિ પ્રવેશેલી છે. પણ તેનો ઉદય નથી, તે થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, પ્રથમ ૧૨ કષાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, કુજાતિ -૪, આતપ, ઉદ્યોત, સ્થાવ૨, સૂક્ષ્મ, સાધારણરૂપ ૨૯ પ્રકૃતિઓની આવલિકામાં જેટલાં સમયો હોય તેટલાં સ્પર્ધકો છે, શું એવંકાર = નિશ્ચય દર્શક છે. ‘‘હતુ’’ શબ્દ વાક્યના અલંકાર માટે છે. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે. ૩૭ ૩૭ પહેલા વિવક્ષિત સમયે કોઇપણ એક જીવાશ્રિત જઘન્ય પ્રદેશસત્તા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી. હવે પ્રદેશ સત્કર્મ સ્થાનનું નિરૂપણ કરવા સ્પર્ધક કહે છે. તેમાં જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી એક એક પરમાણુ વડે વધતા વધતા ભિન્ન ભિન્ન પ્રદેશ સંબંધી એ સત્તાસ્થનકો થાય તે સઘળા પ્રદેશ સત્કર્મસ્થાનો કહેવાય છે. અને એક એક સમયે જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યંત જેટલાં સ્થાનો થાય તેઓનો જે પિંડ તે સ્પર્ધક કહેવાય છે. ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં છેલ્લી આવલિકા શેષ રહે તેના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિઓના એક સમયન્યૂન આવલિકા પ્રમાણ અને કેટલીક પ્રકૃતિઓની ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી એટલે કે તે બન્ને અટકી ગયા પછી જેટલાં સમયો રહે તેટલાં સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. માત્ર તે દરેકમાં એક વધારે હોય છે. તથા ઉદયવતી અને અનુદયવતી પ્રકૃતિઓમાં એક સ્પર્ધકનો તફાવત છે. ઉદયવતીમાં અનુદયવતીથી એક સ્પર્ધક વધારે હોય છે. ગુણશ્રેણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી જેટલાં સમયો શેષ રહે તેમાં પ્રદેશની હાનિ વૃદ્ધિ થતી નથી જે પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે પ્રમાણે પ્રાય ઃ ભોગવવાના હોય છે, એટલે તેના નિયત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. દાખલા તરીકે ઉદયાવલિકાનો છેલ્લો સમય શેષ રહે ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સત્કર્મસ્થાન, જે જીવને એક પરમાણુ વધારે સત્તામાં હોય તે બીજાં સત્કર્મસ્થાન, જેને બે વધારે હોય તે ત્રીજું સ્થાન, એમ એક એક પરમાણુ વધારતાં જે જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હો। તે છેલ્લું પ્રદેશ સત્કર્મસ્થાન. બધાનો સમુદાય તે ઉદયાવલિકાના ચરમ સમય આશ્રિત સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે ઉદયાવલિકાના બે સમય શેષ હોય ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મસ્થાન એક પરમાણુ વધારે હોય તે બીજું, એમ એક એક વધારતાં જે ને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું સર્મસ્થાન. તેનો જે For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશસત્તા યુક્ત કોઇ આત્મા ત્રસને વિષે ઉત્પન્ન થાય, ત્યાં દેશવિરતિ અથવા સર્વવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને, તેમજ ચાર વાર મોહનીયને ઉપશમાવીને, ફરી પણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર કાલ સુધી રહીને પછી મનુષ્યને વિષે ઉત્પન્ન થાય, મનુષ્યપણામાં શીધ્રપણે ક્ષય કરવા માટે તૈયાર થાય, તેનો અન્ય સ્થિતિખંડ પસાર થયે છતે અન્ય આવલિકા સ્તિબુક વડે ક્ષય પામતા જ્યારે બે સમયમાત્ર એક “સ્થિતિ જેટલી બાકી રહે ત્યારે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે. તેમાં એક પરમાણુ નાંખતા બીજાં, બે પરમાણુ નાંખતા ત્રીજાં, એ પ્રમાણે યથા ઉત્તરક્રમે એકેક અધિક પરમાણુ નાંખતા નાના જીવની અપેક્ષાએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે જ અન્ય સ્થિતિ વિશેષમાં ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન પ્રાપ્ત થાય. અહીં થી આગળ બીજાં પ્રદેશસત્તાસ્થાન પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે એક સ્પર્ધક થયું. અને આ સ્પર્ધક અન્ય સ્થિતિને આશ્રયી છે. એ પ્રમાણે બે અન્ય સ્થિતિ જેમાં બાકી છે તે બે સમય પ્રમાણ સ્થિતિવાળું બીજાં સ્પર્ધક કહેવું, ત્રણ સમય પ્રમાણ સ્થિતિવાલું ત્રીજા સ્પર્ધક કહેવું. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. અહીં સમય ન્યૂન આવલિકા પ્રમાણ સ્પર્ધક સર્વથી ઉત્કૃષ્ટ છે. એક સ્થિતિક તે સર્વ જઘન્ય સ્પર્ધક, અને બે ત્રણ આદિ બાકી રહેલ સ્થિતિઓમાં મધ્યમ સ્પર્ધક થાય છે. તથા અન્ય સ્થિતિઘાતનો (પચ્ચકૃતિમાં) જે છેલ્લો પ્રક્ષેપ થાય ત્યાંથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વિએ યથાનુક્રમે વધતાં વધતાં પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પોત પોતાનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેથી એટલાં પ્રમાણ પણ સર્વ સ્થિતિગત (અર્થાત્ અનન્ત સત્તાકર્મ સ્થાનોના સમૂહરૂ૫) યથાસંભવ એક સ્પર્ધક જ વિવક્ષાય છે. તેથી આ સ્પર્ધક સહિત પરરૂપના અન્તઃ પ્રવેશ ગલિત એક સમયક ચરમ એક સ્થિતિક વગેરે આવલિકા સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે.' (ચિત્ર નંબર ૨ જુઓ) સમુદાય તે ઉદયાવલિકાના છેલ્લા બે સમયાશ્રિત બીજાં સ્પર્ધક કહેવાય. એ પ્રમાણે ત્રણ સમ યાશ્રિત ત્રીજ, ચાર સમશ્રાશ્રિત ચોથું, યાવત્ ઉદયાવલિકાના સમય પ્રમાણ સમયાશ્રિત છેલ્લું સ્પર્ધક કહેવાય. અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદ યવતીથી એક સ્પર્ધક ઓછું હોય છે. કારણ કે તેનો છેલ્લો સમય સ્તિબુકસંક્રમ વડે અન્યત્ર સંક્રમી જાય છે. એટલે કે ઉદયવતી પ્રવૃતિઓની જ્યારે એક આવલિકા બરાબર શેષ રહે ત્યારે અનુદયવતી પ્રકૃતિઓના સમયગૂન આવલિકા શેષ રહે છે. એટલે જ ઉદયવતી પ્રવૃતિઓના સ્પર્ધકોથી અન્દર્યવતી પ્રવૃતિઓના એક ન્યૂન સ્પર્ધકો થાય છે. આ પ્રમાણે જેઓની ચરમાવલિકા શેષ રહે અને અપવર્નના બંધ થાય તેઓના ચરમાવલિકા આશ્રિત સ્પર્ધકો કહ્યા. તથા જેઓની ઉદયાવલિકાથી વધારે સ્થિતિ શેષ હોય અને સ્થિતિઘાત તથા ગુણશ્રેણિ બંધ થાય તેઓના જેટલાં સમયો શેષ હોય તેટલાં સ્પર્ધકો થાય છે. માત્ર અનુદયવતીના એક ઓછા થાય છે. તથા જેટલાં નિયત સ્પર્ધકો થયા ત્યાર પછીના ચરમ સ્થિતિઘાતથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વતનું એક જ સ્પર્ધક થાય છે. કારણ કે તેમાં ગુણશ્રેણિ આદિથી અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે તેનું એક જ સ્પર્ધક વિવહ્યું છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું અહીં જેઓની ગુણશ્રેણિ ઉદયાવલિકામાં પ્રવેશી છે તેનો અર્થ એ સમજવો કે જેઓના ગુણ શ્રેણિ દ્વારા ગોઠવાયેલા દલિકો હવે ઉદયાવલિકા પૂરતાં જ રહ્યા છે, વધારે નથી. કારણ કે સત્તામાં માત્ર એક આવલિકા જ બાકી છે. શેષ સર્વ નષ્ટ થયેલ છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. અહીં ટીકામાં “દિસમયમાત્રાવસ્થાના સ્થિતિઃ' એ પ્રમાણે લખ્યું છે આનો અર્થ “બે સમયમાત્ર જેનું અવસ્થાન = સ્થિતિ છે' એ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે સ્વરૂપની અપેક્ષાએ સમય સ્થિતિ અને કર્મત્વ સામાન્યની અપેક્ષાએ બે સમય સ્થિતિ. કારણ કે ઉદયાવલિકાના ચરમ સમયે અનુદયાવલિકાની ચરમ સ્થિતિ સ્વરૂપ સત્તાએ હોતી નથી. પરરૂપે હોય છે. અને ઉમાન્ય સમયે સ્વરૂપ સત્તાએ હોય છે. એટલે ઉપાજ્ય સમય સ્વરૂપ સત્તાનો ચરમ સમય પરરૂપ સત્તાન એમ બે સમય લઇ બે સમય માત્ર જેનું અવસ્થાન છે. એમ જણાવ્યું છે. કેમ કે સ્પર્ધકો તો સ્વરૂપ સત્તામાં રહેલી સ્થિતિમાં જ થાય ૩૮ ૩૯ ૪૦ ૪૧ કર્મપ્રકૃતિ ચૂર્ણિ સત્તા પૃષ્ટ ૬૭/રમાં એક એક પરમાણુ પ્રક્ષેપને બદલે એક એક કર્મસ્કંધની વ દ્ધિ કરવાનું કહેલ છે “જે વન્વરૂપોને વિશ્વને” ઉદયવતી પ્રવૃતિઓની ક્ષય થતા થતા જ્યારે સત્તામાં માત્ર એક આવલિકા પ્રમાણ સ્થિતિ રહે છે , ત્યારે અનુદયવતી - પ્રદેશોદયવતી પ્રવૃતિઓની સ્વરૂપસત્તા સમય ન્યૂન આવલિકા શેષ રહે છે. તેથી જ ઉદયવતી પ્રવૃતિઓના છેલ્લા સમયે અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તા હોતી નથી. તે હેતુથી જ ઉદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકા અને અનુદયવતી પ્રવૃતિઓની સ્વરૂપ સત્તાએ સમય ન્યૂન આવલિકા શેષ રહે અને તેમાંનો એક પણ સમય અન્યત્ર સંક્રમ વડે ક્ષય ન થાય, ત્યાં સુધી સમય ન્યૂન આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્પર્ધક ૨૯ અન દયવતી પ્રવૃતિઓનું થાય છે. અને શેષ આખી સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. એટલે જ તે પ્રકૃતિઓના સરવાળે આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે. પૂર્વે કહેલાં સમયોનાવલિકા પ્રમાણ (અન્ય પ્રદેશદયાવલિકા સંબંધિ) સ્પર્ધકોમાં આ અન્ય સ્થિતિઘાત સંબંધિ ૧ સ્પર્ધક મેળવતાં સંપૂર્ણ આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય ઇતિ તાત્પર્ય. રૂદ્ધકની આ પ્રરૂપણાને કલ્પના દ્વારા સમજીએ - ધારો કે ૧ આવલિકાના ૪ સમય છે. ૧૦૦ સમયે ૧ ક્ષપિતકર્માશ અને ગુણિતકર્માશ જીવ મિથ્યાત્વના ચરમકંડમાં અવશિષ્ટ દલિકને (ધારો કે ૧૦ અબજ ઔધોને) સર્વસંક્રમ વડે સમ્ય) અને મિશ્રમાં સંક્રમાવે છે. એટલે સંક્રમ્યમાણ સંક્રાન્ત એ ન્યાયે ૧૦૦ મા સમયે મિથ્યાત્વની સત્તામાંથી ૧૦૪થી૧૦૦૦મા નિષેકરૂપ ચરમખંડ દૂર થઈ ગયો છે, વળી ૧૦૦ મા સમયે જ ઉદય પામનાર જે ૧૦૦મો નિષેક હતો તે તો સિબુક સંક્રમદ્વારા સમ્ય રૂપે ઉદયમાં આવે છે, એટલે એની પણ મિથ્યાત્વરૂપે સત્તા હોતી નથી. તેથી ૧૦૦ મા સમયે માત્ર ૧૦૧, ૧૦૨, ૧૦૩ મા નિષેકભાવી દલિક For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ संजलणतिगे चेवं, अहिगाणि य आलिगाए समएहिं । दुसमयहीणेहिं गुणाणि जोगठाणाणि कसिणाणि ।। ४५ ।। संज्वलनत्रिके चैव - मधिकानि चावलिकायाः समयैः । द्विसमयहीनैर्गुणानि योगस्थानानि कृत्स्नानि ।। ४५ ।। ગાથાર્થ :- સંજ્વલનત્રિકમાં પણ એ પ્રકારે જાણવું. તથા સમસ્ત યોગસ્થાનોને બે સમયહીન આવલિકાના સમયો સાથે ગુણતાં જેટલાં યોગસ્થાનો થાય તેટલાં પ્રથમ સ્થિતિ વિચ્છેદે અધિક સ્પર્ધકો થાય છે. ટીકાર્ય - ક્રોધ - માન - માયારૂપ સજ્વલનત્રિકમાં પણ પૂર્વ કહેલ પ્રમાણે જ સ્પર્ધકો કહેવાં. અહીં તાત્પર્ય એ છે કે ક્રોધાદિની પ્રથમસ્થિતિ જ્યાં સુધી એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી સ્થિતિઘાત - રસઘાત - બંધ - ઉદય - ઉદીરણા પ્રવર્તે છે. અને પ્રથમસ્થિતિમાં આવલિકા બાકી રહેતા તે (સ્થિતિઘાતાદિ) **વિચ્છેદ પામે છે, પછી અનન્તરસમયે સમયહીન આવલિકા સંબંધિ અને બે સમયહીન બે આવલિકા સુધી બાંધેલ દલિક માત્ર સત્તામાં છે. બીજું સર્વ ક્ષય પામેલ છે. ત્યાં સમયહીન આવલિકાગત જે દલિકના સ્પર્ધક વિચાર પૂર્વની જેમ કરવો. બે સમયહીન બે આવલિકાએ બાંધેલ દલિકની સ્પર્ધક ભાવના અન્યથા જુદી રીતે કરે છે. કારણ કે સત્કર્મવૃદ્ધિ પ્રકારથી બંધકૃત વૃદ્ધિ પ્રકારનો અન્યથા અભાવ હોવાથી પૂર્વે કહેલ પ્રકારે સ્પર્ધક સ્વરૂપનું અપ્રાપ્તપણું હોવાથી. (અનુસંધાણ પેઈઝ નંબર - ૯૯) સત્તામાં હોય છે. એમ ૧૦૧ મા સમયે માત્ર ૧૦૨, ૧૦૩ મા નિષેકભાવી દલિક સત્તામાં હોય છે. ૧૦૨ મા સમયે માત્ર ૧૦૩ મા નિષેકભાવી કલિક સત્તામાં હોય છે. ૧૦૩ મા સમયે ૧૦૩ મા નિષેકભાવી દલિક તો સ્ટિબુકસંક્રમથી સમૃ૦ રૂપે ઉદયમાં આવતું હોવાથી મિથ્યા રૂપે સત્તામાં હોતું નથી. એટલે આ સમયે મિથ્યાત્વની બિસ્કુલ સત્તા હોતી નથી. ૧૦૨ મા સમયે ક્ષપિતકમશન જે ૧૦૩ મા નિષેકસ્વરૂપ ૧ સ્થિતિમાત્રની સત્તા હોય છે તે જઘ૦ પ્રદેશસત્તા છે. આ પ્રથમ સત્તાસ્થાન છે. ધારો કે એમાં ૧ અબજ કંધો છે. એના કરતાં ૧ સ્કંધ વધારે હોય એવું પણ સત્તાસ્થાન (૧અબજ + ૧ખંધવાળું) ક્ષપિતકશ સિવાયના કોઇ અન્યજીવને આ, શેષ ઉદયાવલિકાના દ્વિચરિમસમયે સંભવે છે. એમ એના કરતાં પણ ૧ અધિક સ્કંધ વધુ હોય એવું(૧ અબજ અને ૨ રૂંધવાળું) સત્તાસ્થાન આ સમયે કો'કને સંભવે છે..... આમ નિરંતર ૧-૧ સ્કંધ વધુ વધુ હોય એવા એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનો યાવતુ આ જ સમયે ગુતિકશ જીવને જેટલાં દલિકો હોય (૧ અબજ ૧ કરોડ) માં સુધી મળે છે. આ ૧ અબજ થી ૧કરોડ સુધીના સત્તાસ્થાનોનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. વળી ધારો કે ૧૦૨ મા નિષેકમાં ક્ષપિતકમશને ૧૦ કરોડ અને ગુણિતકમશિને ૧૦ કરોડ ૨૦ લાખ દલિકો રહેલાં છે. ( આ ચરમ આવલિકાભાવી નિષેકોમાં પણ પૂર્વે ગુણશ્રેણિથી દલિક ૨ચના થયેલી છે. માટે ૧૦૩ મા નિ એકમાં જેટલાં દલિકો હોય તેના કરતાં અસંખ્યાતમાં ભાગના દલિકો ૧૦૨ મા નિષેકમાં હોય ઇત્યાદિ જાણવું. માટે અહીં આવી સંખ્યાની કલ્પના કરી છે. તેથી ૧૦૧ મા સમયે ક્ષપિતકર્ભાશને ૧ અબજ ને ૧૦ કરોડ દલિકો સત્તામાં છે. એ જ પ્રમાણે કો'ક કો'ક જીવને આ જ સમયે ૧ અબજ ૧૦ કરોડને ૧, ૧ અબજ ૧૦ કરોડને ૨.... ઇત્યાદિ સ્કંધો સત્તામાં સંભવે છે. પાવતુ ગુણિતકમશને આ સમયે જે (૧અબજ ૧ કરોડ + ૧૦ કરોડને ૨૦ લાખ =) ૧ અબજ ૧૧ કરોડ ૨૦ લાખનું સત્તાસ્થાન હોય છે. ત્યાં સુધી આ સમયે એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનો મળે છે. આ બીજું રૂદ્ધક છે. આ પ્રમાણે ૧૦૦ મા સમયે ત્રીજું રૂદ્ધક મળશે. આમ છેલ્લી આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ (૩) રૂદ્ધક મળ્યા. હવે ૯૯ મા સમયે ૧૦૦ થી ૧૦૩ મા નિષેકોનું દલિક તથા ૧૦૪ થી ૧૦૦૦ મા નિષેક સ્વરૂપ ચરમખંડનું અવશિષ્ટ દલિક (૧૦ અબજ) સત્તામાં છે. (૯૯ માં નિષકોનું તો સ્તિ બુક સંક્રમથી સમ્યરૂપે ઉદયમાં આવ્યું છે.) એટલે કે ક્ષપિત કર્ભાશને કુલ ૧૧,૧૧,૧૦,૦૦૦૦૦ દલિક સત્તામાં છે...... આ એક સત્તાસ્થાન..... આના પછી ૧૧ ,૧૧,૧૦,૦૦૦૦૧; ૧૧,૧૧,૧૦,૦૦૦૦૩...... એમ ઉત્તરોત્તર એકોત્તરવૃદ્ધિવાળા સ્થાનો ત્યાં સુધી મળે છે કે જે ઉત્કૃ૦ પ્રદેશસત્તાના સ્વામી ગુણિતકર્માશ જીવનું સર્વોત્કૃષ્ટ સત્તાસ્થાન હોય. (આ સત્તાસ્થાન, તરીકે ગુરિતકર્માશ જીવનું ૯૯માં સમયભાવી સત્તાસ્થાન નથી લેવાનું, પણ મિથ્યાત્વની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા જે હોય તે સત્તાસ્થાન લેવાનું છે એ ધ્યાનમાં રાખવું.) આ એકોત્તરવૃદ્ધિવાળા સત્તાસ્થાનોનું આ એક નવું અદ્ધક છે. પહેલાં સમય ન્યૂન આવલિકા પ્રમાણ જે અદ્ધકો કહ્યા અને આ એક નવું અદ્ધક.... કોઇપણ કાળે કોઇપણ જીવને મિથ્યાત્વની જે પ્રદેશસત્તા હોય તેનું સ્થાન આ સ્પર્ધ્વકોમાં જ આવી જતું હોય છે. આ અદ્ધકમાં જેનો સમાવેશ ન થતો હોય એવું કોઇ સત્તાસ્થાન કોઇપણ જીવને ક્યારેય હોતું નથી. માટે મિથ્યાત્વના પ્રદેશસત્તાસ્થાનોના એક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો કહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક આવલિકા શેષ રહેતાં સ્થિતિઘાતાદિ વિચ્છેદ પામતા હોવાથી અત્રે સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધક બને નહિ, પરંતુ વક્ષ્યમાણ રીતે શેષ રહેલી પ્રદેશોદયાવલિકા, અને સમયોન બે આવલિકાનું બાંધેલુ દલિક જે સત્તામાં રહ્યું છે તે, એ બેના સ્પર્ધકો બનશે. અહીં પૂર્વે જેમ છેલ્લી ઉદયાવલિકાના સ્પર્ધકોનો વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકોના સ્પર્ધકો ધટી શકશે નહિ, કારણ કે જેવા જેવા યોગસ્થાન વડે જેટલાં જેટલા પ્રમાણમાં દલિકો બંધાયા છે, તે બંધાયેલા દલિકોના સ્પર્ધકોનો વિચાર કરવાનો છે. અને તેથી જ એક એક સમયે અનંત સત્કર્મસ્થાનો ધટશે નહિ. પરંતુ જે જે સમયે બંધાય છે, તે તે સમયે અનેક જીવોની અપેક્ષાએ જેટલા યોગસ્થાનકોનો સંભવ હોય, તેટલાં જ પ્રદેશસત્કર્મ સ્થાનો ધટી શકશે. ४३ For Personal & Private Use Only www jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ (૨૯ અનુદયવતી અને ૨૩ ઉદ્ગલના યોગ્ય પ્રકૃતિઓનું પ્રદેશસત્તા સ્પર્ધકનું ચિત્ર - ૨) ગાથા ૪૪ના આધારે ડુિબુક સ્થિતિઘાત પ્રાયોગ્ય તિબુકથી પસાર થયેલ સ્થિતિ અન્ય આવલિકા, ઉદ્વલના અથવા સ્થિતિઘાત વડે ઘાત થયેલ સ્થિતિઓ કાલ સ્થિત લત્તા.......! છ છ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ||| 24 | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦] ૧લું | | | | | | | | | | | | | | રજું અન્ય સ્થિતિઘાતના અન્ય પ્રક્ષેપ આદિથી ૩જું સ્પર્ધક શરૂ કરીને ૧ સ્પર્ધક. જઘન્ય - ઉત્કૃષ્ટ – For Personal & Private Use Only અસત્ કલ્પનાથી અહીં આવલિ% ૪ સમય છેe = તિબુકથી પસાર થયેલ સ્થિતિઓ છે. ૨ઉદુવલના અથવા સ્થિતિઘાત વડે ઘાત થયેલ સ્થિતિઓ છે. - એ પ્રમાણે અન્ય આવલિકામાં એક ઓછું આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે જેમ - ૩ થયા. અને અન્ય પ્રક્ષેપ આદિ કરીને એક સ્પર્ધક ઉમેરવાથી સંપૂર્ણ આવલિકા પ્રમાણ ૪ સ્પર્ધકો થાય છે. કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પ્રશ્ન :- હવે સ્થિતિઘાત - રસઘાત - બંધ - ઉદય ને ઉદીરણા એ સર્વ વિચ્છેદ પામ્યા પછી અનન્તર સમયમાં બે સમયહીન બે આવલિકામાં જ બાંધેલું દલિક છે, અને બાકીનું નથી તે કેવી રીતે જાણવું ? તો જવાબ :- કહે છે. અહીં અન્ય સમય સંબંધિ ક્રોધાદિને વેદનાર જીવે જે દલિક બાંધેલુ છે, તે દલિકને બંધાવલિકા પસાર થયા બાદ આવલિકામાત્ર કાલથી સંપૂર્ણપણે સંક્રમણ કરતાં આવલિકાના અન્ય સમયે જીવ સ્વરૂપ અપેક્ષાએ અકર્મપણું (તે કર્મ રહિત) થાય છે. તથા બે ચરમ સમયે (ઉપાજ્ય સમય) સંબંધિ ક્રોધાદિને વેદનાર જીવે જે દલિક ઉપાજ્ય સમયે બાંધેલું છે, તે દલિકને પણ બંધાવલિકા વીત્યા બાદ અન્ય એક આવલિકા માત્ર કાલથી સંપૂર્ણપણે - સંક્રમાવે છે. અને આવલિકાના (અર્થાત્ અન્ય આવલિકાના) અન્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ અકર્મી થાય છે. એ પ્રમાણે જે કર્મ જે સમયે બાંધ્યું હોય તે કર્મ તે સમયથી શરૂ કરીને બીજી આવલિકાના અન્ય સમયે (સ્વરૂપ અપેક્ષાએ) અકર્મી થાય છે. અને તે પ્રમાણે થવાથી બંધ આદિના અભાવથી પ્રથમ સમયે બે સમયહીન બે આવલિકાનું બાંધેલું દલિક જ પ્રાપ્ત થાય છે, બાકીનું નહી. તે અસત્કલ્પનાથી આ પ્રમાણે છે.... તત્ત્વથી આવલિકાના અસંખ્ય સમય છે તો પણ અસત્ કલ્પનાથી ૪ સમય કલ્પીએ તો બંધાદિ વિચ્છેદના અન્ય સમયથી પૂર્વે આઠમા સમયે બાંધેલુ જે દલિક તે ૪ સમયાત્મક બંધાવલિકા પૂર્ણ થયા પછી બીજી ૪ સમયાત્મક આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમનું સંક્રમનું સંક્રમાવલિકાના અન્ય સમયે કે જે સમયે બંધાદિનો વિચ્છેદ થાય છે તે સમયે સર્વથા સ્વસ્વરૂપે સત્તામાં રહેતું નથી. કારણ કે સર્વ દલિક પરમાં સંક્રમી જાય છે. • બંધવિચ્છેદ સમયથી સાતમા સમયે જે કર્મ બાંધ્યું તે કર્મ ૪ સમય પ્રમાણ આવલિકા પસાર થયા બાદ ચાર સમયપ્રમાણ અન્ય આવલિકા વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવતા બંધાદિ વિચ્છેદ સમયથી અનન્તર સમયે (અર્થાત્ અબંધના પહેલા સમયે) સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી. કારણ કે સંપૂર્ણપણે પરપ્રકૃતિરૂપે થઈ ગયુ છે. " એટલે (અબંધના પહેલા સમયે) બંધવિચ્છેદ પૂર્વના છઠ્ઠા આદિ સમયનું બંધાયેલું દલિક સત્તામાં હોય છે. તે કારણથી બંધાદિ વિચ્છેદ થયા પછી અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાએ બાંધેલા જ દલિક છે. બીજુ દલિક નથી. ત્યાં બંધાદિના વિચ્છેદ સમયે જઘન્ય યોગે જે કર્મ બાંધ્યું તે કર્મ તેની બંધાવલિકા ગયા બાદ અન્ય આવલિકા વડે અન્યત્ર સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે હજી પરમાં સંક્રમાવ્યું નથી પરંતુ જેટલું કર્મદળ પરમાં સંક્રમાવશે તેટલું સંજ્વલન ક્રોધનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાને કહેવાય છે. એ પ્રમાણે બીજા યોગસ્થાને વર્તતાં બંધાદિ વિચ્છેદ સમયે જે દલિક બાંધ્યું તે જીવનું દલિક પણ અન્ય સમયમાં દ્વિતીય પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર યોગસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્સી થયો છતો બંધાદિ વિચ્છેદ સમયે જે દલિક બાંધ્યું હોય તે દલિકને અન્ય સમયે સર્વ ઉત્કૃષ્ટ અન્તિમ પ્રદેશસત્તાસ્થાન થાય. એ પ્રમાણે ૯મા ગુણસ્થાનકે જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને (ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી) જેટલાં યોગસ્થાનો થાય છે તેટલાં બંધાદિ વિચ્છેદ સમયે બાંધેલ દલિકની પ્રદેશસત્તાસ્થાનો પણ અન્ય સમયે પ્રાપ્ત થાય છે. આ એક સ્પર્ધક થયું. એ પ્રમાણે બંધાદિ વિચ્છેદના ઉપાજ્ય સમયે જઘન્ય યોગાદિથી જે દલિક બંધાય ત્યાં પણ દ્વિતીય આવલિકાના અન્ય સમયે પૂર્વની જેમ (અર્થાત્ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન પર્યત ચરમ સમયે બંધાયેલા દલિકના જે રીતે અને જેટલાં પ્રદેશસત્તાસ્થાનો વિચાર્યા) તેટલાં પ્રદેશસત્તાસ્થાનો વિચારવા ફક્ત તે બે સ્થિતિથી ઉત્પન્ન થયેલા પ્રદેશસત્તાસ્થાનો જાણવાં. કારણ કે બંધાદિ વિચ્છેદના અન્ય સમયે બાંધેલ દલિકની પણ તે સમયે બે સમય સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે (અસંખ્ય સત્તાસ્થાનોના સમૂહનું.) બીજું સ્પર્ધક થાય છે. એ પ્રમાણે બંધાદિ વિચ્છેદના ત્રિચરમ સમયે (અર્થાતુ ચરમસમયથી ત્રીજે સમયે) જઘન્ય યોગાદિથી જે બાંધેલ દલિક હોય તેના દ્વિતીય આવલિકાના અન્ય સમયે પૂર્વની જેમ તેટલાં પ્રદેશસત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. વિશેષ તે ત્રણ સ્થિતિના ઉત્પન્ન થયેલ વીચારવાં. કારણ કે બંધાદિ વિચ્છેદના અન્ય સમયે બાંધેલા દલિકની પણ ત્રણ સમય સ્થિતિની તેમજ ઉપાજ્ય સમયે બાંધેલ કર્મસત્તાના દલિકની બે સમય પ્રમાણ સ્થિતિનું પ્રાપ્તપણું હોવાથી. આ અસંખ્ય પ્રદેશસત્તાસ્થાનો ના સમૂહનું) ત્રીજું સ્પર્ધક થાય છે. એ પ્રમાણે બે સમયહીન બે આવલિકામાં જેટલાં સમયો છે તેટલા સ્પર્ધકો કહેવાં. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તેથી મૂળગાથામાં પણ કહ્યું છે કે “ાિળીત્યારે'' સમસ્ત યોગસ્થાનકૃત સ્પર્ધક સમુદાય તે બે સમયહીન ૧ આવલિકાના સમયો જેટલાં અધિક કરીએ ને અધિક કર્યો છ0 જેટલાં સર્વ યોગસ્થાનના સમુદાય થાય તેટલાં પ્રથમ સ્થિતિ વિચ્છેદમાં ‘‘અધિક સ્પર્ધકો થાય છે. તે આ પ્રમાણે.... બંધાદિ વિચ્છેદના અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો પ્રાપ્ત થાય તેટલા સ્પર્ધકો છે. અને ત્યારે પ્રથમસ્થિતિમાં અનુદય આવલિકા એક બાકી રહેલ છે, અને દ્વિતીય સ્થિતિમાં બે સમયહીન બે આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્પર્ધક છે. જ્યારે પ્રથમસ્થિતિ સંબંધી અનુદય આવલિકા બીજી પ્રકૃતિમાં સંક્રમણ થતી સંપૂર્ણપણે વિચ્છેદ થાય છે. ત્યારે આગળ પણ બીજી સ્થિતિગત આવલિકા અન્યત્ર સંક્રમથી વિચ્છેદ પામતાં તૂટે છે. તેથી એક આવલિકા પ્રમાણ સ્પર્ધકો અન્યત્ર સંક્રમણ દ્વારા તુટતા હોવાથી જુદા ન ગણવા માટે તે સ્પર્ધકો વિચ્છેદ પામ્યા છતાં અને પ્રથમ સ્થિતિ વિચ્છેદ પામ્યા છતાં બાકીના બે સમયહીન આવલિકા સમય પ્રમાણ જ અધિક પ્રાપ્ત થાય છે. બીજા નહિ. (ચિત્ર નંબર ૩ જુઓ) वेएसु फड्डगदुर्ग, अहिगा पुरिसस्स बे उ आवलिया । दुसमयहीणा गुणिया, जोगट्ठाणेहिं कसिणेहिं ।। ४६ ।। वेदेषु स्पर्धकद्धिक - मधिकानि पुरुषस्य द्वाभ्यां त्वावलिकाभ्याम् । द्विसमयहीनाभ्यां गुणितानि, योगस्थानैः कृत्स्नैः ।। ४६ ।। ગાથાર્થ :- વેદમાં બે બે સ્પર્ધક થાય છે, પુરુષવેદમાં સર્વ યોગસ્થાન સમુદાયને બે સમયહીન બે આવલિકાથી ગુણે તેટલાં સ્પર્ધકો બે સમયહીન બે આવલિકા અધિક થાય છે. ટીકાર્ય :- વેદને વિષે = સ્ત્રીવેદ - પુરુષવેદ - નપુંસકવેદને વિષે દરેકના બે બે સ્પર્ધક થાય છે. તે આ પ્રમાણે કહે છે.... અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશની સત્તાવાળો કોઈ જીવ ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યાં અનેકવાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરીને ૪ વાર મોહનીયને ઉપશમાવીને અને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરીને સમ્યક્તથી પડયા સિવાય નપુંસકવેદ વડે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, ત્યાં નપુંસકવેદની પ્રથમ સ્થિતિના ઉપાજ્ય સમયે વર્તતો ઉપરની સ્થિતિનો અર્થાત્ બીજી સ્થિતિમાંનો ચરમ સ્થિતિખંડ અન્યત્ર (સં૦ ક્રોધાદિમાં) સંક્રમી જાય અને તે પ્રમાણે થવાથી ઉપરની બીજી સ્થિતિ સંપૂર્ણપણે નિર્લેપ (ખાલી) થાય. તેથી પ્રથમ સ્થિતિના અન્ય સમયે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન કહેવાય છે. ત્યાર પછી એક એક પરમાણુ પ્રક્ષેપથી (નાંખવાથી) યથાક્રમે જુદા જુદા જીવની અપેક્ષાએ અનન્તા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય, આ એક સ્પર્ધક થયું. તથા બીજી સ્થિતિના અન્ય ખંડને સંક્રમાવતાં અન્ય સમયે પૂર્વ કહેલ ક્ષપિતકર્માશ પ્રકારે સર્વ જઘન્ય જે પ્રદેશસત્તાસ્થાન હોય ત્યાંથી શરૂ કરીને ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉત્તરોત્તર વૃદ્ધિએ થતાં નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેટલા પ્રમાણનું બીજું સ્પર્ધક થાય. ૪૫ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પૂર્વે અન્ય પ્રદેશોદયાવલિકાના ને સ્થિતિઘાતના મલીને જેટલા સ્પર્ધકો આવલિકા પ્રમાણ કહ્યા તે સર્વ સ્પર્ધકો ઘણાં કાળ પહેલાં બાંધેલ સત્તાગત દલિકના એકેક પ્રદેશની વૃદ્ધિએ હતા, અને આ બે સમયોન બે અાવલિકાના સ્પર્ધકો નવા બદ્ધ દલિકના યોગ્ય સ્થાનની નિરંતર વૃદ્ધિએ અને પ્રદેશોની અંતરવૃદ્ધિએ બનેલા છે, તો એ બેમાં કયા સ્પર્ધકો કેટલાં અધિક છે ? તેના જવાબમાં કહેવાય છે કે - પ્રદેશદ્યાવલિકા અને સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધકોથી યોગસ્થાનકૃત બદ્ધદલિક સંબંધિ સ્પર્ધકો બે સમયો આવલિકાના સમય પ્રમાણ અધિક છે, કારણ કે ઉદયાવલિકા અને સ્થિતિઘાત સંબંધિ સ્પર્ધકો ૧ આવલિકા પ્રમાણ છે, અને બદ્ધસતુ દલિકના સ્પર્ધકો બે સમયોન ૨ આવલિકા પ્રમાણ છે, માટે બદ્ધદલિક સ્પર્ધકો બે સમયહીન આવલિકા સમય જેટલાં અધિક છે. બંધ વિચ્છેદ અનંતર ઉદયાવલિકા ઉદયવતીલતામાં અને બંધાવલિકા બધ્યમાનવતામાં એ પ્રમાણે બન્ને આવલિકાઓ યુગપતુ (સમકાળે) સંક્રમથી તૂટે છે માટે એ બેના સ્પર્ધકો ભિન્ન ગણાય નહિં માટે ઉદયાવલિકા સંબંધિ સ્પર્ધકોથી બદ્ધ વલિકાના સ્પર્ધકો બે સમયોન આવલિકા જેટલાં અધિક છે પરંતુ બે સમયોન બે આવલિકા જેટલાં અધિક નહીં. અહીં મૂળ ગાથામાં “ગુન' શબ્દ (ગુણાકાર વાચક નહિ પણ) અધિક વાચી સમજાય છે, અને તે સિવાય અર્થ સમીચીન રીતે બેસતો નથી. આ સ્પર્ધક માત્ર સત્તાગત પ્રદેશ અપેક્ષાએ પ્રથમસ્થિતિમાં અનંત પ્રદેશસત્તાસ્થોના સમૂહનું બનેલું છે. ૪૮ આ સ્પર્ધક અન્ય સમયે દ્વિતીય સ્થિતિના (સર્વ જઘન્યાદિ) સંક્રમથી દ્વિતીય સ્થિતિમાં બનેલું છે, આ દ્વિતીયસ્થિતિનો સંક્રમ પણ પ્રથમ સ્થિતિના ઉપન્ય સમયે જ સંપૂર્ણ થાય છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૦૧ અથવા જ્યાં સુધી પ્રથમ સ્થિતિ અને દ્વિતીયસ્થિતિ વિદ્યમાન છે ત્યાં સુધી એક સ્પર્ધક. અને દ્વિતીયસ્થિતિમાં અન્ય દલિકના સંક્ષોભથી(નાંખવાથી) ક્ષય થયેલી સમયમાત્ર બાકી રહેલ પ્રથમ સ્થિતિ એ બીજુ સ્પર્ધક છે, એ પ્રમાણે બન્ને પ્રકારના સ્પર્ધકો સ્ત્રીવેદમાં પણ વીચારવા. પુરુષવેદના બન્ને સ્પર્ધક આ પ્રમાણે વિચારવા ઉદયના અન્ય સમયે જે સર્વ જઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી શરૂ કરીને અનેક જીવની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિથી નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય આ અનંત પ્રદેશસત્તાસ્થાનોનું પહેલું સ્પર્ધક થાય. તથા ઉદયના અન્ય સમયે બીજી સ્થિતિ સંબંધી અન્ય ખંડ સંક્રમણ થતાં સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરી પૂર્વની જેમ બીજુ સ્પર્ધક કહેવું. “દિ પુરિસગ્નેચર’ પુરુષવેદના વધારે પણ સ્પર્ધકો થાય છે. તે કેટલાં છે ? તો કહે છે. એ સમયહીન બે આવલિકા, પ્રથમા એ તૃતીયાના અર્થમાં હોવાથી બે સમયહીન બે આવલિકાથી ગુણતાં, યોગાસ્થતૈઃ કનૈઃ તૃતીયા વિભક્તિ પ્રથમાના અર્થમાં હોવાથી સ્નાન યોરચાનાનિ બે સમયહીન બે આવલિકાથી ગુણતાં જેટલાં સકલ યોગસ્થાનનો સમુદાય તેટલાં સ્પર્ધકો અધિક છે. બે સમયહીન બે આવલિકાના સમય પ્રમાણ અધિક થાય છે એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે..... પુરુષવેદનો બંધ ઉદયાદિ વિચ્છેદ થાય ત્યારે બે સમય હીન બે આવલિકાએ બાંધેલ દલિક વિદ્યમાન હોય છે. તે કારણથી જ્યારે અવેદક જીવ થાય ત્યારે સંજ્વલન ત્રિકમાં કહેલ પ્રકારે યોગસ્થાનોની અપેક્ષાએ બે સમયહીન બે આવલિકા પ્રમાણ સ્પર્ધકો થાય છે. આ દ્વિતીયસ્થિતિનો પ્રકાર જાણવો. (અને અન્ય પ્રકાર કહેવાના અભિપ્રાયથી જાણવું) “ફોર સંત હવાW'' એ પ્રમાણે પંચસંગ્રહ પ્રથમ ભાગમાં પાંચમા દ્વારમાં કહ્યું છે અથવા આ બે સ્પેધક જાણવાં. જ્યાં સુધી પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિ વિદ્યમાન છે ત્યાં સુધી એક સ્પર્ધક, પ્રથમ સ્થિતિ અથવા દ્વિતીય સ્થિતિમાં અપર સ્થિતિ ક્ષય થાય ત્યારે બાકી રહેતાં બીજું સ્પર્ધક. ત્યાં સ્ત્રીવેદ અને નપુંસકવેદની દ્વિતીય સ્થિતિ સંબંધી અન્ય દલિક પ્રક્ષેપ થતા પ્રથમસ્થિતિની એક સ્થિતિ બાકી રહેલી છે. અને પુરુષવેદની પ્રથમ સ્થિતિ ઉદયથી ક્ષય થતાં બે સમયહીન બે આવલિકાએ બાંધેલ (દલિક) પ્રમાણ બીજી સ્થિતિ બાકી રહે છે એ પ્રમાણે પંચસંગ્રહની વૃત્તિમાં વ્યાખ્યા હોવાથી. (ચિત્ર નં.-૪-૫ જુઓ) सव्वजहन्नाढत्तं, खंधुत्तरओ निरंतरं उपिं । एगं उबलमाणी, लोभजसानोकसायाणं ।। ४७ ।। सर्वजघन्यारब्धं, स्कन्धोत्तरतो निरन्तरमपरि । एकमुद्वल्यमानानाम्, लोभयशोनोकषायाणाम् ।। ४७ ।। ગાથાર્થ :- સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી પ્રારંભીને નિરન્તરપણે સર્વોત્કૃષ્ટ સ્થાન સુધી પૂર્વ પૂર્વથી આગળ આગળના પ્રદેશસત્તાસ્થાનો નિરન્તરપણે એકેક કર્મસ્કંધવડે અધિક અધિક જાણવાં. તથા ઉવલના યોગ્ય ૨૩ અને સંજ્વલન લોભ - યશ અને ૬ નોકષાય એ ૩૧ પ્રકૃતિઓમાં એક એક સ્પર્ધક છે. * ટીકાર્થ :- હવે પૂર્વ કહેલા અને આગળ કહેવાતાં સ્પર્ધકોનું સામાન્યરૂપ લક્ષણ કહે છે. | સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને એકેક કર્મસ્કન્ધવડે ઉત્તરત(અધિક) અર્થાત્ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તરપણે નિરન્તર પ્રદેશસત્તાસ્થાનનો સમુદાય ત્યાં સુધી લેવા કે જ્યાં સુધી '' તિ = ઉપરિતન એટલે સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે. અહીં એકેક કર્મસ્કન્ધ ઉત્તરોત્તર વૃદ્ધિ નામ યોગસ્થાનવશથી પ્રાપ્ત થયેલ સ્પર્ધક અપેક્ષાએ છે. અન્યથા તો પૂર્વે એકેક પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ જ કહી છે, એ પ્રમાણે જાણવું. તે પ્રમાણે સ્પર્ધકોનું સામાન્ય લક્ષણ કહ્યુ. (અનુસંધાન પેઇજ નંબર ૧૦૩) ૪૯ અપર સ્થિતિ બરાબર પ્રથમ સ્થિતિ કે દ્વિતીય સ્થિતિમાંથી કોઇપણ એક સ્થિતિ તેમાં સ્ત્રી-નપું સકવેદમાં દ્વિતીય સ્થિતિનો પ્રક્ષેપ દ્વારા ક્ષય થાય છે, ત્યારે પ્રથમસ્થિતિ ૧ સમયની છેલ્લી સ્થિતિ બાકી છે. અને પુરુષવેદમાં ઉદયદ્વારા પ્રથમ સ્થિતિનો ક્ષય થાય છે ત્યારે દ્વિતીયસ્થિતિ ૨ સમય ન્યૂન ૨ વલિકા બાકી છે. જે તેટલાં કાળમાં છેલ્લી બાંધેલ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ (સંજ્વલન ક્રોધ - માન - માયાની ચરમ ક્ષપણ વિધિ અને પ્રદેશસત્તા સ્પર્ધકોનું ચિત્ર નંબર - ૩) હૈ ગાથા ૪૫ના આધારે એક આવલિકા છોડીને બીજી આવલિકાના કાલમાં સંક્રમે છે, તે રીતે આગળ પણ જાણવું. For Personal & Private Use Only આ ૮ મા સમયે બાંધેલ દલિક આ ૭મા સમયે બાંધેલ દલિક આ ૬ઢા સમયે બાંધેલ દલિક આ પમા સમયે બાંધેલ દલિક આ ૪થા આ ૩જા આ ૨જા આ ૧લા "| - છે છે છે બંધોદય વિચ્છેદ પહેલાનો ૮મો સમય છે ૭મો '' પમ '' '' ૪થો " ૩જ '' બન્યોદય વિચ્છેદસમય | 0 | 0 | યોગ, ૧લું સ્પ, યોગકૃત રજું સ્પર્ધક યોગકૃત ૩જું સ્પર્ધક યોગકૃત ૪થે સ્પર્ધક યોગકૃત ૫મું સ્પર્ધક - યોગકૃત ૬ઠું સ્પર્ધક અહીં સ્પર્ધકો ૬ ( બે સમયોન ૨ આવલિકા પ્રમાણ) (અહીં ચરમ ઉદય આવલિકા સંબંધી સ્પર્ધકો અન્તર્ગત જ છે.) '' '' '' અબંધ ઉદયનો ૧લો સમય કર્મપ્રકૃતિ ભાગ - ૩ © = બંધ સમય = આવલિકામાં દલિકસંક્રાન્ત બતાવવા બિન્દુપંક્તિ છે. [ = દલિક નીકળીને આવલિકા છોડીને ગમન કરે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૦૩ હવે ઉર્વલ્યમાન પ્રકૃતિઓની સ્પર્ધક પ્રરૂપણ કહેવાય છે... ““wiડવતમાળા'' અહીં પ્રથમા એકવચન ષષ્ઠી બહુવચન પરક હોવાથી ઉર્વલ્યમાન ૨૩ પ્રકૃતિઓનું એક સ્પર્ધક થાય, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમ સમ્યકત્વની ભાવના કરાય છે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થઇને ત્યાં સમ્યકત્વ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને ચાર વાર મોહનીયને ઉપશમાવીને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરીને મિથ્યાત્વે જાય, અને ત્યાં દીર્ધ ઉદ્વલના વડે સમ્યકત્વને ઉકેલતો જ્યારે અન્યખંડ સંક્રમથી નાશ કરે અને એક ઉદયાવલિકા બાકી રહે, અને તે ઉદયાવલિકાને પણ સ્તિબુકસંક્રમથી મિથ્યાત્વમાં સંક્રમાવે છે, અને તે સંક્રમાવતા જ્યારે બે સમય માત્ર એક સ્થિતિ બાકી રહે ત્યારે સમ્યકત્વની જઘન્ય પ્રદેશસત્તાસ્થાન થાય છે. તે પછી અનેક જીવની અપેક્ષાએ એક એક પ્રદેશ વૃદ્ધિએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય છે, આ એક સ્પર્ધક છે. એ પ્રમાણે મિશ્રના સ્પર્ધક પણ સંપૂર્ણપણે કહેવું. એ જ પ્રમાણે બાકી રહેલ ઉર્વલના યોગ્ય વૈક્રિય એકાદશ, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્ધિકરૂપ ૨૧ પ્રકૃતિઓ વિષે પણ જાણવું. વિશેષ તે પ્રકૃતિઓમાં ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વકાલ મૂલથી જ ન કહેવો. અહીં ઉદ્વલન પ્રવૃતિઓનું એક સ્પર્ધકનું નામ અર્થાત્ વર્ણન ઉપલક્ષણ પરક જાણવું, પરંતુ બાકીનાનો નિષેધ પરક નથી, પૂર્વે કહેલ અનુદયવતી = ૨૯ પ્રકૃતિઓની જેમ આ પ્રવૃતિઓમાં પણ આવલિકા સમય સમાન જ સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. અને પંચસંગ્રહ ભાગ ૧માં પાંચમા દ્વારમાં ગાથા - ૧૮૦માં કહ્યું છે. ““મણુકયતુલ્ત કવાયા નાગન્ન રીહરવનને રિ'' = ઉર્વલન યોગ્ય પ્રવૃતિઓના સ્પર્ધકો તેઓની દીર્ધ ઉર્વલના કરતા અનુદયવતી પ્રકૃતિઓની તુલ્ય જાણવું, એ પ્રમાણે અર્થ છે. (અનુસંધાન પેઇઝ નંબર-૧૮૬) ચિત્ર નંબર ૩ની સમજુતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી પ્રથમના જે ૭ ૮ બિન્દુ છે તે બંધ સમયના છે. ત્યાં પહેલુ જે ૭ બિન્દુ છે. તે બંધોદય વિચ્છેદ પહેલાનો ૮મો સમય છે. તે સમયે બાંધેલ કર્મ તે બંઘાવલિકાના ૪ સમય અને બીજી સંક્રમાલિકાના અન્ય સમયે એટલે કે ૮મા © બિન્દુએ સત્તા રહિત થાય છે તેથી... આ નિશાની સંક્રમ થતા બતાવ્યા છે. બંધદય વિચ્છેદ પૂર્વના ૭મા સમયે બાંધેલ કર્મ બંધોદય વિચ્છેદના અનન્તર સમયે અર્થાત્ અબંધોદયના ૧લા સમયે સત્તા રહિત થાય છે. ત્યારે બંધ વિચ્છેદ પૂર્વના છઠ્ઠા આદી સમયનું બંધાયેલ દલિક સત્તામાં હોય છે. તે કારણથી બંધાદિ વિચ્છેદ થયા પછી અનન્તર સમયે બે સમયહીન બે આવલિકાએ બાંધેલ જ દલિક છે. બીજુ નથી. બંધાદિ વિચ્છેદ સમયે જઘન્ય યોગે જે કર્મ બાંધ્યું તે કર્મ બંધાવલિકા પછી બીજી આવલિકા વડે સંક્રમાવશે તે સંજ્વલન ક્રોધનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન, એ પ્રમાણે બીજા યોગસ્થાને વર્તતાં બંધાદિ વિચ્છેદ સમયે જે કર્મ બાંધ્યું તે બીજુ પ્રદેશસત્તાસ્થાન એ પ્રમાણે ૯માં ગુણઠાણે જઘન્ય યોગસ્થાનથી શરૂ કરી ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી જેટલાં યોગસ્થાનો થાય છે તેટલાં બંધાદિ વિચ્છેદ સમયે પ્રાપ્ત થાય છે. આ એક સ્પર્ધક થયું. તે રીતે દ્વિચરમ સમયનું બીજુ સ્પર્ધક ત્રિચરમ સમયનું ત્રીજુ સ્પર્ધક વિશેષ એ કે તે બસમય અને ત્રણ સમયાદિના સ્પર્ધકો જાણવાં. એ પ્રમાણે બે સમયહીન બે આવલિકામાં જેટલાં સમય તેટલાં સ્પર્ધકો થાય છે તેથી અહીં અસત્કલ્પનાથી ૬ સ્પર્ધકો બતાવ્યા છે. ઈતિ ચિત્ર નંબર - ૩ ની સમજુતી સમાપ્ત For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીવેદ – નપુંસકવેદનું પ્રદેશસત્તા - સ્પર્ધક ૨-૨ ચિત્ર નંબર :-૪) ૧૦૪ ગાથા ૪૬ના આધારે ઉમાન્ય સ્થિતિ અન્ય સ્થિતિ અહીં ૧લું સ્પર્ધક અહીં રજું સ્પર્ધક (ચરમ પ્રક્ષેપ આદિથી થાય છે.) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 સ્ત્રી - નપુંસકવેદની પ્રથમ સ્થિતિ (અંતર્મુહૂર્ત પ્રમાણ) સ્ત્રી - નપુંસકવેદની દ્વિતીય સ્થિતિ (સંક્રમ પ્રાયોગ્ય) (હજારો વર્ષ પ્રમાણ) For Personal & Private Use Only ચિત્રની સમજુતી :- અહીં પ્રથમસ્થિતિમાં અન્ય બિન્દ્ર સિવાય પ્રથમના ૧૫ બિન્દુ અને દ્વિતીય સ્થિતિના ૧૮ બિન્દુનું રજું સ્પર્ધક છે. અને પ્રથમ સ્થિતિમાં ઉપાજ્ય સ્થિતિમાં રહેલ જીવ બીજી સ્થિતિને સંપૂર્ણપણે અન્ય ક્રોધાદિ પ્રવૃતિઓમાં સંક્રમાવે છે. (બાકીની સમજુતી ટીકાના અર્થ પ્રમાણે સમજવી.) કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ( પુરુષવેદનું પ્રદેશસત્તાસ્પધક ચિત્ર નંબર - ૫) સત્તાપ્રકરણ ગાથા ૪૬ ના આધારે ઉપાજ્ય સ્થિતિ અન્ય સ્થિતિ અહીં ૧લું સ્પેધક અહીં રજું સ્પેધક (ચરમ પ્રક્ષેપ આદિથી થાય છે.) ооооооооооооооооо ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પુરુષવેદની વિપાકોદયની પ્રથમ સ્થિતિ (અંતર્મુહૂર્ત પ્રમાણ) પુરુષવેદની સંક્રમ પ્રાયોગ્ય દ્વિતીય સ્થિતિ (સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ) For Personal & Private Use Only યોગકૃત સ્કંધક કારણરૂપ બીજી સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦] ૦| ૦ ૦ | 0 | 0 | 0 | ૦ બે સમયોન બે આવલિકા સ્થિતિ ૧લું સ્પેધક યોગકત સમજુતી - અહીં પ્રથમ- સ્થિતિમાં અન્ય બિન્દુ સિવાય પ્રથમના ૧૪ બિન્દુ અને બીજી સ્થિતિના ૧૭ બિન્દુનું રજું રૂંધક જાણવું. અને પ્રથમ સ્થિતિમાં અન્ય સ્થિતિમાં રહેલ જીવ બીજી સ્થિતિને બે સમયોન ૨ આવલિકાના સમય સિવાયની સર્વ દલિકોને અન્ય પ્રવૃતિઓમાં (ક્રોધાદિ) સંક્રમાવે છે. અને પછીતે બે સમયોન ૨ આવલિકા પ્રમાણ અસત્ કલ્પનાથી ૬ સ્પેધક થાય છે. (બાકીની સમજુતી ટીકાના અર્થ પ્રમાણે સમજવી.) રજું સ્પેધક યોગકૃત ૩જું રૂંધક યોગકૃત ૪થું રૂંધક યોગકૃત ૫મું સ્નેધક યોગકૃત ૬ઠું સ્પેધક યોગકૃત ૧૦૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ‘‘તોમનસાળોસાવાળ’' તિ અહીં પ્રથમાએ ષષ્ઠીના અર્થમાં હોવાથી, સંજ્વનલોભ, યશઃકીર્તિ, નોકષાય - ૬નું એક સ્પર્ધક થાય છે. ત્યાં ભવ્ય પ્રાયોગ્ય જન્મ સ્થિનિસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થાય, ત્યાં ચાર વાર મોહને ઉપરામ કર્યા વિના, બાકીની ક્ષપિત કર્યાંશની – કર્મપુદ્દગલીની સત્તા ઓછી કરવા માટે થતી ક્રિયા વડે પરણાં કર્મપુદ્ગલોને ખપાવીને, દીર્ઘકાલ સુધી સંયમનું પાલન કરીને ક્ષપણાર્થે તૈયાર થયેલા જીવને યથાપ્રવૃત્તકરણના (૭મા ગુજ્જાસ્થાનકના ચરમસમયે જધન્ય પ્રદેશસત્તા હોય છે. તદનંતર તે જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને અનેક જાવની અપેક્ષાએ એક એક પ્રદેશની વૃદ્ધિથી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો (તે જ યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે) ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિત કાંશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે, એ પ્રમાણે (એ સઘળા પ્રદેશસત્તાસ્થાનોનો સમૂહ તે) સંજ્વલન લોભ અને યશઃકીર્તિનું એક સ્પર્ધક થાય છે. ઉપશમશ્રેણિ કરણમાં અન્ય પ્રકૃતિના ઘણાં દલિકો ગુણસંક્રમથી આવે છે. તેથી જઘન્ય પ્રદેશસત્તા ન પામે તે કારણથી ૪ વાર મોહનો ઉપશમ કર્યા વિના અન્ત૨કરણ કરે એ પ્રમાણે વ્યાખ્યા છે. (ચિત્ર નંબર – ૬ જુઓ) ૧૦૬ હાસ્યાદિ - ૬ના એક એક સ્પર્ધક :- હાસ્યાદિ - ૬ નોકષાયના દરેકની એક એક સ્પર્ધક ભાવના આ પ્રમાણે છે. તે જ અભવ્ય સિદ્ધિક પ્રાર્થોગ્ય જયન્ય પ્રદેશસત્તાવાળો જીવ ત્રસને વિષે ઉત્પન્ન થાય. ત્યાં સમ્યક્ત્વ અને દેશવિરતિને અનેકવાર પ્રાપ્ત કરીને ચા૨ વાર મોહનીયને ઉપશમાવીને સ્ત્રીવેદ અને નપુંસકવેદને વારંવાર બંધ વડે અને હાસ્યાદિ દલિકને સંક્રમથી ઘણાં પૂરીને ( અર્થાત્ સારી રીતે પુષ્ટ કરીને) મનુષ્ય થાય, ત્યાં દીર્ઘકાલ સંયમનું પાલન કરીને ક્ષપણાર્થે તત્પર થયેલ જીવને અન્તિમખંડના અન્ય સમયે ૬ નોકષાયની પ્રત્યેકની જે પ્રદેશસત્તા વિદ્યમાન છે તે સર્વ જઘન્ય પ્રદેશસત્તા જાણવી. તદનંતર તે જઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી શરૂ કરીને અનેક જીવોની અપેક્ષાએ એકેક પ્રદેશની વૃદ્ધિએ નિરન્તર અનંત પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુધ્ધિતકમાંશ જીવનું ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. (એ અનંતા પ્રદેશસત્તાસ્થાનના સમૂહને સ્પર્ધક કહેવાય છે.) આ રીતે હાસ્યાદિ ૬ પ્રકૃતિઓમાં દરેકનું એક એક સ્પર્ધક થાય છે. (ચિત્ર નં. - ૭ જુઓ) ગાથાર્થ ઃક્ષીણકષાયી જીવના સ્થિનિષાત વિચ્છેદ થયા બાદ આગળ જે શેષ કાળ રહે છે, તે કરતાં એક અધિક સ્પર્ધકો (મોહનીય સિવાયના)ઘાનિકર્મના થાય છે. નિદ્રા પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધક સિવાયના બાકીના સ્પર્ધકો વાં. ટીકાર્ય :- હવે મોહનીયકર્મ સિવાયના પાતિકર્માની સ્પર્ધક પ્રરૂપણા કરતાં કહે છે. ક્ષીણકષાયના સ્થિતિખંડ વિચ્છેદથી અર્થાત સ્થિતિપાત વિચ્છેદ થયા બાદ આગળ જે રોષ કાલ રહે છે. તે પોતાનો સંધ્યેયભાગ લક્ષણ તે સમય સમાન એક અધિક સ્પર્ધકો ઘાતિકર્મના થાય છે. નિદ્રા-પ્રચલાના એક અન્ય સ્થિતિગત સ્પર્ધક સિવાયના સ્પર્ધકો કહેવાં. કારણ કે નિદ્રાપ્રચલાના ઉદયનો અભાવ હોવાથી અન્ય સમયે સ્વ સ્વરૂપે દલિક પ્રાપ્ત થતું નથી પરંતુ પરંપ્રકૃતિરૂપે જ હોય છે. તે કારણથી તેનું (નિદ્રા-પ્રચલાનું) અન્ય સ્થિતિગત સ્પર્ધક ત્યાગ કર્યું છે. બાકીના ઘાતિક્રર્મોનો તો ઉદય હોવાથી ત્યાગ કર્યો નથી. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૦૮) ૫૦ ठिइखंडगविच्छेया, खीणकसायस्स सेसकालसमा । દિયા યાર્ડનું, નિદ્દાપયશાળ શિષ્યેó || ૪૮ ।। स्थितिखण्डकव्यवच्छेदात्, क्षीणकषायस्य शेषकालसमाः । પિનિ તિનામું, નિાપ્રયતયોનૈિમ્ ।। ૪૮ || ૫૧ સંજ્વલન લોભનું એક સ્પર્ધક કહ્યુ છે. પરંતુ જેમ ૧૨મા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય ત્યારે સર્વ અપવર્ઝના વડે અપવર્તીને સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણ । સ્પર્ધકો થાય છે, તેમ દશમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે લોભની સ્થિતિને સર્વ અપવર્ઝના વડે અપવર્તી તેને ૧૦મા ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લોભના એક અધિક ૧૦મા ગુણસ્થાન કના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધકો ઉપરોકત એક સ્પર્ધકથી અધિક થવા જોઈએ. એમ પંચસંગ્રહ પાંચમા દ્વારની ગાથા ૧૭૯મી ના અવતારણમાં સંજ્વલન લાભ અને યશ કીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક સ્પર્ધક થાય છે એમ કહ્યું છે. તે ઉપરથી લાગે છે. જો કે પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિની ટીકામાં આગળ પાછળ ક્યાંય કહ્યું નથી. અહીં હાસ્યષટ્કનું એક જ સ્પર્ધક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેઓની પ્રથમ અને દ્વિતીયસ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યષટ્કનું એક સ્પર્ધક થાય છે તેમ પુરુષવેદને ઉદયે શ્રેણિ આરંભ કરનારને સ્ત્રી કે નવું સકવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુંસકવેદના ઉદયે શ્રેણિ આરંભ કરનારને નપુંસકવેદની જેમ પુરુષવેદનું પણ એક સ્પર્ધક થતું હોવું જોઇએ. અન્ય વેદના ઉદયે શ્રેણિ આરંભ ક૨ના૨ને અન્ય વેદનું આવું સ્પર્ધક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણો. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ સંજવલન લોભ - યશકીર્તિના પ્રદેશસત્તા ધક ચિત્ર નંબર - ૬ ) ગાથા ૪૭ ના આધારે ચરમ સ્થિતિ અહીં થી શરૂ કરીને ૧ સ્પેધક \૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સંજ્વલન લોભ - યશ કીર્તિની યથાપ્રવૃત્તકરણ યુક્ત સ્થિતિ (અંતર્મુહૂર્ત પ્રમાણ) (સમજુતી ટીકાના અર્થ પ્રમાણે) For Personal & Private Use Only (હાસ્યાદિ – ૬નું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નંબર - ૭) ગાથા ૪૭ ના આધારે |૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| અન્ય ખંડના અન્ય ક્ષપણ વિધિથી ક્ષય થયેલ હાસ્યાદિ-૬ની સ્થિતિ સમયે બાકી રહેલ પ્રદેશાગ્રથી શરૂ કરી ૧ સ્પર્ધક (સમજુતી :- ટીકાના અર્થ પ્રમાણે) 6O Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અહીં સ્પર્ધકોની ભાવના આ પ્રમાણે છે.... ક્ષીણકષાય અદ્ધાના (૧૨મા ગુણસ્થાનક કાલના) સંખ્યાતા ભાગી ગયા પછી અને અંતર્મુહૂર્ત પ્રમાણ એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-પની સ્થિતિસત્તા સર્વાપવર્તનાએ અપવર્તીને ક્ષીણકષાયના અદ્ધા (કાલ) સમાન કરે છે, અને નિદ્રા-પ્રચલાની સ્થિતિસત્તાને) એક સમયહીન કરે છે, અને ત્યારે સ્થિતિઘાત આદિ નિવર્તે છે,(અર્થાત્ થતા નથી.) તેથી ક્ષીણકષાય અદ્ધા સમાન સ્થિતિસત્તા યથાયોગ્ય ઉદય-ઉદીરણાથી ક્ષય પામતું ત્યાં સુધી સ્થિતિ વિશેષતાને પામે કે જ્યાં સુધી એક સ્થિતિ બાકી રહે. અને તે સ્થિતિમાં ક્ષપિતકર્માશ જીવની જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન છે, તેમાં એક પરમાણુ નાંખતાં બીજાં, બે પરમાણુ નાંખતા ત્રીજાં, એ પ્રમાણે એકેક પરમાણુ વધતા વધતા એ નિરન્તર પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન આવે. આ (અનંત પ્રદેશસત્તાસ્થાનોના પિડુંરૂપ ચરમ સ્થિતિસ્થાન આશ્રયી) એક સ્પર્ધક થયું. બે સ્થિતિ બાકી રહેલ કહેલ પ્રકારથી જ બીજાં સ્પર્ધક થાય, અને ત્રણ સ્થિતિ બાકી રહેલને ત્રીજા સ્પર્ધક થાય. એ પ્રમાણે ક્ષીણકષાય ગુણસ્થાનકે (સર્વ અપવર્તના વડે) કરાયેલ કાલ સમાન સ્થિતિસત્તામાં જેટલાં સ્થિતિ ભેદો = સમયો હોય તેટલા સ્પર્ધકો હોય છે. તથા અન્ય સ્થિતિઘાતના અન્ય પ્રક્ષેપથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વીએ અર્થાત્ પાછળના અનુક્રમે યથોત્તરક્રમે એક પછી એક વૃદ્ધિએ પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી પોત પોતાનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય. તેથી આ પણ સકલ સ્થિતિગતનું એક સ્પર્ધક જાણવું. તે કારણથી સ્થિતિઘાત વિચ્છેદથી આગળ ભાવિમાં થનાર ક્ષીણકષાય અદ્ધા સમય સમાન સ્પર્ધકો થાય છે. (અસત્ કલ્પનાથી ચિત્રમાં ૮ સ્પર્ધકો બતાવ્યા છે.) અને નિદ્રા-પ્રચલાના તો ઉપાન્ય સ્થિતિ આશ્રયીને સ્પર્ધકો કહેવાં, કારણ કે અન્ય સમયે તે દલિકની પ્રાપ્તિ નથી. તેથી તે બન્નેના (નિદ્રા-પ્રચલાના) એક હીન સ્પર્ધકો જાણવાં. (ચિત્ર નં. ૮-૯ જુઓ) सेलेसिसंतिगाणं, उदयवईणं तु तेण कालेणं ।। તુલ્તાવાહિયારું, સેસા ડું IT ૪૧ ના शैलेशीसत्ताकाणा - मुदयवतीनां तु तेन कालेन । तुल्यान्येकाऽधिकानि, शेषाणामेकोनानि ।। ४९ ।। ગાથાર્થ :- શૈલેશી અવસ્થામાં સત્તાયોગ્ય ઉદયવતી પ્રવૃતિઓના તે અયોગીકાલ તુલ્ય સ્પર્ધકો એકેક સ્પર્ધક અધિક છે, અને શેષ અનુદયવતીના તેટલાં સ્પર્ધકો એકેક સ્પર્ધક હીન છે. ટીકાર્ય :- શૈલેશી એટલે અયોગી અવસ્થા, તેમાં જે પ્રકતિઓની સત્તા હોય તે શૈલેશીસત્તાક પ્રવૃતિઓ કહેવાય છે, અને તે બે પ્રકારે છે. ઉદયવતી અને અનુદયવતી. ત્યાં મનુષ્યગતિ, મનુષ્પાયુષ્ય, પંચેન્દ્રયજાતિ, ત્રસ, સુભગ, આદય, પર્યાપ્ત, બાદર, યશ કીર્તિ, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, કોઇપણ એક વેદનીયરૂપ ૧૨ પ્રકૃતિઓ ઉદયવતી શૈલેશીસત્તાક છે. તે પ્રકૃતિઓના અયોગી કેવલીના કાલ તુલ્ય અર્થાત્ અયોગી કાલના સમય સમાન સ્પર્ધકોથી એક અધિક સ્પર્ધકો હોય છે. તે આ પ્રમાણે કહે છે.... ક્ષપિત કર્ભાશ જીવને અયોગી કેવલીના અન્ય સમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન, તેથી એકેક પ્રદેશ (પરમાણુ) ની વૃદ્ધિએ અનેક જીવની અપેક્ષાએ અનંતા પ્રદેશસત્તાસ્થાનો ત્યાં સુધી જાણવા કે જ્યાં સુધી ગુણિતકર્માશ જીવનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય આ પ્રમાણે (ચરમસ્થિતિ આશ્રયી) એક સ્પર્ધક થાય. એ જ પ્રમાણે બે સ્થિતિ બાકી રહે બીજાં સ્પર્ધક, ત્રણ સ્થિતિ બાકી રહે ત્રીજા સ્પર્ધક થાય એ પ્રમાણે નિરન્તર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અયોગી કાલનો પ્રથમ સમય આવે. (અનુસંધાણ પેઇઝ નંબર-૧૧૧) પર ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે એવા વિશિષ્ટ પરિણામ થાય છે કે જે વડે એકદમ સ્થિતિ ધટાડી તે ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલાં કાળમાં ભગવાય તેટલી સ્થિતિ શેષ રાખે છે. જે વિશિષ્ટ પરિણામ વડે એ ક્રિયા થાય છે તેનું નામ સર્વાવના કહેવાય છે. સર્વાપવર્નના થયા પછી સ્થિતિઘાત - રસઘાત કે ગુણ શ્રેણિ થતા નથી. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ n International For Personal & Private Use Only (જ્ઞાનાવરણાદિ - ૧૪ પ્રકૃતિઓના પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નંબર - c ઉદય ઉદીરણાથી ક્ષય થયેલ સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્થિતિઘાત વિચ્છેદ થયા પછી ક્ષીણકષાયનો અદ્ધાકાલ. છ o ૭મું ૮મું સ્પર્ધક (ગાથા ૪૮ના આધારે) હું. પમું o ૭ ૪થુ ૭ ૩જુ રજુ ૭ સ્થિતિઘાત વિધિથી ક્ષય થયેલી સ્થિતિ ૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦/૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્થિતિઘાત ચરમ અહીં ચરમ પ્રક્ષેપાદિ કરીને ૧ સ્પર્ધક થાય છે. એ પ્રમાણે સર્વસ્પર્ધકો ક્ષીણકષાય અદ્ધાકાલથી ૧ અધિક =અસત્કલ્પનાથી ચરમ સ્થિતિઘાતના અન્ય પ્રક્ષેપાદિથી – ૧= સ્થિતિઘાત થયા પછી ૮ ૯ સ્પર્ધક ચિત્રની સમજુતી - ટીકાના અર્થ પ્રમાણે સમજવી. સત્તાપ્રકરણ ૧૦૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ (નિદ્રા – પ્રચલા - ૨ પ્રકૃતિનું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નંબર - ૯) (ગાથા ૪૮ના આધારે) સ્થિતિઘાત વિચ્છેદ થયા પછી દ ક્ષીણ કષાયનો અદ્ધાકાલ હૈં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઉદય - ઉદીરણાથી ક્ષય થયેલ સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અન્ય સ્થિતિ સ્થિતિઘાત વિધિથી ક્ષય થયેલી સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧લું રજું અહીં ચરમ પ્રક્ષેપાદિ કરીને ૧ સ્પર્ધક For Personal & Private Use Only ૩જું ૪૬ ૫મું ૭મું સ્પર્ધક અહીં ચરમસમય સંબંધી સિવાયના ૧ સ્પર્ધક હીન છે. તેથી કુલ ૭ +૧ ૮ સ્પર્ધક ચિત્રની સમજુતી ટીકાના અર્થ પ્રમાણે સમજવી. કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૧૧ તથા સયોગી કેવલીના અન્ય સમયે અન્ય સ્થિતિઘાતનો જે અન્ય પ્રક્ષેપ ત્યાંથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વિએ જ્યાં સુધી પોત પોતાનું સર્વ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન થાય, ત્યાં સુધી આ પણ સર્વ સ્વ-સ્વ સ્થિતિગત એકેક સ્પર્ધક જાણવું. તે કારણથી અયોગી કેવલી ગુણસ્થાનકના જેટલાં સમયો છે, તેથી એક અધિક સ્પર્ધકો દરેક ઉદયવતી પ્રવૃતિઓના થાય છે. અનુદયવતી - ૮૩ પ્રકૃતિઓના સ્પર્ધકો :- બાકીની અનુદયવતી -૮૩ પ્રકતિઓના એક સ્પર્ધક હીન (અયોગી કાળના સમય પ્રમાણ સ્પર્ધકો) જાણવાં. કારણ કે તે અયોગી કેવલીના અન્ય સમયે ઉદયવતી પ્રકૃતિમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવાય છે, તે કારણથી અન્ય સમયગત સ્પર્ધક તે પ્રકૃતિઓનું થાય નહિ. તેથી તે સમયહીન અનુદયવતીના સ્પર્ધકો થાય છે. આ જો કે મનુષ્યગતિ આદિ પ્રવૃતિઓની ઉર્વલના પ્રકૃતિઓની મધ્યે પૂર્વે જ સ્પર્ધક પ્રરૂપણા કરી છે, તો પણ તે પ્રકૃતિઓના અહીં સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. તેથી ફરી ઉપાદન અર્થાત્ ગ્રહણ કર્યું છે. (ચિત્ર નં- ૧૦-૧૧ જુઓ) संभवतो ठाणाई, कम्मपएसेहिं होंति नेयाइं । करणेसु य उदयम्मि य, अणुमाणेणेवमेएणं ।। ५० ।। संभवतः स्थानानि, कर्मप्रदेशेभ्यः भवन्ति ज्ञेयानि । करणेषु चोदये च, अनुमानेनैवमेतेन ।। ५० ।। ગાથાર્થ :- સંભવને આશ્રયીને કરણોમાં અને ઉદયમાં પ્રદેશસત્તાસ્થાનો કર્મપ્રદેશોની અપેક્ષાએ જાણવાં. પૂર્વ કહેલ અનુમાન પ્રકારે જાણવાં. ટીકાર્થ:- બંધન આદિ કિરણોને વિષે યથાયોગ્ય આવા પ્રકારે સ્પર્ધક અતિદેશ કહે છે. એ પ્રમાણે અર્થાત્ ઉપદર્શિત પ્રકારે આ અર્થાત્ બુદ્ધિની અત્યંત નજીક રહેલ અનુમાન પ્રકારે વડે સંભવને આશ્રયીને બંધન આદિ કરણોને વિષે અને ઉદયને વિષે (ઉદય એ કરણ નથી એટલે અહીં ભિન્ન કહેલ છે.) પ્રદેશસત્તાસ્થાનો કર્મપ્રદેશની અપેક્ષાએ જાણવાં. તે આ પ્રમાણે કહે છે..... બંધનકરણમાં જઘન્ય યોગસ્થાનથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ યોગસ્થાન થાય ત્યાં સુધી તેટલાં પ્રદેશસત્તાસ્થાનો બંધને આશ્રયીને પ્રાપ્ત થાય છે. અને તેટલાં સત્તાસ્થાનોનું એક સ્પર્ધક થાય, એ પ્રમાણે સંક્રમણ આદિ દરેકને વિષે યથાયોગ્ય પણે વિચારવું. ઇતિ પ્રદેશસત્તાસ્થાન સહિત ૪થી પ્રદેશસત્તા સમાપ્ત (-ઃ અથ ૮ કરણ, ઉદય-સત્તાના પ્રકૃતિ આદિ ૪ સ્થાનો વિષે ભૂયસ્કારાદિ :-) करणोदयसंताणं, पगइट्ठाणेसु सेसगतिगे य । भूयक्कारप्पयरो, अवढिओ तह अवत्तव्यो ।। ५१ ।। करणोदयसत्तानाम्, प्रकृतिस्थानेषु शेषकत्रिके च । भूयस्कारोऽल्पतरो - ऽवस्थितः तथाऽवक्तव्यश्च ।। ५१ ।। ગાથાર્થ - ટીકાની જેમ. ટીકાર્ય :- આઠ કિરણોના, ઉદયના અને સત્તાના પ્રતિસ્થાનોમાં અને બાકીના સ્થિતિ - અનુભાગ - પ્રદેશરૂપ ત્રણ સ્થાનોમાં દરેકના ૪ ભેદો જાણવાં. તે ચાર ભેદો આ પ્રમાણે = ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અને અવક્તવ્ય છે. एगादहिगे पढमो, एगाईऊणगम्मि बिइओ उ । तत्तियमेत्तो तइओ, पढमे समये अवत्तव्यो ।। ५२ ।। एकाधिके प्रथमः, एकायूने द्वितीयस्तु । તાવનાત્રસ્તૃતીય, પ્રથમે સમયે વતવ્યઃ | ૧૨ T. ગાથાર્થ :- એકાદિક પ્રકૃતિએ અધિક બંધાદિ થતાં પ્રથમ (ભૂયસ્કાર) વિકલ્પ, એકાદિક હીન થતાં દ્વિતીય (અલ્પત૨) વિકલ્પ, તેટલાજવાળો બંધાદિ પ્રવરે તે તૃતીય (અવસ્થિત) વિકલ્પ, અને (બંધાદિ વિચ્છેદ પામ્યા બાદ) પુનઃ બંધાદિ પ્રવર્તતાં પ્રથમ સમયે અવક્તવ્ય ચોથો વિકલ્પ થાય છે. (અનુસંધાણ પેઇઝ નંબર -૧૧૪) For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર. અયોગી ઉદયવતી ૧૨ પ્રકૃતિઓ – ૧૨નું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નંબર - ૧) (ગાથા ૪૯ના આધારે) સયોગી કેવલીની વિપાકોદયવતી સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦| ચરમ સ્થિતિઘાત અયોગી ગુણસ્થાનકની સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૧લું અન્ય સ્થિતિઘાતના અન્ય પ્રક્ષેપાદિ કરીને અહીં ૧ સ્પર્ધક થાય છે. ૪૬ ૫મું For Personal & Private Use Only ૭મું ૮મું સ્પર્ધક અહીં અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ અસત્ કલ્પનાથી ૮ સ્પર્ધક +સયોગી કેવલીને ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપાદિથી ૧ સ્પર્ધક = કુલ ૯ સ્પર્ધક અયોગીના સમયથી એક અધિક થાય. કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ (અયોગી અનુદયવતી ૮૩ પ્રકૃતિઓનું પ્રદેશસત્તા સ્પર્ધક ચિત્ર નંબર - ૧) સત્તાપ્રકરણ (ગાથા ૪૯ના આધારે) 0 અન્ય સ્થિતિ અહીં સ્પર્ધક ન થાય. સયોગિ ની સ્થિતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧લું : ૩ ૪૬ _ For Personal & Private Use Only ૭મું સ્પર્ધક અહીં અન્ય સમયે ઉદયવતી પ્રકૃતિમાં સ્તિબુકથી સંક્રમે છે તેથી અયોગીના એક સમયહીન સ્પર્ધકો જાણવાં. અહીં અસતુ કલ્પનાથી અયોગીના - ૮ સમય છે. તેથી ૭ સ્પર્ધક થાય. ૧૧૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ટીકાર્ય :- આ ભૂયસ્કાર આદિ ચારનું લક્ષણ કહે છે. (૧) ભૂયસ્કાર :- અલ્પ પ્રકૃતિ આદિના બંધાદિ પછી એકાદિ અધિક પ્રકૃતિ આદિના બંધાદિ સંભવે તે પ્રથમ ભૂયસ્કાર કહેવાય છે. (૨) અલ્પતર :- ઘણી પ્રકૃતિ આદિનો બંધ આદિ પછી એકાદિ ઓછાના બંધાદિ સંભવે તે બીજો અલ્પતર કહેવાય | (૩) અવસ્થિત :- જેટલો પ્રથમ સમયે બંધાદિ થાય તેટલો જ દ્વિતીયાદિ સમયે પ્રવર્તે તે ત્રીજો અવસ્થિત કહેવાય છે. (૪) અવક્તવ્ય :- જ્યારે સર્વથા જ અબંધક આદિ થઇને ફરી પણ બંધાદિ શરૂ થાય ત્યારે તે ચોથો અવક્તવ્ય કહેવાય છે. ભૂયસ્કાર વગેરે શબ્દથી કહેવું ત્યાં શક્ય નથી તેથી અવક્તવ્ય કહેવાય છે. અહીં પ્રકૃતિ બંધ - ઉદય - ઉદીરણા અને સત્તાને આશ્રયીને ભૂયસ્કારાદિ સ્વરૂપ પંચસંગ્રહને અનુસાર કહે છે. (-: અથ મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનકોમાં ભૂયકારાદિનું સ્વરૂપ :-) ત્યાં મૂલપ્રકૃતિઓના ૪ બંધસ્થાનકો છે. ૧- ૬ - ૭ અને ૮નું છે. ત્યાં એક પ્રકૃતિ (સાતા) વેદનીયને બાંધતા એકનો બંધ અને તે ઉપશાંતમહાદિ ગુણસ્થાનકે હોય છે. છ પ્રકૃતિને બાંધે તે છનો બંધ, અને તે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે હોય છે. સાત પ્રકૃતિઓનો બંધ કરતો હોય ત્યારે સાતનો બંધ અને તે મિશ્ર અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે હંમેશા હોય છે. અને બાકીના ગુણસ્થાનકવર્તિ જીવોને આયુષ્યનો બંધ થતો ન હોય ત્યારે ૭નો બંધ સંભવે છે. આઠ પ્રકૃતિઓનો બંધ કરતો હોય ત્યારે આઠનો બંધ, અને તે મિશ્ર વર્જિત મિથ્યાદષ્ટિ આદિ અપ્રમત્તસંયd ગુણસ્થાનક સુધીના જીવને આયુષ્ય બંધકાલે જાણવું. અહીં ત્રણ ભૂયસ્કાર છે, તે આ પ્રમાણે કહે છે. ૧ ઉપશાંતમોહ ગુણસ્થાનકે એક પ્રકૃતિ બાંધીને ત્યાંથી પડીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૬ પ્રકૃતિઓ બાંધતા પ્રથમ સમયે ભૂયસ્કાર, બાકીના કાલે અવસ્થિત બંધ હોય છે. આ પ્રથમ ભૂયસ્કાર થયો કહેવાય. ૨. ત્યાંથી અર્થાતુ (૧૦માથી) પડેલાને અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે ૭ બાંધતાં પ્રથમ સમયે બીજો ભૂયસ્કાર, બાકીના કાલે અવસ્થિત બંધ હોય છે. - ૩ સાત બાંધીને પ્રમત્તાદિ ગુણસ્થાનકે (આયુષ્ય સહિત) આઠ બાંધતાં પ્રથમ સમયે ત્રીજો ભૂયસ્કાર કહેવાય, બાકીના કાલે અવસ્થિત. તથા ત્રણ અલ્પતર :- તે આ પ્રમાણે છે. (૧) ૮ બાંધીને ૭ બાંધતા પ્રથમ સમયે અલ્પતર, બાકીના કાલે તો અવસ્થિત, આ પ્રથમ અલ્પતર કહેવાય. (૨) જ્યારે સાત પ્રકૃતિ બાંધીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ગયેલો છ પ્રકૃતિ બાંધે ત્યારે પ્રથમ સમયે બીજો અલ્પતર બાકીના કાલે અવસ્થિત હોય છે. (૩) જ્યારે છ પ્રકૃતિ બાંધીને ““ઉપશાંત મોહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે જઈને એક પ્રકૃતિ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો અલ્પતર, બાકીના કાલે અવસ્થિત હોય છે. તે પ્રમાણે મૂલપ્રકૃતિ બંધસ્થાનક વિષે ૩ ભૂયસ્કાર, ૩ અલ્પતર, ૪ અવસ્થિતબંધ છે. ચારે પણ બંધસ્થાનકોને વિષે અવસ્થિતનું (અર્થાત્ અમુક કાળ પર્યત નિરન્તર બંધાય) પ્રાપ્તપણું હોવાથી, આ પ્રમાણે સિદ્ધ થાય છે. ૫૩ પંચ૦ - ભા.૧, પાંચમહારની ગાથા-૧૩ “ાછા મૂનિયા યંઘટ્ટા રતિ વત્તરિ'' = મૂળકર્મના એક અને છ આદિ ત્રણ કુલ ચાર બંધસ્થાનકો છે. (હવે આગળ દરેક જગ્યાએ પાંચમા દ્વારની ગાથા સમજવી) ૫૪ ૧૨-૧૩મે ગુણસ્થાનકે ૧ વેદનીયનો બંધક છે પરતું ત્યાંથી પતિત થવાનો અભાવ છે, માટે અવશ્ય પતિત થવાના સ્વભાવવાળું ૧૧મું ગુણસ્થાનક કહ્યું છે, અને ૧૨-૧૩મું કહ્યું નથી. ૫૫ ઉપશમશ્રેણિવંત જીવને ૧નો અભ્યતર બંધ ૧૧મે ગુણસ્થાનકે જ અને ક્ષપકશ્રેણિવંતને ૧૨મા ગુણસ્થાનકે જ હોય. ૧૩મે ગુણસ્થાનકે જો કે ૧નો બંધ છે, પરંતુ તેને અલ્પતરન કહેવાય, પણ અવસ્થિત કહેવાય, કારણ કે ૧૦મે ૬નો બંધ કરી તૂજ ૧૩માં ગુણસ્થાનકે કોઈપણ જીવ આવી શકતો નથી. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૧૫ (૪) અવક્તવ્ય બંધ :- “સર્વ મૂલપ્રકૃતિઓના અબંધક અયોગી કેવલીને ફરી પણ બંધકપણાનો અભાવ હોવાથી મૂલપ્રકૃતિઓનો અવક્તવ્ય બંધ સંભવે નહીં. યંત્ર નંબર ૧૦ જુઓ) ઈતિ મૂલ પ્રકૃતિઓના બંધસ્થાનકોમાં ભૂયકારાદિનું સ્વરૂપ સમાપ્ત -: અથ મૂલ પ્રકૃતિઓના ત્રણ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ : મૂલ પ્રકૃતિઓના ઉદયસ્થાનકો ત્રણ છે :- ૮,૭ અને ૪ છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીયના ઉદય વિના કો ઉદય ઉપશાંત અથવા સીણોહ ગુણસ્થાનકે હોય છે. ઘાતિકર્મ સિવાયના ૪(અધ્યાતિ) નાં હૃદય સોંગી કેવલી અને અોગી કેવલીને હોય છે. એક ભૂયસ્કાર ઃ- અહીં એક જ ભૂયસ્કાર છે. ઉપશાંતોહ ગુશસ્થાનકે સાતનો વૈદક થઈને પડતાં ૧૦ના ૧લા સમયે ૮નો વેદક થતાં ભૂયસ્કાર થાય છે. પરંતુ ૪નો વેદક થઇને ૭ કે ૮ કર્મનો વેદક થતો નથી. કારણ કે ૪ નો વેદક સયોગી અવસ્થામાં થાય છે અને ત્યાંથી પડવાનો અભાવ છે. તેથી અહીં એક જ ભૂયસ્કાર છે. ૫૭. અલ્પતર બે છે, “અવસ્થિત ત્રણ છે, અવક્તવ્ય નથી કારણ કે સર્વકર્મનો અર્વેદક સિદ્ધના જીવને હોય છે, તેને ફરી કોઈપણ કર્મનું વૈદકપણું સંભવ નહી.(યંત્ર નંબર ૧૧જુઓ) ક્યા કેટ કયા લામો બંધસ્થાને / બંધસ્થાનથી ૬ના ૧ ના ૭ ના ૮ ના | જે જી ૫૬ ૧ ૫૭ ૫૮ ૧ ૨ × | ૩ ૧ ૭ ના ૬ના ૧ ના ૮ નો ૭ નો ૬ નો ૧નો ઈતિ મૂલ પ્રકૃતિઓના ત્રણ ઉદયસ્થાનોમાં ભૂચકારાદિનું સ્વરૂપ સમાપ્ત મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૦ ૬ના ૭ના ૮ ના ૭ ના ૬ના ક્યા જીવને ક્યા ગુણ ૧૧૨ થી પડતાં ૧૦મે ગુણાસ્થાનકે ૧૦મે થી પડતાં ૯મા ગુણસ્થાનકે ૩ જા સિવાય ૧ થી ૬ ગુશસ્થાનકે આયુષ્ય સહિત ૩૮૦૮૩ ૩ અત્યંતર બંધ ____&_ ૧ થી ૬ ગુણ૰ આયુષ્ય સિવાય - મા કાહ થી ૧૦મે ગુશસ્થાનકે ચત્તા ૧૦ મા ગુરા૦ થી ૧૧મે કે ૧૨મે ચઢતાં ૪. અવસ્થિત બંધ ૬ના ભૂય૦ તથા અલ્પ૰પછી ૧ના અલ્પ પછી ૭ના ભૂય૦ તથા | ૧ થી ૯ ગુણસ્થાનક આયુષ્ય સિવાય અલ્પ૰પછી ૮ના ભૂય૰પંછી ૩જા સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્ય બંધકાળે ૪૦ સમય ન્યૂન અંતર્મુહૂર્ત (આયુબંધ કાળ જેટલું) ૧૦મા ગુણસ્થાનકે ૯મેથી ચઢતાં અને ૧૧મે થી પડતાં બીજા સમયથી મૈ, ૧૨મે અને હર્ષ ગુણસ્થાનકે અવક્તવ્યબંધ નથી પ્રથમ ૧ સમય પ્રથમ ૧ સમય પ્રથમ ૧ સમય પ્રથમ ૧ સમય પ્રથમ ૧ સમય પ્રથમ ૧ સમય કાલ પંચસંગ્રહ પાંચમાદ્વારની ગાથા - ૧૩માં કહ્યું છે. ‘‘અબંધો ન સંધર્ફે દ વત્તનો ગગો નત્યિ’- અર્થ સર્વ મૂલપ્રકૃતિઓ અબંધક થઇને તેઓને ફરી બાંધતો નથી, તેથી અહીં અવક્તવ્ય બંધ ઘટતો નથી. For Personal & Private Use Only 19 અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટિના ત્રીજાભાગે અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ ૪૦ અંતર્મુહ ઉ∞ સમય ન્યૂન અંતર્મુહૂર્ત જ ૧સમય ઉ૰ દેશોન પૂર્વકોટી વર્ષ જ૰ ૧સમય ૭નો અલ્પત૨ ૧૦મા ગુણ૦ ૮ના ઉદયથી ૧૧કે ૧૨મે ગુગ઼સ્થાનકે ૭નો અલ્પતરોદય હોય છે. અને ૪નો અલ્પત૨ ૧૨મે ગુણ૦ ૭ના ઉદયથી ૧૩મે ગુજરાસ્થાનકે જો આપ તદય હોય છે. ત્રણે ઉદયસ્થાનો અમુક કાળ સુધી ઉદયમાં હોય છે. તેમાં ૮નો ઉદય અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત અને ૧૧મેથી પડેલાને સાદિ સાંત ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી હોય છે. ૭નો ઉદય ઉ૰ થી અંતર્મુહૂર્ત અને જ૦ થી ૧ સમય સુધી જ હોય છે. અને ૪નો ઉદય ઉ૰ થી દેશોન પૂર્વકોટિ વર્ષ અને જઘ૰ થી અંતર્મુહૂર્ત સુધી જ હોય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- મૂલ પ્રકૃતિઓના ૩ ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૧ :-) - -: એક ભૂયસ્કાર ઉદય : કેટલામો ક્યા ભયસ્કારાદિ બંધસ્થાનકેથી ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે કાલ ૮ નો ૭ ના | ૧૧મે થી ૧૦મે ગુણ પડતાં પ્રથમ એક સમય 1 -: બે અલ્પતર ઉદય : ૭ નો ૮ ના ૧૦મે થી ૧૧-૧૨ મે ચઢતાં પ્રથમ એક સમય ૨T ૪ નો ૭ ના પ્રથમ એક સમય | ૧૨મે થી ૧૩મે ગુ0 ચઢતાં -: ત્રણ અવસ્થિત ઉદય - મિથ્યાષ્ટિ અભવ્ય જીવને અનાદિ અનંત T ૮ નો ૧ થી ૧૦ સુધી ભવ્ય જીવને | અનાદિ સાંત ૮ નો | ૮ના ભૂય પછી | ૧૧થી પડેલાને ૧થી૧૦ સાદિ સાંત ઉ૦-દેશોન અર્ધ-પુગલ પરાવર્તન જ0 અંતર્મુહૂર્ત , * ૨T ૭ નો |૭ના અલ્પ૦ પછી| ૧૧-૧૨મે ગુણ ઉ૦-અંતર્મુ, જ0 - ૧ સમય ૩ ૪ નો |૪ના અલ્પ૦ પછી ૧૩-૧૪ મે ગુo ઉ-દેશોન પૂર્વકોટી વર્ષ જ0 - અંતર્મુ અવક્તવ્ય નથી (-: અથ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનકોમાં ભૂયસ્કૃારાદિનું સ્વરૂપ :-) મૂલ પ્રકૃતીઓના ઉદીરણાસ્થાનકો “પાંચ છે. તે આ પ્રમાણે કહે છે. ૮,૭,૬,૫ અને ૨ છે. ત્રણ ભૂયસ્કાર :- અહીં૩ ભૂયસ્કાર આ પ્રમાણે કહે છે. (૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૫ કર્મનો ઉદીરક થઈને પડતાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે આવીને ૬ કર્મનો ઉદીરક થાય છે. (તે પહેલો ભૂયસ્કાર). (૨) ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આવે અને તે વખતે આયુષ્યની આવલિકા બાકી રહે ત્યારે ૭ કર્મનો ઉદીરક થાય છે. (તે બીજો ભૂયસ્કાર). (૩) ત્યાર પછી પરભવમાં ૮ કર્મનો ઉદીરક થાય છે. (ત ત્રીજો ભૂયસ્કાર) અથવા ૭ મે ગુણસ્થાનકે ૬ની ઉદીરણા કરનારો આવલિકાથી વધારે આયુષ્યવાળો ૬ટે ગુણસ્થાનકે આવતાં ૮ની ઉદીરણા કરે છે. (એ ૩જો ભૂયસ્કાર), બે કર્મનો ઉદીરક ક્ષીણમોહ અને સયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે. આ બન્ને ગુણસ્થાનકેથી પડતો નથી, તેથી તે અપેક્ષાએ ભૂયસ્કાર પ્રાપ્ત ન થાય. એ પ્રમાણે ત્રણ જ ભૂયસ્કાર કહ્યાં છે. ૫૯ અહીં જ્યાં સુધી આયુષ્યની અંય આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી ૧થી૬ ગુણસ્થાનક સુધી૮ કર્મની ઉદીરણા હોય છે. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે જ આત્મા ૩જે ગુણસ્થાનકેથી ૧લા કે ૪થા ગુણસ્થાનકે જતો હોવાથી, ત્યાં ૩જે ગુણસ્થાનકે ૮ કર્મની જ ઉદીરણા હોય છે. તે સિવાયના ૧થી૬ સુધીના પાંચ ગુણસ્થાનકમાં આયુષ્યની છેલ્લી આવલિકામાં આયુટ વિના ૭ કર્મની ઉદીરણા હોય છે, ૭માથી ૧૦મા ગુણસ્થાનક સુધી વેદનીય અને આયુ વિના ૬ કર્મની ઉદીરણા થાય છે. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાનકે મોહનીય વિના ૫ કર્મની ઉદીરણા હોય છે. અને ૧૩મા ગુણસ્થાનકે નામ-ગોત્ર એ બે જ કર્મની ઉદીરણા હોય છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૧૭ અલ્પતર- ૪, અવસ્થિત - ૫ થાય છે. અવક્તવ્ય તો અહીં પણ નથી. કારણ કે સર્વ મૂલ પ્રકૃતિઓનો અનુદીરક અયોગી કેવલી ગુણસ્થાનકે થઈને ફરીથી ઉદીરક થવાનો અભાવ છે.(યંત્ર નંબર ૧૨ જુઓ) ઈતિ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત - મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૨ :-) ૬ નો ૫ ના م | ال LI ૮ ના કેટ કેટલી પ્રકૃતિનો | ક્યા ઉદીરણા ! ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે કાલ લામો| ભયસ્કારાદિ | સ્થાનથી આવે | - : ૩ ભૂયસ્કાર ૧૧મે ગુણoથી પડતાં ૧૦મા ગુણo પ્રથમ એક સમય ૬ ના ૧૦મે ગુણ થી પડતાં ૬ઠ્ઠા ગુણ આયુo પ્રથમ એક સમય આવલિકા શેષ રહેલ જીવને ૮ નો | ૭ ના , | પરભવમાં ૧ થી ૪ ગુણo (૩જા વિના) . પ્રથમ એક સમય - : ૪ અલ્પતર :૭ નો આયુની અંત્ય આવલિકામાં પ્રથમ સમયે વર્તતો | પ્રથમ એક સમય (૧ થી ૬ ગુણ૦ (૩જા વિના)) ૮૭ ના | ૭મા ગુણ૦ (વેદનીય-આયુ સિવાય) પ્રથમ એક સમય ક્ષપકશ્રેણિવાળો ૧૦મે ગુ0 અંત્ય પ્રથમ એક સમય આવલિકાના પ્રથમ સમયે ૨ નો ૫ ના ૧૨મે અંત્ય આવલિકાના પ્રથમ સમયે પ્રથમ એક સમય - : ૫ અવસ્થિત :| ૮ ના ભૂ૦ પછી ૧ થી ૪ ગુણ રહેલ દેવ - નારકી આવલિકા ન્યૂન ૩૩ સાગ0 સ્વ-સ્વ ૧ થી ૫ ગુણ રહેલ તિર્ય આયુની અંત્યે આવલિકા વિના ૧ થી ૬ ગુણ રહેલ મનુષ્ય ૨ ૭ નો | ૭ ના ભૂo ૧ થી ૬ ગુણo રહેલ ચારે ગતિના જીવ ઉ૦ આયુ0ની સમય ન્યૂન અંત્ય અલ્પ૦ પછી (આયુ સિવાય) આવલિકો ૬ ના ભૂ૦ અલ્પ | ૭ થી ૧૦ ગુo (વેદનીય-આયુ, સિવાય) ઉ૦ ૪ અંતર્મુહૂર્ત - |ીર |રી T૨ . | પછી T ૫ નો |૫ ના અલ્પ૦ પછી ક્ષપકશ્રેણિમાં ૧૦મે ગુo ઉપશમશ્રેણિમાં ૧૧મે ગુeo ર ના અલ્પ૦ પછી ૧૩માં ગુણo - (નામ-ગોત્ર) સમયજૂન અંત્ય આવલિકા ઉ૦ સમય જૂન અંતર્મુ, જ0 ૧સમય ઉ૦ દેશોન પૂર્વકોટિ વર્ષ જ0 - અંતર્મુહૂર્ત ૨ નો અવક્તવ્ય ઉદીરણા નથી ૬૦ ૮ નો ઉદીરક ૭ન થાય ત્યારે પ્રથમ અલ્પતર થાય. ૭નો ઉદીરક ૬નો ઉદીરક થાય ત્યારે બીજો અલ્પતર થાય. કારણ કે આયુની પર્યત (અન્ય) આવલિકામાં આયુ વિના ૭નો ઉદીર કે આત્મા અમને જાય તેને વંદનીય વિના ૬ કર્મની ઉદીરણા ઘટી શકે છે. જેનો ઉદીરક પનો ઉદીરક થાય ત્યારે ત્રીજો અલ્પતર થાય. અને પન ઉદીરક ૨ના ઉદીરણા સ્થાને જાય ત્યારે ચોથી અલ્પતર થાય છે. ૫ અવસ્થિત આ પ્રમાણે છે. (૧) ૩૩ સાગર૫મના આયુ વાળા દે કે નારકીઓ પોતાના આયુની શેષ એક આવલિકા ન રહે ત્યાં સુધી આઠે કર્મના ઉદીરક હોય છે, માટે આઠ કર્મની ઉદીરણાનો ઉત્કૃષ્ટ કાલ આવલિકાનૂન ૩૩ સાગરૃપમ છે. વળી તિર્યંચ અને મનુષ્ય પણ સ્વ-સ્વ આયુની અન્ય આવલિકા સિવાય ૮ કર્મની ઉદીરણા કરે છે. (૨) આયુની જ્યારે એક આવલિકા બાકી રહે ત્યારે તે આવલિકામાં સાત કમની ઉદીરણાં હોય છે, માટે ૭ કર્મની ઉદીરણાનો કાલ એક આવલિકા છે. અને તેના કરતાં ઓછો પણ આવી શકે. કારણ કે છેલ્લી આવલિકામાં જ પાછ ૭માં ગુણસ્થાનકે પણ જઈ શકે છે, અને ત્યાં (વદનીય વિના) ૬ કર્મની ઉદી થાય. તેથી ઉત્કૃષ્ટથી ૧ આવલિકા ૭ની ઉદીરણાનો કાળ આવે. (૩) ૮ની ઉદીરણાવાળો મનુષ્ય ૭ થી ૧0 ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય આયુષ્ય વિના ૬ની ઉદીરણા કરે છે. માટે તેન કાલ ૪ અંતર્મુહૂર્ત (૧ મોટુ અંતર્મુહુર્ત) છે. (૪) ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણસ્થાનકની અન્ય આવલિકામાં અને ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણસ્થાનકે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હોય છે, માટે પાંચની ઉદીરણાનો કાલ ઉ૦ - અંતર્મુહૂર્ત, જ-૧ સમય છે. (૫) તથા સયોગી ગુણસ્થાનકનો દેશોન પૂર્વકટિ કાળ હોવાથી અને ત્યાં નામ ગોત્ર બે કર્મની ઉદીરણા થતી હોવાથી બેની ઉદીરણાન કાળ ઉ. દેશના પૂર્વ કોટિ વર્ષ, જ0 -અંતર્મુહૂર્ત છે. આ પ્રમાણે ૫ અવસ્થિતના કાલ સહિત કહ્યાં, For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (-: અથ મૂલ પ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) મૂલ પ્રકૃતિઓના ૩ *સત્તાસ્થાનકો છે. ૮,૭ અને ૪ છે. અહીં એક પણ ભૂયસ્કાર સંભવતો નથી, કારણ કે ૭ આદિ કર્મની સત્તાવાળા ક્ષીણામોદાદિ ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી ૮ આદિના સત્તાપણાનો અસંભવ છે. બે અલ્પતર, અને ત્રણ અવસ્થિત છે. અહીં પણ અવક્તવ્ય નથી, કારણકે સર્વથા સર્વ કર્મની સત્તાનો નાશ થયા પછી ફરી તે કર્મ સત્તામાં આવતાં જ નથી. તે પ્રમાણે મૂલ પ્રકૃતિના બંધ - ઉદય - ઉદીરણા અને સત્તાસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં (યંત્ર નંબર-૧૩જુઓ) ઈતિ મૂલ પ્રવૃતિઓના ૩ સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ નું સ્વરૂપ સમાપ્ત ઈતિ મૂલ પ્રકૃતિઓ વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત. (-: મૂલ પ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૩ :-) કેટલીક પ્રકૃતિઓના ભૂયંસ્કારાદિ ક્યા સત્તાસ્થાનથી આવે કયા જીવને કયા ગુણસ્થાનકે કાલ ૭ નો ૮ ના ભયસ્કાર અને અવક્તવ્ય નથી બે અલ્પતર ક્ષપક જીવને ૧૦મે થી ૧૨ મે જતાં લપક જીવને ૧૨મે થી ૧૩મે જતાં કે ત્રણ અવસ્થિત પ્રથમ ૧ સમય હ૪ ની ૭ ના પ્રથમ ૧ સમય મિથ્યાદષ્ટિ અભવ્ય જીવને ઓપશમિક જીવને ૪ થી ૧૧ સાયિક જીવને ૪ થી ૧૦ અનાદિ અનંત | અનાદિ સાંત અનાદિ સાંત અંતર્મુહૂર્ત | ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ પાંચ પુરવાર (અંતર્મુહતી મોદી | ૭ ના અલ્પતર પછી | લપક જીવને ૧રમે | ૪ ના અલ્પતર પછી | સયોગી કેવલીને ૧૩મે અયોગી કેવલીને ૧૪મે ૬૨ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ૮ કર્મની સત્તા હોય છે. ૧૨માં ગુણસ્થાનકે મોહનીય સિવાય ૭ કર્મની સત્તા હોય છે. અને ૧૩-૧૪ મા ગુણસ્થાનકે ચાર અઘાતિ કર્મની સત્તા હોય છે. કારણ કે ૧૨મા ગુણઠાણ ૭ની સત્તાવાળા અને ૧૩-૧૪મા ગુણઠાણે ૪ની સત્તાવાળો થઈ. ૮ વગેરે કર્મની સત્તાવાળો થતો નથી, તેથી ભૂયસ્કારનથી. અહીં બે અલ્પતર આ પ્રમાણે છે. ૧૦મા ગુણઠાણ ૮ની સત્તાવાળો ક્ષપક જીવ ૧૨મે ગુણઠાણ ૭ની સત્તાવાળો થાય, ત્યારે પ્રથમ અલ્પતર. અને ૧૫ર્મ ગુઠાથી ૧૩મે જાય ત્યારે ચારની સત્તાવાળો થાય, ત્યારે બીજો અલ્પતર. અહીં ૩ અવસ્થિત આ પ્રમાણે છે. (૧) ૮ કર્મની સત્તાનો કાળ અભવ્યને અનાદિ અનંત હોય છે, અને પ્રથમ ગુણઠાણ જ હોય છે. ભવ્યને અનાદિ સાંત હોય છે, અને ૪ થી ૧૧ ગુણઠાણ ઓપશમિક જીવને આશ્રયીને અને ક્ષાયિક જીવને આશ્રયીને ૪ થી ૧૦ ગુણઠાણ ૮ કર્મની સત્તા હોય છે. (૨) ૭ કર્મની સત્તા ૧૨મા ગુણઠાણે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ હોય છે. (૩) કર્મની સત્તા સયોગી કેવલીને દેશોન પૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ કાલ હોય છે. અને અર્વાગી કેવલીને પણ પાંચ હૃસ્વાક્ષર (અંતર્મુહુર્તી કાલ પ્રમાણ હોય છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૧૯ | (-: અથ ઉત્તર પ્રવૃતિઓને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) હવે ઉત્તર પ્રવૃતિઓમાં તે સ્થાનને વિષે તે ભૂયસ્કારાદિ કહે છે.-: -: અથ બીજા દર્શનાવરણીયકર્મના ત્રણ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) ૩ બંધસ્થાનકો અને ૨ અલ્પતર :- ત્યાં દર્શનાવરણીય કર્મના ૩ બંધસ્થાનકો છે. ૯-૬ અને ૪ છે (૧) ત્યાં સર્વ પ્રકૃતિઓનો સમુદાય તે પ્રથમ ૯નું બંધસ્થાનક છે, અને તેનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોય છે. (૨) તેથી આગળ થીણદ્વિત્રિકના બંધવિચ્છેદ થાય ત્યારે મિશ્ર આદિ ગુણસ્થાનકે ૬ પ્રકુતિઓને બાંધતા પ્રથમ સમયે પ્રથમ અલ્પતર. આ ૬નું બંધસ્થાનક અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી હોય છે. (૩) તેથી આગળ નિદ્રા-પ્રચલાનો બંધ વિચ્છેદ થાય, ત્યારે ૪ ધતા પ્રથમ સમયે બીજો અલ્પતર હોય છે. આ ૪ પ્રકૃતિઓ બંધસ્થાનક (૮માના બીજા ભાગથી) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અન્ય સમય સુધી હોય છે. બે ભૂયસ્કાર બંધ :- (૧) ત્યાંથી (અર્થાત્ સૂક્ષ્મસંપરાયગુ0 થી) કોઈ જીવ પડીને (૮માના ૧લા ભાગે આવે ત્યારે) ૬ પ્રકૃતિઓ બાંધે ત્યારે પ્રથમ સમયે પ્રથમ ભૂયસ્કાર બંધ હોય છે. (૨) ત્યાંથી (અર્થાત્ ૩જા વિગેરે ગુણ થી) પડીને (૧લા અથવા રજા ગુણ આવીને જ્યારે) ૯ પ્રકૃતિઓ બાંધતા પ્રથમ સમયે બીજો ભૂયસ્કાર બંધ હોય છે. ત્રણ અવસ્થિત બંધ :- અહીં ૯ પ્રકૃતિઓ આદિના ત્રણે પણ બંધસ્થાનકોની જેમ બીજા આદિ સમયે તે જ ૩ પ્રકૃતિઓ બાંધતા ૩ પ્રકારે અવસ્થિતબંધ છે. (૯-૬ અને ૪ નો છે.) બે અવક્તવ્ય બંધ :- (૧) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનક અવસ્થામાં દર્શનાવરણીય કર્મનો સર્વથા અબંધક થઇને અદ્ધાલયે (અર્થાત્ અંતર્મુહૂર્ત પૂર્ણ થયે) પડીને (૧૦માં ગુણ, આવી) ૪ પ્રકૃતિઓ બાંધે ત્યારે પ્રથમ સમયે ૪નો પ્રથમ અવક્તવ્યબંધ હોય છે. અહીં ભૂયસ્કાર આદિ લક્ષણ વડે કહેવાને માટે અશક્યપણું છે. તેથી બીજા આદિ સમયે અવસ્થિતબંધ હોય છે. (૨) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનક અવસ્થામાંથી જ આયુષ્ય ક્ષય થતાં (કાલધર્મ પામીને) અર્થાત્ ૧૧માનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી સમયગૂન અંતર્મુહૂર્ત પૂર્ણ થયે છતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં (૪થા ગુણઠાણે) પ્રથમ સમયે જ ૬ પ્રકૃતિઓ બાંધતા બીજો અવક્તવ્ય, બીજા આદિ સમયે તો અવસ્થિત. તે પ્રમાણે અહીં બે ભૂયસ્કારબંધ બે અલ્પતરબંધ, અવસ્થિતબંધ તો ગણનાથી ૬ થાય છે. પણ બંધસ્થાનકો ત્રણ જ હોવાથી તેના અર્થાત્ અવસ્થિતબંધનો ૩ જ ભેદ છે, અને અવક્તવ્યબંધ તો બે જ પ્રકારે રહેલ છે.(યંત્ર નંબર-૧૪ જુઓ) ઇતિ બીજા દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત પંચસંગ્રહ પમાદ્વારની ગાથા ૧૫માં કહ્યું છે. “પટ્ટાના તિ રતટ્ટ, કંતાવરણનોદનામાનં1 સેનાનામવાયતંઘો સત્ય ટાળસમો ''અર્થ - દર્શ4 - મહo - અને નામકર્મની અનુક્રમે ૩-૧૦-૮ બંધસ્થાનકો છે, અને બાકીના ૫ કર્મમાં એક એક બંધસ્થાનક હોય છે. તથા અવસ્થિત બંધ સર્વત્ર બંધસ્થાનકની સમાન હોય છે. સર્વત્ર જેટલાં બંધસ્થાનક હોય તેટલાં જ અવસ્થિતબંધ હોય છે. અહીં અવસ્થિતબંધ ત્રણ કહ્યાં છે. તેમાં ૯નો એક પ્રકારે, ૬નો ત્રણ પ્રકારે અને ૪નો બે પ્રકારે છે. તે નીચે પ્રમાણે જાણવું, (૧) - ૯ નો અવસ્થિત એક પ્રકારે :- અભવ્ય જીવને અનાદિ કાળથી હોય છે, અથવા બીજો ભૂયસ્કા૨૯ પ્રતિઓન ૧લા કે ૨જા ગુણસ્થાનકે પ્રથમ સમર્થ થયા પછી ૨જા આદિ સમયથી ૯નો અવસ્થિતબંધ થાય તે સાદિ થઈ, અને તેનો ઉત્કૃષ્ટ કાલ અર્ધપુદગલ પરાવર્તન છે, કારણ કે ૧૧ મેથી પડેલ જીવ સંસારમાં ઉત્કૃષ્ટ તેટલો કાલ રહે છે. (૨) - ૬નો અવસ્થિત ત્રણ પ્રકારે :- (૧) પ્રથમ ભૂયસ્કાર ૬ પ્રકૃતિનો ૮માના ૧લા ભાર્ગ પ્રથમ સમયે થયા પછી બીજા આદિ સમયથી ૬ પ્રકૃતિઓ બાંધે, તે જો દન અવસ્થિતબંધ પ્રથમ પ્રકારે થયો. (૨) પ્રથમ અલ્પતર ૬નો ૩જા આદિ ગુણઠાણે પ્રથમ સમર્થ થયા પછી બીજા આદિ સમયથી પણ ઇનો જ બંધ કરે ત્યારે બીજા ૬નો અવસ્થિતિબંધ બીજા પ્રકારે થર્યા. (૩) ૧૧માં ગુણઠાણ સર્વથા અબંધક થઈ ભવક્ષયે કાલધર્મ પામી અનુત્તર વિંમાનમાં જઈ ૪થા ગુણાઠા પ્રથમ સમયે દન અવકતવ્ય બંધ થયા પછી બીજાદિ સમયથી દનો જ બંધ કરે ત્યારે બીજો ૬નો અવસ્થિતબંધ ત્રીજા પ્રકારે થાય, દન અવસ્થિત ત્રણ પ્રકારે થર્યા તે ઉત્કૃષ્ટ કાલ ૧૩૨ સાગપમ + ૫ મનુષ્યના ભવ અધિક થાય છે, કારણ કે ત્રીજા ગુણસ્થાનકના મિશ્રદષ્ટિ સહિત સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાલ ૧૩૨ સાગરપમ અધિક હોવાથી, ૪નો અવસ્થિતબંધ બે પ્રકારે :- (૧) બીજો અલ્પતર૪ પ્રકૃતિઓનો ૮માના ૨જા ભાર્ગ પ્રથમ સમયે થયા પછી બીજાદિ સમયથી સૂક્ષ્મસં૫રાયના અન્ય સમય સુધી ૪નો અવસ્થિતબંધ પ્રથમ પ્રકારે થાય. (૨) જ્યારે ૧૧માં ગુણઠાથી અદ્ધાલયે પડી ૧૦માં ગુણસ્થાનકે આવી ૪નો અવક્તવ્યબંધ પ્રથમ સમયે થયા પછી બીજાદિ સમયથી ૪નો અવસ્થિતબંધ પડતાં પડતાં ૮માના ૨જા ભાગના અન્ય સમય સુધી હોય છે. ૪નો અવસ્થિત બે પ્રકારે થર્યા તેન ઉત્કૃષ્ટ કાલ ૩ અંતર્મુહૂર્ણ = ૧મોટું અંતર્મુહૂર્ણ થાય છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (દર્શનાવરણીયકર્મના ૩ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૪) માહિતીનો અદભાર મા કાન મા મુળભ્યા કાલ કેટ | કેટલી ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે લામો | પ્રવૃતિઓ | પ્રકૃતિઓ કાલ ની - ૩ બંધસ્થાનકો - સર્વ પ્રકૃતિઓ | અભવ્ય - મિથ્યાદષ્ટિને અનાદિ અનંત, અનાદિ - સાંત, સાદિભવ્યને ૧લા - રજા ગુણ૦. સાત જ અંતર્મુઉદે અર્ધપુપરા, થીણદ્વિત્રિક | મિશ્ર દષ્ટિને - ૩ જા અંતર્મુહૂર્ત રહિત ઓપશમિક સમ્યગુદષ્ટિને જઘoથી અંતર્મુ, ઉત્કૃ૦થી૧૩૨સાગ0 +૫ ૪ થી ૮૧ ગુણo મનુષ્યના ભવે અધિક સાયિક સમ્યગુદષ્ટિને જઘ0થી અંતર્મુહૂર્ણ ઉત્કૃ૦થી ૫ ભવ ૪ થી ૮૧ ગુણ ૩ મનુo + ૨ દેવના કે ૧ ભવ નરકનો નિદ્રાદ્ધિક રહિત | ઉપશમ કે ક્ષપકશ્રેણિવાળા ૩ અંતર્મુહૂર્ણ = ૧ અંતર્મુહૂર્ણ મોટું ૮|થી ૧૦માં ગુણસુધી કેટલી પ્રકૃતિઓનો કયા બંધ , ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે | ભૂયસ્કાર આદિ - -: ૨ ભૂયસ્કારબંધ :૪ ના ઉપશમશ્રેણિવાળો ૧૦માથી પ્રથમ એક સમય પડીને ૮/૧ ગુણ આવે ત્યારે ૩જા આદિ ગુણ૦ થી પડતો પ્રથમ એક સમય ૧લા કે રજા ગુણ આવે ત્યારે : ૨ અલ્પતરબંધ :૯ ના | ૧લાથી ૩જો કે ૪થા ગુણ આવે ત્યારે પ્રથમ એક સમય ૬ ના | Hપક કે ઉપશમવાળો ૮/૧ થી પ્રથમ એક સમય [૮/૨ ગુણ આવે ત્યારે -: ૩ અવસ્થિતબંધ :જ ના મિથ્યાદષ્ટિ અભવ્યને અનાદિથી ભવ્યને . ૯ના ભૂય૦ | અનાદિથી કે ૩જા કે ૪થા થી પડીને રજા અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિપછી કે ૧લા ગુણ આવે ત્યારે પ્રથમ સમયે સાંત, અદિ-સાત જ0 અંતર્મુ અર્ધપુગલ ૯નો ભૂયંસ્કાર થયા પછી. બીજાદિ પરાવર્તન ઉત્કૃષ્ટ કાલ સમયથી - ૬ ની ૬ ના ભૂ૫૦ ૧૦માથી પડતાં ૮૧ ગુણ આવે ત્યારે ઉત્કૃષ્ટ પછ પ્રથમ સમયે ૬નો ૧૩૨ સાગ0 + ૫ મનુષ્યના ભવ ભૂય થયા પછી બીજાદિ સમયથી ૬ના અલ્પ૦ ૧લાથી ૩જા કે ૪થા ગુણઆવી પ્રથમ | ઉત્કૃષ્ટ સમયે ૬નો અલ્પ થયા પછી બીજાદિ ૧૩૨ સાગ0 + ૫ મનુષ્યના ભવ સમયથી ૬ નો ૩ ૬ના અવક્તo ૧૧માથી કાલધર્મ પામી અનુત્તરમાં પ્રથમ | ઉત્કૃષ્ટ પછી સમયે અવક્તવ્ય થયા પછી બીજાદિ ૧૩ સાગ0 + ૫ મનુષ્યના ભવ સમયથી ૪ના અલ્પ ક્ષપક કે ઉપશમને ૮/૧ થી ૮ર આવે ત્યારે | ૧૦ ગુQ ના અન્ય સમય સુધી ૩ પછી પ્રથમ સમયે ૪ના અલ્પ૦ પછી બીજાદિ | અંતર્મુહૂર્ત = ૧ મોટું અંતર્મુહૂ સમયથી ૪ના અવક્તo ૧૧માથી પડતાં ૧૦મે પ્રથમ સમયે ૪ના | ૮/૨ ગુણ ના અન્યસમય સુધી. ૩ પછી અવક્ત થયા પછી અંતર્મુહૂર્ત = ૧મોટું અંતર્મુહૂર્ત. બીજા સમયથી પછી નો ૨ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૨૧ કેટ, 1 કયા બંધસ્થાનો લામો કાલ આવે ક્યારે ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે - -: ૨ અવક્તવ્ય બંધ :અબંધક થઈને | ૧૧મેથી પડતાં ૧૦મે આવે ત્યારે પ્રથમ એક સમય અબંધક થઈને | ૧૧મેથી કાલધર્મ પામી અનુત્તરમાં ઉત્પન્ન | પ્રથમ એક સમય થતા ૪ ના ૬ના (-: અથ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો છે. ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ છે. ત્યાં ૨૨નું બંધસ્થાનક મિથ્યાદષ્ટિને વિષે, ર૧નું બંધ0 - સાસ્વાદન ગુણસ્થાનકે, ૧૭નું બંધ - મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, ૧૩નું બંધo - દેશવિરત ગુણસ્થાનકે, ૯નું બંધ0 - પ્રમત્ત - અપ્રમત્ત – અને અપૂર્વકરણ ગુણસ્થાનકે, ૫ આદિથી ૧ સુધીના બંધસ્થાનકો અનિવૃત્તિબાદ ગુણસ્થાનકમાં પ્રથમ આદિ પાંચ સુધીના ભાગને વિષે હોય છે. નવ ભયસ્કાર :- અહીં ભૂયસ્કાર-૯ છે. અને ઉપશમશ્રેણિથી પડતાં જીવને “સંજ્વલન લોભરૂપ એક પ્રકૃતિ બંધ થી શરૂ કરી ક્રમ પ્રમાણે જાણવું. આઠ અલ્પતર બંધ - - “અલ્પતરબંધ તો ૮ છે, કારણ કે ૨૨ના બંધથી ૨૧ના બંધમાં અને ૨૧ના બંધથી ૧૭ના બંધમાં જવાનો સંભવ નથી. ૨૨ના બંધકવાળા મિથ્યાદષ્ટિ જીવને ૨૧નું બંધક સાસ્વાદન ભાવનું અનંતર અપ્રાપ્ત હોવાથી. અને ૨૧ના બંધકવાળા સાસ્વાદનને નિશ્ચયથી મિથ્યાત્વે જ ગમન હોવાથી, ૧૭ના બંધક મિશ્ર અવિરત સમ્યગ્દષ્ટિ ભાવનો લાભ ન હોવાથી. દશ અવસ્થિતબંધ :- અવસ્થિતબંધ -૧૦ છે. “સ્થિતબ્ધ સર્વત્રવિન્થસ્થાનમઃ” = અવસ્થિતબંધ સર્વ જગ્યાએ બંધસ્થાન જેટલાં છે, એ વચન હોવાથી. બે અવક્તવ્યબંધ - એક અને ૧૭ પ્રકૃત્યાત્મક બે અવક્તવ્યબંધ છે, અને તે ઉપશાંતમો ગુણસ્થાનકથી અદ્ધાલયથી અને ભવક્ષયથી પડતાને ભાવવું.(યંત્ર નંબર-૧૫ જુઓ)(અનુસંધાણ પેઈઝ નંબર-૧૨૫) ઇતિ મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત અહીં૯માં ગુણઠાણ પમા ભાગે સંલોભન - ૧નો બંધ કરે છે, ત્યાંથી પતિત થયે જ્યારે૯/૪ ગુણસં માયા સહિત રન બંધ શરૂ કરે ત્યારે પહેલા સમયે રનો ભયસ્કારબંધ અને બીજા સમયથી પ્રારંભીને જ્યાં સુધી ૩નો બંધ ન શરૂ કરે ત્યાં સુધી એ જ ૨નો અવસ્થિતબંધ ગણાય, એ પ્રમા ૨ના બંધથી ૩નો બંધ ૯/૩ ગુણo કરે ત્યારે ૩નો ભૂયસ્કારબંધ પહેલા સમયે હોય અને બીજા સમયથી કાવત્ ૪ બંધ શરૂ ન કરે ત્યાં સુધી એ જ ૩નો અવસ્થિતબંધ ગણાય. એ રીત થી ચઢતાં અનુક્રમે ૪-પ-૯-૧૩-૧૭-૨૧ અને ૨૨ના બંધના પ્રારંભ સમયે ભૂયસ્કાર અને બીજા સમયથી અવસ્થિતબંધ ગણતાં ૯ ભૂયસ્કારબંધ તથા ૯ અવસ્થિતબંધ થાય છે. અહીં મિશ્રાદષ્ટિ જીવ ૨૨નો બંધ કરી જ્યારે ૩જા કે ૪થા ગુણ જાય ત્યારે પ્રથમ સમયે ૧૭નો પહેલો અલ્પતર બીજા સમયથી જ્યાં સુધી પમા ગુo જઈ ૧૩નો બંધ શરૂ ન કરે ત્યાં સુધી તે જ ૧૭નો અવસ્થિત બંધ હોય છે. એ પ્રમાણે ઉતરતાં ક્રમે ૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ના બંધમાં પહેલા પહેલા સમયે અલ્પતરબંધ હોય અને દરેક અલ્પતરમાં બીજા બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. તેથી મહનીયના ઉતરતાં ક્રમે ૮ અલ્પતરબંધ અને ૮ અવસ્થિતબંધ હોય છે. અહીં ૨૨નું બંધસ્થાનક અભવ્યને અનાદિ અનંત તથા જે ભવ્ય જી હજી સુધી મિથ્યાત્વ ગુણ૦થી આગળ વધ્યા નથી, પરંતુ હવે વધવાના છે. તે આશ્રયી અનાદિ સાંત, અને ઉપરના ગુણoથી પડી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા જીવ આશ્રયી સાદિસાંત છે. અને બાકીના બંધસ્થાનકનો કાળ તે તે બંધસ્થાનક જે જે ગુણસ્થાનકે હોય તે તે ગુણસ્થાનકનો જેટલો કાળ હોય તેટલો છે. અહીં ૧૦ અવસ્થિતબંધ છે પણ તે જુદી જુદી રીતે ગણતાં ૨૦ પ્રકારે પણ થાય છે. જે યંત્ર નંબર ૧૫ દ્વારા સમજી શકાશે. (૧) ૧૧મે થી તેની કાળ પૂર્ણ કરી ક્રમશ પડતાં પડતાં ૯૫ ભાગે પ્રથમ સમયે સંલોભ ૧ નો બંધ કરે તે ૧નો અવક્તવ્ય પહેલો થાય, પછી બીજા સમયથી અવસ્થિતબંધ થાય. (૨) અથવા ભવક્ષયે દેવપણું પ્રાપ્ત કરે ત્યારે પહેલા સમયે ૪થા ગુણઠાણ ૧૭નો અવક્તવ્યબંધ, બીજા સમયે અવસ્થિતબંધ હોય છે. ૭૦ ૭૧ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્યપ્રકૃતિ ભાગ - ૩ (મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ પ્રદર્શક યંત્ર નંબર – ૧૫ ) નંબર કેટલી પ્રકૃતિ કઈ કઈ પ્રવૃતિઓ | | ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે કાલ -: મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો - જ = જઘન્ય, ઉ, = ઉત્કૃષ્ટકાલ અનાદિ અનંત અનાદિ - સાંત = 1 | સમ્યમિશ્ર ૨ યુગલમાંથી ૧, ૧ અભવ્યને - ૧લા ૨ વેદ =૬ પ્રકૃતિ રહિત=૨૨ | ૨ અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યને ૧લા ૩ ઉપરના ગુણ થી પડી મિથ્યાપામેલ ભવ્યને ૧લા | સાદિ-સાંત, જવ અંતર્મુહૂર્ત | ઉ૦ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન. ૨૧ નું ! મિથ્યાત્વ રહિત પથમિકથી પડેલ સાસ્વાદનદષ્ટિ - રજા જ. એક સમય . ઉ૦ આવલિકા ૧૭ 1 | અનંતાનુ - ૪ રહિત ૧. મિશ્રદષ્ટિ - ૩જા | જ0 નાનું અંતર્મુહૂર્ત ઉમોટું અંતર્મુહૂર્ત ૨. ઓપશમિક સમ્યગુદષ્ટિ- ૪થા | જ, ઉ0 = અંતર્મુહૂર્ત ૩. લાયોપથમિક સમ્યગુદષ્ટિ- | જ0 અંતર્મુહૂર્ત ૪થા ઉ-કઇંક અધિક ૩૩ સાગરોપમ ૪, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ - ૪થા સાદિ અનંતકાળ ઉ પ ભવ, (૩ મનુ0 + ૨ દેવ કે નરક) જઘ૦ - ૧ ભવ ૧૩નું | અપ્રત્યાખ્યાન -૪ ૨હિત | દેશવિરતિ = પમા જ0 - અંતર્મુહૂર્ત ઉ૦ દેશોના પૂર્વ કોટિ વર્ષ ૯ | પ્રત્યાખ્યાના - ૪ રહિત [‘પ્રમત્ત - અપ્રમત્તને ૬ઠ્ઠા - ૭માં | જ0 - પ્રત્યેકનો એક સમય ગુણસ્થાનકે ઉ૦ - અંતર્મુહૂર્ત કુલ કાળ બન્નેનો દેશોન પૂર્વકોટિ વર્ષ અપૂર્વકરણે ઉપશમવાળાને જ0- ૧ સમય-ઉ૦ - અંતર્મુહૂર્ત અપૂર્વકરણે ક્ષપકશ્રેણિ જ0 - ઉ૦ અંતર્મુહૂર્ત | | Hપકનો જ0 - ઉ૦ અંતર્મુહૂર્ત | ઉપશમશ્રેણિ ૯માંથી હાસ્ય,રતિ, ભય, | અનિવૃત્તિ બાદર સંપ૦ - ૯/૧ જુગુપ્સા બંધવિચ્છેદ થતાં= ૫ | ઉપ૦ -હાપક જ0 ઉ0 એક સમય અંતર્મુ, ૪િનું | પુરુષવેદ રહિત ૯/૨ ૩નું | સંજ્વલન ક્રોધ રહિત ૯/૩ સંજ્વલન માન રહિત ૯/૪ ૧૦ ( ૧નું | સંવલન માયા રહિત For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૨૩ ૪નો પનો ૯નો કેટલી પ્રકૃતિઓનો | કયા બંધસ્થાનથી ! ભૂયસ્કારું આદિ કાલ 'ક્યો જીવ ક્યા ગુણ૦ આવી ક્યા ગુણ૦ જાય આવે મોહનીયકર્મના ૯ ભૂયસ્કારબંધ(યંત્ર નંબર-૧૫ ચાલુ) અનિવૃત્તિ બાદર સંપ૦ રનો ૧ના ઉપશમશ્રેણિવાળો પડતાં ૯૫ થી ૯/૪ આવે ત્યારે પ્રથમ એક સમયે ૩નો ૨ના ૯/૪ થી ૯૩ આવે ત્યારે પ્રથમ એક સમયે ૩ના ૯૩ થી ૯/ર આવે ત્યારે પ્રથમ એક સમયે ૪ના ૯/૨ થી ૯/૧ આવે ત્યારે પ્રથમ એક સમયે ૫ના ૯/૧ થી ૮મા આવે ત્યારે પ્રથમ એક સમયે ૧૩નો ૯ના સર્વવિરતિવાળો ૬ઠ્ઠા થી પમા આવે ત્યારે પ્રથમ એક સમયે ૧૭ની ૧૩ - ૯ના દેશવિરતિવાળો કે સર્વવિરતિવાળો ૫માં ૬ઠ્ઠા થી ૪થા આવે | પ્રથમ એક સમયે ત્યારે ૨૧નો - ૧૭ના અવિરત સમ્યગુદષ્ટિવાળો ૪થા થી રજા ગુણ આવે ત્યારે | પ્રથમ એક સમયે રરનો | ૨૧-૧૭-૧૩-૯ના | સાસ્વાદન દૃષ્ટિવગેરેવાળો રજા વગેરે થી ૧લા આવે ત્યારે પ્રથમ એક સમયે | - મોહનીયકર્મના ૮ અલ્પતરબંધ :૧૭નો ૨૨ના મિથ્યાદષ્ટિ જીવ ૧લા થી ૩જા કે ૪થા ગુણ આવે ત્યારે પ્રથમ એક સમયે ૧૩નો ૨૨-૧૭ના મિથ્યાદરી અવિરત સમ્યગ્દષ્ટિ ૧-૪થા થી પમા ગુણ આવે | પ્રથમ એક સમયે ત્યારે ૨૨-૧૭-૧૩ના | મિથ્યા અવિ-દેશવિરત ૧-૪-૫મા૦ થી ૬ઠ્ઠા ગુણ આવે | પ્રથમ એક સમયે ત્યારે ૯ના પક કે ઉપશમશ્રેણિ ૮મે થી ૯/૧ ગુo આવે ત્યારે પ્રથમ એક સમયે ૪નો પના " " ૯/૧ થી ૯/૨ ગુણ આવે ત્યારે | પ્રથમ એક સમયે ૪ના ૯/૨ થી ૯૩ ગુણ આવે ત્યારે પ્રથમ એક સમયે ૩ના ૯૩ થી ૯/૪ ગુણ આવે ત્યારે પ્રથમ એક સમયે ૨ના " ૯/૪ થી ૫ ગુણ આવે ત્યારે પ્રથમ એક સમયે : મોહનીયકર્મના ૧૦ અવસ્થિતબંધ : ૯નો ૩નો ને નંબર)નો અવસ્થિત સંકર નો અવચિત " આદિ પળ | કાલ કેટલી પ્રકૃતિપ્રકાર કયા ભૂય કયાં જીવને કયા ગુeo આદિ પછી ક્ષo = ક્ષપકશ્રેણિવાળો, ઉ૦ = ઉપશમશ્રેણિવાળો ૨૨નો | ૧ મિશ્રાદષ્ટિ અભવ્યને તથા ભવ્યને ૨૨ના ભૂય | પછી ૧લા ગુણo બીજાદિ સમયથી ૨૧નો ૨૧ના ભૂય. | પછી રજા ગુણ, બીજાદિ સમયથી અનાદિ અનંત, અનાદિ સાંત. સાદિ-સાત જ0 અંતર્મુહૂર્ત ઉ૦ - દેશોન અર્ધ પુદગલ પરાવર્તન જ0 - એકસમય ઉ૦ - સમયજૂન ૬ આવલિકા જ. - અંતર્મુ ઉ0 - અધિક ૩૩ સાગરો, જ0 ઉ0 - અંતર્મુહૂર્ત, જ અંતર્મ ઉ૦ - અધિક ૩૩ સાગરોd ૧૭નો ૧ | ૧૭ના ભૂય | પછી ૪થા ગુણ બીજાદિ સમયથી ૨ |૧૭ના અલ્પ પછી ૩જેગુણ૦ બીજાદિ સમયથી અથવા ૪થા ગુણ૦ બીજાદિ સમયથી For Personal & Private Use Only www.jalnelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નંબર ૪ ૫ ૭ ८ ૯ ૧૦ ૧૦ કેટલીપ્રકૃતિઓ પ્રકાર નો અવસ્થિત ૧૩નો ૯નો પનો ૪નો કો રનો ૧ની સ 1 ૧૭નો ૩ ૧ ર ૧ ર ૧ ૨ ૧ ૨ ૧ ૨ કથા ભૂત આદિ પછી ૧ ૧૭ના અવક્ત૰ ૨ ૨૦ ૯ના અલ્પ૦ ૧૩ના ભૂય૦ પછી પમાગુણ અલ્પ પછી પમાગુણ ૯ના ભૂય૦ પછી ૮માગુણ .. પછી ૯/૧ગુરા૰ બીજાદિ સમયથી ઉ પના ભૂય૦ પના અલ્પ૦ | પછી ૯/૧ગુણ બીજાદિ સમયથી ઉ૦ બીજાદિ સમયથી ક્ષo પછી ૯/૧ગુણ પછી ૯|૨ગુડ્ડા બીજાદિ સમયથી ઉ પછી ૯/૨ગુણ૰ બીજાદિ સમયથી ઉ પછી ૯/૨ગુણા૰ બીજાદિ સમયથી ૧૦ ૩ના ભૂય૦ પછી ૯/૩ણ બીજાદિ સમયથી ઉ ૩ના અલ્પ૦ | પછી ૯/૩ગુણા૰ બીજાદિ સમયથી ઉ પછી ૯/૩ગુણ બીજાદિ સમયથી ક્ષ0 ૧ રના ખૂબ પછી ૯૪, બીજા સમયથી 90 ૪ના ભૂય૦ ૪ના અલ્પ૦ ,, કયા જીવને કયા ગુણ૦ ક્ષ૦ = ક્ષપકશ્રેણિવાળો, ઉ – ઉપાય વિશવાળો = બીજાદિ સમયથી પછી જથાગુણ | અનુત્તરવ . JJ બીજાદિ સમયથી બીજાદિ સમયથી બીજાદિ સમયથી ઉ પ૭મા કે ૬ઠ્ઠાણુશ ,, ' ૬ કે ૭માગુણ .. " .. ૨ રના અલ્પ૰ | પછી ૯/૪ગુણ૰ બીજાદિ સમયથી ઉo ૨ના અલ્પ૰ | પછી ૯/૪ગુણ બીજાદિ સમયથી ૧૦ ૧ના અલ્પ૰ | પછી ૯/પગુણ૦ બીજાદિ સમયથી ઉ ૧ના અલ્પ૦ પછી ૯/પગુણ બીજાદિ સમયથી 80 ૧નાઅવક્તવ્ય ૧૧મે થી અદ્ધાક્ષયે પડી પ્રકાર -: મોહનીય કર્મના બે અવક્તવ્ય બંધ - અબંધક થઇને ઉપશમવાળો ૧૧મા ગુણથી અદ્ધાક્ષયે પડી ૯/૫ ગુણ૰ આવે ત્યારે ૧૦મે ચડતાં કે પડતાં અને ૧૧મે જ૦ ૧ સમય, ઉત્કૃ૦ થી અંત૰ ૨હી ભવક્ષયે કાલ કરો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ ૪થા ગુણ ૪૦ અંતર્મુ૰ ão - અધિક ૩૩ સાગરો | જ∞ - અંતર્મુ, ઉs - દેશોન પૂર્વેકોટિ વર્ષ .. શ ૐ પ્રત્યેકનો જ " ઉo ભેગો - ઉ - દેશોન પૂર્વકોટિ વર્ષ હુઈ બન્નેનો ૪૦ - એકસમય, ઉ૰ = અંતo જ૦ ૧ સમય ઉo - અંતર્મુહૂર્ત .. .. કર્મપ્રકૃતિ ભાગ - ૩ .. કાલ " 11 જ૦ ઉ૦ = અંતર્મુહૂર્ત ૪૦ - એકસમય, ઉo = અંતo જ૦ ઉ૦ = અંતર્મુહૂર્ત ૪૦ - એક સમય, ઉo = અંત૰ જ૦ ઉ૦ = અંતર્મુહૂર્ત જ૦ - એકસમય, ૐ = અંતo ": પ્રથમ એક સમયે પ્રથમ એક સમય જ૦ ઉ૦ = અંતર્મુહૂર્ત | જ© - એકસમય, ઉન્ડ = અંતર્મુ જ૦ ઉ = - અંતર્મુહૂર્ન જંતુ - એકસમય, ઉત્ત = અંતર્મુ યંત્ર નંબર - ૧૫ની ટીપ્પણો અહીં અધિક ૩૩ સાગરોપમ પર્યંત ક્ષાયોપશમિક સમ્ય૰ યુક્ત અવિરતિ સમ્યગ્દષ્ટિ હોય છે. તે આ રીતે કોઇ પ્રથમ સંઘયાવાળો મનુષ્ય અતિ સુંદર ચારિત્રનું પાલન કરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાં તેનો અવિરતિ સમ્યગ્દષ્ટિપણામાં ૩૩ સાગ પ્રમાણ કાળ પૂર્ણ કરે, ત્યાર પછી ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવમાં આવી જ્યાં સુધી સર્વવિરતિ આદિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અવિરતિપણામાં જ રહે, તેથી આવા સ્વરૂપવાળા કોઇક વૈદક અવિરતિ સમ્યગ્દૃષ્ટિ આત્માને મનુષ્ય ભવના કેટલાક વર્ષ અધિક ૩૩ સાગરોપમનો કાળ ઘટે છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ : અથ નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ: નામકર્મના ૮ બંધસ્થાનકો - નામકર્મના બંધસ્થાનકો ૮ છે. તે આ પ્રમાણે કહે છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦૩૧ અને ૧ છે. અને તે કૈજુદા જુદા જીવની અપેક્ષાએ જુદા જુદા પ્રકારે છે. તે સપ્તતિકા ના અર્થથી ભાવવું. ૨ उ ૫ ૩૨. ૧૨૫ અહીં દેશોન પૂર્વકોટિ વર્ષ આ પ્રમાણે કોઇક પૂર્વકોટિ વર્ષના આયુવાળો આત્મા ગર્ભમાં કંઇક અધિક નવ માસ રહે. ત્યાર બાદ જન્મ થયા પછી આઠ વર્ષ સુધી દેશવિરતિ કે સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે જીવ સ્વભાવે ૮ વર્ષથી નીચેની વયવાળાને વિરતિને યોગ્ય પરિણામ થતા નથી. તેથી તેટલા કાળપર્યંત કોઇપણ જાતનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી. એટલે તેટલું આયુ વીત્યા બાદ જેઓ દેશવિરતિ પ્રાપ્ત કરે તેઓ આશ્રયી દેશવિરતિ ગુણસ્થાનકનો દેશોન પૂર્વકોટિ કાળ ઘટે છે, પણ અધિક ઘટે નહિ. કારણ કે તેથી અધિક આયુવાળા યુગલિયા હોય છે. તેઓને તો વિરતિના પરિણામ જ થતા નથી, તેઓને માત્ર ૧થી૪ ગુણસ્થાનક હોય છે. તે જ પ્રમાણે સર્વવિરતિનો પણ ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વાટિ વર્ષ માટે સમજવું મુનિનો પ્રમત્તપણામાં અથવા અપ્રમત્તપણામાં સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત રહે છે, ત્યાર પછી પ્રમત્ત હોય તે અવશ્ય અપ્રમત્તે જાય અને અપ્રમત્ત હોય તે પ્રમત્તે જાય છે. તેથી પ્રમત્ત અપ્રમત્ત એ એક એકનો જધ૰થી સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ છે. એને જ વિચારે છે. પ્રમત્ત મુનિઓ કે અપ્રમત્ત મુનિઓ જય૦થી તે તે અવસ્થામાં એક સમય રહે છે. ત્યાર પછી મરણનો સંભવ હોવાથી અવિરતિપણામાં જાય છે. અહીં જઘન્યથી સમયનો કાળ મરનાર આશ્રયીને જ ઘટે છે. મ૨ણ ન પામે તો અંતર્મુહૂર્તનો જ કાળ હોય છે. તથા ઉત્કૃષ્ટથી અંતર્મુ કાળ છે. ત્યાર પછી અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું દેશવિરતિપણું અથવા મરણ થાય છે. અને અપ્રમત્તને પ્રમત્તપણું કોઇપણ શ્રેણિ અથવા દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે. તેથી પંચસંગ્રહ ભા-૧માં બીજા દ્વારની ગાથા ૪૪માં કહ્યું છે. સમયાો અંતમુદ્ પ્રમત્ત પમત્તવ મયંત મુળી । તેમૂળ પુલ્યોરિ, अन्नोन्नं चिहि भयंता ।। અર્થ :- સમયથી આરંભી અંતર્મુહૂર્ત સુધી પ્રમત્તપણાને અથવા અપ્રમત્તપણાને સેવે છે. અને પરસ્પર એ બન્ને ગુણસ્થાનકને દેશોન પૂર્વેકોટિ વર્ષ સુધી સેવે છે. (અર્થાત્ ભજે છે.) અહીં શંકા થાય કે અંતર્મુહૂર્ત પછી પ્રમત્તથી અપ્રમત્ત જાય અને અપ્રમત્તથી પ્રમત્ત ગુણસ્થાનકે જાય એ કેમ જાણી શકાય ? શા માટે દેશવિરતિ આદિની જેમ દીર્ધકાળ સુધી એ બે ગુણાસ્થાનક ન હોય ? એ શંકાનો ઉત્તર આપતાં જણાવે છે કે - જે સંક્લેશ સ્થાનકોમાં વર્તતો મુનિ પ્રમત્ત હોય છે, અને જે વિશુદ્ધિ સ્થાનકોમાં વર્તતો મુનિ અપ્રમત્ત હોય છે, તે સંક્લેશ અને વિશુદ્ધિના સ્થાનકો પ્રત્યેક અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ મુનિપણામાં વર્તતો મુનિ જ્યાં સુધી ઉપશમ કે ક્ષપકશ્રેણિ પર ન ચડે ત્યાં સુધી જીવ સ્વભાવે સંક્લેશ સ્થાનોમાં અંતર્મુહૂર્ત રહી વિશુદ્ધિ સ્થાનકોમાં જાય, અને વિશુદ્ધિ સ્થાનકોમાં અંતર્મુહૂર્ત રહી સંક્લેશ સ્થાનકોમાં જાય છે. તથા સ્વભાવે દીર્ધકાળ સુધી સંક્લેશ સ્થાનકોમાં રહેતો નથી, તેમ દીર્ધકાળ સુધી વિશુદ્ધિસ્થાનકોમાં પણ રહી શકતો નથી. તેથી પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં દેશોન પૂર્વકોટિ વર્ષ સુધી પરાવર્તન કર્યા કરે છે. તે કારણથી પ્રમત્ત ભાવ અથવા અપ્રમત્ત ભાવ એ પ્રત્યેક અંતર્મુહૂર્ત કાળ પર્યંત જ હોય છે, વધારે કાળ હોતા નથી. અહીં ગર્ભમાં કંઇક અધિક નવમાસ અને જન્મ થયા પછી ૮ વર્ષ જીવ સ્વભાવે વિરતિ પરિણામ થતા નહી હોવાથી અને તેટલો કાળ પૂર્વકોટિ આયુમાંથી ઓછો કરવાનો હોવાથી દેશોન પૂર્વકોટિ કાળ કહ્યો છે. અહીં ૮મા ગુણસ્થાનકે પ્રથમ સમય પ્રમાણ કાળ કઇ રીતે હોય તે કહે છે. કોઇ એક આત્મા ઉપશમશ્રેણિમાં એક સમય માત્ર અપૂર્વક૨ણપણાને અનુભવી, અને કોઇ અનિવૃત્તિકરણે આવી તેને સમય માત્ર અનુભવી, અન્ય કોઇ સૂક્ષ્મસંપ૨ાયે આવી તેને સમયમાત્ર સ્પર્શી અન્ય કોઇ ઉપશાંતમોહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તેને સમયમાત્ર અનુભવી કાળધર્મ પામી બીજે સમયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓને મનુષ્યાયુના ચ૨મ સમય સુધી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકો હોય છે, અને દેવપણામાં ઉત્પન્ન થયેલા તેઓને પહેલે સમયે જ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકમાં સમય માત્ર રહી કાળધર્મ પામે તો તે અપેક્ષાએ તે તે ગુણસ્થાનકનો સમય માત્ર કાળ સંભવે છે. તેથી પંચ૰ ભાગ-૧ બીજી દ્વારની ગાથા- ૪૫ માં કહ્યું છે કે ‘‘ સમવાળો અંતમુહૂ પુવરબાપ ખાવ વસતો | '' અર્થ :- અપૂર્વકરણથી ઉપશાંતમોહ સુધીના ગુણસ્થાનકો સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત હોય છે. અપૂર્વકરણાદિ સર્વ ગુણસ્થાનકોનો અંતર્મુહૂર્તનો કાળ હોવાથી અંતર્મુહૂર્ત પછી અન્ય ગુણસ્થાનકે જાય તેથી અથવા મરણ પ્રાપ્ત કરે તેથી તેઓનો ઉત્કૃષ્ટ કા અંતર્મુહર્ત ઘટે છે. ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણાદિ દરેક ગુણસ્થાનોનો એક સરખો અંતર્મુહૂર્તનો જ કાળ છે. કારણ કે અહીં સર્વ કર્મનો ક્ષય ક૨વાનો હોય છે. તેથી ૫ ઉત્કૃષ્ટ અતર્મુહૂર્ત કાર્ય હોય છે. ઉપશમશ્રેણિ પર આરૂઢ થયેલ જીવ ૬ - ૭ મા ગુણસ્થાનકે આવી જો ક્ષયોપશમ ભાવમાં આવી સર્વવિરતિપણામાં રહે તો પ્રમત્ત - અપ્રમત્તનું પરાવર્ત્તન કરી દેશોન પૂર્વકોટિ વર્ષ પણ રહી શકે છે. મનુષ્યાદ્રિ ગતિમાં વર્તતાં જીવોને ક્યા બંધસ્થાનો કઇ ગતિ પ્રાયોગ્ય બાંધે છે તે નીચે પ્રમાણે જાણવું (૧) મનુષ્યગતિમાં વર્તતાં જીવને ૮ બંધસ્થાનકો :- અહીં ૨૩ આદિ સર્વ બંધસ્થાનકો હોય છે. કારણ કે મનુષ્ય ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. એકે૰-પ્રાયોગ્ય - ૨૩ -૨૫-૨૬-= ૩, વિક૦ પ્રાયોગ્ય - ૨૫,૨૯,૩૦ = ૩, તિર્યં૰ પંચે પ્રાયોગ્ય - ૨૫-૨૯-૩૦ = ૩, મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૫-૨૯ = ૨, નરક પ્રાયોગ્ય - ૨૮નું ૧, દેવગતિ પ્રાયોગ્ય - ૨૮-૨૯-૩૦-૩૧ = ૪ અને ક્ષપક કે ઉપશમશ્રેણિમાં વર્તતાંજીવને ૧નું બંધસ્થાનક હોય છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ નામકર્મના ૬ ભૂયસ્કારબંધ - ૧થી૩ બાંધતો ન હોવાથી ૧-૨૩ એબે બંધસ્થાનના ભૂયસ્કાર આવતાં નથી. કેમ કે સૌથી ઓછી છે, અને ૨૩ કરતાં ઓછી બાંધીને ૨૩ બાંધતો નથી. માટે ૨૩ આદિના બંધથી૨૫ આદિના બંધમાં ૬ જ ભૂયસ્કાર સંભવે છે. કેમ કે ૩૧નો બંધ સૌથી વધારે હોવાથી ૩૧ થી ૧-૨ કે ૩૦ નો બંધ કરવાથી ભૂયસ્કારન થવાથી૬ જ ભૂયસ્કાર થાય. | હવે અહીં કોઇ કહે છે કે પડતાં સમયે એક પ્રકૃતિના બંધને આશ્રયીને ૩૧ પ્રકૃતિનો બંધ પણ છે. તેથી ૧ પ્રકૃતિની અપેક્ષાએ ૩૧ પ્રકૃતિઓનો ભૂયસ્કાર બંધ થાય છે. તેથી ૭ ભૂયસ્કાર પ્રાપ્ત થાય છે. અને આ યુક્ત = (બરાબર) છે. ૭ ભૂયસ્કાર અન્ય શાસ્ત્રમાં પણ કહ્યાં છે. અને શત કચૂર્ણમાં પણ કહ્યું છે. ““વાખોરવાતીસંગારૂત્તિ મૂનોIRા સત્ત'' તિ અર્થ :- ૧ના બંધથી ૩૧ના બંધ જાય તેથી ભૂયસ્કાર-૭ છે. તે વાત અયુક્ત છે.૩૧ના બંધરૂપ ભૂયસ્કારનું ૨૮આદિની અપેક્ષાએ પૂર્વે જ ગ્રહણ કરેલ હોવાથી એક બંધની અપેક્ષાએ તેને જુદો જણાવવાનો યોગ્ય ન હોવાથી. અર્થાત્ ૨૮ આદિની અપેક્ષાએ પહેલા ૩૧નો ભૂયસ્કાર જણાવ્યા જ છે. હવે એકની અપેક્ષાએ૩૧નો ભૂયસ્કાર જુદો કહેવો જરૂરી નથી. કારણ કે અવધિના ભેદથી ભૂયસ્કારના ભેદનીવિવક્ષા થતી નથી. તે પ્રમાણે જો અવધિના ભેદથી ભૂયસ્કાર જુદા થાય તો ભૂયસ્કારનું અતિ બાહુલ્યની પ્રસિદ્ધિ થશે. અર્થાત્ ઘણાં જ ભૂયસ્કાર એકી સાથે થશે. તે આ પ્રમાણે કહે છે. ક્યારેક ૨૮ના બંધથી ૩૧ના બંધે જાય છે, ક્યારેક ૨૯ના બંધથી ૩૧ના બંધે જાય છે, ક્યારેક ૩૦ના બંધથી ૩૧ના બંધનો પ્રારંભ કરે. અને ક્યારેક ૧ના બંધથી ૩૧નાબંધે જાય છે. તથા ક્યારેક ૨૩ના બંધથી પણ ૨૮નાબંધે જાય છે, ક્યારેક ૨૫ આદિના બંધથી૨૮ના બંધમાં જાય છે. તો તે દરેકની અપેક્ષાએ થતા ભૂયસ્કારો જુદા થશે. અને તે રીતે સાત સિવાય પણ ઘણાં ભૂયસ્કાર થશે. અને તેથી તે ઇષ્ટ નથી. તે કારણથી અવધિ ભેદથી ભૂયસ્કાર ભેદ નથી તેથી ૬ જ ભૂયસ્કારભેદ છે. અન્ય શાસ્ત્રમાં ૭ ભૂયસ્કારની જે વાત કરી છે, તે બંધથી અનુતીર્ણ (અનાશ્રિત) અવધિભેદ ભૂયસ્કારભેદનું પ્રયોજન નથી. પરંતુબંધથી ઉત્તીર્ણ (આશ્રિત) અવધિભેદભૂયસ્કારભેદનું પ્રયોજન છે. એ પ્રસંગના અભિપ્રાયથી કહ્યું છે. ત્યાં પણ પરમાર્થથીતો ૬ની અંદરજ અંતર્ભાવ જાણવો. એ પ્રમાણે તત્ત્વછે. નામકર્મને ૭ અલ્પતરબંધ :- અલ્પતરબંધ -૭ છે. તે આ પ્રમાણે કહે છે. (૧) દેવત્વને પામેલ જીવ ૩૧થી૩૦ના બંધસ્થાને જાય છે. (૨) તે જ જીવ દેવભવથી એવન થતા ૩૦થી૨૯ના બંધે જાય છે. (૩) તથા ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિમાં ૨૮ આદિથી ૧ના બંધસ્થાનક સુધીમાં (૩ જો અલ્પતર) હોય છે. અનેક જીવની અપેક્ષાએ યથાયોગ્ય ૩૦ આદિથી ૨૩ સુધીનું ગમન છે, તેથી ૭ અલ્પતર થાય છે. નામકર્મના ૮ અવસ્થિતબંધ :- અવસ્થિત* ૮ જ છે. નામકર્મના ૩ અવક્તવ્યબંધ :- અહીં અવક્તવ્ય તો ૩ છે. તે વળી આ પ્રમાણે છે. ઉપશાંતમોહ અવસ્થામાં નામકર્મનો સર્વથા અબંધક થઇને, અહીં જ ઉપશાંત અદ્ધાના ક્ષયથી (અર્થાત્ ૧૧માં ગુણ નો કાલ પૂર્ણ થયે) જ્યારે (૨) તિર્યંચગતિમાં વર્તતાં જીવને -૯ બંધસ્થાનકો - અહીં સર્વ બંધસ્થાનક હોય છે. કારણ કે તિર્યંચ પણ સર્વ ગતિમાં ઉત્પન્ન થાય છે, તેથી મનમ્રગતિમાં વર્તતાં જીવની જેમ જાણવું. ફક્ત જિનનામ અને આહારકટ્રિક સાથે દેવગતિ યોગ્ય ૩૧નો બંધ અને શ્રેણિ યોગ્ય-૧નો બંધ એ બે બંધસ્થાનો નથી તેવી રીતે જિનનામ સહિત મનુ પ્રાયોગ્ય -૩૦, જિનનામ સહિત -૨૯ , અને આહારકદ્ધિક સહિત ૩૦ દેવ પ્રાયોગ્ય પણ બંધસ્થાનક ન હોય, (૩) નરકગતિમાં વર્તતાં જીવને બે બંધસ્થાનકો - અહીં નરકના જીર્વા તિર્યંચ અને મનુષ્યગતિ યોગ્ય બંધસ્થાનક હોય છે. કેમ કે નારકી મારીને અવશ્ય પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે બંનેને યોગ્ય ૨૯નું બંધસ્થાન છે. ઉદ્યત સાથે તિર્યંચગતિ યોગ્ય પણ ૩૦નો બંધ કરે છે. તથા જે નારકી મરીને શ્રેણિકની જેમ તીર્થંકર થશે તે જિનનામ સાથે મનુષ્યગતિ યોગ્ય ૩૦નો બંધ કરે છે. (૪) દેવગતિમાં વર્તતાં જીવને ૪ બંધસ્થાનકો :- દેવગતિમાં વર્તતાં જીવ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય-૨૫ અને ૨૬ તથા મનુષ્ય - તિર્યંચ -ગતિયોગ્ય ૨૯-૩૦ એમ ૪ બંધસ્થાનો હોય છે. તેથી નરકગતિ પ્રાયોગ્ય -૨૮નું ૧બંધસ્થાન, દેવગતિ પ્રાયોગ્ય -૨૮-૨૯-૩૦-૩૧ = ૪ બંધસ્થાનો, એકેન્દ્રિય પ્રાગ્ય - ૨૩-૨૫-૨૬ = ૩ બંધસ્થાન, અને વિકલેન્દ્રિય - તિર્ય, પંચે, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫-૨૯-૩૦ એ ૩ બંધસ્થાનકો અને અપ્રાયોગ્ય-૧નું ૧ બંધસ્થાન હોય છે. અહીં વિસ્તારથી સમજુતી પંચસંગ્રહ ભા-૩, ભાષાંતર ગાથા-૫૫થી૬૮ સુધીમાંથી જાણી લેવું. અહીં દેવત્વ એટલે કાળધર્મ પામેલ જીવ સમજ, અર્થાત્ આહારકદ્ધિક - જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૩૧ બાંધી કાળધર્મ પામી દેવમાં જઇ જિનનામ સહિત મનુ પ્રાગ્ય ૩૦ બાંધતાં પહેલાં અલ્પતર થાય. દેવમાંથી એવી મનુષ્યગતિમાં આવી જિનનામ સહિત દેવગતિ પ્રાયંગ્ય ર૯ બાંધતાં બીજો અલ્પતર થાય, તથા ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચઢતાં ૮માના છઠ્ઠાભાગ સુધી દેવગતિ પ્રાયોગ્ય-૨૮-૨૯-૩૦-૩૧ એ ચાર બંધસ્થાનક બાંધીને એ જ ૮૭ ભાગ ૧ યશ :કીતિનો જ બંધ કરે ત્યારે ૩જો અલ્પતર થાય, તથા મનુ કે તિય ગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધી દેવ કે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ચોથો અલ્પતર થાય. ૨૮ના બંધેથી એકે પ્રાયોગ્ય ૨૬ના બંધે જતાં પમ અલ્પત૨ તથા ૨૬ના બંધથી અનુક્રમે ૨૫ અને ૨૩ના બંધે જતાં ૬ઠ્ઠ - ૭ અલ્પતર થાય છે. જેટલાં બંધસ્થાન તેટલાં અવસ્થિતિબંધ હોય છે. તેથી અહીં ૮ અવસ્થિતબંધ છે. તેમાં ૨૩નો અવસ્થિતબંધ અલ્પતરથી, ૨૫-૨૬-૨૮-૩૧ એ ચાર અવસ્થિતબંધ ભૂયસ્કાર - અલ્પતર બન્ને રીતથી હોય છે. તથા ૩૦-૨૯-એ બે અવસ્થિતબંધ ભૂ૦ અલ્પ૦ અને અવક્તવ્ય એ ત્રણ રીતથી હોય છે. ૧નું અવસ્થિતબંધ અલ્પતર અને અવક્તવ્ય એ બે રીતથી. હોય છે. ૭૩ ૭૪ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૨૭ ફરી પણ (૧૦મા ગુણ૦ આવી) એક પ્રકારનો (યશકીર્તિનો) બંધ કરે છે, ત્યારે પ્રથમ સમયે પ્રથમ અવક્તવ્ય બંધ છે. અને જ્યારે ઉપશાંતમોહ અવસ્થામાં આયુષ્ય ક્ષયથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો તે જીવે જિનનામ ઉત્પન્ન કરેલ હોય તો તેને પ્રથમ સમયે જ મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ બાંધતા બીજો અવક્તવ્યબંધ હોય છે. અને જો જિનનામ ઉપાર્જન કર્યું નહોય અર્થાત્ જિનના બાંધ્યું ન હોય તેવા જીવને ત્યારે જિનનામ રહિત ત્યાં જ = અનુત્તર વિમાનમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજો અવક્તવ્યબંધ હોય છે. (યંત્ર નંબર ૧૬ જુઓ) (નામકર્મના ૮ બંધસ્થાનકોનું યંત્ર નંબર - ૪૧ જુઓ). ઇતિ નામકર્મના ૮ બંધસ્થાનોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત (નામકર્મના ૮ બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ પ્રદર્શક યત્ર નંબર-૧૬) કેટલી પ્ર૦ નો ભૂયસ્કારાદિ | કયા બંધ સ્થાનેથી આવે ક્યા જીવો ? ક્યા ગુણo?| કાલ ૨૫નો ર૬નો ૨૮નો | | | * | | * | * |. ૨૯શ્નો | -: નામકર્મના ૬ ભૂયસ્કાર બંધ :૨૩ના મિથ્યા, એકે વિક, યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુo ૧લા | પ્રથમ એક સમય ૨૫-૨૩ના મિથ્યા, એકે વિક0 યુગલિક સિવાયના પંચે તિ ૦ મનુo ૧લો તથા ૨૫ના બંધસ્થાન ઇશાન સુધીના દેવો ૨૬-૨૫-૨૩ના | મિથ્યા, પંચે તિર્ય, મનુ, ૧લા ૧ના | સમ્યગદષ્ટિ પર્યા. - મનુo ૮૭માં ૨૩ - ૨૫ - | મિથ્યા, એકે વિક0 યુગલિક સિવાયના પંચે તિય મનુo. | ૧લા ૨૬ - ૨૮ ના | તથા ઇશાન સુધીના દેવો (૨૩-૨૮વિના ( ૧ના | સમ્યગદષ્ટિ પર્યા- મનુ0 ૮/૭માં | સમ્યગુદષ્ટિ પર્યાવ્ર - મનુ0 ૮/૭માં ૨૮ના | અપ્રમત્તમુનિને ૭માં ૨૯ના સમ્યગુદષ્ટિ દેવો ૪થા ૨૩-૨૫-૨૬-૨૮-| મિથ્યાત્વ એકે, વિક, યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુ0 | ૨૯ નો તથા ઇશાન સુધીના દેવો (યથાયોગ્ય) ૨૮-૨૯-૩૦ના અધ્ધમત્તમુનિ ૭મે ૧ ના | અપ્રમત્તમુનિ .૧ના ૨૯નો ૩૦મો ૩૦નો ૩૦નો ૩૦નો ૩૧નો ૩૧નો : નામકર્મના ૭ અલ્પતરબંધ : ૩૦નો ૩૧ના ૪થા | પ્રથમ એક સમય ૨૯નો ૩૦ના ૨૯નો ૩૦ના ૧લા ૨૯નો ૩૧ના ૬ઠ્ઠા સમ્યગુદષ્ટિ દેવ સમ્યગ્દષ્ટિ મનુષ્ય | મિથ્યાદષ્ટિ મનુષ્ય અપ્રમત્તથી પ્રમત્તે જતાં સમ્યગુદષ્ટિ મનુષ્ય મિથ્યા૦ - મનુષ્ય - તિર્યંચ અપ્રમત્તથી પ્રમત્તે જતાં મિથ્યા - યુગલિક સિવાયના પંચે તિર્યંચ મનુષ્ય ૨૯ના ૪થો ૨૮નો ૨૮નો ૨૯-૩૦ના ૧લા ૨૮નો ૩૦ના ૬ઠ્ઠા ૨નો ૨૮ના ૧લા For Personal Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ કેટલી પ્રનો ભયસ્કારાદિ મ કયા બંધ સ્થાનેથી આવે ક્યા ગુણo ?' ક્યા જીવો ? કાલ ૨૬નો ૨પનો ૨૫નો ૨૩નો | ૧લા ૨૯-૩૦ના | મિથ્યાત્વ એકે, વિક, યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુ ૧લા | પ્રથમ એક સમય તથા ઇશાન સુધીના દેવો (યથાયોગ્ય) ૨૮ના મિથ્યા યુગલિક સિવાયના પંચે તિર્યંચ - મનુષ્ય ૧લા ૨૬- ૨૮ - મિથ્યાએકે વિકટ યુગલિક સિવાયના પંચે તિર્ય, મનુo ૧લા ૨૯ - ૩૦ ના | તથા ઇશાન સુધીના દેવો (યથાયોગ્ય) ૨૫ - ૨૬ - ૨૮ | મિથ્યાએકે વિક, યુગલિક સિવાયના પંચે. તિર્ય, મનુ, - ૨૯ -૩૦ ૨૮ - ૨૯ - | ઉપશમ કે ક્ષપકશ્રેણિવાળા ૮/૭ | પ્રથમ એક સમય ૩૦ - ૩૧ ના - ; નામકર્મના ૩ અવકતવ્યબંધ :અબંધક થઇને ઉપશમશ્રેશિમાં ૧૧મેથી અદ્ધાલયે પડી ૧૦માં ગુણ આવી પ્રથમ એક સમય અબંધક થઇને | ૧૧મે જ૦ - ૧સમય ઉ૦ થી સમયોન અંતo રહી ભવક્ષયે કાલ કરી પ્રથમ એક સમય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતાં ૪થા ગુo જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ઉપરવાળો જીવ પણ જિનનામ રહિત પ્રથમ એક સમય ૧નો ૩૦નો ૨૯નો છે -: નામકર્મના ૮ અવસ્થિતબંધ :ક્રમ/કયો અવસ્થિત| પ્રકાર [] કયા ભૂયo આદિ પછી ક્રમJકયો અવસ્થિત પ્રકાર | ૨૭નો | ૧ | ૨૩ના અલ્પ | ૫ | ૨૯નો | ૧ ૨૫ના ભૂય૦ કેયા ભૂય આદિ પછી ૨૯ના ભૂય. ૨૯ના અલ્પ' ૨૫ના અલ્પ૦ ૨૯ના અવક્ત૦. W T ૭૦નો ૩૦ના ભૂય૦ T | م | لما مر بها با میا مراسم ૩૦ના અલ્પ૦ ૨૬ના ભૂય૦ ૨૬ના અલ્પ૦ ૨૮ના ભૂય. ૨૮ના અલ્પ૦ T ૨૮નો ૩૦ના અવક્તત્વ F | ૭ | ૩૧ના ભૂય૦ = ૩૧નો ૧નો ૧ના અવક્તo ૧ના અલ્પ૦ નોંધ :- અવસ્થિતબંધના યંત્રમાં દરેક અવસ્થિતના જીવો ઉપર ભૂય અલ્પ૦ અવક્તo માં કહેલ જાણવાં તે ગુણસ્થાનકે બીજા આદિ સમયથી ૨૩ આદિ બંધસ્થાનકમાં બતાવ્યા પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ કાલ સમજવો. અથ - જ્ઞા) – વે - આયુ - ગો. અને અંતરાય એ પાંચ કર્મોનું બંધસ્થાન અને ભૂયસ્કારાદિનું સ્વરૂપ પ્રત્યેકનું એક - એક બંધ સ્થાનક - બાકીના જ્ઞાનાવરણ - વેદનીય - આયુષ્ય - ગોત્ર - અંતરાય લક્ષણવાળા પાંચ કર્મને વિષે બંધસ્થાનક એક - એક જ હોય છે. જ્ઞાનાવરણ - અંતરાયની પાંચ પ્રકૃતિઓ સમકાળે જ બંધાય છે, તેથી તેનું એક જ બંધસ્થાનક છે. વેદનીય - આયુષ્ય અને ગોત્રની કોઇપણ એક પ્રકૃતિનો બંધ હોવાથી ૧નું બંધસ્થાનક હોય છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૨૯ તે પ્રકતિઓનો અવસ્થિતબંધ ઘણાં કાલ સુધી અવસ્થિતપણે બંધાતી હોવાથી એક એક જ છે. અવક્તવ્યબંધ પણ વેદનીય સિવાયના ચારે કર્મોનો એક એક જ છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયકર્મનો ઉપશાંતમંહ ગુણસ્થાનકથી અદ્ધાક્ષયથી અથવા ભવક્ષયથી પડેલા જીવને ૫-૫ પ્રકૃત્યાત્મકનો પ્રથમ સમયે એક - એક અવક્તવ્યબંધ હોય છે. (અર્થાત્ અદ્ધાક્ષયથી પડે તો ૧૦માં ગુણ૦ આવી પ્રથમ સમયે સમકાલે -પનો બંધ, અને ભવક્ષયથી કાલ કરી અનુત્તર વિમાનમાં ૪થે ગુણ૦ પ્રથમ સમયે સમકાલે પનો બંધ કરે) ગોત્રકર્મનો તો ઉપશાંતમોહ ગુણસ્થાનકથી બન્ને રીતે પણ (અદ્ધાલયે અથવા ભવક્ષયે) પડેલ જીવને અનુક્રમે ૧૦મા ગુણ અને ૪થા ગુણ. આવી) પ્રથમ સમયે ઉચ્ચગોત્ર બાંધતા ઉચ્ચગોત્ર પ્રકૃત્યાત્મકનો એક અવક્તવ્યબંધ હોય છે. આયુષ્યના બંધના આરંભમાં તે તે આયુષ્યની પ્રકૃતિ બાંધતા પ્રથમ સમયે તે તે આયુની એક પ્રકૃત્યાત્મક એક અવક્તવ્યબંધ હોય છે. વેદનીયકર્મનો તો અવક્તવ્યબંધ સર્વથા અનુપપન્ન છે, અર્થાત્ અવક્તવ્ય ન હોય. કારણ કે તેને (૧૩માં ગુણ) બંધ વિચ્છેદ થઇ ગયા પછી અયોગી ગુણસ્થાનકે (અબંધ થઇ ત્યાંથી પડવાનો અભાવ હોવાથી.) ફરીથી પણ બંધનો અસંભવ છે, અર્થાતું બંધ થતો નથી. તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનક વિષે ભૂયસ્કાર આદિ કહ્યાં. (યંત્ર નં-૧૭ જુઓ) ઇતિ જ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓ વિષે બંધરસ્થાનક અને ભૂયસ્કાર આદિ સ્વરૂપ સમાપ્ત (-: અથ સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) - સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૨૯ બંધસ્થાનકો - હવે સામાન્યથી સર્વ ઉત્તરપ્રવૃતિઓના બંધસ્થાનકને વિષે તે ભૂયસ્કાર આદિ કહેવા જોઇએ. ત્યાં સામાન્યથી સર્વ ઉત્તપ્રકૃતિઓના ‘બંધસ્થાનકો ૨૯ છે. તે આ પ્રમાણે ૧, ૧૭, ૧૭થી આગળ એક એક અધિક કરતાં ૨૨ સુધી, તથા ૨૬, પછી ૫૩ આદિથી ૬૨ સિવાય એક એક અધિકવાળા ૭૪ સુધીના બંધસ્થાનકો કહેવાં. ૧ - ૧૭ - ૧૮ - ૧૯ - ૨૦ - ૨૧ - ૨૨ - ૨૬ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭ - ૫૮ - ૫૯ - ૬૦ - ૬૧ - ૬૩ - ૬૪ - ૬૫ - ૬૬ - ૬૭ - ૬૮ - ૬૯ - ૭૦ - ૭૧ - ૭૨ - ૭૩ - ૭૪ એ ૨૯ બંધસ્થાનકો છે. (૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના બંધસ્થાન, ભૂયકાર – અલ્પતર – અવસ્થિત તથા અવક્તવ્યબંધ યંત્ર નંબર - ૧૭. કર્મનું નામ બંધાતી ઉત્તર પ્રકૃતિ બંધ સ્થાનક | કેટલી કેટલી પ્રકૃતિના બંધસ્થાનક સંખ્યા 'ભયસ્કાર | અલ્પતર ] અવસ્થિત અવક્તવ્ય બંધ બંધ બંધ | જ્ઞાનાવરણ | ૫ પ્રકૃતિઓનું ૯ - ૬ - ૪નું દર્શનાવરણ P | વેદનીય 0 | મોહનીય | ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨-૧નું | | | આયુષ્ય નામકર્મ ગોત્રકર્મ | ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧નું | | | | અંતરાય ૭૫ પંચ૦ - પમા દ્વારની ગાથા-૧૮માં કહ્યું છે “પુતિગુત્તર ના કુવીર કથીત તદ તિપસારું ! ના ગોવત્તર વાવદિયવંદાણો પુતi T..' અર્થ ઉપર ટીકામાં જ છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૨૮ ભૂયસ્કારબંધ :- અહીં ૨૮ ભૂયસ્કાર છે, તે આ પ્રમાણે કહે છે. ૧૦માં ગુણસ્થાનકે - (૧) એક પ્રકૃતિનું બંધસ્થાન ઉપશાંતમોહ ગુણસ્થાનક આદિમાં હોય છે. તે ઉપશાંતમોહથી પરિભ્રષ્ટ = ૫ડીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે આવીને જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, યશ : કીર્તિ અને ઉચ્ચ ગોત્ર રૂપ = ૧૬ પ્રકૃતિઓ અધિક બાંધતા ૧૭ પ્રકૃતિઓના બંધરૂપ પ્રથમ ભૂયસ્કાર થાય છે. ૯માં ગુણસ્થાનકે - (૨) ત્યાંથી (૯મા) અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે પ્રવેશ કરતા શરૂઆતમાં સંજવલન લોભ અધિક બાંધતા ૧૮ પ્રકૃતિના બંધરૂપ બીજો ભૂયસ્કાર થાય છે. (૩) ત્યાર પછી સંજ્વલન માયાનો પણ બંધ થતાં ૧૯ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો ભૂયસ્કાર થાય છે. (૪) ત્યાર પછી સંજ્વલન માનનો બંધ થતા ૨૦ પ્રકૃતિઓના બંધરૂપ ચોથો ભૂયસ્કાર થાય છે. (૫) ત્યાર પછી સંજ્વલન ક્રોધનો પણ બંધ થતાં ૨૧ પ્રકૃતિના બંધારૂપ ૫મો ભૂયસ્કાર થાય છે. (૬) ત્યાર પછી પણ નીચે ઉતરતા પુરુષવેદને પણ બાંધતા ૨૨ પ્રકૃતિના બંધરૂપ ૬ઠ્ઠો ભૂયસ્કાર થાય છે. ૮મા ગુણસ્થાનકે :- (૭) ત્યાર પછી અપૂર્વકરણ ગુણસ્થાનકે પ્રવેશ કરતા ભય, જુગુપ્સા, હાસ્ય અને રતિ એ ૪ પ્રકૃતિ અધિક બાંધતા ર૬ પ્રકૃતિના બંધારૂપ ૭મો ભૂયસ્કાર થાય છે. (૮) ત્યાર પછી તે જ અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્રમ વડે નીચે ઉતરતાં નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતા યશ કીર્તિ સિવાય બાકીની ૨૭ પ્રકૃતિઓ અધિક પ્રાપ્ત થાય છે. તેથી (૨૬ - ૨૭) = ૫૩ પ્રકૃતિના બંધારૂપ ૮મો ભૂયસ્કાર થાય છે. (૯) તે જ જીવને જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા ૫૪ પ્રકૃતિના બંધારૂપ ૯મો ભૂયસ્કાર થાય છે. (૧૦) આહારકટ્રિક સહિત (દેવ પ્રાયોગ્ય) ૩૦ બાંધતા (૫૩ + ૨) પ૫ પ્રકૃતિના બંધારૂપ ૧૦મો ભૂયસ્કાર થાય છે. (૧૧) આહારકદ્ધિક - જિનનામ સહિત (દેવ પ્રાયોગ્ય) ૩૧ બાંધતા (૫૩ + ૩) ૫૬ પ્રકૃતિના બંધરૂપ ૧૧મો ભૂયસ્કાર થાય છે. (૧૨) (ત્યાર પછી એ જ ગુણસ્થાનકે નીચે ઉતરતા દેવ પ્રાયોગ્ય) ૩૦ની સાથે નિદ્રાદ્ધિક બાંધતા (૫૫+ ૨) = ૫૭ પ્રકૃતિના બંધારૂપ ૧૨મો ભૂયસ્કાર થાય છે. (૧૩) ૩૧ની સાથે નિદ્રાદ્ધિક બાંધતા ૫૮ પ્રકૃતિના બંધારૂપ ૧૩મો ભૂયસ્કાર થાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે - (૧૪) ત્યાર પછી પ્રમત્ત ગુણસ્થાનકે આવીને દેવાયુષ્ય સહિત તે જ ૫૮ પ્રકૃતિ બાંધતા ૫૯ પ્રકૃતિના બંધરૂપ ૧૪મો ભૂયસ્કાર થાય છે. પમાં ગુણસ્થાનકે - (૧૫) ત્યાર પછી દેશવિરતિ ગુણસ્થાનકે આવીને દેવાયુષ્ય વિના નામકર્મની ૨૯ના બંધકને પ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ અધિક બાંધતા ૬૦ પ્રકૃતિના બંધારૂપ ૧૫મો ભૂયસ્કાર થાય છે. (૧૬) તે જ જીવને (દેવાયુષ્ય સહિત) ૨૯ બાંધતા ૬૧ પ્રકૃતિના બંધારૂપ ૧૬મો ભૂયસ્કાર થાય છે. ૪થા ગુણસ્થાનકે :- (૧૭) ત્યાર પછી અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે આવીને નામકર્મની ૨૮ બાંધતા અને આયુષ્યના બંધ વિના અપ્રત્યાખ્યાન કષાય -૪ નો અધિક બંધ થતાં ૬૩ પ્રકૃતિના બંધરૂપ ૧૭મો ભૂયસ્કાર થાય છે. અહીં અન્ય પ્રકારનો અસંભવ હોવાથી ૬૨ પ્રકૃતિનું બંધસ્થાન સર્વથા સંભવે નહીં, તેથી તેનો ભૂયસ્કાર પણ પ્રાપ્ત ન થાય. (૧૮) ત્યાર પછી તે જ અવિરત સમ્યગુદષ્ટિને નામકર્મની ૨૯ બાંધતા ૬૪ પ્રકૃતિના બંધારૂપ ૧૮મો ભૂયસ્કાર થાય છે. (૧૯) તે જ જીવને (દેવગતિમાં) મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતા ૬૫ પ્રકૃતિના બંધરૂપ ૧૯મો ભૂયસ્કાર થાય છે. (૨૦) તે જ જીવને આયુષ્ય બંધ અધિક થતાં ૬૬ પ્રકૃતિના બંધરૂપ ૨૦મો ભૂયસ્કાર થાય છે. ૧લા ગુણસ્થાનકે :- (૨૧) ત્યાર પછી મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયેલાને નામકર્મની ૨૩ બાંધતા આયુષ્યના બંધકને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪ અને થીણદ્વિત્રિક બાંધતા ૬૭ પ્રકૃતિના બંધરૂપે ૨૧મો ભૂયસ્કાર થાય છે. (૨૨) તે જ જીવને ૭૬ ટીકામાં જ્યાં ૧૨મો ભૂયસ્કાર લખ્યો છે. ત્યાં દશઃ જોઇએ. અને ૧૨મ ભૂયસ્કાર ટીકામાં નથી તેથી ત્યાં “ તતસ્તભિનેતાપૂર્વજ गुणस्थानकेऽधस्तादवतरतो नामत्रिंशता सह निद्राद्विकं बघ्नतःसप्तपञ्चाशत्प्रकृत्यात्मको द्वादशो भूयस्कारः ।" For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૩૧ નામકર્મની ૨૫ બાંધતા આયુષ્યના બંધ વિના ૬૮ પ્રકૃતિના બંધારૂપ ૨૨મો ભૂયસ્કાર થાય છે. (૨૩) તે જ ૨૫ના બંધ કવાલા જીવને આયુષ્ય સહિત બંધ થતાં ૬૯ પ્રકૃતિના બંધારૂપ ૨૩મો ભૂયસ્કાર થાય છે. (૨૪) તે જ મિથ્યાષ્ટિ ૨૬ના બંધકને આયુષ્યના બંધમાં ૭૦ પ્રકૃતિના બંધારૂપ ૨૪મો ભૂયસ્કાર થાય છે. (૨૫) તે જ જીવને નામકર્મની ૨૮ના બંધકને આયુષ્યના બંધ વિના ૭૧ પ્રકૃતિના બંધરૂપ ૨૫મો ભૂયસ્કાર થાય છે. (૨૬) તે જ જીવને આયુષ્યના બંધ સહિત ૭૨ પ્રકૃતિના બંધરૂપ ૨૬મો ભૂયસ્કાર થાય છે. (૨૭) તે જ મિથ્યાષ્ટિને ૨૯ના બંધકને આયુષ્ય બાંધતા ૭૩ પ્રકૃતિના બંધરૂપ ૨૭મો ભૂયસ્કાર થાય છે. (૨૮) તે જ જીવને નામકર્મની ૩૦ બાંધતા અને આયુષ્યના બંધકવાળાને ૭૪ પ્રકૃતિના બંધરૂ૫ ૨૮મો ભૂયસ્કાર થાય છે. અહીં કેટલાક ભૂયસ્કાર જુદા જુદા (બંધસ્થાનકની અપેક્ષાએ) અવધિ સ્થાનથી વારંવાર સંભવે છે, પણ એકવાર ગ્રહણ કર્યા હોવાથી જુદા ગણવામાં આવતા નથી. તેથી ૨૮ જ ભૂયસ્કાર છે. આના અનુસાર અલ્પતર પણ ૨૮ જ વિચારવા. અવસ્થિતબંધ તો બંધસ્થાન જેટલાં ૨૯ છે. અવક્તવ્ય બંધ તો અહીં સંભવતો જ નથી, કારણ કે સર્વ ઉત્તપ્રકૃતિઓનો અબંધક (અયોગી ગુણસ્થાનકે) થાય છે. (તેથી ત્યાંથી પડવાનો અભાવ હોવાથી) ફરીથી બંધકપણું પ્રાપ્ત થતું નથી.(યંત્ર નંબર ૧૮-૧૯ જુઓ) તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તર પ્રવૃતિઓના અને સામાન્યથી સર્વ ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનક વિષે ભૂયસ્કારાદિ કહ્યાં. ઇતિ સર્વ ઉત્તરપ્રવૃતિઓના બંધસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ સમાપ્ત ૭૭ ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે :- ઉત્કૃષ્ટ જ્ઞાઠ-૫, દર્શ૦-૯, ૩૦-૧, મોહ-૨૨, આયુ-૧, ના૦-૩૦, ગોત્ર-૧ અને અંતc-૫ = ૭૪ પ્રકતિઓ બાંધી (૧) તેમાંથી આયુ કે ઉદ્યોત ઓછી બાંધતાં ૭૩ અને (૨) બંને ઓછી બાંધતા ૭૨ એમ બે અલ્પતર થાય. (૩) તથા નામકર્મની ૨૮ અને શેષ ૬ કર્મની ૪૩ કુલ ૭૧ બાંધતા ત્રીજો અલ્પતર અથવા મ0 - તિ પ્રાયોગ્ય ૨૯ બાંધતા અને શેષ ૬ કર્મની ૪૨ કુલ ૭૧ બાંધતા ત્રીજો અલ્પતર થાય છે. (૪) તથા સાસ્વાદન ગુણસ્થાનકે કોઈ જીવ નામકર્મની ૨૮ + મિથ્યાત્વ રહિત મોહ૦ની ૨૧ + દેવાયુ + ૫ કર્મની-૨૦ = ૭૧ બાંધતાં આયુષ્યનો બંધ અટકે એટેલે ૭૦ બાંધતાં ૪થો અલ્પતર, (૫) આ મિથ્યાદષ્ટિ નામકર્મની ૨૬ + આયુ + શેષ ૬ કર્મની ૪૩ = ૭૦માંથી આયુ રહિત ૬૯ બાંધતાં પમો અલ્પતર, (૬) તથા આયુ, કે ઉદ્યોત બંધ અટકાવીને એકેનિયાદિ યોગ્ય ૨૫ અને શેષ ૬ કર્મની ૪૩ = ૬૮ બાંધતાં ૬૪ો અલ્પતર થાય. (૭) આયુ સહિત ૬૭ બાંધનારને આયુષ્યનો બંધ અટકાવાથી ૬૬નો ૭મો અલ્પતર તે જ મિથ્યાદષ્ટિને થાય. ૪થા ગુણસ્થાનકે :- (૮) અહીં દેવલોકનો જીવ મનુષ્પાયુ સહિત જ્ઞા-૫, ૬૦-૬, વે-૧, મોહ-૧૭, આ૦-૧, ગોળ-૧, અંતo-૫ અને નામકર્મની મનુષ્યગતિ યોગ્ય જિનનામ સહિત ૩૦ = ૬૬માંથી આયુ, બાંધતો અટકે એટલે ૬૫ બાંધતાં ૮મો અલ્પતર થાય. (૯-૧૦) દેવાયુ: અને જિનનામ સહિત દેવયોગ્ય ૬૫માંથી આયુષ્ય બાંધતા અને અટકીને ૬૪ બાંધતા અને જિનના વાગર દેવાયુષ્ય સહિત દેવયોગ્ય ૬૪માંથી દેવાયુષ્ય બાંધતાં અટકીને ૬૩ બાંધતાં ૯મો - ૧૦મો અલ્પતર થાય. પમા ગુણસ્થાનકે - (૧૧) દેવ પ્રાયોગ્ય જિનનામ - દેવાયુ સહિત ૬૧ બાંધતો જીવ જ્યારે આયુષ્યનો બંધ અટકે એટલે ૬૦નો ૧૧મો અલ્પતર. (૧૨) તેવી જ રીતે જિનનામ વિના દેવાયુષ્ય સહિત ૬૦ બાંધનારને દેવાયુષ્યનો બંધ અટકે એટલો પ૯નો ૧૨મો અલ્પતર થાય. ૬ઠ્ઠા ગુણસ્થાનકે :- (૧૩) દેવાયુ સહિત ૫૯માંથી આયુષ્ય બાંધતાં અટકે ત્યારે જ્ઞા૦-૫, ૬૦-, ૦૦-૧, મો-૯, ગo-૧, અંતo-૫ અને નામકર્મની જિનનામ અને આહારકદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ એમ ૫૮ બાંધતાં ૧૩મો અલ્પતર થાય. (૧૪) તે જ જીવ દેવ પ્રાયોગ્ય જિનનામ બંધ વિના ૩૦ અને દેવાયું બાંધીને અટકે ત્યારે ૫૭ બાંધતાં ૧૪મો અલ્પતર થાય. (૧૫) જિનનામ સહિત ૫૮ બાંધનાર આહારકદ્ધિક નહીં બાંધતાં ૫૬ના બંધે ૧૫મો અલ્પતર થાય. (૧૬) અને જિનનામ વિના ૫૬માંથી દેવાયુષ્યનો બંધ અટકાવીને ૫૫ બાંધતાં ૧૬મો અલ્પતર થાય. ૮માં ગુણસ્થાનકે :- (૧૭) ૫૬ના બંધવાળા નિદ્રાદ્વિકના બંધથી અટકીને જ્ઞા૦-૫, ૬૦-૪, વે-૧, મો-૯, ગo-૧, અંડ-પ અને નામકર્મની જિનનામ સાથે દેવગતિ યોગ્ય ૨૯ એમ ૫૪ બાંધતાં ૧૭મો અલ્પતર થાય. (૧૮) તે જ રીતે જિનનામ વિના પ૩ બાંધતાં ૧૮મો અલ્પતર થાય. (૧૯) તથા ૮૭ ભાગે જ્ઞા-૫, ૬-૪, ૧૦-૧, મો-૯, ગોળ-૧, અંડ-પ અને નામકર્મની યશકીર્તિ એક એમ ૨૬ બાંધતાં ૧૯મો અલ્પતર થાય. ( ૯માં ગુણસ્થાનકે :- (૨૦) ૨૬માંથી હાસ્ય-૪ વિના જ્ઞા૦-૫, ૬-૪, વે-૧, મોહ-૫, ના-૧, ગો-૧, અં-૫ = ૨૨ બાંધતાં ૨૦મો અલ્પતર થાય. (૨૧) પુરુષવેદ વિના ૨૧ બાંધતાં ૨૧મો અલ્પતર થાય. (૨૨) સંજ્વલન ક્રોધ વિના ૨૦ બાંધતાં ૨૨મો અલ્પતર થાય. (૨૩) સંજ્વલન - માન વિના ૧૯ બાંધતાં ૨૩મો અલ્પતર થાય. (૨૪) સં - માયા વિના ૧૮ બાંધતાં ૨૪ મો અલ્પતર થાય. ૧૦માં ગુણસ્થાનકે :- (૨૫) ૧૮માંથી સં - લોભ વિના ૧૭ બાંધતાં ૨૫મો અલ્પતર થાય. ૧૧માં ગુણસ્થાનકે :- (૨૬) ૧૭માંથી એક સાતા વેદનીય બાંધતાં ર૬મો અલ્પતર થાય. આ પ્રમાણે ૨૬ અલ્પતર થાય છે. પણ ટીકામાં ૨૮ અલ્પતર આપેલા છે. તથા પંચસંગ્રહ ભાગ-૧ પાંચમા દ્વારની ટીપ્પણમાં પણ ૨૮ અલ્પતર આપેલ છે. પણ તે વાસ્તવિક રીતે ઘટી શકતા નથી. (તત્ત્વ કેવલી ગમ્ય) For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકમાં ૨૮ ભૂયસ્કાર યંત્ર નંબર-૧૮ો. પ્રારંભ કર્તા - ઉપશમશ્રેણિથી પડતાં જીવો ભૂo Sulhilalc પ્રાયોગ્ય નામુકર્મની કેટલી પ્રકૃતિ પ્રાયોગ્ય વેધડ દર્શ મોહ, આયુર નો ભૂ૫૦ ગોત્ર Ell કુલ પ્રકૃતિ અંત ક્યા બંધસ્થાનકથી આવે કાલ | - 1 - | ૧ | | 19 ૫ ૪ | ૧ | ૧૭ | ૧ના પ્રથમ સમય ૫. ૧૭ના ૯/૪ ૧૮ના ૯૩૩ ૧૯ના હા૨ ૨૦ના ૯૧ ૨૧ના ૨૨ના | ૫૩ -૨૬ના | ૫૪ | ૨૬-૫૩ના | | ૧૦ ૮/૧, ૨૮ | | | | | ૧૨ વિડ ૬ : | : | : | : | : | : | | ૧૦ ૫૫ | ૨૬-૫૩ના ૫૫ | ૫૩ના ૧૧૮/૬ ૫૬ | ૨૬-૫૩-૫૪ ૫૫. ૧૧ ૮િ/૧-૦-૬| ' ૨૯ | ૫ | ૬ | ૧ | ૯ | - | ૨૯ | ૫૬ | પ૪-૧૫ના ૧૧ ૨૮ | ૫ | ૬ | ૧ | ૯ | ૧ | ૨૮ | ૫૬ | પપના ૧૨ ૮/૧-૭ | ૩૦ | ૫ | ૬ | ૧ | ૯ | - | ૩૦ | ૧ | ૫ ૫૫ના ૨૯ | ૫ | ૬ | ૧ | ૯ | ૧ | ૨૯ | ૧ | ૫ | ૫૭ | પ૬ના ૧૩ ૮૧-1 ' ૧૩ ૩૧ ૫ | ૬ | ૧ | ૯ | - | ૩૧ | ૧ | ૫ | ૫૮ | ૫૫-૫૬-૫૭ના ૬ | ૧ | ૯ | ૧ | ૩૦ | ૧ | ૫ | ૫૮ | પ૬ના | ૫ | ૬ | ૧ | ૯ | ૧ | ૩૧ | ૧ | ૫ | ૫૯ ૫૭ના ૧૪ ૨૮ ૧૩ | ૯ | ૨૮ | ૧ | ૫ | ૫૯ | ૫૫-૫૭ના | ૧૩ | ૧ | ૨૮ | ૧ | ૫ | ૬૦ | ૫૯ના | ૨૯ | ૫ | ૬ | | ૧૩ | - | ૨૯ | ૧ | ૫ ૬૦ ૫૬-૫ ૧૩ | ૧ | ૨૯ | ૧ | ૫ | ૬૧ ૬૦ના ૧૭ ૪ | " | ૨૮ | ૫ | ૬ | ૧ | ૧૭| - | ૨૮ | ૧ | ૫ | ૬૩ ૫૫-૫૯ના ૨૯ ] ૫ ૫ | ૬ | ૧ | ૧૭ | - | ૨૯ | ૧ | ૫ | ૧-૧૭-૧૮-૧૯ -૨૦-૨૧-૨૨૨૬-૫૩-૫૫૫૭ -૫૯૬૩ - ૧૩ | ] = ૧૪ | 1 | : | | | : ૧૫ : ]: | : | : | E | | I | જ |જ JE | મ0 ممے For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૩ ગુણસ્થાનક Je 3 પ્રાયોગ્ય નામુકર્મની પ્રાયોગ્યે જ્ઞાનto મોહ૦ | દર્શ૦ વેદ નો ભૂપ૦ અંતo #ll he ગોત્ર કુલ પ્રકૃતિ ક્યા બંધસ્થાનકથી આવે. કાલ &| ૨૮ ૫૬-૬૦-૬૩ પ્રથમ એક સમય પ. | ૨૮ [૮ ૯ ૪ ૪ = = = = ૧ - | ૩૦ ૨૦ ( ૪ ૧ ૧ | દેo | ૨૮ | ૫ | ૬ | | ૧૭ | ૧ | | ૨૮ | | ૨૪ | ૬૩ના _| દેo | ૨૯ | ૫ | ૬ | ૧ | ૧૭ | ૧ | ૨૯ | ૧ | પ ૬૪ના મ0 | ૩૦ ૧૭ ૧-૧૭-૧૮-૧૯ - ૨૦-૨૧-૨૨૨૬-૫૪-૫૬ ૫૮- ૬૦-૬૪ના | મ0 | ૩૦ | ૫ | ૬ | ૧ | ૧૭ | ૧ | ૩૦ | ૧ | ૫ ૬પના | એ | ૨૩ | ૫ | ૯ | ૧ | ૨૨ | ૧ | ૨૩ | ૧ | ૫ ૬૬ના | " | ૨૫ | ૫ | ૯ | ૧ | ૨૨ | - | ૨૫ | ૧ | ૫ | ૬૮ | ૬૬ના ૨૫ - ૨ | ૯ | ૧ | ૨૨ | ૧ | ૨૫ | ૧ | ૫ ૬૮ના | ૫ | ૯ | ૧ | ૨૨ | - | ૨૬ | ૧ ૬૬-૬૮ના | ૨૨ | ૧ | ૨૬ | ૧ | પ ૬૯ના ૨૧ | - | ૨૮ | ૧ ૭૦ | ૫૫-૫૯-૬૩ ૨૮ | ૫ | ૯ ૫૫-૫૯-૬૩૬૪ -૬૬-૬૮-૬૯ના A A 1R | ૨૩ | ૨૩ | 9. 1 ૨૪ ૨૪ K 1K | ૨૫ ૩૧ ૨૫ 'દેવ. ૨૮ | ૭૦ના નરક - - - RT - ૧ ૬૬-૬૮-૬૯ના છે ૨૫ તમી 3 ! ૭૦ના ૨૯ ૨૮ | (૧૦ ૧ | ૨૨ ૨૮ | ૧ ૭૨ ૭૧ના મતિ | ૭૨ ૬૪-૬૬-૬૮૬૯-૭૧ના ૨૬ ૨૮ | ૫ | ૯ | ૧ | ૨૨ | ૧ | ૨૮ | ૧ ૭૧ના ૧ . ૨ | નરક | મતિ ૨૯ ૧ | ૨૧ ૨૯ | ૧ ૭૨ | ૭૧ના તિo | ૩૦. - | ૩૦ | ૬૪-૭૦-૭૧ ૨૭ ૩૦ ૭૩ તિo | મતિ | ૨૯ ૧ I , ૧ તિo | ૩૦ ૬૪-૬૬-૬૮૬૯-૭૧-૭૨ના For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કર્મપ્રકૃતિ ભાગ છે (સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકોમાં ૨૬ અલ્પતરનું યંત્ર નંબર - ૧૯) અલ્પ૦૦ Shulalato -เร้น1 ગતિપ્રાયો કેટલી પ્રકૃતિ પ્રાયlo Cis મો Folke. #lle અંતo ગોત્ર | ઓના અં૫૦ કાલ આવે | | બંધસ્થાનકથી તિo ૫ | ૯ | ૧ | ૨૨ | ૧ | ૩૦ | ૧ | | | | | મ0 તિo | ૨૯ ૭૨ | | | | | | | | | | | | ૬૯ | | | ૬૮ | | | સમય '' | ૩૦ | ૫ | ૧ | ૨૨ |- | ૩૦ | ૧ ૦૩ | ૭૪ ૨૯ | ૫ | ૫ | ૯ | ૧ | ૨૨ | - | ૨૯ | ૧ ૭૩ ૩ ૧ ન દેo | ૨૮ | ૫ | ૯ | ૧ | ૨૨ | - | ૨૮ | ૧ | ૫ ૭૨-૭૩ ૩ ૨ | મ0 તિo | ૨૯ | ૫ | ૯ | ૧ | ૨૧ | - | ૨૦ | ૧ | ૫ | ૭૧ ૭૨ દે | ૨૮ | | ૯ | ૧ | ૨૧ | - I ૭૦ ૭૧-૭૨ ૧ | એ | ૨૬ | | ૯ | ૧ | ૨૨ | - | ૨૬ | ૭૦-૭૧-૭૨-૭૩ ૧ | એઆદિ ૨૫ ૫ | ૯ | ૧ | ૨૨ | ૯ | ૨૫ | ૬૯-૭૧-૭૨-૭૩ || ૫ | ૯ | ૧ | ૨૨ | ૯ | ૨૩ | ૧ ૬૭-૬૮-૬૯-૭૧ ૭૨-૭૩ મનુo | ૩૦ . ૧ | ૧૭ ૬૬-૭૨ના દે મ0 | ૨૯ | ૫ | ૬ | ૧ | ૧૭ | | ૬૫-૭૨-૭૩ના | ૧૦ દેવ | ૨૮ ૬૪-૭૧ના , ૧૧૫ | દેવ | ૨૯ | ૫ | ૬ | ૧ | ૧૩ | - | ૨૯ | ૧ | ૬૦ ૧૬ ૬૧-૬૪ના ૬ | ૧ | ૧૩. ૫૯ ૬૦-૬૩-૭૧ના , ૧૩૭ | " | ૩૧ | ૫ | ૬ | ૧ | ૯ | - 1 ૩૧] ૧ | ૫ | ૫૮ ૫૯-૬૦-૬૪ના ૧૪ | ૫૮-૫૯-૬૩-૭૧ 9 ૬૬ ૩૦ | | | IN IF | | ૬૩ | ૧૨ ૨૮ | ૧ | ૫ | | ૧૫ || || | | | | | | | ૫૮ ૧૫ | દ | ૨૯ | ૧ | " ! ૧૫ ૨૯ | ૫ | ૬ | ૧ | ૯ | - | ૨૯ | ૧ | ૫ ૫૬ ૫૭-૬૦ | ૨૯ | ૫ | ૬ | ૧ | ૯ | - | ૨૯ | ૧ | ૫ | ૫૫ ૫૮. ૧૬ ૫૬-૫૯-૬૩-૭૧ | ૩૦ | ૫ | ૪ | ૧ | ૯ | - | ૩૦ | ૧ | ૫ | ૫૫ ૫૭ ૨૮ | ૧ | ૫ - પપ | પ૭ |.. ૮/૨ { } | ૨૯ ૫૬ના Tદ્વાર ૫૩ ૫૫ના ૧૯ ૮િ૭ | ૫૩-૫૪-૫૫-૫૬ ૨૦ ૯/૧ |અપ્રાયોગ્ય ૯/૨ રર ૯િ૩ ૨૩ ૯િ૪ | " ૧૯ ૨૪ ૯િ/૫ ) | ૧૮ | ૧૯ _ ૨૫ ૧૦ ] , | - | - | ૧ | ૧ | ૫ ૧૭ ૧૮ || - | * | ૧ | - 1 - - - - ૧ ૧૭ના , ' રિદિદિ દિદિ દિદિ દ રિ િદિ | | | | | | 8 | ૨૨ IT: | ૨૧ ૨૧ | 8 | | |: 1:1:T: : | * | For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૩૫ - અથ ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) -: અથ મોહનીય-નામકર્મ સિવાયના કર્મોના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) હવે ઉદયસ્થાનકોને વિષે કહે છે. ત્યાં પ્રથમ દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તપ્રકૃતિઓના ઉદયસ્થાનોને વિષે ભાવવા જોઇએ. અને તે આ પ્રમાણે છે..... જ્ઞાનાવરણ, અંતરાય, જૈવેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મનો એક એક ઉદયસ્થાને ૫-૫ પ્રકૃતિના સમૂહરૂપ અને એક - એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. | દર્શનાવરણીયના ૨ ઉદયસ્થાન - ૪ અને ૫નું છે. ત્યાં “ચક્ષુ - અચક્ષુ - અવધિ કેવલદર્શનાવરણરૂપ-૪ છે, તે જ નિદ્રાપંચકમાંથી કોઇપણ એક નિદ્રા સહિત કરતાં પનો ઉદય હોય છે. કારણ કે નિદ્રા પરાવર્તમાન ઉદયવાળી હોવાથી બે-ત્રણ આદિ ઉદયમાં આવે નહીં. અહીં એક ભૂયસ્કાર, અને એક જ અલ્પતર છે, બે અવસ્થિત છે, અવક્તવ્ય તો નથી. કારણ કે ક્ષીણમોહે સર્વ દર્શનાવરણ પ્રકૃતિ ઉદય વિચ્છેદ થયે છતે ફરી ઉદયનો અસંભવ છે. ઇતિ મોહનીય નામકર્મ સિવાયના ૬ કર્મોના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત -: અય મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ :-) મોહનીયના ૯ ઉદયસ્થાનકો છે. ૧-૨-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ છે. અને તેના આગળ સંવેધમાં બતાવશે. અહીં ૮ ભૂયસ્કાર, ૮ અલ્પતર અને ૯ અવસ્થિત છે, અને અવક્તવ્ય ઉદયસ્થાનકના ૫ છે. તે આ પ્રમાણે કહે છે. ૧-૬-૭-૮ અને ૯ છે. (૧) ત્યાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે ત્યારે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતાં પહેલા સંજ્વલન લોભ ઉદયમાં આવે છે. તેથી તેને પ્રથમ સમયે સંજ્વલન લોભરૂપ એક પ્રકૃત્યાત્મક અવક્તવ્ય ઉદય થાય છે. (૨) જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકે મરીને દેવલોકમાં જાય ત્યારે પ્રથમ સમયે જ ૪થા ગુણસ્થાનકે જાય છે. અને તે જો ક્ષાયિકસમ્યગુદષ્ટિ હોય તો ભય અને જુગુપ્સાનો અવેદક થાય, (અર્થાત્ ભમ્ - જુગુપ્સા -ઉદયમાં ન હોય) ત્યારે તે જીવને અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ૩ - ક્રોધાદિક પુરુષવેદ, હાસ્ય - રતિ યુગલ, એ ૬ પ્રકૃતિઓ ઉદય પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ સમયે ૬ પ્રકૃત્યાત્મક બીજો અવક્તવ્ય ઉદય થાય છે. (૩) જો તે પ્રથમ સમયે જ ક્ષાયોપથમિક સમ્યકત્વને વેદતો હોય, અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ જ થયો છતો ભય કે જુગુપ્સાને અનુભવે છે, ત્યારે ૭ પ્રકૃત્યાત્મક ત્રીજો અવક્તવ્ય ઉદય હોય છે. (૪) જ્યારે ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અથવા જુગુપ્સા, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિવાળાને પણ પ્રથમ સમયે ભય-જુગુપ્સાનો એકી સાથે ઉદય થયે છતે ૮ પ્રકૃત્યાત્મકનો ચોથો અવક્તવ્ય ઉદય હોય છે. (૫) ક્ષાયિક સમ્યકત્વના અભાવે ક્ષાયોપથમિક સમ્યકત્વી ભય અને જુગુપ્સા એ બંનેને એક સાથે ઉદય હોય ત્યારે ૯ પ્રકૃત્યાત્મકનો પમો અવક્તવ્ય ઉદય હોય છે. ઇતિ મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ સમાપ્ત અહીં વેવ - આo - ગોળ નું એક એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. કારણ કે તેઓની ઉત્તઅકતિઓ પરસ્પર પરાવર્તના હોવાથી એક સાથે ૨ - ૩ ઉદયમાં આવતી નથી, પરંતુ એક સમયે કોઇપણ એકનો જ ઉદય થાય છે. ૭૯ ચક્ષુદર્શનાવરણાદિ -૪ ધ્રુવોદય હોવાથી તે ચારેનો એક સાથે ઉદય હોય છે. પરંતુ નિદ્રા અધૂવોદયિ અને પરસ્પર વિરૂદ્ધ હોવાથી કોઇ વખતે નિદ્રાનો ઉદય નથી પણ હોતો અને જ્યારે હોય ત્યારે પમાંથી કોઈપણ એકનો ઉદય હોય છે. માટે યથોક્ત બે જ ઉદયસ્થાનકો સંભવે છે. દેવગતિમાં ભવના પ્રથમ સમયથી આરંભી અંતર્મુહૂ પર્યત અવશ્ય હાસ્ય-રતિનો જ ઉદય હોય છે. એટલે હાસ્ય -રતિ એ બે પ્રકૃતિ જ ગ્રહણ કરી ૧૧માં ગુણસ્થાનકેથી જેઓ ભવક્ષયે પડે છે તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, અને ભ વના પ્રથમ સમયે ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, પણ પૂર્વભવનું ઉપશમશ્રેણિનું ઉપશમ સમ્યકત્વ અહીં લાવતા નથી એમ એક આચાર્ય મહારા જ માને છે. તેથી ઉપર લખ્યા પ્રમાણે પ્રથમ સમયે સમ્યકત્વ મોહનીયકર્મ વેદે છે, તે સમયે ક્ષાયિક સમ્યગુદષ્ટિ ન હોય. એવો પણ એક મત છે કે ઉપશમશ્રેણિનું ઉપશમસમ્યકત્વ લઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમના મતે ઉદયસ્થાનકો અને અવક્તવ્ય ઉદય ક્ષાયિક સમ્યકત્વીની જેમ ધટે છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મપ્રકૃતિ ભાગ- (-: અથ નામકર્મના ૧૨ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-) નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૦-૨૧-૨૪ આદિથી ૩૧ સુધી, ૯ અને ૮ છા ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮, અને આના પણ આગળ સંવેધ કહેવાશે. ૮ ભૂયસ્કાર ઉદય :- અહીં ભૂયસ્કાર ઉદય ૮ છે, ૮ના ઉદયથી ૯ના ઉદયમાં ૯ના ઉદયથી ૨૦ના ઉદયમાં, અને ૨૦ના ઉદયથી ૨૧ના ઉદયમાં કોઇ જીવો જતા નથી. પરંતુ ૨૧ના ઉદયસ્થાનકથી શરૂ કરીને યથાયોગ્ય સંસારમાં અથવા સમુઘાત સમયે ૨૪ આદિ ઉદયસ્થાનકોને વિષે જ ગમનનો સંભવ હોય છે. ૯ અલ્પતરોદય :- અલ્પતર ઉદય - ૯ છે. કારણ કે ૯ના ઉદયથી ૮ના ઉદયમાં, ૨૧ના ઉદયથી ૨૦ના ઉદયમાં અને ૨૫ના ઉદયથી ૨૪ના ઉદયમાં જવાનો સંભવ નથી. તેથી નવ જ અલ્પતર ઉદય છે. (પરંતુ ૮-૯-૨૦-૨૧ આ ચારે અલ્પતરો આવે ૨૪-૨૫-૩૧ ન હોય પરંતુ વિચારતાં તો ૨૪-૨૫ આવે ફક્ત ૩૧ ન આવે. અને તે (અલ્પતર ઉદયો) તીર્થકર અને અતીર્થકર અર્થાત્ સામાન્ય કેવલીઓને સમુઘાત અને અયોગીપણું પ્રાપ્ત થતાં તેને આશ્રયીને કઇ રીતે થાય છે. તેનો વિચાર કરે છે. વભાવસ્થ જ તીર્થકર નામકર્મ રહિત કરતાં જીવને (અર્થાતુ સામાન્ય કેવલીને) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદય, યશ-કીર્તિ, અગુરુલઘુ, તેજસ, કાર્મણ, નિર્માણ, વર્ણાદિ-૪, સ્થિર અસ્થિર, શુભ, અશુભ, પ્રથમ સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક, ઔદારિકદ્ધિક, ૬ સંસ્થાનમાંથી કોઇપણ એક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ સુસ્વર કે દુઃસ્વર લક્ષણરૂપ ૩૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અને તીર્થકરોને તીર્થકર નામકર્મ સહિત કરતાં ૩૧નો ઉદય હોય છે. (૧) સાઠ કેને - ૩૦ થી ૨૬ના ઉદયે ૧લો અલ્પતરોદય :- તેથી સમુદ્યાત કરતાં સામાન્ય કેવલીને બીજે સમયે દારિક મિશ્રકાયયોગે વર્તતાં પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ સુસ્વર દુઃસ્વરમાંથી એક (એમ ૪ પ્રકૃતિઓના) ઉદય ન હોવાથી તે ઓછો થતા ર૬નો અલ્પતરોદય હોય છે. (૨) તીર્થકરને ૩૧ થી ૨૭ના ઉદયે રજો અલ્પતરોદય :- પરાઘાત, ઉચ્છવાસ - શુભવિહાયોગતિ સુસ્વર (એ ચાર પ્રકૃતિઓનો) નિરોધ થતાં ૨૭નો અલ્પતરોદય તીર્થકરને હોય છે. (૩) સા... કેને ૨૬ થી ૨૦ના ઉદયે ૩જો અલ્પતરોદય :- ૨૬ના ઉદયવાળા સમુઘાત પ્રવિષ્ટ એવા સામાન્ય કેવલીને ત્રીજા સમયે કાર્મણ કાયયોગમાં વર્તતાં ઉદય પ્રાપ્ત સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક રૂપ ૬ પ્રકૃતિઓનો ઉદય ઓછો થતાં ૨૦નો અલ્પતરોદય હોય છે. (૪) તીર્થકરને ૨૭ થી ૨૧ના ઉદયે ૪થો અલ્પતરોદય :- જ (ત્રીજા) સમયે તીર્થકરને ઉપર કહેલી ૬ પ્રકૃતિઓનો ઉદય ઓછો થતાં ૨૧નો અલ્પતરોદય હોય છે. (૫) તીર્થકરને ૩૧ થી ૩૦ના ઉદયે પમો અલ્પતરોદય :- અયોગીપણાને પ્રાપ્ત કરતાં તીર્થકરને (યોગના રોધ કાલે) ૩૧ના ઉદયમાંથી સ્વરનો નિરોધ થાય ત્યારે ૩૦નો અલ્પતરોદય હોય છે. (૬) તીર્થકર અને સાકેને ૩૦ થી ર૯ ના ઉદયે ૬ઠ્ઠો અલ્પતરોદય :- તેમાંથી (૩૦માંથી) પણ ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૯નો અલ્પતરોદય (તીર્થકરને) હોય છે. સામાન્ય કેવલીને ૩૦માંથી સ્વરનો નિરોધ થતાં ૨૯નો અલ્પતરોદય હોય છે. (૭) સાકે. ને ૨૯ થી ૨૮ ના ઉદયે ૭મો અલ્પતરોદય :- તેમાંથી (૨૯માંથી) ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૮નો અલ્પતરોદય હોય છે. ૮૨ અહીં કોઇપણ આત્મા ૯ના ઉદયથી ૮ના ઉદયે, તેમજ ૨૧ના ઉદયથી ૨૦ના ઉદયે જતો નથી, કારણ કે ૯નું અને ૨૧નું ઉદયસ્થાન તીર્થકરને હોય છે, તેઓ કંઇ સામાન્ય કેવલીના ઉદયસ્થાનકે જતા નથી, માટે એ બે અલ્પતર ઘટતા નથી. એ મ ટીકામાં જણાવ્યું છે, પણ કઇ પ્રકૃતિ સ્વરૂપ અલ્પતર ઘટતા નથી તે સ્પષ્ટ લખ્યું નથી છતાં ૮ પ્રકૃતિરૂપ અને ૨૦ પ્રકૃતિરૂપ બે અલ્પતર ઘટતાં નથી એવો ભાવ સમજાય છે. પરંતુ આ જ ગાથાની ટીકામાં આગળ આ બન્ને અલ્પતરો ઘટાવ્યા છે, તેથી આ પંક્તિઓ લખવાનો ભાવ શું છે? તે બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૩૭ (૮) સાઠ કે ને ૨૮ થી ૮ ના ઉદયે ૮મો અલ્પતરોદય :- ૨૮ના ઉદયવાળા સામાન્ય કેવલીને અયોગીપણાની પ્રાપ્તિના પ્રથમ સમયે પરાઘાત, ઉદય પ્રાપ્ત વિહાયોગતિ, પ્રત્યક, ઉપઘાત, કોઇપણ એક સંસ્થાન, પ્રથમ સંઘયણ, દારિકદ્ધિક, સ્થિર, અસ્થિર, અગુરુલઘુ, શુભ, અશુભ, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, નિર્માણ લક્ષણરૂપ ૨૦ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થતાં ૮નો અલ્પતરોદય હોય છે. (૯) તીર્થકરને ર૯ થી ૯ના ઉદયે ૯મો અલ્પતરોદય :- તીર્થકર કેવલીને ૨૯ પ્રકૃતિઓમાંથી (પૂર્વે) કહેલ ૨૦ પ્રકૃતિઓનો વિચ્છેદ થતાં ૯નો અલ્પતરોદય હોય છે. સંસારી જીવોને તો ૩૧ આદિના ઉદયસ્થાનકથી શરૂ કરીને ૨૧ સુધીના કેટલાએક અલ્પતર ઉદયસ્થાનોમાં સંક્રમણ થાય છે. તેથી આ પ્રમાણે વિચારતાં અલ્પતરોદય સ્થાનક અધિક પ્રાપ્ત થાય નહીં, એ પ્રમાણે ‘‘નવ જ અલ્પતરોદય થાય છે. (યંત્ર નંબર - ૨૦ જુઓ) અવસ્થિત ઉદયો તો સ્થાન સમાન -૧૨ છે. અવક્તવ્ય ઉદય તો સંભવે જ નહીં, કારણ કે સર્વ નામકર્મની ઉત્તર પ્રકૃતિઓનો વિચ્છેદ અયોગી ગુણસ્થાનકના અન્ય સમયે થાય છે. અને ત્યાંથી (પડવાનો અભાવ હોવાથી) ફરી ઉદય સંભવે નહીં. ઇતિ નામકર્મના ૧૨ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ મૂળ પ્રકૃતિઓના ઉદયસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં. યંત્ર નં.-૨૧ જુઓ) (નામકર્મના ૯ અલ્પતરોદયનું યંત્ર નંબર – ૨૦) સામાન્ય કેવલીને તીર્થકર કેવલીને ક્યાગુણસ્થાનકે ક્યારે કયા ઉદયસ્થાનકથી | કયો અલ્પતરોદય |કયા ઉદયસ્થાનકથી કયો અલ્પતરોદય ૩૦થી | ૨૬નો ૧૩માં ગુણ૦ સમુદ્ધાત કરતાં ૨જા સમયે ૩૧થી ૨૭નો ૧૩માં ગુણ૦ સમુઘાત કરતાં ૨જા સમયે - ૨૬થી ૨૦નો ૧૩માં ગુણ૦ સમુઘાત કરતાં ૩જા સમયે ૨૭થી ( ૨૧નો ૧૩માં ગુણ૦ સમુદ્ધાત કરતાં ૩જા સમયે ૩૧થી ૩૦નો અયોગીપણામાં - ૧૪માં ગુણ ૩૦થી ૨૯નો ૩૦થી ૨૯નો અયોગીપણામાં - ૧૪માં ગુણo ૨૯થી ૨૮નો અયોગીપણામાં - ૧૪માં ગુણ૦ ૨૮થી ૮નો અયોગીપણામાં - ૧૪મા ગુણ૦ ૨૯થી . ૯નો | અયોગીપણામાં - ૧૪માં ગુણo જેમ કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ કે ૨૬માંથી કોઇપણ ઉદયસ્થાને વર્તતાં મરણ પામી ૨૧ના ઉદયે જાય એટલે ૨૧નો અલ્પતર થાય, તથા ઉદ્યોત સહિત ૩૦ના ઉદયે વર્તતાં ઉત્તરવેદિયશરીરી દેવો વૈકિય શરીર વિખરાઇ જાય ત્યારે ૨૯ના ઉદયે જાય ત્યારે ૨૯નો અલ્પતર થાય, આ પ્રમાણ સંસારી જીવોને કેટલાએક અલ્પતરોનો સંભવ છે, પરંતુ જે સંખ્યાવાળા અલ્પતરો તેઓને થાય છે તે અલ્પતરો પૂર્વ કહેલ અલ્પતરોમાં આવી જાય છે. અહીં ૩૧ પ્રકૃતિના ઉદયથી અધિક નામકર્મની પ્રકૃતિઓનું ઉદયસ્થાન ન હોવાથી ૩૧ પ્રકૃતિના ઉદયરૂપ અલ્પતર થતો નથી, તેથી ૩૧ તેમજ ૨૫ તથા ૨૪ના ઉદય વિના બાકીના ઉદયસ્થાનના ૯ અલ્પતર ગણાવ્યા અને કેવલીની અપેક્ષાએ તો બરાબર છે, પરંતુ લબ્ધિસંપન્ન મનુષ્યો અથવા તિર્યંચો વૈક્રિયશરીર બનાવે ત્યારે ૩૦ના ઉદયસ્થાનથી ૨૫ના ઉદયસ્થાને અને લબ્ધિસંપન્ન ૨૬ ના ઉદયમાં વર્તતો વાયુકાય વૈક્રિયશરીર બનાવે ત્યારે ૨૬ના ઉદયસ્થાનથી ૨૪ના ઉદયસ્થાને જાય છે. અથવા યથાસંભવ ૩૧થી૬ સુધીના ઉદયસ્થાનથી પંચેન્દ્રિય તિર્યંચ વગેરે કાળ કરી આ જાશ્રેણિદ્વારા દેવ - નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ૨૫ના અને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે ૨૪ના ઉદયસ્થાને જાય છે, તેથી ૨૫ અને ૨૪ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બન્ને અલ્પતરો સંસારી જીવમાં ઘટી શકે છે. તેથી કુલ ૯ ના બદલે ૧૧ અલ્પતરોદય ઘટી શકે છે. છતાં ટીકામાં આ બે અલ્પતરો કેમ બતાવ્યા નથી ? એનું કારણ બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના ઉદયસ્થાન, ભૂયસ્કાર તથા અવક્તવ્યોદયનું યંત્ર નંબર જે જી| | | ૧ ४ ૫ 6 . ૮ કર્મ જ્ઞાના દર્શ વેદ મોહ આયુ નામ ગોત્ર અંત ઉદયવાલી ઉત્તર પ્રકૃતિઓ ૫ ૨ ૨૮ ૪ ૬૭ ૨. ૫ ઉદયસ્થાન સંખ્યા ૧ ૨ ૧ ૯ ૧ ૧૨ ૧ ૧ કેટલી કેટલી પ્રકૃતિઓના ઉદયસ્થાન ૫ પ્રકૃતિનું ૫ - ૪ નું ૧નું ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦નું ૧નું ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯૩૦-૩૧-૯ અને ૮નું ૧નું પનું અલ્પતર ૨૧ ૮૪ ઉદયસ્થાનક એટલે એક સમયે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે, પંચસંગ્રહ પમા દ્વારની ગા-૧૯માં કહ્યું છે. एक्कार बार तिचउक्कवीस, गुणतीसओ य चउतीसा । साला गुणसट्टी, उदयाणाई छब्बीसं । । અર્થ :- ૧૧-૧૨, ૩ અને ૪ અધિક ૨૦, ૨૯થી૩૪, અને ૪૪ થી ૫૯ આ રીતે ૨૬ ઉદયસ્થાનકો છે. ૧ h[èland bevhele alpha]]>be ८ For Personal & Private Use Only ૧ - ८ ૯/૧૧ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અવસ્થિત ૨ ૧ - ૧ ૧૨ ૧ -: અથ સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારાદિ સ્વરૂપ : હવે સામાન્યથી સર્વ ઉત્તર પ્રકૃતિઓના ઉદયસ્થાનકોને વિષે (ભૂયસ્કારાદિ) કહેવા જોઇએ. ત્યાં સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓના ઉદયસ્થાનકો૪ - ૨૬ છે. તે આ પ્રમાણે કહે છે. ૧૧-૧૨-૨૩-૨૪, પછી ૨૯ આદિથી ૩૪ સુધીના, પછી ૪૪ આદિથી ૫૯ સુધીના. ૧૧-૧૨-૨૩-૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪-૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦-૫૧૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯ છે. ૧ ૧૪મા ગુણસ્થાનકે - ૧૧ - ૧૨નું ઉદયસ્થાનક ઃ- ત્યાં મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશઃકીર્તિ, કોઇપણ એક વેદનીય, અને ઉચ્ચગોત્ર એ ૧૧ પ્રકૃતિઓનો ઉદય સાાન્ય કેવલીને અયોગીપણાની અવસ્થામાં હોય છે. તે જ અવસ્થામાં તીર્થંક૨ ભગવંતને જિનનામ સહિત ૧૨નો ઉદય હોય છે. અવક્તવ્યોદય ૧૩મા ગુણ૦ - ૨૩ -૨૪-૨૯-૩૦-૩૧-૩૨-૩૩-૩૪ ના ૮ ઉદયસ્થાનકો ઃ- આ જ બન્ને (સામાન્ય કેવલી - તીર્થંકરના) ઉદયસ્થાનકમાં અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્પણ, વર્ણાદિ-૪ રૂપ, ૧૨ નામધ્રુવોદયિ પ્રકૃતિ સહિત ૨૩-૨૪ થાય છે, તે અનુક્રમે સમુદ્દાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતાં (સામાન્ય કેવલી અને તીર્થંકર ભગવંતને) હોય છે. આ (૪) ઉદયસ્થાનકોને વિષે ભૂયસ્કારની પ્રાપ્તિ નથી. કારણ કે કોઇપણ આત્મા અયોગીપણામાંથી સયોગીપણામાં જતો નથી, તેમજ સામાન્ય કેવલી તીર્થંકરના ઉદયને પ્રાપ્ત કરતો નથી. ૫ તે જ ૨૩-૨૪ના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકદ્ધિક, કોઇપણ એક સંસ્થાન, પ્રથમ સંક્ષ્ણ એ છ પ્રકૃતિઓ જોડતાં યથાસંખ્યા પ્રમાણે ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાન (ઔદારિક મિશ્રયોગે વર્તતાં સામાન્ય કેવલી તથા તીર્થંકર ભગવાનને) હોય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૩૯ તથા સ્વાભવસ્થ (અને દારિક કાય યોગે વર્તતાં) તેઓને પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ અને સ્વરના ઉદય ક્રમે ૩૩ અને ૩૪ નો ઉદય થાય છે. તે બન્નેમાંથી સ્વરને રોકતાં અનુક્રમે ૩૨ અને ૩૩નો ઉદય થાય છે. તે બન્નેમાંથી પણ ઉચ્છવાસને રોધતાં અર્થાત્ શ્વાસોચ્છવાસનો ઉદય રોકાય ત્યારે અનુક્રમે ૩૧ અને ૩૨નો ઉદય થાય છે. આ પ્રમાણે ૧૦ ઉદયસ્થાનકો કેવલી ભગવંતને હોય છે. એ ૧૦ ઉદયસ્થાનકોમાં છ ભૂયસ્કારોદય છે. અને તે સામાન્ય કેવલી અને તીર્થકરને આશ્રયી ૨૯ અને ૩૦ આદિ જાણવાં. બાકીના સંભવતાં નથી. તે કારણ પૂર્વે કહ્યું છે. ‘નવ અલ્પતરોદય છે, અને તે ૩૪ વિના સર્વે પણ જાણવાં. (-: ૪થા ગુણસ્થાનકે ૪૪થીપ૮ સુધીના ૧૫ ઉદયસ્થાનકો :-). વિગ્રહગતિમાં વર્તતાં (સાયિક) સમ્યગદષ્ટિને ૪૪-૪૫-૪૬-૪૭ = ૪ ઉદયસ્થાનકો :- ૪૪નો ઉદય દર્શનસપ્તક ક્ષયવાળા અવિરત સમ્યગ્દષ્ટિને = ક્ષાયિક સમ્યકત્વીને અંતરાલ ગતિમાં વર્તતાં હોય છે. ત્યાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, અનંતાનુબંધિ સિવાય અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાય-૩, ૩ વેદમાંથી કોઇપણ વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ, એ પ્રમાણે ૬ મોહનીયની પ્રકૃતિઓ એમ ઘાતિકર્મની સર્વસંખ્યા ૨૦ પ્રકૃતિઓ થાય. ત ૪ ગતિમાંથી કોઇપણ એક ગતિ, ૪ આનુપૂર્વીમાંથી ગતિને અનુસરતી એક આનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪ એ પ્રમાણે નામકર્મની ૨૧, ૪ આયુ0 માંથી કોઇપણ એક આયુષ્ય, બે વેદનીયમાંથી એક વેદનીય અને બે ગોત્રમાંથી એક ગોત્ર એ પ્રમાણે સર્વમલીને ૨૪ અઘાતિકર્મની પ્રકૃતિઓ, તેથી સર્વ મલીને ઘાતિની-૨૦ + અધાતિની -૨૪ = ૪૪ પ્રકૃતિઓનો ઉદય થાય છે. તે ૪૪માં વેદક સમ્યકત્વ“ ભય જુગુપ્સામાંથી કોઇપણ એક ઉમેરવાથી ૪૫નો ઉદય હોય છે. કોઇપણ બે ઉમેરવાથી ૪૬નો ઉદય હોય છે. (અર્થાત્ સમ્ય૦ - ભય અથવા સમ્યo - જુગુપ્સા અથવા ભય - જુગુપ્સા એમ ૨ પ્રકૃતિ ઉમેરવાથી ૪૬નો ઉદય થાય છે.) (સમ્યકત્વમોહનીય ભય અને જુગુપ્સા) એ ૩ પ્રકૃતિઓ ઉમેરવાથી ૪૭નો ઉદય થાય છે. અહીં ટીકામાં ભૂલ છે. ટીકામાં કોઇપણ-૧ વેદ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર સહિત કહ્યું છે. પણ તે તો શરૂઆતમાં આવી ગયેલ છે.અહીં ટીકામાં કે કેવલી મહારાજના ૧૦ ઉદયસ્થાનમાં ૨૯-૩૦-૩૧-૩૨-૩૩ અને ૩૪ રૂ૫ ૬ ભૂયસ્કાર કહ્યાં છે પણ ચાર થાય છે. તે આ પ્રમાણે સમુધાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતાં સામાન્ય કેવલી તથા તીર્થકરને અનુક્રમે ૨૩-૨૪નો ઉદય હોય છે, તેમાં સાતમે સમયે ઔદારિક મિશ્રર્યાગે વર્તતાં તેઓને પ્રત્યેક આદિ-૬ પ્રકૃતિનો ઉદય વધે એટલે ૨૯-૩૦નો ઉદય થાય છે. તથા તેઓને ૮મા સમયે દારિક કાયયોગે વર્તતાં સ્વર વગેરે ૪ પ્રકૃતિનો ઉદય વધે એટલે ૩૩-૩૪નો ઉદય થાય છે. આ પ્રમાણે ૨૯-૩૦-૩૩ અને ૩૪ના ઉદયરૂ૫ ૪ ભૂયસ્કારોદય થાય છે, પરંતુ કોઇ રીત ૩૧-૩૨ના ઉદયરૂપ ભૂયસ્કાર ઘટતા નથી. અલ્પતરોદય તો ઘટે છે. ૩૩-૩૪ના ઉદયવાળા સ્વરનો રોધ કરે ત્યારે તેઓને ૩૨-૩૩નો ઉદય થાય અને ઉચ્છવાસનો રોધ થતાં ૩૧-૩૨નો ઉદય થાય, એટલે અહીં ૩૩-૩૨-૩૧ એ ત્રણે અલ્પતરોદય થાય. આ રીતે ૩૧-૩૨ના અલ્પતરો થાય છે, પણ ભૂયસ્કાર થતા નથી. પછી તો જ્ઞાની મહારાજ જાણે અલ્પતરદય ૯ આ પ્રમાણે યોગના રોધ કાળે ૩૧-૩૨ના ઉદયે વર્તતાં સામાન્ય કેવલી અને તીfકરો અયોગીપણાને પ્રાપ્ત કરે ત્યારે તેઓને ૧૧-૧૨નો ઉદય થાય છે. તથા જ્યારે સમુદ્ધાત કરે ત્યારે તે બંનેને બીજે સમયે ઔદારિકમિશ્રિયોગે વર્તતાં સ્વર આદિ પ્રકૃતિનો ઉદય ઓછો થાય ત્યારે ૩૦ અને ૨૯નો ઉદય થાય અને કાર્પણ કાર્પણ કાયયોગે વર્તતાં પ્રત્યકાદિ ૬ પ્રકૃતિનો ઉદય ઓછો થાય ત્યારે ૨૪-૨૩નો ઉદય થાય, અને યોગન નિરોધ કરતાં પૂર્વે ટી-૮૫માં કહ્યા પ્રમાણે ૩ અલ્પતર થાય એટલે ૧૧-૧૨-૩૦-૨૯-૨૪-૨૩-૩૩-૩૨ અને ૩૧ એ નવ અલ્પતરોદય થાય છે. અહીં સમ્યકત્વમોહનીયનો ઉદય ક્ષયોપશમ સમ્યકત્વીને જ હોય છે. એટલે જ્યાં જ્યાં સમ્યક ત્વમોહનીયનો ઉદય લીધો હોય ત્યાં તે ઉદયસ્થાનવાળા લાયોપથમિક સમ્યકત્વી હોય છે તેમ સમજવું. તથા ભય - જુગુપ્સાનો ઉદય દરેકને હોય જ છે. એમ નથી પરંતુ કોઇ વખતે બેમાંથી એકનો, કોઇ વખતે બંનેનો ઉદય હોય છે, અને કોઇ વખતે બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી તેથી જ વારાફરતી ઉમેરવાના હ્યાં છે. દેવ, નારકીઓને અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રાનો ઉદય હોય તેમ લાગતું નથી. મનુષ્ય - તિર્યંચને સંભવે છે કેમ કે તેના ઉદયમાં ગણેલ છે. ૪૪નો ઉદય દેવ-નારક આશ્રયી લીધો હોય તેમ લાગે છે કારણ કે ૪૪ના ઉદયસ્થાનમાં નિદ્રા વધારીને ઉદયસ્થાન વધાર્યું નથી. પછી જ્ઞાની મહારાજ જાણે. For Personal & Private Use Only www ainelibrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ભવસ્થ સમ્યગુદૃષ્ટિ દેવ - નારકને ૪૮-૪૯-૫૦-૫૧ એ ૪ ઉદયસ્થાનકો - ભવસ્થ એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ-નારકને પૂર્વે કહેલ ૪૪માંથી આનુપૂર્વી બાદ કરતાં અને વૈક્રિયદ્રિક, ઉપઘાત, પ્રત્યક, સમચતરસ સંસ્થાન એ પાંચ ઉમેરતાં ૪૮ પ્રકૃતિઓનો ઉદય થાય છે. તે ૪૮માં વેદક સમ્યકત્વ, ભય જુગુપ્સા એ ત્રણમાંથી એક ઉમેરતાં ૪૯નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી ૫૦ અને એકી સાથે ૩ ઉમેરવાથી પવનો ઉદય થાય છે. ભવસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ કે મનુષ્યને ૪૯-૫૦-૫૧-પર-પ૩ એ ૫ ઉદયસ્થાનકો :- અથવા જે પૂર્વે કહેલ જ ૪૪માંથી આનુપૂર્વે બાદ કરતાં અને ઔદારિકદ્રિક, પ્રથમસંસ્થાન, સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરતાં ૪૯ પ્રકૃતિઓનો ઉદય ભવસ્થ સમ્યકત્વી તિર્યંચ અથવા મનુષ્યને હોય છે. તે જ ૪૯માં વેદકસમ્યકત્વ, ભય, જુગુપ્સા એ ત્રણમાંથી કોઇપણ એક એક ઉમેરતાં ૫૦નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી પવનો ઉદય થાય છે. ત્રણને ઉમેરતાં પરનો ઉદય થાય છે. નિદ્રા ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ દેવ - નારકને ૫૦-૫૧-પર-પ૩ એ ૪ ઉદયસ્થાનકો :- અથવા જે ભવસ્થ દેવ- નારક યોગ્ય ૪૮માં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ કે નરકને પરાઘાત, કોઇપણ એક વિહાયોગતિ ઉમેરતાં ૫૦નો ઉદય થાય છે, તે જ ૫૦માં વેદક સમ્યકત્વ, ભય, જુગુપ્સામાંથી કોઇપણ એક એક પ્રકૃતિ ઉમેરવાથી ૫૧નો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરવાથી પરનો ઉદય થાય છે. ત્રણે ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ તિર્યંચ કે મન ને ૫૧-૫૨-૫૩-૫૪-૫૫ એ ૫ ઉદયસ્થાનકો :- અથવા જે શરીરસ્થ એવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્યને પૂર્વે ૪૯ કહી છે તેમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરતાં પ૧નો ઉદય થાય છે. તે પ૧માં વેદક સમ્યકત્વ, ભય, જુગુપ્સા, નિદ્રા એ ૪માંથી કોઇપણ એક એક ઉમેરતાં પરનો ઉદય થાય છે. કોઇપણ બે ઉમેરતાં પ૩નો, કોઇપણ ૩ ઉમેરતાં ૫૪નો, અને ચારે ઉમેરતાં પપનો ઉદય થાય છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત સ0 - તિ- મનુ0 ને પર થી ૫૬ના ૫ ઉદયસ્થાનકો - અથવા જે ક્ષાયિક સમ્યગુદષ્ટિ તિર્યંચ કે મનુષ્યને અનંતરોક્ત ૫૧માં પ્રાણપાન પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી શ્વાસોચ્છવાસનો ઉદય ઉમેરતાં પરનો ઉદય થાય છે. તે જ પર માં વેદકસમ્યક્ત્વ - ભય - જુગુપ્સા - નિદ્રા એ ૪ માથી કોઇપણ ૧-૨-૩-૪ ઉમેરતાં અનુક્રમે ૫૩-૫૪-૫૫-૫૬નો ઉદય થાય છે. ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યo તિમન ને ૫૩ થી ૫૮ના ૬ ઉદયસ્થાનકો :- અથવા જે શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને પૂર્વે કહેલ પ૨માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તને સ્વર ઉમેરવાથી પ૩નો ઉદય થાય છે. તેમાં વેદક સમ્યકત્વ - ભય - જુગુપ્સા નિદ્રાને પૂર્વે કહેલ રીતથી ઉમેરતાં (૫૪-૫૫-૫૬) પ૭ના અન્ત સુધીનો ઉદય થાય છે. તિર્યંચને આશ્રયીને ઉદ્યોતનામકર્મ ઉમેરતાં ૫૮નો ઉદય થાય છે. અવિરતિ સમ્યગુદૃષ્ટિના આ સઘળા ઉદયસ્થાનો નિદ્રા - ભય – જુગુપ્સા અને ઉદ્યોત એ અધૂવોદય હોવાથી તેઓને ઓછી વત્તી કરતાં અલ્પતર અને ભૂયસ્કાર એમ બંને રૂપે સંભવે છે. ૧લા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૪૬ થી ૧૯ સુધીના ૧૪ ઉદયસ્થાનકો - મિથ્યાદૃષ્ટિને ૪૬ થી ૫૯ સુધીના ઉદયસ્થાનકો હોય છે. અને તે સપ્તતિકા સંગ્રહમાંથી પૂર્વાપર ભાવનો વિચાર કરી નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ પ્રકુતિઓને ઓછીવત્તી કરી પોતાની મેળે જ સમજવાં. ૮૯ મિથ્યાષ્ટિના ઉદયસ્થાનકોનો સામાન્ય વિચાર આ પ્રમાણે મિથ્યાદષ્ટિને વિગ્રહગતિમાં જ્ઞા ૦-૫, દર્શ૦-૪, વેટ-૧, મોહનીયની - અનંતાનુબંધિ ક્રોધાદિમાંથી ક્રોધાદિ-૪, યુગલ-૧, વેદ-૧ અને મિથ્યાત્વમોહનીય એ૮, આય૦-૧, ગોત્ર-૧, અંતરાય-૫ એમ ૭ કર્મની ૨૫ અને નામકર્મની ૨૧ કુલ ૪૬ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૪૭-૪૮-૪૯નો ઉદય થાય છે. તથા ભવસ્થ એકેન્દ્રિયને પૂર્વે કહેલ ૪૬માંથી આનુપૂર્વી બાદ કરતાં અને પ્રત્યેક, ઔદારિક શરીર, ઉપઘાત, હુંડક સંસ્થાન એ ચાર ઉમેરતાં નામકર્મની - ૨૪ કુલ ૪૯નો ઉદય થાય છે. તેમાં ભય - જુગુપ્સા નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમરતમાં ૫૦-૫૧-પરનો થાય છે. તથા પૂર્વોકત ૪૯માંથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાતનો ઉદય વધે એટલે ૫૦નો ઉદય થાય છે. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૧-૫૨-૫૩નો ઉદય થાય છે. તથા તે ૫૦માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોચ્છવાસનો ઉદય વધે એટલે ૫૧નો ઉદય થાય. તેમાં ભય - જુગુપ્સા-નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૨-૫૩-૫૪નો ઉદય થાય છે. તથા તે પૂર્વોક્ત ૫૧માં ઉદ્યોત અથવા આતપનો ઉદય વધે એટલે પરનો ઉદય થાય. તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૩-૫૪-૫૫નો ઉદય થાય છે. ૬ નારોકોને હુડકસંસ્થાન For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૪૧ પ્રશ્ન :- મિથ્યાદષ્ટિને મોહનીયકર્મની ૭ પ્રકૃતિનો ઉદય છતાં વિગ્રહગતિમાં નામકર્મની ૨૧ પ્રકૃતિના ઉદયે વર્તતાં આત્માને ૪૫ પ્રકૃતિનું ઉદયસ્થાનક કેમ ન સંભવે ?(૪૬ પ્રકૃતિનું કેમ કહ્યું?). ઉત્તર :- અન્તરાલગતિમાં મિથ્યાષ્ટિને અનંતાનુબંધિ સહિતને જ પ્રાપ્ત થાય છે. કારણ કે કોઇપણ મિથ્યાદષ્ટિ અનંતાનુબંધિના ઉદય વિના કાળ પામતો નથી. (એટલે વિગ્રહગતિમાં અનંતાનુબંધિના ઉદય વિનાનો કોઇપણ જીવ હોતો નથી.) તેથી વિગ્રહગતિમાં ૮નો જ ઉદય હોય છે.) અને ૪૬ પ્રકૃતિ આદિના તેના ઉદયસ્થાનકો હોય છે. તથા ૫૯ પ્રકૃતિનું ઉદયસ્થાનક કોઇપણ ક્રોધાદિ-૪, કોઇપણ વેદ-૧, કોઇપણ યુગલ-૧, ભય, જુગુપ્સા અને મિથ્યાત્વ એ મોહનીય કર્મની -૧૦ પ્રકૃતિઓ ઉદયે વર્તતાં જીવને તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કાર્મણા, નિર્માણ, ઔદારિકદ્વિક, કોઇપણ એક સંસ્થાન, કોઇપણ એક સંઘયણ, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, કોઇપણ એક વિહાયોગતિ, સુસ્વર કે દુઃસ્વ૨, ઉચ્છવાસ ઉદ્યોત એ ૩૧ પ્રકૃતિઓ નામકર્મની ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણ - ૫, અંતરાય - ૫, દર્શનાવરણ - ૪ કોઇપણ એક નિદ્રાનો ઉદય, કોઇપણ એક વેદનીય, કોઇપણ એક આયુષ્ય, કોઇપણ એક ગોત્રને અનુભવતા જીવને પ૯નો ઉદય હોય છે. અહીં અવક્તવ્ય ઉદય ઘટતો નથી. કારણ કે સર્વ પ્રકૃતિઓ ઉદય વિચ્છેદ થયા પછી ફરી ઉદયનો સંભવ નથી. અવસ્થિત ઉદયસ્થાન ૨૬ છે. કારણ કે તે સ્થાન સમાન હોય છે. કદાચ અહીં શંકા થાય કે વિગ્રહગતિમાં કે સમુઘાતમાં જે જે ઉદયસ્થાનકો હોય છે તેમાં અવસ્થિતોદય કેમ સંભવે ? સત્ય છે. તે શંકાનો ઉત્તરમાં સમજવાનું કે ત્યાં પણ બે-ત્રણ સમયની પ્રાપ્તી છે. ®ભૂયસ્કારોદય - ૨૧/૧૯ છે. કારણ કે છઘ0ના ઉદયસ્થાનકોને વિષે કેવલી જતા નથી. અતીર્થકરને પણ તીર્થકરનો ઉદય થતો નથી. અયોગી કેવલી સયોગી કેવલીના ઉદયે પણ આવે નહીં તેથી ૧૧-૧૨-૨૩-૨૪-૪૪ એ ૫ ઉદયસ્થાનકોના ભૂયસ્કાર પ્રાપ્ત થતા નથી. 'અલ્પતરોદય-૨૪ છે. કારણ કે અવિરત સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ કેવલીના ઉદયસ્થાનકે જતાં નથી તેથી ૩૪ના લક્ષણવાળો અલ્પતરોદય પ્રાપ્ત થતો નથી. તથા ભવસ્થ એકેન્દ્રિયને ઉદય યોગ્ય ૨૪માં અંગોપાંગ અને સંઘયણ ઉમેરતાં ભવસ્થ બેઇ ક્રિયાદિને નામકર્મની ૨૬ અને શેષ સાત કર્મની ૨૫ કુલ ૫૧નો ઉદય હોય છે. તેમાં ભય - જુગુપ્સા -નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં પ૨-૫૩-૫૪નો ઉદય થાય છે. - તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત તેઓને પૂર્વોક્ત ૫૧માં પરાઘાત અને વિહાયોગતિ ઉમે રતાં પ૩નો ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૪-૫૫-૫૬નો ઉદય થાય છે. તથા ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પૂર્વોક્ત ૫૩માં શ્વાસોચ્છવાસ ઉમેરતાં ૫૪નો ઉદય થાય, તેમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૫-૫૬-૫૭નો ઉદય થાય છે. તથા ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ૫૪માં સ્વરનો ઉદય વધારતાં ૫૫નો ઉદય થા ય. તેમાં ભય - જુગુપ્સા અને નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૬-૫૭-૫૮નો ઉદય થાય છે. - તથા પૂર્વોક્ત ૫૫ પ્રકૃતિઓ તિર્યંચો આશ્રયી ઉદ્યોતનો ઉદય વધારતાં પ૬નો ઉદય થાય. તોમાં ભય - જુગુપ્સા - નિદ્રાને અનુક્રમે ૧-૨-૩ ઉમેરતાં ૫૭-૫૮-૫૯નો ઉદય થાય છે. આ પ્રમાણે તિર્યંચોમાં એક સમયે એક જીવને વધારેમાં વધારે ૫૯ પ્રકૃતિઓનો ઉદય હો ય છે. તેમાં જ્ઞાઠ-૫, દર્શ૦-૫, વેદ-૧, મોહ૦-૧૦, આયુ-૧, ગોત્ર-૧, અંતરાય-૫, અને નામકર્મની ૩૧ પ્રકૃતિઓ હોય છે. દેવાદિ ભિન્નભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાનકો ગણાતા એક એક ઉદયસ્થાન અનેક પ્રકારે થાય છે તથા ક્રમશ: વધારતાં ભૂયકાર અને ઓછી કરતાં અલ્પતર થાય તે સ્વયમેવ સમજવા. અહીં જે ભૂયસ્કાર અને અલ્પતરી થાય તેનો પૂર્વોક્ત સંખ્યામાં કંઇ ઉપયોગ નથી કારણ કે સંખ્યા વધશે નહીં. માત્ર એક ભૂયસ્કા૨ કે એક અલ્પતર અનેક રીતે થાય છે એટલું સમજાશે. અહીં ઉદયસ્થાનકોની દિશા માત્ર બતાવી છે તેથી ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદયસ્થાન કો સ્વયમેવ સમજવા. ૨૬ ઉદયસ્થાનકોમાં કેવલીના ઉદયસ્થાનો આશ્રયી-૬, અવિરતિના ૪૪થી૧૮ સુધીના ૧૫ ઉદયસ્થાનકોમાં જે ક્રમે ઉદયમાં પ્રકૃતિઓ વધારી છે તે ક્રમે વધારતા ૧૪ અને છેલ્લું ૫૯નું એમ કુલ ૨૧ ભૂયસ્કાર થાય, અને કેવલી ભગવંતના ૪ ગણીએ તો ૧૯ ભૂયસ્કાર થાય. ૨૬ના ઉદયસ્થાનકોમાં કેવલી મહારાજના ઉદયસ્થાનો આશ્રયી તથા અવિરતિના ૫૮ થી ૪૪ સુધી ના ૧૫ ઉદયસ્થાનકોમાં પચ્ચાનુપૂર્વીએ પ્રકૃતિ ઓછી કરતાં ૧૪ અલ્પતર થાય. જેમ કે ૫૮ પ્રકૃતિના ઉદયમાંથી નિદ્રા, ભય અને જુગુપ્સામાંથી કોઇપણ એક ઓછી કરતાં ૫૭નું, કોઇપણ બે ઓછી કરતાં પ૬નું અને ત્રણ ઓછી કરતાં ૫૫નું ઉદયસ્થાન થાય, એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તથા પ૯ પ્રકૃતિના ઉદયવાળાને નિદ્રા આદિ પ્રકૃતિ ઓછી થતાં ૫૮નું અલ્પતર થાય. આ રીતે કુલ ૨૪ અલ્પતર થાય. અહીં એક ભૂયસ્કાર અને અલ્પતર અનેક રીતે થઈ શકે છે પણ અવધિના ભેદે ભૂયસ્કારાદિનો ભેદ નહિ ગણાતો હોવાથી તેઓની તેટલી જ સંખ્યા થાય છે. તથા ૪૪નો ઉદય વિગ્રહગતિમાં વર્તતાં ક્ષાયિક સમ્યકત્વીને હોય છે અને તેમાં ભય વિગેરે ઉમેરતાં છેલ્લો ૪૭નો ઉદય થાય છે. અને ૪૮નો ઉદય ભવસ્થાને હોય છે. એટલે ૪૮ના ઉદયથી ૪૭ના ઉદયસ્થાનકે જાય નહીં તેથી તેની અપેક્ષાએ અલ્પતર ન ઘટે તેમ લાગે છે, પરંતુ ૪૬ના ઉદયવાળા મિથ્યાત્વીને ભય જુગુપ્સા વધે એટલે ૪૮નો ઉદય થાય તેમાંથી ભય કે જુગુપ્સા કોઇપણ એક ઘટાડવાથી ૪૭નું અલ્પતર થાય, આ રીતે ૪૭નું અલ્પતર સંભવે છે. ૯૧ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્રશ્ન :- ૩૪નો ઉદય સ્વભાવસ્થ તીર્થકર કેવલીને હોય છે. (તથી જ્યારે તીર્થકર થનારા આત્મા કેવલીપણાને પ્ર કરે) અને ૪૪ આદિ કોઇપણ ઉદયસ્થાનેથી ૩૪ના ઉદયે જાય ત્યારે ૩૪ના ઉદયરૂ૫ અલ્પતર સંભવે છે તો પછી શા માટી ૩૪ના અલ્પતરનો નિષેધ કર્યો ? જવાબ :- કારણ કે કેવલીપણાને સર્વ આત્માઓ ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે. અને ક્રમના અનુસારે ૧૨મા ક્ષીણમહ ગુણસ્થાનકે*૩૩ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે. - તે ૩૩ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીતિ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઔદારિકદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, કોઇપણ એક વિહાયોગતિ, પરાઘાત, સુસ્વર કે દુઃસ્વ૨, ઉચ્છવાસ, કોઇપણ એક સંસ્થાન, સંઘયણ, કોઇપણ એક વેદનીય, મનુષ્પાયુષ્ય, ઉચ્ચગોત્ર. હવે જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય (અને સયોગીકેવળી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તીર્થકર થનારને) તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી ૩૪ના ઉદયસ્થાનને પ્રાપ્ત કરે. તેથી ૩૪નું ઉદયસ્થાનક ભૂયસ્કારૂપે જ ઘટી શકે અલ્પતરા રૂપે ઘટી શકે નહીં માટે ૩૪ના અલ્પતરનો નિષેધ કર્યો છે. તથા ૫૯ના ઉદયસ્થાનક પણ પોતાનાથી અન્ય કોઇ મોટું ઉદયસ્થાનક નહીં હોવાથી અલ્પતરૂપે થતું નથી. તેથી (૩૪ અને ૫૯) એ બે બાદ કરતાં ૨૪ જ અલ્પતરોદય થાય છે. એ પ્રમાણે સામાન્યથી સર્વ ઉત્તર પ્રવૃતિઓના ઉદય સ્થાનકોને વિષે ભૂયસ્કાર કહ્યાં. ઉદીરણા અધિકાર પણ પ્રાયઃ ઉદય સમાન છે. વિશેષ એ છે કે નામના ૮-૯ ઉદયસ્થાનોમાં ઉદીરણાનો અભાવ છે. સામાન્યથી સર્વ ઉત્તપ્રકૃતિ સમુદાયમાં અને અપ્રમત્ત આદિમાં વેદનીય આયુષ્ય સિવાયના ઇત્યાદિ જે વિશેષ છે તે ઉદીરણા પ્રસ્થાનથી સારી રીતે વિચારવાં, તેને લગતાં ભૂયસ્કાર આદિ નિરૂપણ કરવાં. (યંત્ર નંબર-રર જુઓ)(અનુસંધાણ પે.નં.-૧૪૬) ઇતિ સર્વ ઉત્તર પ્રવૃતિઓના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ સમાપ્ત . (સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૬ ઉદયસ્થાનકો, ભૂયસ્કાર – અલ્પતરનું યંત્ર નં.-૨૨) -: અયોગી - સયોગી કેવલીના ૧૦ ઉદયસ્થાનકો : ૦ નંબર ઉદયસ્થાનક જ્ઞાનto આયુo વેદ, દર્શ નામ ગોત્ર અંતરાય | Iધ 8િ |૨| ગુણસ્થાનક | | છ | | ૨૪ | ૧૩ ૨૯ | ૧૩ કયા યા ઉદયસ્થાનકથી | ઉદયસ્થાનકથી કયો ભૂયસ્કાર ? | અલ્પતર ? ૩૧ થી ૧૧ નો ૩૨ થી ૧૨ નો ૨૯ થી ૨૩ નો ૩૦ થી ૨૪ નો ૨૩ થી ૨૯ નો ૩૧ થી ૨૯ નો ૨૪ થી ૩૦ નો ૩૨ થી ૩૦ નો ૩૨ થી ૩૧ નો ૩૩ થી ૩૨ નો ૨૯ થી ૩૩ નો |૩૪ થી ૩૩ નો | ૩૦ થી ૩૪ નો ૪ - ભૂયસ્કારોદય ૯ - અલ્પતરોદય | | ૧૩. | |o | ૨૯ ૩૧ | ૧૩ | | ૩૨ | ૧૩ . ૩૩ | ૧૩ | ૧૦ - ૩૪ | ૧૩ | | ૩૦ - | - | ૧ | - | ૧ | ૩૧ | ૧ | - 6 અહીં એમ કહ્યું કે સર્વ આત્માઓ કેવલીપણાને ગુણસ્થાનકના કર્મ પ્રાપ્ત કરે છે એટલે ૧૨મે થઇને જ ૧૩મે જાય છે તે સિવાય જઇ શકતા નથી એ બરાબર છે. પરંતુ ૧૨મે ૩૩નું જ ઉદયસ્થાન હોય એમ જે કહ્યું તે કેમ સંભવે? કારણ કે ચાર અઘાતિકર્મની જ ૩૩ પ્રકૃતિ થાય તેમાં જ્ઞાના-૫ દર્શo-૪, અને અંતo-૫, એ ૧૪ ઉમેરતાં ૮૭નું ઉદયસ્થાનક થાય, કારણ કે ઘાતિ ત્રણ કર્મનો ઉદય હોય છે. તેથી તે ૪૭ના ઉદયસ્થાનેથી ધાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ૩૪ના ઉદયે જતઃ અલ્પતર પણ સંભવી શકે તો શા માટે તેનો નિષેધ કર્યો ? એટલે કે ૧૨મા ગુણઠાણ ૩૩નું જ ઉદયસ્થાનક કેમ કહ્યું? અને ૩૪નું અલ્પતર કેમ ન કહ્યું એ શંકાને અવકાશ છે. તેનું સમાધાન બહુશ્રુત પાસેથી કરી લેવું. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - ૧૪૩ -: ૪થા ગુણસ્થાનકે ૪૪ થી ૫૮ સુધીના ૧૫ ઉદયસ્થાનકો :-) ક્યા જીવને ક્યારે ? કેટલા ઉદયસ્થાનકો?. સંજ્ઞાઃ- ક્ષ૦ = ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉદયસ્થાનકે નબર ઉદયસ્થૉનક ? જ્ઞાન દ... વેદ૦ મોહ૦ આ૩૦. ગોત્ર અંતo દે દે વિગ્રહગતિમાં લાવ ને ૧ ૪૪ | ૫ | ૪ | ૧ | ૬ | ૧ | ૨૧ | ૧ | ૫ વિગ્રહગતિમાં સાત્વ + ક્ષયો૦ ૨ [૪૫ | ૫ | ૪ | ૧ | ૭ | ૧ | ૨૧ | ૧ | ૫ | વિગ્રહગતિમાં માત્ર + ક્ષયો વિગ્રહગતિમાં યોપશમ ૪ ૪૭ | ૫ | ૪ | ૧ | ૯ | ૧ | ૨૧ | ૧ | પ ભવસ્થ ક્ષા, દેવ-નારકને ભવસ્થ સાવ + ક્ષયદેવ-નારકને ભવસ્થ ક્ષા+ ક્ષય, દેવ-નારકને ભવસ્થ ક્ષયોદેવ-નારકને ‘ | ૮ ૫૧ ૫૧ | ૫ | ૪ | ૧ | ૯ | ૧ | ૨૫ | ૧ || | ભવસ્થ ક્ષાતિર્યંચ-મન ને | ૬ ૪૯ ભવસ્થ ક્ષા) + ક્ષયોતિર્યચ-મન ને | ૭ | ૧૦ | ૫ | ૪ | ૧ ભવસ્થ ક્ષા) + ક્ષય તિર્યંચ-મન ને | ૨૬ ભવસ્થ ક્ષય તિર્યંચ-મનુ ને | ભવસ્થ ક્ષયોતિર્યંચ-મન૦ ને ] ૧૦ પ૩ | ૫ | ૫ | ૧ | ૧ | ૨૬ શરીર પર્યાપ્ત 4 - દેવ- નારકને શરીર પર્યાપ્ત ક્ષo + ક્ષયોદેવ- નારકને શરીર પર્યાપ્ત ક્ષ૦ + ક્ષયોદેવ- નારકને શરીર પર્યાપ્ત ક્ષયો, દેવ- નારકને | ૧૦ ૫૩ | ૫ | ૪ | | શરીર પર્યાપ્ત ક્ષા, તિ) - મન ને | ૮ ૫૧ | ૫ | ૪ | ૧ | શરીર પર્યાપ્ત ક્ષાત્ર + ક્ષયો, તિ, મન, ને પ૨ | ૫ | ૪ | ૧ | ૭ | ૧ | ૨૮ | ૧ | ૫ શરીર પર્યાપ્ત ક્ષાઇ તિ- મનને શરીર પર્યાપ્ત ક્ષા) + ક્ષય તિ, મનુ, ને ] ૧૦૫૩ શરીર પર્યાપ્ત ક્ષ૦ + ક્ષયોતિ, મનુ, ને | ૧૦ ૫૩ શરીર પર્યાપ્ત ક્ષય તિ, મન, ને | ૧૧૫૪ શરીર પર્યાપ્ત ક્ષ0 + ક્ષયોતિ, મન ને | ૧૧ ૫૪ શરીર પર્યાપ્ત ક્ષય તિ, મન, ને ૧ | ૨૮ શ્વાસો, પર્યાપ્ત ક્ષાતિ, મન, ને શ્વાસો) પર્યાપ્ત ક્ષાત્ર ક્ષય તિ, મન ને ૫૩ | ૫ ૧ | ૨૯ | ૧ | ૫ શ્વાસો, પર્યાપ્ત ક્ષા, તિ, મન, ને ૧૦ ૫૩ | ૫ | પ | ૧ | ૨૯ ૨૯ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ક્યા જીવને ક્યારે ? કેટલા ઉદયસ્થાનકો ? સંજ્ઞા:- શ્રા = ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉદયસ્થાનક નંબર * ઉદયનક ? જ્ઞાન દર્શ વેદ, મોહ૦ નામ ગોત્ર અંત, ૩૦ શ્વાસોપર્યાપ્ત ક્ષ૦ + ક્ષયો તિo-મન ને ૧૧ ૫૪ | ૫ | ૪ | ૧ | ૮ | ૧ | ૨૯ | ૧ | ૫ શ્વાસોપર્યાપ્ત ક્ષ૦ + ક્ષય તિo-મન ને | ૧૧ ૫૪ | ૫ | ૫ | ૧ | ૭ | ૧ | ૨૯ | ૧ | ૫ શ્વાસો) પર્યાપ્ત ક્ષય તિo-મન ને શ્વાસોપર્યાપ્ત ક્ષા) + ક્ષય તિo-મનુ ને ૨૯ શ્વાસો, પર્યાપ્ત ક્ષયોતિo-મન ને ૧૩પ૬ | ૫ | ૫ | ૧ | ૯ | ૧ | ૨૯ | ૧ | ૫ ભાષા પર્યાપ્ત ક્ષા, તિo-મન ને ૧૦ ૫૩ | ૫ | ૪ | ૧ | ૬ | ૧ | ૩૦ | 1 | ૫ ભાષા પર્યાપ્ત ક્ષ૦ + ક્ષયોતિ, મન ને ૧૧ ૫૪ | ૫ | ૪ | ૧ | ૭ | ૧ | ૩૦ | ૧ | ૫ ભાષા પર્યાપ્ત ક્ષા, તિ, મન, ને ભાષા પર્યાપ્ત ક્ષા) + ક્ષયો, તિ, મનુ ને ૩૦ | ભાષા પર્યાપ્ત ક્ષા+ ક્ષયોતિ, મન ને ૩૦ ભાષા પર્યાપ્ત ક્ષયોતિમન, ને ૧૩ ૫૬ | ૫ | ૪ | ૧ | ૯ | ૧ , ભાષા પર્યાપ્ત ક્ષo + ક્ષય તિ, મનુ ને | ભાષા પર્યાપ્ત ક્ષયો, તિ, મનુ, ને ] ૧૪ | ૧૪ ૫૭ | ૫ | ૫ | ૧ | ૯ | ૧ | ૩૦ | ૧ | ૫ ભાષા પર્યાપ્ત ક્ષય તિ, મનને ૧૫ ૫૮ | ૫ | ૫ | ૧ | ૯ | ૧ | ૩૧ | ૧ | | | ઉપરના સર્વ ઉદયસ્થાનકોમાં નિદ્રા - ભય - જુગુપ્સા - ઉદ્યોત એ અધ્રુવોદયિ હોવાથી જુદી જુદી રીતે ભૂયસ્કાર - અલ્પતર થાય છે. તેથી ૧૪ ભૂયસ્કારોદય, ૧૪ અલ્પતરોદય થાય છે. (- મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૪૬ થી ૫૯ સુધીના ૧૪ ઉદયસ્થાનકો :-) | ૩૦ ક 1 ૩૦ ક્યા જીવને ક્યારે ? કેટલા ઉદયસ્થાનકો? સંજ્ઞા:- ક્ષo = ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ઉદયસ્થાનક નંબર ઉદયસ્થાઁનકે શાનto દર્શ૦ મોહ૦ આયુટ tle ગોત્ર અંતo | વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ૪ ઉદo - ૧ ૪૬ | ૫ | ૪ | ૧ | ૮ | ૧ | ૨૧ | ૧ | ૫ ૧ | ૨૧ | ૧ | ૧ | ૨૧ | ૩ ૪૮ | ૫ | ૪ | ૧ | ૧૦ ST ૪ ૪૯ | ૫ | પ BT Bી ૨૧ ૨૪ ભવસ્થ એકેન્દ્રિયને ૪ ઉદ0 ૨૪ | ૫૦ ૨૪ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૫ સત્તાપ્રકરણ ક્યા જીવને ક્યારે ? કેટલા ઉદયસ્થાનકો? સંજ્ઞાઃ- ક્ષo = ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉદયસ્થાનક નંબર જ્ઞાનto વે૦ દર્શ મોહ૦ ae નામ અંતo ke ભવસ્થ એકેન્દ્રિયને ૪ ઉદo ૭ પર | ૫ | ૫ | ૧ | ૧૦ | ૧ | ૨૪ | ૧ | ૫ | શરીર પર્યાપ્ત એકેન્દ્રિયને ૪ ઉદo દ્ધ દાદ દ દ દાદ દ ર દ ક દ ક દ ક મું, ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ શ્વાસો) પર્યાપ્ત એકેન્દ્રિયને ૪ ઉદo ૨૬ ૯ ૫૪ [ પ પ | ૧ | ૧૦ | ૧ | ૨૬ | ૧ | ૨ શ્વાસો) પર્યાપ્ત એકેન્દ્રિયને આતપ કે ઉદ્યોત ઉમેરતાં ૪ ઉદ0 ૮ ૫૩ | ૫ | ૪ | ૧ | ૯ | ૧ | ૨૦ | ૧ | ૨ ૯ ૫૪ | ૫ | ૪ | ૧ | ૧૦ | ૧ | ૨૦ | ૧ | પ | ૯૫૪ | ૫ | ૫ | ૧ | ૯ | | ર | ભવસ્થ બેઇન્દ્રિય આદિ ૪ ઉદ0 ૫૧ | ૫ શરીર પર્યાપ્ત બેઇન્દ્રિય આદિ ૪ ઉદo કે હું કં 16 કિં For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ક્યા જીવને ક્યારે કેટલા ઉદયસ્થાનકી ? સંજ્ઞાઃ- શ્રા૰ = માયિક સમ્યગદષ્ટિ શરીર પર્યાપ્ત બેઇન્દ્રિય આદિ ૪ ઉ૬૦ શ્વાસો પર્યાપ્ત બેઇન્દ્રિય આદિ ૪ ઉદ૰ ભાષા પર્યાપ્ત બેઇન્દ્રિય આદિ ૪ ઉદ૦ ભાષા પર્યાપ્ત તિર્યંચને ૪ ઉદ૦ ઉદયસ્થાનક નબર ૧૦ ૧૧ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૨ ૧૦ ૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૧ ૧૨ ૧૨ ૧૩ – ઉદયસ્થાનક ? ૧૩ ૫૬ ૫૪ ૫૫ ૫૫ ૫૬ ૫૬ ૫૭ ૫૫ ૫૬. ૫૬ ૫૭ ch °+13 ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ 2] ૫ ર ૫ ૫ | ૪ ૪ ૫ ૪ ||૪| ૪ ૪ ૫ ૪ ૫ ૫ ૪ ૪ ૫ ૪ ૫ ૬× 09lt ofike ૧ નાન ૭|9| v For Personal & Private Use Only ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ | | | | ર ૧ ૯ ८ [8] [8 ८ 2 ૮ ૧૦ ′′ ?|~| | | ૢ| ૯ ८ சீ ૯ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૮ ૨૮ | | કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૯ ૫૮ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૧૪ ૫૯ ૫ ૫ ૧૦ ૩૧ ૫ ઉપરના ઉદયસ્થાનકમાં પૂર્વોક્ત જે ભૂયસ્કાર - અલ્પતર કહ્યાં તેમાં આવી જશે. તેથી સંખ્યા વધે નહી પણ એક જ ભૂયસ્કાર અલ્પતર અનેક રીતે થાય ભૂયસ્કારોદય = ૨૧ (૧૯), અલ્પતરોદય - ૨૪ (૨૫), અવક્તવ્યદય - નથી. અવસ્થિત – ૨૬ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૩૦ ३० ૩૦ ૩૦ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ - ૧ || ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ અત ૫ ||||| ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ | ૫ ૫ ૫ -: અથ સત્તાસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ : હવે જ્ઞાનાવરણીયાદિ ઉત્તરપ્રકૃતિઓના અને સામાન્યથી સર્વ ઉત્તરપ્રકૃતિઓના સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહે છે, ત્યાં દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તરપ્રકૃતિઓના ભૂચસ્કારાદિ કહેવાય છે. ૫ જ્ઞાનાવરણીય અને અંતરાય એ બે કર્મનું ૫-૫ પ્રકૃતિરૂપ એક જ સત્તાસ્થાનક છે. અહીં બીજું નાનું મોટું કોઇ સત્તાસ્થાન નથી માટે ભૂયસ્કાર કે અલ્પત૨નો સંભવ નથી. અહીં અવક્તવ્ય પણ નથી કારણ કે એ બે ઉત્તપ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થયા પછી ફરી તેઓની સત્તાનો અસંભવ હોવાથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૪૭ તથા વેદનીયના બે અને એક પ્રકૃતિરૂપ એમ બે સત્તાસ્થાનક છે. તેમાં અયોગી ગુણસ્થાનકના કિચરમસમય સુધી બે પ્રકૃતિરૂપ, અને અંત્ય સમયે એક પ્રકૃતિરૂપ સત્તાસ્થાનક છે. અહીં એક પ્રકૃતિના સત્તાસ્થાનકથી બે પ્રકૃતિના સત્તાસ્થાનકે જતા નહી હોવાથી ભૂયસ્કાર ઘટતો નથી. (બે પ્રકૃતિના સત્તાસ્થાનકથી) એક પ્રકૃતિના સત્તાસ્થાને જતો હોવાથી એક અલ્પતર હોય છે. બે પ્રકૃતિરૂપ અવસ્થિત છે. એક પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન માત્ર એક સમય જ હોવાથી અવસ્થિતરૂપે ઘટતું નથી. ગોત્ર અને આયુના બે બે સત્તાસ્થાનકો છે.... તે આ પ્રમાણે બે અને એક, ત્યાં બે ગોત્ર પ્રકૃતિનું એક બીજામાં જવા આવવાનું હોવાથી એનું, અને જ્યારે તેઉવાઉના ભવમાં જઇ ઉચ્ચગોત્ર ઉવેલી નાખે ત્યારે નીચગોત્રરૂપ એક જ સત્તાસ્થાનક હોય છે. અથવા અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થાય ત્યારે એક ઉચ્ચગોત્રની સત્તા(છેલ્લે સમયે) હોય છે. આયુષ્યનો જ્યાં સુધી પરભવઆયુ બંધ ન થાય ત્યાં સુધી એકની સત્તા અને પરભવ આયુ બંધ થાય, એટલે બે ની સત્તા હોય છે. ત્યાં ગોત્રકર્મના બે પ્રકૃત્યામક રૂપ એક ભૂયસ્કાર થાય છે. જ્યારે ઉચ્ચગોત્રની ઉદ્ધલના થાય ત્યારે નીચગોત્રની સત્તાવાળો થયો છતો ફરીથી જ્યારે ઉચ્ચગોત્ર બાંધે ત્યારે જાણવો. એક પ્રકૃત્યાત્મક રૂપ એક અલ્પતર થાય છે. અને તે પણ ઉચ્ચગોત્રની ઉર્વલના થાય ત્યારે અથવા નીચગોત્રનો ક્ષય થાય ત્યારે હોય છે. બે અવસ્થિત સત્તાકર્મ છે. કારણ કે બન્ને પણ પ્રકૃતિ ચિરકાળ પર્યત સંભવે છે. વિશેષ એ કે ઉચ્ચગોત્રની ઉવલના થયા બાદ એકલા નીચગોત્રની સત્તા ચિરકાળ પર્યત સંભવે છે, પણ ઉચ્ચગોત્રની સત્તા નહીં, કારણ કે તેનો બીજે સમયે જ ક્ષય થાય છે. આયુષ્યનો પણ બે પ્રકૃતિની સત્તારૂપ એક ભૂયસ્કાર થાય છે, અને તે પરભવનું આયુ બાંધે ત્યારે થાય છે. એક પ્રકૃતિરૂપ એક અલ્પતર સત્તાકર્મ હોય છે, અને તે અનુભૂયમાન ભવના આયુની સત્તાનો નાશ થયા પછી પરભવના આયુનો ઉદય થાય ત્યારે હોય છે. અવસ્થિત સત્તાકર્મ બંને હોય છે, કારણ બને પણ સત્તાસ્થાનો ચિરકાલ (અમુક કાલ) સુધી હોય છે. અવક્તવ્ય સત્તાકર્મ હોતું નથી. કારણ કે બન્ને પણ પોત પોતાની ઉત્તરપ્રકૃતિ વિચ્છેદ થયા પછી તે સત્તામાં આવતું જ નથી. દર્શનાવરણીયના ૩ સત્તાસ્થાનો છે. - ૯ - ૬ અને ૪ છે. ત્યાં ક્ષપકશ્રેણિને આશ્રયી અનિવૃત્તિ બાદ૨ સંપરાય ગુણસ્થાનકના સંખ્યાત ભાગ સુધી, અને ઉપશમશ્રેણિને આશ્રયી ઉપશાંતમો ગુણસ્થાનક સુધી ૯ની સત્તા હોય છે. ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના સંખ્યય ભાગ પછીથી આગળ ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમસમય સુધી ૬ની સત્તા, અને અંત્ય સમયે ૪ની સત્તા હોય છે. અહીં અલ્પતર બે છે. અને તે ૬-૪ નો છે. (૯થી - ૬ના અને ૬થી ૪ના સત્તાસ્થાને જતો હોવાથી). અવસ્થિત સત્તાકર્મ ૯ અને ૬ પ્રકૃત્યાત્મકનું છે. ચાર પ્રકૃતિરૂપ સત્તાસ્થાન એક સમય માત્ર હોવાથી તે અવસ્થિતપણે હોતું નથી. અહીં ભૂયસ્કાર અને અવક્તવ્ય ન હોય, કારણ કે ૪ પ્રકૃતિ આદિ વિચ્છેદ થયા પછી ફરી સત્તાનો અભાવ છે. મોહનીયના ૧૫ સત્તાસ્થાનો - તે આ પ્રમાણે છે. ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨ અને ૧ છે. ત્યાં સર્વપ્રકૃતિનો સમુદાય તે ૨૮નું છે. તેમાંથી સમ્યકત્વની ઉલના થયે ૨૭નું, તેમાંથી મિશ્રની ઉવલના થયે ૨૬નું, અથવા અનાદિ મિથ્યાદષ્ટિને ૨૬નું ૨૮માંથી અનંતાનુબંધિ -૪નો ક્ષય થાય ત્યારે ૨૪નું, તેમાંથી મિથ્યાત્વનો ક્ષય થયે ૨૩નું, તેમાંથી મિશ્રનો ક્ષય થયે ૨૨નું, તેમાંથી સમ્યકત્વ ક્ષય થયે ૨૧નું, તેમાંથી(મધ્યમ) ૮કષાયનો ક્ષય થયે ૧૩નું, તેમાંથી નપુંસકવેદ ક્ષય થયે ૧૨નું, તેમાંથી પણ સ્ત્રીવેદ ક્ષય થયે ૧૧નું, તેમાંથી નોકષાય(હાસ્યાદિ) -૬નો ક્ષય થયે પનું, તેમાંથી પુરુષવેદની ક્ષય થયે ૪નું, તેમાંથી સંજ્વલન ક્રોધનો ક્ષય થયે ૩નું, તેમાંથી સંજ્વલન માનનો ક્ષય થયે ૨નું, તેમાંથી સંજ્વલન માયાનો ક્ષય થયે એકનું સત્તાસ્થાન હોય છે. અહીં ૧૫ અવસ્થિત સત્તાકર્મ છે, કારણ કે સર્વ પણ સત્તાસ્થાનો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી અવસ્થાન = સ્થિરતાનો સંભવ છે. અલ્પતર ૧૪ છે. અને તે ૨૮ સિવાયના સર્વ પણ જાણવાં. તથા ૨૮ :. સત્તાસ્થાનરૂપ ભૂયસ્કાર સત્તાકર્મ એક જ છે, કારણ કે ૨૪ના સત્તાસ્થાનેથી અથવા ર૬ના સત્તાસ્થાનેથી ૨૮ના સત્તાસ્થાને સંક્રમણ (જવાનો સંભવ છે. બાકીના સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત નથી. કારણ કે અનંતાનુબંધિ કષાય, For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય સિવાયની બીજી પ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓની સત્તાનો અસંભવ છે. તથા અવક્તવ્ય સત્તાકર્મ નથી, કારણ કે મોહનીયની સર્વ ઉત્તપ્રકૃતિઓ વિચ્છેદ થયા પછી ફરી સત્તાનો અસંભવ છે. નામકર્મના ૧૨ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯ અને ૮ છે. ત્યાં સર્વ પ્રકૃતિ સમુદાય રૂ૫ ૯૩નું. તે જ તીર્થંકરનામ રહિત ૯૨નું, ૯૩માંથી આહારક ચતુષ્ક રહિત ૮૯નું, ૯૨માંથી આહારક ચતુષ્ક વિના ૮૮નું, આ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. આ ચાર સત્તાસ્થાનકમાંથી નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય થાય ત્યારે ૮૦-૭૯-૭૬ અને ૭પનું બીજું સત્તાસ્થાન ચતુષ્ક થાય છે. તથા ૮૮માંથી દેવદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થાય ત્યારે ૮૬નું તેમાંથી પણ દેવદ્ધિક સહિત અથવા નરકદ્ધિક સહિત વૈક્રિયચતુષ્કની ઉવલના થાય ત્યારે ૮૦નું, તેમાંથી પણ મનુષ્યદ્ધિકની ઉવલના થાય ત્યારે ૭૮નું. આ ૩ સત્તાસ્થાનકોને અધ્રુવસંજ્ઞા (પ્રાચીન ગ્રંથોમાં) કહી છે. તથા અયોગી અવસ્થાના અંત્ય સમયે તીર્થકર ભગવંત ને ૯ પ્રકૃતિનું અને અતીર્થકર = સામાન્ય કેવલીને ૮ પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અહીં ૧૦ અવસ્થિત સત્તાકર્મ છે. કારણ કે ૯-૮નું સત્તાસ્થાનનો એક સમયનો જ કાળ હોવાથી અવસ્થિતરૂપે નથી. અલ્પતર સત્તાસ્થાનો ૧૦ છે :- તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કથી બીજા સત્તાસ્થાન ચતુષ્ક જતાં-૪ અલ્પતર, બીજા ચતુષ્કથી (અયોગીના ચરમ સમયે) ૯ અને ૮ ના સત્તાસ્થાનકે જતાં ૨ અલ્પતર, પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક સંબંધી જે ચોથું સત્તાસ્થાન (૮૮) થી પ્રથમ અધ્રુવસંજ્ઞાવાળા ૮૬ના સત્તાસ્થાને જતાં, ત્યાંથી પણ ત્રીજા અધ્રુવ સત્તાસ્થાને (૭૮) જતાં બે અલ્પતર, ૯૩ અને ૯૨ માંથી આહારકચતુષ્કની ઉર્વલના થાય ત્યારે ૮૦ અને ૮૮ના સત્તાસ્થાનકે જતાં બે અલ્પતર થાય છે. તે પ્રમાણે સર્વસંખ્યા ૧૦ અલ્પતર સત્તાસ્થાન થાય છે. ભૂયસ્કાર સત્તાસ્થાનક ૬ છે - તે આ પ્રમાણે કહે છે. ૭૮ના સત્તાસ્થાનેથી મનુષ્યદ્ધિક બાંધીને ૮૦ ના સત્તાસ્થાનકે જતાં પહેલો ભૂયસ્કાર, ત્યાંથી નરકદ્ધિક અથવા દેવદ્ધિક સહિત વૈક્રિયચતુષ્ક બાંધે ૮૬ના સત્તાસ્થાનકે જતાં બીજો ભયસ્કાર, ત્યાંથી પણ દેવદ્ધિક અથવા નરકદ્રિક બાંધી ૮૮ના સત્તાસ્થાનકે જતાં ત્રીજો ભૂયસ્કાર. ત્યાંથી પણ તીર્થકર નામ કર્મ બાંધી ૮૯ના સત્તાસ્થાનકે જતાં ૪થો ભૂયસ્કાર થાય છે. ૮૮ના સત્તાસ્થાનકેથી આહારકચતુષ્ક બાંધી ૯૨ના સત્તાસ્થાનકે જતાં પામો ભૂયસ્કાર. ત્યાંથી પણ (૯૨થી) તીર્થકર નામ બાંધી અથવા ૮૯થી આહારક ચતુષ્ક બાંધી અથવા ૮૮ સત્તાસ્થાનકેથી યુગપદ્ આહારક ચતુષ્ક અને જિનનામ બાંધી ૯૩ના સત્તાસ્થાનકે જતાં ૬ઠ્ઠો ભૂયસ્કાર. આ પ્રમાણે છ ભૂયસ્કાર થાય છે. બાકીના સત્તાસ્થાનેથી બીજા મોટા સત્તાસ્થાને જવાનો અસંભવ હોવાથી અન્ય ભૂયસ્કાર થતાં નથી. તથા નામકર્મની સર્વ ઉત્તપ્રકૃતિઓની સત્તા નષ્ટ થયા પછી ફરી સત્તાનો અસંભવ હોવાથી અવક્તવ્ય સ્થાન હોતું નથી. તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદી ઉત્તર પ્રવૃતિઓના સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહ્યાં. (યંત્ર નંબર - ૨૩ જૂઓ) For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૪૯ ૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના સત્તાસ્થાના (ભૂયસ્કાર – અલ્પતર - અવસ્થિત - અવક્તવ્ય સત્તાકર્મનું યંત્ર નબર - ૨: ૯૩ સત્તામાં રહેલ | સત્તાસ્થાન નંબર | કર્મનું નામ કેટલી કેટલી પ્રકૃતિના અલ્પતર ભૂયસ્કાર અવસ્થિત અવક્તવ્ય ઉત્તર | સંખ્યા સત્તાસ્થાન ? સત્તાકર્મ સત્તાકર્મ સત્તાકર્મ | સત્તાકર્મ પ્રકૃતિ ૧ જ્ઞાનાવરણ ૫ પ્રકૃતિનું | ૧- પનું દર્શનાવરણ ૯ - ૬ - ૪નું ૩ વેદનીય ૧ - ૨ નું | (૧) રથી૧નો | (૧)=૨'નો ૨૮-૨૭-૨૬-૨૪-૨૩- | (૧) ર૪ કે | (૧૪) ૨૮ ૪ મોહનીય ૨-૨૧-૧૩-૧૨-૧૧- . સિવાયના ૧૫ પ-૪-૩-૨ અને ૧ ૨૬ થી ૨૮નો! (૧) પરભવ પ આયુષ્ય ૧ - ૨ નું આયુ ઉદય પરભવના આયુબંધ સમયે ૧- ૨નો ૧થીરનો | ૨થી૧નો ૯૩-૯૨-૮૯-૮૮-૮૬ (૧૦) ૦૧૬ નિામ ૮૦-૭૯-૭૮-૭૬ ૧૦ ૭૫-૯ અને ૮ ૮ સિવાયના ૭ ગોત્ર ૨ |૧ - ૨નું (૧)વથીરનો' (૧) રથી૧નો (૨) ર૧૧નો ૮ |અંતરાય ૧ | ૫ નું - - | (૧)-૫ નું [. ટી.-૧ :- અવસ્થિત સત્તાકર્મનો કાલ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાત જાણવો. ટી.-૨ :- આયુષ્યમાં ૧નો અવસ્થિત ઉ૦ કાલ ૬ માસ ન્યૂન ૩૩ સાગ, ૨નો અવસ્થિત ઉ૦ કાલ પૂર્વોડનો ૧/૩ ભાગ. કયા સત્તાસ્થાન કયા સત્તાસ્થાનથી કયો ભૂયસ્કાર ? કયા જીવને ક્યારે ? કયા જીવને ક્યારે ? કયો અલ્પતર ? નામકર્મના મુસકાર નામકર્મના ૧૦ અલ્પતર | ૯૩ થી ૮૦ તેઉ વામાંથી નીકળી મનુષ્યદ્ધિક ક્ષપકશ્રેણિામાં ૯મા ગુo ૧૩ પ્રકૃતિ ક્ષય ૧ ૭૮ થી ૮૦ ' અથવા બાંધે ત્યારે થાય ત્યારે, ૮૮ની સત્તાવાળો ૮િ૬ થી ૮૦. વૈકિય અષ્ટક ક્ષય કરે ત્યારે ૮૬થી૮૦. ૨ ૮૦ થી ૮૬ નરકદ્ધિક કે દેવદ્દિક સહિત વૈ૦ |૨ ૯૨ થી ૭૯ | ક્ષપકશ્રેણિામાં ૯માં ગુણ૦ ૧૩ પ્રકૃતિ ક્ષય ચતુષ્ક બાંધે ત્યારે થાય ત્યારે ૩ ૮૬ થી ૮૮ ઉપરની ૬ બાંધ્યા પછી દેવદ્ધિક કે |૩ ૮૯ થી ૭૬ | | | | નરકદ્વિક બાંધે ત્યારે ૪ ૮૮ થી ૮૯ | જિનનામ બાંધે ત્યારે | ૪ ૮િ૮ થી ૭૫ ૫ ૮૮ થી ૯૨ | આહારક ચતુષ્ક બાંધે ત્યારે ૫ ૮૦/૭૬ થી ૯ IS | ૧૪મા દ્વિચરમ સમયે ૧/૬૭ 'ડ૧૬ | પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે ૬ ૯૨/૮૯થી ૯૩| જિનનામ આહાકચતુષ્ક બાંધેત્યારે ૬ ૭૯/૭૫ થી ૮' '' '' ૭૦૬૬ ! ૬ (૮૮થી ૩ અથવા યુગપદ નિનામ અને : ૭ ૮૮ થી ૮૬ દેવદ્રિક કે નરકદ્ધિકની ઉવલના આહારકે ચતુર્કનો બંધ પ્રારંભ કરનારને (૧લા ગુણ૦). ત્યારે ૮ ૮િ૦ થી ૭૮ ઉપરની ૪વૈચતની ઉદ્વલના કરી મનુષ્યદ્વિકની ઉ૦ કરનારને ૯ ૯૩ થી ૮૯ આહારક ચતુષ્કની ઉવલના કરનાર અવિરત સમ્યગ્ગદષ્ટિ '૧૦/૯૨ થી ૮૮ " , , For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ | સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૪૮ સત્તાસ્થાનો - ત્યાં સામાન્યથી સર્વ ઉત્તરપ્રવૃતિઓના સત્તાસ્થાનો ૪૮ છે. તે આ પ્રમાણે કહે છે.... ૧૧-૧૨-૮૦-૮૧-૮૪-૮૫, પછી ૯૪ થી ૧૧૪ સુધીના, પછી ૧૨૫ થી શરૂ કરીને ૧૪૬ સુધીના સત્તાસ્થાનો ૧૩૨ના સત્તાસ્થાન સિવાય કહેવા. ૧૧-૧૨-૮૦-૮૧-૮૪-૮૫-૯૪-૯૫-૯૬-૯૭-૯૮-૯૯-૧૦૦-૧૦૧-૧૦૨-૧૦૩૧૦૪-૧૦૫-૧૦૬-૧૦૭-૧૦૮-૧૦૯-૧૧૦-૧૧૧-૧૧૨-૧૧૩-૧૧૪-૧૨૫-૧૨૬-૧૨૭-૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૩ -૧૩૪-૧૩૫-૧૩૬-૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧-૧૪૨-૧૪૩-૧૪૪-૧૪પ-૧૪૬. ૧૪મા અયોગી ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનો ૧૧-૧૨ -૮૦-૮૧-૮૪-૮૫ - ત્યાં સામાન્ય કેવલીભગવંતને અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ૧૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ સમયે તીર્થકર ભગવંતને ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. અને તે ૧૨ પ્રકૃતિઓ આ છે.... મનુષ્યાય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ કિર્તિ, - તીર્થંકરનામ કોઇપણ એક વેદનીય, ઉચ્ચગોત્ર, આ જ ૧૨ પ્રકૃતિઓ જિનનામ સિવાય કરતાં ૧૧ થાય. (અને તે સામાન્ય કેવલીને હોય છે. તેમજ નીચે બતાવવામાં આવતાં સયોગી કેવલીવાળા પણ ૪ સત્તાસ્થાનો અયોગી કેવલીને દ્વિચરમ સમય સુધી હોય છે.). ૧૩મા સયોગી ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - ૮૦-૮૧-૮૪-૮૫ - સયોગી કેવલી અવસ્થામાં ૮૦-૮૧-૮૪-૮૫ એમ ૪ સત્તાસ્થાનકો હોય છે. તેમાં ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે છે.... દેવદ્રિક, ઔદારિકચતુષ્ક, વૈક્રિયચતુષ્ક, તેજસ-કાર્પણ શરીર, તેજસ-કાર્પણ બંધન, તેજસ-કાર્ય સંઘાતન, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિદ્ધિક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, દુર્ભગ, અયશ-કીર્તિ, અનાદેય, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, મનુષ્યાનુપૂર્વી, નીચગોત્ર, કોઇપણ એક વેદનીય એ પ્રમાણે ૬૯ અને ૧૧ પૂર્વ કહી છે. તેથી ૮૦ થઇ તે જ ૮૦માં જિનનામ સહિત કરતાં ૮૧ થાય છે. ૮૦માં આહારક ચતુષ્ક ઉમેરતાં ૮૪ થાય. તેમાં જ જિનનામ સહિત કરતાં, ૮૫ થાય છે. ૧૨માં ક્ષીણામોહ ગુણસ્થાનકે ૮ સત્તાસ્થાનો ૯૪-૯૫-૯૮-૯૯-૯૬-૯૭-૧૦૦-૧૦૧ - જ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનોમાં જ્ઞાનાવરણ-પ, દર્શનાવરણ-૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિઓ સહિત ૯૪-૯૫-૯૮-૯૯ એ ૪ સત્તાસ્થાનો થાય છે. અને આ સત્તાસ્થાનો ક્ષીણકષાયના અંત્ય સમયે અનેક જીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. આ જ ૪ સત્તાસ્થાનોમાં નિદ્રા-પ્રચલા સાથે ૯૬-૯૭-૧૦૦-૧૦૧ એ ૪ સત્તાસ્થાનો થાય છે. આ સત્તાસ્થાનો ક્ષીણકષાય ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી અનેક જીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. તે ૧૦મા સૂમસંપરાય ગુણસ્થાનકે -૪ સત્તાસ્થાનો :- ૯૭-૯૮-૧૦૧-૧૦૨:- ૯૬ આદિ ૪ સત્તાસ્થાનમાં જ સંજ્વલન લોભ ઉમેરતાં ૯૭-૯૮-૧૦૧-૧૦૨ એ ૪ સત્તાસ્થાનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. ૯મા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે - નીચે પ્રમાણે સત્તાસ્થાનો છે....... ૯૯ :- ૯૭ આદિ ૪ સત્તાસ્થાનમાં સંજવલન માયા ઉમેરતાં ૯૮-૯૯-૧૦૨-૧૦૩ એ ૪ સત્તાસ્થાનોઅનિવૃત્તિ ગુણસ્થાનકે (૯૯મા ભાગે) પ્રાપ્ત થાય છે. ૯૮ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં સંજવલન માન ઉમેરતાં ૯૯-૧૦૦-૧૦૩-૧૦૪ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯૭ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં સંજવલન ક્રોધ ઉમેરતાં ૧૦૦-૧૦૧-૧૦૪-૧૦૫ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૬ :- તે જ ગુણસ્થાનકે પુરુષવેદ ઉમેરતાં ૧૦૧-૧૦૨-૧૦૫-૧૦૬ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૫:- તે જ ગુણસ્થાનકે હાસ્યાદિ -૬ ઉમેરતાં ૧૦૭-૧૦૮-૧૧૧-૧૧૨ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯૪ :- જ ગુણસ્થાનકે સ્ત્રીવેદ ઉમેરતાં ૧૦૮-૧૦૯-૧૧૨-૧૧૩ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૩ :- જ ગુણસ્થાનકે નપુંસકવેદ ઉમેરતાં ૧૦૯-૧૧૦-૧૧૩-૧૧૪ એ ૪ સત્તાસ્થાનો થાય છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૯/૨ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં નામકર્મની ૧૩ પ્રકૃતિ અને થીણદ્વિત્રિક ઉમેરતાં ૧૨૫-૧૨૬૧૨૯-૧૩૦ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૧ :- ત્યાર પછી તે જ ગુણસ્થાનકે મધ્યમ ૮ કષાય ઉમેરતાં ૧૩૩-૧૩૪-૧૩૭-૧૩૮-એ ૪ સત્તાસ્થાનો થાય ૧૫૧ છે. ૪ થી ૭ અવિરત સમ્યગ્દષ્ટિથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકે સત્તાસ્થાનો ઃ- તથા પૂર્વે જે ક્ષીણમોહ ગુણસ્થાનક સંબંધી ૯૬-૯૭-૧૦૦-૧૦૧ એ ૪ સત્તાસ્થાનકો કહ્યાં છે, તેમાં મોહનીયની (સમ્યક્ત્વમોહનીય સહિત) ૨૨ પ્રકૃતિઓ, થીણદ્વિત્રિક, નામકર્મની ૧૩ પ્રકૃતિઓ ઉમેરતાં, એટલે કે ૯/૧ ભાગની ૧૩૩ આદિ ૪ સત્તાસ્થાનોમાં સમ્યક્ત્વમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૪-૧૩૫-૧૩૮-૧૩૯ એ ૪ સત્તાસ્થાનો થાય છે. તથા તે જ ૯૬ આદિ ૪ સત્તાસ્થાનોમાં મોહનીયની (મિશ્રમોહનીય સહિત) ૨૩ પ્રકૃતિઓ નામકર્મની ૧૩ પ્રકૃતિઓ થીણદ્વિત્રિક ઉમેરતાં એટલેકે અનંત૨ કહેલ ૧૩૪ આદિ-૪ સત્તાસ્થાનોમાં મિશ્રમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૫-૧૩૬-૧૩૯-૧૪૦ એ ૪ સત્તાસ્થાનો થાય છે. તથા મોહનીયની (મિથ્યાત્વમોહનીય સહિત) ૨૪ ઉમે૨તાં એટલે કે અનંત૨ બતાવેલ ૧૩૫ આદિ ૪ સત્તાસ્થાનોમાં મિથ્યાત્વમોહનીય ઉમેરતાં(કે પરભવાયુ ઉમેરતાં) ૧૩૬-૧૩૭-૧૪૦-૧૪૧ એ ૪ સત્તાસ્થાનો થાય છે. [અનંત૨ બતાવેલ ૪ સત્તાસ્થાનોમાં અનં૦-૪ ઉમેરતાં એટલે કે મો૦-૨૮ની સત્તા કરતાં ૧૪૦-૧૪૧-૧૪૪-૧૪૫ એ ૪ સત્તાસ્થાનો થાય. અને પરભવાયુ વિના ૮ સત્તાસ્થાનમાં પરભવાયુ ઉમેરતાં ક્રમે ૧૩૭-૧૩૮-૧૪૧-૧૪૨ તથા - ૧૪૧-૧૪૨-૧૪૫-૧૪૬ થાય. આ રીતે ૧૪૩ વિના ૧૩૩ થી ૧૪૬ સુધીના ૧૩ સત્તાસ્થાનો ૪ થી ૭ ગુણ સુધીમાં મલે છે.] તથા મોહનીયની ૨૪ને બદલે ૨૬ કરતાં અનંતર બતાવેલ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય રહિત અનં૦-૪ ઉમેરતાં ૧૩૮ આદિ (૧૩૮-૧૩૯-૧૪૨-૧૪૩)એ ૪ સત્તાસ્થાનો થાય છે,(પરંતુ ૧૩૯-૧૪૨-૧૪૩ ન સંભવે એટલે ૧૩૮નું ૧ સત્તાસ્થાન સંભવે). તથા મોહનીયની ૨૭ એટલે કે અનંત બતાવેલમાં મિશ્રમોહનીય ઉમેરતાં ૧૩૯ આદી (૧૩૯-૧૪૦-૧૪૩-૧૪૪) એ ૪ સત્તાસ્થાનો થાય છે. (પરંતુ ૧૪૦-૧૪૩-૧૪૪ ન સંભવે એટલે ૧૩૯નું એક સત્તાસ્થાન સંભવે) તથા મોહનીયની ૨૮ કરતાં એટલે કે અનંતર બતાવેલમાં સમ્ય૰મો ઉમેરતાં ૧૪૦-૧૪૧-૧૪૪-૧૪૫ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯૩, આ પ્રમાણે મોહનીયકર્મની ૨૨ આદિ પ્રકૃતિની પ્રક્ષેપ વડે થનાર ૧૩૪ આદિથી ૧૪૫ સુધીના સત્તાસ્થાનો અવિરત સમ્યગ્દષ્ટિથી શરૂ કરી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે. ૧લા મિથ્યાત્વ ગુણસ્થાનકે સત્તાસ્થાનકો ઃ- તથા હમણાં જ જે ૧૪૫નું સત્તાસ્થાન કહ્યું તે જ પરભવનું આયુ બાંધે ત્યારે ૧૪૬નું સત્તાસ્થાન થાય છે. તથા જ્યારે તેઉ-વાયુના ભવમાં વર્તમાન આત્માને નામકર્મની ૭૮ અને નીચગોત્ર સત્તામાં હોય ત્યારે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, અંતરાય-૫, તિર્યગાયુ મલીને કુલ ૧૨૭નું સત્તાસ્થાન થાય છે. તે જ પરભવ સંબંધી તિર્યંચનું આયુ બાંધે ત્યારે ૧૨૮નું સત્તાસ્થાન થાય છે. [તેને મનુષ્યદ્વિક ઉવેલી ન હોય અને ઉચ્ચગોત્ર ઉવેલ હોય ત્યારે તેને અનુક્રમે ૧૨૯ અને ૧૩૦નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય. પરંતુ પરભવનું આયુષ્ય તિર્યંચનું જ ૯૩ સયોગી ગુણસ્થાનકોના સંત્તાસ્થાનોમાં જ્ઞાનાવરણાદિ ધાતિ આદિ-પ્રકૃતિઓના પ્રક્ષેપથી આ રંભી મોહનીયકર્મની-૨૪ પ્રકૃતિઓના પ્રક્ષેપ પર્યંત જે જે સત્તાસ્થાનો કહ્યાં તે તે સત્તાસ્થાનો ઉપરથી આત્મા પડે છે અને ઉત્પન્ન થાય છે એમ સમજવ્વાનું નથી. કારણ કે મોહનીયની ૨૪ની સત્તા થયા પછી જે જે પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે તેની ફરી સત્તા થતી જ નથી. પરંતુ ભિન્ન ભિન્ન જી વોની અપેક્ષાએ નીચે નીચેના ગુણસ્થાનકે આવા પ્રકારના સત્તાસ્થાનો હોય છે. તેમ સમજવાનું છે. તેથી આ સત્તાસ્થાનોમાં ભૂયસ્કાર થતા નથી. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કર્મપ્રકૃતિ ભાગ - ૩ હોવાથી ૧૨૮-૧૩૦ સત્તાસ્થાન વાસ્તવિક આ રીતે ન આવે. અને તેથી ૧લા ગુણસ્થાનકે ૧૨૮નું સત્તાસ્થાન કોઇપણ રીતે સંભવી શકતું નથી. સિવાય પરભવની તિર્યંચાયુષ્ય પ્રકૃતિને અલગ વિવક્ષા કરે.] તથા વનસ્પતિકાય જીવોમાં સ્થિતિનો ક્ષય થવાથી જ્યારે દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયચતુષ્ક એ ૮ પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય અને નામકર્મની૮૦ પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે નામકર્મની-૮૦, વેદનીય-૨, ગોત્ર-૨, અનુભૂયમાન તિર્યંચાયુ, આવરણ-૧૪, મોહનીય-૨૬, અંતરાય-૫, એ પ્રમાણે ૧૩૦નું સત્તાસ્થાન હોય છે. અને પરભવનું આયુ બાંધે ત્યારે ૧૩૧નું સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણો સત્તાસ્થાનોનો વિચાર કરતાં ૧૩૨નું સત્તાસ્થાન કોઇ રીતે સંભવતું નથી માટે સૂત્રકારે તેનું વર્જન કર્યુ છે. અહીં જો કે ૯૭ આદિ સત્તાસ્થાનો ઉક્ત પ્રકારે અન્ય અન્ય યોગ્ય પ્રવૃતિઓનો પ્રક્ષેપ કરવાથી અનેક પ્રકારે બીજી બીજી રીતે થાય છે, તો પણ સંખ્યા વડે તેઓ તુલ્ય હોવાથી એક જ વિવક્ષાય છે, પણ જુદા જુદા કહ્યા નથી. તેથી ૪૮ જ સત્તાસ્થાનો થાય છે, વધારે ઓછા થતાં નથી. આ સત્તાસ્થાનોમાં સર્વ કર્મપ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થયા પછી તેઓની સત્તા ફરી નહીં થતી હોવાથી અવક્તવ્ય સત્તાકર્મ ઘટતું નથી. અવસ્થિતસ્થાન ૪૪:- અવસ્થિતસ્થાન-૪૪ છે. કારણ ૧૧-૧૨-૯૪-૯૫ એ ૪ સત્તાસ્થાનો એક સમય પ્રમાણ જ હોવાથી અવસ્થિતપણે સંભવતા નથી. અલ્પતરસ્થાન- ૪૭ છે. *ભૂયસ્કાર :- ૧૭ છે. કારણ કે તે ૧૨૭ થી શરૂ કરીને આગળ જ પ્રાપ્ત થાય છે. પણ પૂર્વે નહીં. આગળ પણ જે ૧૩૩ પ્રકૃતિનું સત્તાસ્થાન ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય નહીં કારણ કે ૧૨૭ થી પૂર્વના સત્તાસ્થાનો અને આગળનું ૧૩૩ પ્રકૃતિનું સત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તે ભૂયસ્કારપણે અયોગ્ય છે. તેથી ૧૭ જ ભૂયસ્કાર થાય છે. તે પ્રમાણે ઉત્તરપ્રકૃતિ આશ્રયીને બંધ આદિને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં. એ પ્રમાણે બંધ આદિના સ્થિતિ આદિ-૩ સંક્રમ આદિ ૪ને વિષે ગમનને અનુસરે પોતે જ ભાવના કરવી.(યંત્ર નંબર - ૨૪ જુઓ). (અનુસંધાણા પેઈઝ નંબર-૧૫૫) ઇતિ સત્તાસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત ૯૪ સયોગી કેવલી ગુણસ્થાનકના સત્તાસ્થાનોમાં ઘાતકર્મની પ્રકૃતિઓનો ક્રમશઃ પ્રક્ષેપ કરતાં ૧૪૬ સુધીના જે સત્તાસ્થાનો કહ્યાં તે જ ક્રમે ૧૪૬માંથી પચ્ચાનુપૂર્વીએ પ્રકૃતિઓ ઓછી કરતાં ૪૭ અલ્પતરો થાય છે. અહીં ભૂયસ્કાર ૧૭ કહ્યા છે પણ ૧૬ ભૂયસ્કાર ઘટી શકે છે. ૧૨૭ની સત્તાવાળો પૃથ્વી આદિ મનુષ્યદ્રિક બાંધે ત્યારે ૧૨૯નું ઉચ્ચગોત્ર અથવા આયુના બંધે ૧૩૦નું અને બંનેના બંધે ૧૩૧નું સત્તાસ્થાન થાય. તથા આયુ વિના ૧૩૦ની સત્તાવાળા પંચેન્દ્રિય વૈક્રિયષક બાંધે ત્યારે ૧૩૬નું અને આયુ બાંધે ત્યારે ૧૩૭નું સત્તાસ્થાનક થાય. તથા ૧૩૬ની સત્તાવાળો દેવદ્રિક અથવા નરકદ્ધિક બાંધે ત્યારે ૧૩૮નું અને તેને જ આયુના બંધે ૧૩૯નું સત્તાસ્થાન થાય, તથા આયુ વિના ૧૩૮ની સત્તાવાળાને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યકત્વમો હનીય અને મિશ્રમોહનીય સત્તામાં આવે ત્યારે ૧૪૦નું સત્તાસ્થાન થાય. ૧૪૦ની સત્તાવાળો સમ્યકત્વી જિનના બાંધે ત્યારે ૧૪૧નું સત્તાસ્થાન થાય.પરભવનું આયુ બાંધે ત્યારે ૧૪૨નું, અને તે જ ૧૪૦ની સત્તાવાળો સમ્યકત્વી આહારકચતુષ્ક બાંધે ત્યારે ૧૪૪નું, જિનનામ અને આહારકચતુષ્ક બંને બાંધે ત્યારે ૧૪પનું અને તેને દેવાયુના બંધે ૧૪૬નું સત્તાસ્થાન થાય. આ રીતે ૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૬-૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧- ૧૪૨-૧૪૪-૧૪પ-૧૪૬ એટલા સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય તથા ક્ષાયિક સમ્યકત્વીને શા-૫, ૬૦-૯, ૧૦-૨, મોહ-૨૧, આo-૧, નામ-૮૮, ગોળ-૨ અને અo-૫ એમ ૧૩૩ પ્રકૃતિની સત્તા હોય છે. તેને તીર્થંકરના બંધે ૧૩૪નું, આયુના બંધે ૧૩૫નું, તીર્થકર અને આયુના બંધ વિના આહા રકચતુર્કીના બંધે ૧૩૭નું, તીર્થંકરના બંધે ૧૩૮નું અને આયુના બંધે ૧૩૯નું સત્તાસ્થાન થાય છે. કૃષ્ણની જેમ ક્ષાયિક સમ્યકત્વીને આયુ અને તીર્થ કર નામકર્મનો બંધ થાય છે. આ પ્રમાણે અહીં ૧૩૪-૧૩૫-૧૩૭-૧૩૮-૧૩૯ એ પાંચ સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે. તેમાંના પહેલાના બે જ લેવાના છે. અન્ય સરખી સંખ્યાવાળા હોવાથી લેવાના નથી. તથા અનંતાનુબંધિના વિસંયોજક ક્ષયોપશમ સમ્યકત્વીને ના ૦-૫, ૬૦-૯, વેo-૨,મો-૨૪, આયુ-૧, નામ-૮૮, ગો-૨ અને અં-૫ એમ ૧૩૬ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેને તીર્થંકરના બંધે ૧૩૭નું, આયુના બંધે ૧૩૮ નું, ૧૩૬ની સત્તાવાળાને આહારકચતુષ્કના બંધ ૧૪૦નું, તીર્થકરના બંધે ૧૪૧નું અને દેવાયુના બંધે ૧૪૨નું સત્તાસ્થાન થાય છે. અહીં ૧૩૭-૧૩ ૮-૧૪૦-૧૪૧-૧૪૨ એ પાંચ સત્તાસ્થાનો ભૂયસ્કારપણો પ્રાપ્ત થાય છે, તેમાંથી છેલ્લો જ ભૂયસ્કાર લેવાનો છે. બીજા સમસંખ્યાવાળા હોવાથી લેવાના નથી. આ પ્રમાણે વિચારતાં ૧૪૩નો ભૂયસ્કાર સંભવતો નથી. અને ૧૬ ભૂયસ્કાર બંધમાં પણ ૧૪૨નું બે વખત આવેલ હોવાથી વાસ્તવિકમાં ૧૫ જ ભૂયસ્કાર થાય. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૫૩ (સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૪૮ સત્તાસ્થાનકોનું ગુણસ્થાનક વિષે યંત્ર નંબર ૨૪ વૈત | મોત આયુ નામ ગોત્ર અંતક ૧ ૧ ૮ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૨. ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ગુણસ્થાનક ૧૪મા ચરમ સમયે ૧૪ માના વિચરમ સમયે અને ૧૩મા ૧૨મા અન્ય સમયે ૧૨ મા રિચર્મ સમયે ૧૦મા | te ૯/૮ la ૯/૬ સત્તાસ્થાનક ૧૧ १२ . ૮૧ ८४ ૫ ૮૪ ૯૫ L ૮૭ ૧૦૦ ૧૦૧ 62 ૧૦૧ ૧૦ ૯ e ૧૦) 303 ૧૦૦ 103 ૧૦ ૧૦૦ ૧૦૧ ૧૦૪ ૧૦૫ ૧૦૧ ૧૦૨ ૧૦૫ 806 Ello ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ || ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૬૦ ૪ ૪ ૪ ૪ ૬ ૬ ૬ in ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ દ ૨ ૨ ૨ ૨ ૨. ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ *૨ - ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૩ 3 ૩ ૩. ૪ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૫ For Personal & Private Use Only ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૯ ૭૫ ૭૬ ૭૯ ८० ૭૫ ૭ ૭૯ ८० ૭૫ ૭૬ ૭૯ ८० ૭૫ ૭૬ 26 ८० ૭૫ ૭૬ ૭૯ ८० ૭૫ ૭૬ ૭૯ ८० ૭૫ ૭૬ ૭૯ ८० ૭૫ ૭૬ ૭૯ ८० ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨. ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨. ૨ ૨ ૨ ૨ *|* ૨ ૨ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ र र र र र र र र र र ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ م ૧૫૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ . ગુણસ્થાનક | સત્તાસ્થાનક | શાo | દo | વેo | મો. | આયુ | નામ | ગોત્ર | અંતoj ૯/પ આ ૧૦૭ ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ૭૫ | ૨ | પં ૧૦૮ | ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ( ૧૧૧ ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ૭૯ | | ૬ | ૨ | ૧૧ | ૧ | ૮૦ | ૯/૪ ૧૦૮ ૫ ૧૨ ૧૦૯ ૧૨ ૭૬ ૧૨ ૭૯ | | | ૧૧૩ ૧૨ ૯/૩ ૧૩ | - ૧ ૭૫ ૧૧૨ م ૭૫ م م ૧૧૨ م ૧૦૯ ૧૧૦ م م ૧૨. ૧૩ . ૭૯ ] م ૧૧૪ ૯/૨ ૧૨૫ ૯ | ૨ ૧૩ | م م ૧૨૬ ૧૨૯ | ૫ | ૯ | ૨ م ૫ 180 ૨ | ૨ | ૨ | અન્યમતે ૧૧૭ ૫ | | ૨ | ૫. ૯/૨ ૧૩ | ૧૩ | ૨૧ | ૨૧ | ૨૧ | ૨૧ | ૧૮ ૭૬ ૧૨૧ | ૫ | ૬ | ૨ - | ૨ | ૨ | ૧૨ | ૯/૧ ૧૩૩ ૨૧ |_ - ૧ - - - - - - - | ૧૩૪ | ૯ | | ૧૩૭ ૧૩૮ | ૫ | ૫ | | ૨ ૨ ૨. ૨ ૨ ૨ ૧ | ૮૮ | ૮૯ | ૧ | ૯ | ૧ | ૯૩ |. ૧ | ૭૫ | ૧ | ૧ | ૭૯ | ૧ | ૮૦ | ૮૮ | ૧ ૮૯ | ૧ ૯૨ | ૧ ૯૩ | ૧ | ૮૮ | ૧ ૮૯ | ૧ ૯૨ ૧ ૧ ૧ ૮૯ ૧ | ૯૨ | ૧ | ૯૩ | ૧ | ૧ | ૮૯ | ૧ | ૯૨ | ૧ | ૯૩ | | ૪ થી ૭ ૧૩૪ ૯ | | | ૧૩૫ ૧૩૮ | ૧૩૯ م امامی می می می می می می ما ما ما ما ما ما ما می ૨૧ | ૨ ૨૧ | ૨ | ૨૧ | ૨ | ૨૨ | ૨૨ | ૨૨ | ૨૨ | ૨૩ | ૨૩ | ૨૩ | ૨૩ - ૨૪ | ૨ | ૨૪ | ૨ | ૨૪ | ૨ | ૨૪ | | ૮૮ ૧૩૫ ૧૩૬ ૧૩૯ | | ૧૪૦ ૮૮ ૧૩૮ | ક ૧૩૭ | ૧૪૦ ૧૪૧ | | بع[عا بع[عاب ૫ | ૫ | ૫ | ૫ | ૯ ૯ ૯ | ૯ | ૨. ૨ ૨ | | ર For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ સતાપ્રકરણ ૧૫૫ ૧૪૦ | ૨૮ | ૮૨ | . ગુણસ્થાનક | સત્તાસ્થાનક | શાo | દo | વેo | મો. | આયુ | નામ | ગોત્ર | અંતo | ૫ | ૯ | ૨ | ૨૮ | ૧ | ૮૮ | ૨ | ૫ ૧૪૧ | ૫ | ૯ | ૨ | ૨૮ | ૧ | ૮૯ | ૨ | ૫ ૧૪૪ | ૫ | ૯ | ક ૧૪૫ | ૫ | ૯ | ૨ ૨૮ | ૧ | ૯૩ | ૨ | ૫ ૧લા ૧૨૭ | ૫ | ૯ | ૨ _૨૬ | ૧ ૭૮ | ૨ | ૫ [ ૧૨૮ | ૫ | ૯ | ૨ | ૨૬ | ૨ | ૭૮ | ૨ | ૫ ૧૩૦ | ૫ | ૯ | ૨ ૨૬ | ૧ | ૮૦ | ૨ | ૧૩૧ ૫ | ૯ ૨૬ | ૨ | ૮૦ | ૨ | ૫ | | | | ભૂયસ્કાર - ૧૬ નીચે પ્રમાણે છે. (ટીપ્પણ નંબર-૯૫ના આધારે) ''. કયા સત્તાસ્થાનથી કિયો ભૂયસ્કાર ? ' કયા જીવો કઇ પ્રકૃતિ બાંધે ? ૧૨૭ થી ૧૨૯ પૃથ્વી આદી મનુષ્યદ્રિક બાંધે * ૧૨૯ થી ૧૩૦ T '' ” ' તથા ઉચ્ચગોત્ર કે આયુ૦ ના બંધ ૧૩૦ થી ૧૩૧ | ' '' ઉચ્ચગોત્ર + આયુષ્યના બંધ ૧૩૦ થી ૧૩૬ પિંચેન્દ્રિય વેક્રિયષક બાંધે ત્યારે ૧૩૬ થી ૧૩૭ ” બાંધ્યા પછી આયુના બંધ ૧૩૬ થી ૧૩૮ દિવદ્ધિક અથવા નરકદ્ધિક બાંધે ત્યારે ૭ ૧૩૮ થી ૧૩૯ દિવદ્ધિક અથવા નરકદ્ધિક સહિતને આયુના બંધ ૮ - ૧૭૮ થી ૧૪૦ J૧૩૮ની સત્તાવાળો ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે ત્યારે સમ્ય૦ મિશ્રમોહનીય સત્તામાં વધે ત્યારે ૯ ૧૪૦ થી ૧૪૧ તિ સમ્યકત્વી જિનનામ બાંધે ત્યારે ૧૦ ૧૪૦ થી ૧૪૨] તે સમ્યકત્વી જિનનામ સહિત આયુ બાંધે ત્યારે ૧૧ ૧૪૦ થી ૧૪૪ Iઉપશમ સમ્યકત્વી આહારકચતુષ્ક બાંધે ત્યારે ૧૨ ૧૪૦ થી ૧૪૫ ' ' ' + જિનનામ બાંધે ત્યારે ૧૩ ૧૪૫ થી ૧૪૬] ઉપશમ સમ્યક્ત્વી આહાર કચતુષ્ક + જિનનામ + દેવાયુ બાંધે ત્યારે ૧૪ ૧૩૩ થી ૧૩૪ ]સાયિક સમ્યકત્વી જિનનામ બાંધે ત્યારે ૧૫૧૩૪ થી ૧૩૫T " " + આયુ બાંધે ત્યારે ૧૬ ૧૩૬ થી ૧૪૨] | અનંતાનુબંધીનો વિસંયોજક લાયોપશમ સમ્યકત્વી આહાર-ચતુષ્ક જિનનામ આયુનો બંધ કરે ત્યારે -: અથ મૂલ પ્રકૃતિને વિષે બંધાદિનો સંવેધ : करणोदयसंताणं, सामित्तोघेहिं सेसगंणेयं । गइआइमग्गणासुं, संभवओ सुट्ठ आगमिय ।। ५३ ।। ટી. ૧ ૧૪૨ ની હિસાબે આ બે અલગ ન ગણાય. તેથી અહીં વાસ્તવમાં ૧૫ જ ભૂયસ્કાર થાય. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગાથાર્થ ઃ ટીકાની જેમ. ટીકાર્થ ઃઆઠ કરણ, ઉદય અને સત્તા એ ત્રણનું પ્રત્યેકનું સ્વરૂપ જે વિસ્તાર સહિત કહ્યું તે ગોધસ્વામિત્વ કહેવાય છે. ‘‘સામિત્તોમેનિં’ તિ એ પદ તૃતીયા વિભક્તિમાં છે. પરંતુ અર્થથી દ્વિતીયા વિભક્તિ છે. વ્યક્તિની અપેક્ષાએ બહુવચન કહ્યું છે. તેથી તે ઓઘસ્વામિત્વનો એવો અર્થ થાય છે કે તે જે પ્રમાણે કહેલ ૮ ક૨ણ ઉદય અને સત્તાના સવિસ્તર સ્વરૂપ ઓઘ સ્વામિત્વને સારી રીતે જાણીને બાકીનું સ્વરૂપ પણ જાણવું. ક્યા સ્થાનોમાં જાણવું? તો કહે છે ગતિ આદિ ૧૪ માર્ગણામાં કેવી રીતે જાણવું ? તો કહે છે કે સંભવપૂર્વક શાસ્ર અનુસારથી જ પણ અન્યથા વિપરીતપણે ન જાણવું. करणोदयसत्तानां स्वामित्वौघैः शेषकं ज्ञेयम् । રત્યાતિમાર્ગનાસુ, સંભવતઃ સુવાળમ્ય ।। ૩ ।। ગાથાર્થ ઃબંધ - ઉદીરણા – સંક્રમ - સત્તા - ઉદય એ પાંચે પદાર્થોના પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ પ્રદેશને આશ્રયીને જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ ચાર વિક્લ્પો વડે પરસ્પર શાસ્ર વિરોધ રહિત એક કાલ મલે છે. बंधोदीरणसंकम-संतुदयाणं जहन्नयाईहिं । સંવેદ્દો પાક્રિડ- અનુભાગવતબો ખેલો ।। ૧૪ ।। बन्धोदीरणासंक्रमसत्तोदयानां जघन्यादिभिः । सवेधः प्रकृतिस्थित्यनुभागप्रदेशतः ज्ञेयः ।। ५४ ।। ટીકાર્થ :- બંધ - ઉદીરણા-સંક્રમ - સત્તા - ઉદયરૂપ એ પાંચે પદાર્થોના પ્રકૃતિ - સ્થિતિ અનુભાંગ પ્રદેશને આશ્રયીને જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુષ્કૃષ્ટ એ ચાર વિક્લ્પો વડે પરસ્પર શાસ્ર વિરોધ રહિત એક કાલ મલે છે. જેમ જ્ઞાનાવરણીયની જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય અનુભાગબંધ, જઘન્ય પ્રદેશબંધ, અજઘન્ય સ્થિતિ - ઉદીરણા - સંક્રમ ઉદય આદિ રૂપ તે પૂર્વાપર વિચારી સારી રીતે જાણવું. કર્મપ્રકૃતિ ભાગ – ૩ તે પ્રમાણે સત્તાપ્રક૨ણ કહ્યું. પ્રકૃત ગ્રંથનો અર્થ પૂર્ણ થયો. હવે સંવેધનો પ્રસંગ હોવાથી બંધ - ઉદય - સત્તાના સંવેધ (ભાંગા) પ્રતિપાદન (કહેવા) માટે સપ્તતિકાનો અર્થ મહા ઉપયોગી છે. તેથી અહીં તે પ્રથમથી જ બતાવે છે. મૂલપ્રકૃતિના વિષયમાં બંધનો બંધ સાથે સંવેધ ૬ કહે છે. આયુષ્ય કર્મ જ્યારે બંધાતું હોય ત્યારે અવશ્ય ૮ કર્મ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી ૩જા ગુણસ્થાનક સિવાય બંધાય છે, કારણ કે શેષ ૭ કર્મો જ્યારે બંધાતા હોય ત્યારે જ આયુ બંધાય છે. મોહનીયકર્મનો જ્યારે બંધ થતો હોય ત્યારે આઠ અથવા સાત કર્મ બંધાય છે. તે બંધ અનિવૃત્તિબાદ૨ના અંત સુધી હોય છે. ત્યાં મિશ્ર - અપૂર્વકરણ - અનિવૃત્તિબાદ૨ - ગુણસ્થાનકે ૭ કર્મોનો બંધ થાય છે. બાકીના અપ્રમત્ત ગુણસ્થાનકના અંત સુધી આયુના બંધના અભાવમાં ૭નો બંધ અને આયુના બંધમાં ૮નો બંધ હોય છે. ૯૬ ૯૭ વેદનીયકર્મ બંધાતુ હોય ત્યારે ૧-૬-૭ કે ૮નો બંધ હોય છે. ત્યાં ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનક વિષે ફક્ત એક વેદનીયકર્મ જ બાંધે છે, અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મોહનીય - આયુ સિવાય ૬ કર્મ બંધાય છે. ૭-૮ કર્મનો બંધ પૂર્વની જેમ જાણવો. ૯૮ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર અંતરાય કર્મનો બંધ થતો હોય ત્યારે ૬-૭ કે ૮ એમ ત્રણ બંધમાંથી કોઇપણ બંધ થાય છે. ત્યાં ૬નો બંધ સૂક્ષ્મસંપુરાય ગુણસ્થાનકે, ૭-૮નો બંધ પૂર્વની જેમ જાણવો. એ પ્રમાણે કયા કર્મના બંધ સાથે કેટલા કર્મનો બંધ થાય તે વિચાર્યુ હવે ક્યા કર્મના ઉદય સાથે કેટલા કર્મનો ઉદય અને સત્તા હોય તે કહે છે. સપ્તતિકા ગાથા-૨માં કહ્યું છે :- ‘‘આમ્મિ ગટ્ટ મોફેટ્ટ સત્ત વ ચ છારૂ વા તÇ ! વાતયંમિ વતિ સેસણું છે સત્તરૢ || ૨ || અહીં સંવેધમાં કયા મૂળકર્મનો કે કઇ ઉત્તપ્રકૃતિનો બંધ ઉદય કે સત્તા કયા ગુણસ્થાનક સુધી થાય છે તેનો નિર્ણય કરી અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિનો બંધાદિ છતાં અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિનો બંધાદિમાં હોય છે. તે વિચારવાનું હોય છે. એ ટલે બીજા કર્મગ્રથમાં ગુણસ્થાનકોમાં જે બંધાદિ અધિકારો કહ્યાં છે તે અહીં બરાબર યાદ કરવા. मोहस्सुदए अट्टवि सत्तय लब्भन्ति सेसयाणुदए । सन्तोइण्णाणि अघाइयाणं अड सत्त चउरो य ।। ३ ।। For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૫૭ મોહનીયકર્મનો ઉદય હોય ત્યારે આઠ કર્મો ઉદય અને સત્તામાં હોય છે. કારણ કે તેનો (મોહનીયનો) ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી સર્વ પણ કર્મો ઉદય અને સત્તામાં હોય છે. જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય એ ત્રણ કર્મો ઉદય હોય ત્યારે ૭ કે ૮ કર્મો સત્તા અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, અને સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ૭નો ઉદય ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી અથવા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ક્ષીણામોહ ગુણસ્થાનકે ૭નો ઉદય અને ૭ની સત્તા હોય છે. વેદનીય - આયુ -નામ-ગોત્રનો ઉદય હોય ત્યારે ૮-૭ અથવા ૪ ઉદય અને સત્તામાં પ્રાપ્ત થાય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, અને સત્તાને આશ્રયી ૧૧મા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ૭નો ઉદય ઉપશાંતમહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તાને આશ્રયીને ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. ૪નો ઉદય અને સત્તા ૧૩માં અને ૧૪માં ગુણસ્થાનકે હોય છે. એ પ્રમાણે ઉદય અને સત્તાનો સંવેધ કહ્યો. હવે ક્યાં કર્મની સત્તા સાથે કેટલા કર્મનો ઉદય અને સત્તા હોય છે તે કહે છે. ત્યાં મોહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં ઉદય ૮ અથવા ૭ કર્મોનો હોય છે. ત્યાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ૮નો ઉદય અને ૭નો ઉદય ઉપશાંતમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તા તો આઠે કર્મોની હોય છે. કારણ કે મોહનીયકર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બીજા સર્વ કર્મો સત્તામાં અવશ્ય હોય છે. જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયની સત્તા હોય ત્યારે ૭ અથવા ૮નો ઉદય હોય છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી, ૭નો ઉદય ઉપશાંતમોહ અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. સત્તા પણ ૮ અથવા ૭ની હોય છે. ૮ની સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી અને ૭ની સત્તા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. વેદનીય - આયુ - નામ અને ગોત્રની સત્તા હોય ત્યારે ૭-૮ અથવા ૪ સત્તા ઉદયમાં હોય છે. ત્યાં ૭ અને ૮ની સત્તા - ઉદય પૂર્વની જેમ જાણવું. ૪નો ઉદય અને સત્તા ૧૩મે અને ૧૪મે ગુણસ્થાનકે હોય છે. એ પ્રમાણે સત્તાને વિષે ઉદય-સત્તા સાથે સંવેધ હ્યાં. હવે ઉદયનો બંધ સાથે સંવેધ કહે છે. મોહનીયકર્મનો જ્યારે ઉદય હોય ત્યારે ૬-૭ અથવા ૮નો બંધ કરે છે. ત્યાં ૮નો બંધ આયુના બંધકાલે, આયુના બંધકાલના અભાવમાં ૭નો બંધ હોય છે, અને તે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાનક સુધી હોય છે, ૬નો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે. મોહનીય વિના બાકીના ૭ કર્મોનો ઉદય હોય ત્યારે ૧-૬-૭ અને ૮ કર્મ બાંધે છે. ત્યાં ૬-૭-૮ની ભાવના પૂર્વની જેમ જાણવી. જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયનો ઉદય ઉપશાંતમોહ કે ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. વેદનીય - આયુ - નામ - ગોત્રનો ઉદય હોય ત્યારે સયોગી કેવલી સુધી એ સાતવેદનીયનો બંધ હોય છે. તે પ્રમાણે ઉદયનો બંધ સાથે સંવેધ હ્યો છે. હવે બંધનો ઉદય સાથે સંવેધકહે છે, ૬-૭ અને ૮નો બંધ હોય ત્યારે મોહનીયનો ઉદય હોય છે. કારણ કે ૮નો બંધ (મિશ્રવિના) અપ્રમત્ત ગુણસ્થાનક સુધી, ૭નો બંધ અનિવૃત્તિબાદર ગુણસ્થાનક સુધી, ૬નો બંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે હોય છે, અને મોહનીયનો ઉદય અવશ્ય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, તથા બાકીના સાતકર્મોનો ઉદય હોય ત્યારે ૮-૭-૬ અને ૧નો બંધ હોય છે. તે આ પ્રમાણે કહે છે.... જ્ઞાનાવરણ - દર્શનાવરણ અને અંતરાયકર્મનો ઉદય ક્ષીણમાહ સુધી, વેદનીય - આયુ - નામ અને ગોત્રકર્મનો ઉદય અયોગી કેવલી સુધી હોય છે. અને ૧નો બંધ ઉપશાંતમહાદિમાં હોય છે, તેથી બાકીના કર્મોના ઉદય ૭-૮-૬-૧ના બંધમાં હોય છે. એ પ્રમાણે બંધના ઉદય સાથે સંવેધ હ્યાં. હવે સત્તાના બંધ સાથે સંવેધ કહે છે. (૮ કર્મમાંથી કોઇપણ) એક કર્મની સત્તા હોય ત્યારે ૧-૬-૭ કે ૮ એ ચારમાંથી કોઇપણ એકનો બંધ કરે છે. (તાત્પર્ય એ કે કોઇપણ એક કર્મની સત્તા છતાં કયું બંધસ્થાન હોય તેવો વિચાર કરીએ ત્યારે કહી શકાય કે એક એક કર્મની સત્તા છતાં ૧-૬-૭ અને ૮ એ ચારે પ્રકારનો બંધ સંભવે છે. તે આ પ્રમાણે - ) મોહનીયની સત્તા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. બાકીના ઘાતિકર્મ (જ્ઞાવદઅંત)ની ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી હોય છે. ચાર અઘાતિકર્મ (વદ0-આયુ-નામ-ગોત્ર)ની અયોગી કેવલી સુધી હોય છે. ૮-૭-૬ અને ૧નો ८८ बंधइ छ सत्त अट्ट य मोहुदए सेसायाण एक्कं च । पत्तेयं सतेहि बंधइ एगंछ सत्तट्ट ।। ४ ।। १०० सत्तट्ट छ बंधेसुं उदओ अट्टण्ह होइ पयडीणं । सत्तण्ह चउण्हं वा उदओ सायस्स बंधमि ।। ५ ।। For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મપ્રકૃતિ ભાગ – ૩ બંધ યથાક્રમે અપ્રમત્ત (મિશ્રવિના),સુધી અનિવૃત્તિબાદ૨ સુધી, સૂક્ષ્મસંપ૨ાય અને ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનકે હોય છે. તે પ્રમાણે સત્તાના બંધ સાથે ભાંગા કહ્યાં હવે બંધના સત્તા વડે સંવેધ કહે છે. ૮-૭-૬ કર્મના બધમાં અવશ્ય ૮ની સત્તા હોય છે. અને ૧ના બંધમાં ૮-૭ અને ૪ની સત્તા અનુક્રમે ઉપશાંતમોહ સુધીના ક્ષીણમોહ અને સયોગી કેવલીને હોય છે. તે પ્રમાણે બંધનો સત્તા સાથે સંવેધ કહ્યો. હવે બંધનો ઉદય સાથે સંવેધ૧૦૦ કહે છે. ૭-૮ કે ૬ના બંધમાં અવશ્ય ૮ પ્રકૃતિઓનો ઉદય હોય છે. સાતાવેદનીય એકના જ બંધમાં ૭ કે ૪નો ઉદય હોય છે. ત્યાં ૭નો ઉદય ઉપશાંતમોહ કે ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. ૪નો ઉદય સયોગી કેવલીને હોય છે. એ પ્રમાણે મૂલપ્રકૃતિને આશ્રયીને બંધ - ઉદય અને સત્તાના સંવેધ કહ્યાં. હવે એ કર્મોના સ્થાનનો વિચાર કરે છે. (યંત્ર નં. - ૨૫ જુઓ) ઇતિ મૂલપ્રકૃતિને વિષે બંધાદિનો સંવેધ સમાપ્ત ૧૦૩, બે ત્રણ પ્રકૃતિનો સમુદાય તે સ્થાન કહેવાય છે. ત્યાં વેદનીય - આયુષ્ય - ગોત્રકર્મના દરેકના બે-બે સત્તાસ્થાન છે. ૧૦૧ બે અને એક પ્રકૃતિરૂપ સત્તાસ્થાન છે. ત્યાં “વેદનીયકર્મ અયોગી કેવલીના દ્વિચરમ સમય સુધી બે પ્રકૃતિ સત્તામાં હોય છે, કોઇપણ એકનો વિચ્છેદ થાય ત્યારે અન્ય સમયે એક પ્રકૃતિ સત્તામાં હોય છે. 1ૐઆયુષ્યકર્મ પણ જ્યાં સુધી હજી પરભવ આયુષ્ય બાંધ્યુ નથી ત્યાં સુધી એક પ્રકૃતિ સત્તામાં હોય છે, અને પરભવ આયુષ્ય બાંધે ત્યારે ૨ પ્રકૃતિ સત્તામાં ત્યાં સુધી હોય કે જ્યાં સુધી પરભવ આયુષ્ય ઉદય ન થાય. ગોત્રકર્મમાં (તેઉ-વાઉમાં) ઉચ્ચગોત્રને ઉવેલે ત્યારે અથવા અયોગી કેવલીના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થાય ત્યારે એક ગોત્રની સત્તા હોય છે. બાકીના કાલે હંમેશા બે ગોત્રની સત્તા હોય છે. વેદનીય - આયુ-ગોત્રકર્મના બંધમાં અને ઉદયમાં તો તેઓની એક એક પ્રકૃતિરૂપ સ્થાન છે. કારણ કે તે કર્મોની એક સાથે બે - ત્રણ આદિ પ્રકૃતિઓ એકી સાથે બંધમાં કે ઉદયમાં આવતી નથી. તથા જ્ઞાનાવરણ - અંતરાય એ પ્રત્યેકનું બંધ - ઉદય - સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સ્થાન હોય છે. હવે આયુષ્યને વિષે ગુણસ્થાનકને આશ્રયીને બંધ ઉદય - સત્તાનો વિચાર કરતાં કહે છે.... ૧૦૪બંધ :- પ્રથમ ગુણસ્થાનક સુધી નરકાયુનો બંધ, બીજા ગુણસ્થાનક સુધી તિર્યંચાયુનો બંધ, ૩જા સિવાય ચોથા ગુણસ્થાનક સુધી મનુષ્યાયુનો બંધ અને ૩જા સિવાય સાતમા ગુણસ્થાનક સુધી દેવાયુનો બંધ હોય છે. ૧૦×ઉદય :- તથા ૪થા ગુણસ્થાનક સુધી નરકાયુ અને દેવાયુનો ઉદય હોય છે. પમા ગુણસ્થાનક સુધી તિર્યંચાયુનો ઉદય અને ૧૪મા ગુણસ્થાનક સુધી મનુષ્યાયુનો ઉદય હોય છે. ૧૦‘સત્તા :- તથા ૭મા ગુણસ્થાનક સુધી નરકાયુની સત્તા, ૭મા ૧૦ગુણસ્થાનક સુધી તિર્યંચાયુની સત્તા, અયોગી કેવલી (૧૪મા) ગુણસ્થાનક સુધી મનુષ્યાયુની સત્તા, અને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી દેવાયુની સત્તા હોય છે. કારણ કે દેવાયુનો બંધ કર્યા પછી પણ ઉપશમશ્રેણિ શરૂ કરે છે. અને ઉપશમશ્રેણિ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. (અનુસંધાણ- પેઈઝનંબર-૧૬૧) ૧૦૫. ૧૦૭ १०१ दो संतट्टाणाइं बंधे उदए य ठाणयं एक्कं वेयणिया उयगोए * ૧૦૨ અહીં ટીકામાં આ પંક્તી નથી પણ તે જરૂરી છે. ‘‘ આયુષો વાવવદ્યાપિ પરમવાયુર્ન વધ્યુતે તાવયેા પ્રકૃતિઃ સતી, પરખવાર્તન્યે ચઢે, તે પતાવવું યાવતું પરમવાયુષ કતયો न भवति । ૧૦૩ ‘‘સેમાં નાળતરાણ્યુ’’ || ૬ || ૧૦૪ ૧૦૫ અહીં મનુષ્ય અને દેવાયુષ્યનો બંધ અનુક્રમે ૪થા અને ૭મા ગુણસ્થાનક સુધી કહ્યો છે,પરંતુ ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુષ્ય બંધ ન હોવાથી અહીં તેમજ આગળ પણ ત્રીજા ગુણસ્થાનકનું વર્જન સમજવું. १०६ नारयसुराउ उदओ चउ पंचम तिरि मणुस्स चोद्दसमं । आसम्मदेसजोगी उवसंता संतयाऊणं ।। ८ ।। ૧૦૭ અહીં મતાન્તરે ૪થા ગુશસ્થાનક સુધી નરકાયુની સત્તા અને પમા ગુષ્ણસ્થાનક સુધી તિર્યંચાયુની સત્તા હોય છે. ‘‘ગામડુનાવઙસત્તમ નારયતિરિમનુનુરાગં'' ।। ૭ ।। For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૫૯ (મૂલપ્રકૃતિઓના બંધ-ઉદય-ઉદીરણા સત્તાનું સંવેધ યંત્ર નંબર- ૨૫) યંત્રમાં ૮ આદિ આંકડા બ્લેક બતાવેલ છે તે તેટલાં કર્મનો બંધ જાણવો. બંધમાં | બંધ - ગુણસ્થાનક/ ઉદય-ગુણસ્થાનક ઉદીરણા - ગુણસ્થાનક ચાનક | સત્તા - ગુણસ્થાનક શાનાવરણાના ૮ - ૧થી ૩જા |૮ - ૧થી ૧૦ ૧થી૧eગુણo | સિવાય ૧૭ - ૧થી ૯ ૮-૧થી૬(આયુચરમાવલિકા વિના) |૮- ૧થી ૧૦ ૭ -૧થી૬(આ)(આયુષ્યની ચરમાવાલિકા વખતે ૬ - ૭ થી ૧૦ (૧૦માની ચરમાવલિકા વિના). ૫ - ૧૦મે (આવ4) ૬ - ૧૦ ૨ દર્શનાવરણના ૧થી ૧o ડે જ્ઞાનાવરણીય પ્રમાણે વેદનીયના ૧થી ૧૩ ૮- ૧થી૭ (૩જા | ૮ - ૧થી ૧૦ સિવાય | ૭ - ૧૧-૧૨મે. ૭ - ૧થી ૪ - ૧૩મે. ૬ - ૧૦માં ૧- ૧૧થી ૧૩ ૮-૧થી૬(આયુચરમાવલિકા વિના) ૭ - ૧થી૬ (૧૦૦) (આયુષ્યની ૮ - ૧ થી ૧૧ ચરમાવલિકા વખતે ૭ - ૧૨માં ૬ - ૭થી૧૦ (૧૦માની ૪ - ૧૩મે ચરમાવાલિકા વિના ૫ - ૧૦મે (૧આવ૦) ૧૧-૧૨મે છેલ્લી આવલિકા વિના ૨- ૧૨મે (૧આવ૦) ૧૩મે ૮-૧થી૬(આયુચરમાવલિકા વિના) | - ૧થી૮ ૭ - ૧થી૬(૧ )(આયુષ્યની ચરમાવલિકા વખતે). ૬ - ૭ થી ૯ - ૧થી૭ (૩જા સિવાય) ૮- ૧થી૭ (૩જા સિવાય) | ૪ (મોહનીયના T૮ - ૧થી૭(૩જા ૮િ - ૧થી | સિવાય) [૧ થી ૮ ૭ - ૧થી ૫ આયુષ્યના | ૮-૧થી૭ (૩જા |૮-૧થી૭ (૩જા સિવાય) સિવાય ૬ નામના ૭ ગોત્રના અતરાયના ' ઉદયમાં | બંધ ગુણસ્થાનક | ઉદય ગુણસ્થાનક | કાનાવરણીય ૧થી૧૨ ૮-૧થી૭ (૩જા |૮ - ૧થી૧૦ સિવાય | ૭-૧૧-૧૨મે ૭ - ૧થી ૬-૧૦મે ૧-૧૧-૧૨મે ઉદીરણા - ગુણસ્થાનક સત્તા ગુણસ્થાનક ૮ - ૧થી૬ આયુષ્ય ઉદયની છેલ્લી આવ૦ વિના ૮ - ૧થી ૧૧ T૭ - ૧૨મે ૭-૧થી૬ (૧આવ૦) આયુષ્યની ચરમાવલિકા વખતે ૬-૭થી૧૦ (૧૦મે છેલ્લી આવલિકા વિના) પ-૧૦મે (૧આવ૦) ૧૧-૧૨મે (૧રમે છેલ્લી આવલિકા વિના) | ૨-૧રમે (૧આવ૦) ૨ દર્શનાવરણના લિથી ૧૨ જ્ઞા ના. en ય પ્રમાણે વેદનીયના ૧થી૧૪ જ્ઞાનાવરણીય પ્રમાણે ૧-૧૧-૧૨-૧૩ ૮ - ૧થી૧૦ ૭-૧૧-૧૨મે ૪-૧૩-૧૪ જ્ઞાનાવરણીય પ્રમાણે ૨-૧૨મે (૧આવ૦) ૧૩મે ૮ - ૧થી૧૧ ૭ - ૧૨મે ૪ - ૧૩-૧૪મે ગુ૦ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ * મોહનીયના ૧થી ૧૦ ૮ - ૧થી૭(૩જા |૮- ૧થી૧૦ સિવાય ૭ - ૧થી ૬- ૧૦મે ૮ - ૧થી૬ આયુષ્ય ઉદયની છેલ્લી |૮- ૧થી૧૦ આવ વિના ૭-૧થી૬ (૧આવ4)આયુષ્યની ચરમાવલિકા ૬- ૭ થી૧૦૧૦મે છેલ્લી આવલિકા વિના ૫ - ૧૦મે છેલ્લી આવલિકા મા ણે | આયુના ૧થી૧૪ ૬ નિામના | ગોત્રના ' અંતરા૧થી૧૨ : : - વ ર ણી ય મ મ ણે - ઉદીરણામાં બંધગુણસ્થાનક ઉદય ગુણ ઉદીરણા ગુણo સત્તા ગણo ૮ - ૧થી૧૧ | ૭ - ૧૨મે છેલ્લી આવ, વિના થા શાનાવરણીયની ૧થી૧૨, વરમે છેલ્લી આવતુ વિના ૮ - ૧થી૧૦ ૭-૧૧-૧૨મે. છેલ્લી આવ૦ વિના ૮-૧થી૭ (૩જા | સિવાય) | ૭-૧થી | ૬-૧૦મે ૧-૧૧-૧૨મે છેલ્લી આવતુ વિના ૮-૧થી૬ આયુના ઉદયની છેલ્લી આવ વિના ૭-૧થી૬(૧આવ૦) (આયુષ્યની ચરમાવલિકા) ૬-૭થી૧૦, ૧૦મે છેલ્લી આવતુ વિના ૫-૧૦મે છેલ્લી આવ, ૧૧મે૧૨મે છેલ્લી આવ વિના 'જ્ઞા ના વ ૨ ણી ય પ્રમાણે દર્શનાવરણીયની ૧થી૧ર છેલ્લી આવ૦ વિના વેદનીયની મોહનીયની ૧થી૧૦ (૧૦મે છેલી આવળ | વિના) પ્રમાણે | આયુષ્યની ૧થી૮ ઉદયની ચરણાલિકા વિના ૮- ૧થી૬ (૩જા |૮-૧થી૬ ૮-૧થી૬ (આયુષ્યની ચરમાવલિકા ૮-૧ થી ૬ સિવાય) વિના). ૭ - ૧થી૬ ૭-૧થી૬ (૧આવ૦) (આયુષ્યના ઉદયની છેલ્લી આવી ૮ - ૧થી૭ (૩જા ૮-૧થી૬ (આયુષ્યની સિવાય). ૮ - ૧થી૧૦. ચરમાવલિકા વિના) .- ૧થી૧૦, (૧૦મે છેલ્લી આવ | ૭ - ૧થી છેલ્લી આવતુ ૭ - ૧થી૬ (૧આવ૦) (આયુષ્યની | વિના) ૬ - ૧૦મે. વિના ઉદયની છેલ્લી આવ૦) છેલ્લી આવતુ ૬- ૭ થી ૧૦ ૧૦મે છેલ્લી આવતું વિના વિના ની ય ક પરંત ઉદીરણાના ખાનામાં ૭ની ઉદીરણા ન આવે જ્ઞાનાવરણીય ૮-૧થી૧૦ ૮-૧થી૬(આયુષ્યની ચરમાવલિકા ||૮ - ૧થી૧૧ પ્રમાણે પરંતુ ૭-૧૧-૧૨મે વિના) | ૭ - ૧૨મે ૧૩મે પણ ૧નો ૪-૧૩મે ૭-૧થી૬ (૧આવ૦)(આયુષ્યની | ૪ - ૧૩મે બંધ છે. માટે ચરમાવલિકા વખતે) ૧-૧૧-૧૨-૧૩મે ૬-૭થી૧૦, ૧૦મે છેલ્લી આવલિકા વિના પ-૧૦મે છેલ્લી આવલિકા, ૧૧૧૨ ૧૨માની છેલ્લી આવ વિના ૨-૧૨મે છેલ્લી આવ ૧૩મે ર્મ પ્રમાણે ૬ નામની ૧થી ૧૩ ET ૭ ગોત્રની ૧થી૧૩ અંતરાય ૧થી૧૨ (૧રમે છેતી. આવતુ વિના) જ્ઞા ના વ ર ણી ય પ્રમાણે For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૬૧ સત્તામાં | | બંધ સત્તા | ઉદય ૮-૧થી૧૦ ૭-૧૧-૧રમે | ૧ શાનાવરણીયની |૮-૧થી૭ (૩જા | ૧થી૧૨ સિવાય) ૭-૧થી ૬-૧૦મે ૧-૧૧-૧૨મે ઉદીરણા | ૮-૧થી૬ (આયુષ્યની ચરમાવલિકા |૮ - ૧થી૧૧ વિના) T૭ - ૧૨મે ૭-૧થી૬ (૧આવ૦)(આયુષ્યની ચરમાવલિકા વખતે) ૬-૭થી૧૦, ૧૦મે છેલ્લી આવલિકા વિના પ-૧૦મે છેલ્લી આવ૦ ૧૧-૧૨મે છેલ્લી આવ૦ વિના ૨-૧રમે છેલ્લી આવલિકા -૧ ની વ ૨ ણી ય પ્રમાણે ૮-૧થી૧૦ ૭-૧૧-૧૨મે ૪-૧૩-૧૪ જ્ઞાનાવરણીય પ્રમાણે પરંતુ ૨-૧૨મે છેલ્લી આવ૦ ૧૩મે ૮- ૧થી૧૧ ૭ - ૧૨મે ૪ - ૧૩-૧૪મે |૮ - ૧થી૧૧ ૨ દર્શનાવરણીયની ) જ્ઞા T૧થી૧૨ જ્ઞાનાવરણીય વેદનીયની ૧થી૧૪ પ્રમાણે પરંતુ ૧-૧૧-૧૨-૧૩ ૪ મોહનીયની જ્ઞાનાવરણીય | ૧થી૧૧ પ્રમાણે પરંતુ ૧- ૧૧ ૫ આયુષ્ય ૧થી૧૪ | વે દ દ નામની” | વે દ ૭ ગોત્રની " | વે દ ૮ અંતરાય ૧થી૧૨ | જ્ઞા ૮- ૧થી૧૦ ૭ - ૧૧ ની ની ની ૮-૭-૬ જ્ઞાનાવરણીય પ્રમાણે ૫- ૧૦મે છેલ્લી આવલિકા ૧૧મે ય ક ય ક ય ક વ ૨ ણી ર્મ ર્મ પ્રમાણે પ્રમાણે પ્રમાણે પ્રમાણે _ ન ય ટીપ્પણ:૧ ઉપરના યંત્રમાં બંધના ખાનામાં જ્યાં ૮નો બંધ ૧થી ૩જા સિવાય લખ્યું છે. ત્યાં જ્યારે આયુ ના બંધકાલે જાણવો, બાકીના કાલે ૭નો બંધ જાણવ, તેવી રીતે ૭નો બંધ પણ આયુષ્યબંધના સિવાયના કાળમાં જાણ. (-: અથ આયુષ્યકર્મના ૨૮ ભાંગા :-) “આયુષ્યના બંધ -ઉદય-સત્તાનો સંવેધ :- કહે છે. ત્યાં તિર્યો અને મનુષ્યો સર્વત્ર - ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તેઓને ચારે આયુના બંધનો સંભવ છે. દેવો અને નારકો તિર્યંચ - મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી તેઓને બે જ આયુનો બંધ હોય છે. તેથી તિર્યંચ- મનુષ્યગતિના ૯-૯ અને દેવ અને નારકોના ૫-૫ ભાંગા સંભવે છે. તેથી સર્વસંખ્યા મળીને ૨૮ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે...... નરકાયુના ૫ ભાંગા :- (૧) આયુષ્ય બંધ પૂર્વે - નારકીઓને પરભવના આયુનો બંધ થતાં પહેલા નરકાયુનો ઉદય અને નરકાયુની સત્તા આ વિકલ્પ હોય છે, અને આ વિકલ્પ પ્રથમના ૪ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. કારણ કે બાકીના ગુણસ્થાનકો નારકોને હોતાં નથી. બંધકાલે :- (૨)- પરભવના આયુનો બંધ કરતાં હોય ત્યારે તિર્યંચાયુનો બંધ, નરકાયુનો ઉદય અને નરક-તિર્યંચાયુની સત્તા હોય છે. આ વિકલ્પ મિથ્યાદષ્ટિ અથવા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ પ્રથમ બે ગુણસ્થાનકે થાય છે.) (૩) - અથવા મનુષ્પાયુનો બંધ, નરકાયુનો ઉદય અને મનુષ્ય - નરકાયુની સત્તા હોય છે. આ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ સાસ્વાદન અથવા અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે. (કારણ કે ૩જે આયુનો બંધ થતો નથી.) (૪) હવે આયુનો બંધ સંપૂર્ણ થઇ રહ્યા પછી - નરકાયુનો ઉદય તિર્યંચ -નરકાની સત્તા, આ વિકલ્પ ૧થી૪ १०८ अब्बंधे इगि संतं दो दो बदाउ बज्झमाणामं । चउसुवि एक्कस्सुदओ पण नव नव पंच इइ भयो ।। ९ ।। For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનકે હોય છે. કારણ કે તિર્યંચાયુનો બંધ થયા પછી કોઈક નારક મિત્રે કે સમ્યકત્વે જવાનો સંભવ છે. (૫) - અથવા નરકાયુનો ઉદય મનુષ્યાયુ નરકાયુની સત્તા, આ વિકલ્પ પણ ૧થી૪ ગુણસ્થાનકે હોય છે. કારણ કે મનુષ્યાયનો બંધ થયા પછી મિશ્ર પણ સંક્રમ હોય છે. દેવાયુના ૫ ભાંગા - એ પ્રમાણે દેવોના પણ ૫ વિકલ્પો વિચારવા. વિશેષ એ છે કે નરકાયુના સ્થાને દેવાયુનું ઉચ્ચારણ કરવું. તિર્યંચાયુના નવ ભાંગા :- આયુષ્ય બંધ પહેલાની અવસ્થામાં :- (૧) - પરભવના આયુના બંધકાલ પૂર્વે તિર્યંચાયુનો ઉદ્દય, તિર્યંચાયુની સત્તા એ વિકલ્પ પ્રથમના ૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે તિર્યંચોને બાકીના ગુણસ્થાનકનો અસંભવ હોય છે. બંધકાલે - (૨) – પરભવાયુના બંધકાલે નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, નારક - તિર્યંચાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાષ્ટિને જ હોય છે, કારણ કે બીજા (ગુણસ્થાનકે) નરકાયુનો અબંધપણું હોય છે. (૩)- અથવા તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ - તિર્યંચાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ - પ્રથમ બે જ ગુણસ્થાનકે હોય છે.) (૪) - અથવા મનુષ્યાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્ય - તિર્યંચાયુની સત્તા, આ વિલ્પ પણ મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. કારણ કે તિર્યંચને મનુષ્યાયુષ્યનો બંધ પહેલા ૨ જ ગુણસ્થાને હોય છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિ તિર્યંચને દેવાયુનો જ બંધ સંભવે છે. (૫) - અથવા દેવાયુન બંધ, તિર્યંચાયુન ઉદય, દેવ - તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ મિશ્ર સિવાયના પ્રથમના ૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે મિશ્ર આયુના બંધનો અભાવ હોવાથી તેનો ત્યાગ કર્યો છે. પરભવના આયુનો બંધ થઇ રહ્યા બાદ :- (૬) - તિર્યંચાયુન ઉદય, નરક - તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ ૧થી૫ ગુણસ્થાનકે હોય છે, કારણ કે નરકાયુનો બંધ થયા પછી મિશ્ર - સમ્યકત્વાદિ ગુણસ્થાનકે જવાનો સંભવ હોય છે. (૭) - અથવા તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ - તિર્યંચાયુની સત્તા, (૮) - અથવા તિર્યંચાયુનો ઉદય, મનુષ્ય - તિર્યંચાયુની સત્તા, (૯) - અથવા તિર્યવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, એ ત્રણે પણ વિકલ્પ ૧થી૫ ગુણસ્થાનકે હોય છે. (કારણ કે કોઇપણ આયુનો બંધ કર્યા પછી તિર્યંચ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી શકે છે.) તે પ્રમાણે તિર્યંચના સર્વ મલીને ૯ વિલ્પો થાય છે. મનુષ્યના નવ ભાંગા :- મનુષ્યોને પણ એ પ્રમાણે નવ વિકલ્પો થાય છે. આયુષ્ય બંધ પહેલાની અવસ્થામાં :- (૧) - ત્યાં મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયની સત્તા, એ વિકલ્પ અયોગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. (કારણ કે મનુષ્ય - ૧૪ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.) પરભવાયુના બંધ કાલે :- (૨) - નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, નારક - મનુષાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાષ્ટિને હોય છે, કારણ કે અન્યત્ર નરકાયુનો બંધ થતો નથી. (૩) - તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય તિર્યંચ - મનુષાયુની સત્તા, એ વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ પ્રથમના બે ગુણઠાણે હોય છે.) (૪) - મનુષ્યાયનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-મનુષ્યાયની સત્તા, એ વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે મનુષ્યને મનુષ્યાયનો બંધ પહેલા બે ગુણઠાણે થાય છે.) (૫) - દેવાયુનો બંધ, મનુષ્પાયુનો ઉદય, દેવ-મનુષ્ઠાયુની સત્તા, એ વિલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. (કારણ કે દેવાયુનો બંધ ૩જા સિવાય ૭મા સુધી થાય છે.) પરભવાયુનો બંધ થયા બાદ – (૬) - મનુષ્યાયનો ઉદય નરક - મનુષ્યાયુની સત્તા, (૭) - મનુષ્યાયનો ઉદય, તિર્યંચ મનુષ્યની સત્તા, (૮)- મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય - મનુષ્યની સત્તા, એ ત્રણે પણ વિકલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે નરક – તિર્યંચ - મનુષ્યાયનો બંધ થયા પછી કોઇક જીવ સંયમ પણ પામે છે. (૯) - મનુષ્યાયન ઉદય, દેવ - મનુષાયુની સત્તા, આ વિકલ્પ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે દેવાયું બંધ કર્યા પછી ઉપશમશ્રેણિ નો સંભવ છે. (યંત્ર નંબર ૨૬ જુઓ) -: ઇતિ આયુષ્યના ૨૮ ભાંગા સમાપ્ત : For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૬૩ (આયુષ્યકર્મના બંધ - ઉદય સત્તાના ભાંગાનું યંત્ર નંબર - ૨૬ ) પૂર્વાવસ્થા = આયુષ્ય બંધકાળ પહેલાની બંધાવસ્થા = આયુષ્ય બંધકાળ ની પરાવસ્થા = આયુષ્ય બંધકાળ પછીની કાળ અનુક્રમ | બંધ | ઉદય સત્તા ગુણસ્થાનકે અવસ્થા ઉત્કૃષ્ટ જઘન્ય દેવગતિ :| ૧ | | - | દo | દેo | | ૨ | | તિo | દેo | દ - તિ ૩ || મ0 | દેo | દે- મ0 (૪ | - | દે | દે - તિ, ૫ | | | | | દે.. મ | ૧ થી ૪ ૧ થી 15 | પૂર્વાવસ્થા પૂર્વાવસ્થા | ૩૩ સાગરો - અંતર્મુ0 + | ૧૦,૦૦૦ વર્ષ - ૬માસ બંધાવસ્થા | અંતર્મુહૂર્ત અંત અંતર્મુo પરાવસ્થા ૬ માસ - અંતર્મુ અંતર્મુ0 + , , | અંતર્મ0 + ૧ થી ૪ - નરકગતિ ૧ થી ૫ ૧૦ | ન9 - તિo, ૩ | મ0 | નવ | ન9 - મ0 |- | ન |ન - તિo. ૧૦ | | . || નમ | પૂર્વાવસ્થા | ૩૩ સાગરો - અંતર્મુ0 + | ૧૦,૦૦૦ વર્ષ - ૬માસ બંધાવસ્થા અંતર્મુહૂર્ત અંતર્મુ અંતર્મુ. પરાવસ્થા ૬ માસ - અંતર્મુ અંતર્મુ0 + અંતર્મુ0 + ૧ થી ૪ છે , મo. ૧૧ ૧ | | મ | મ | ૧ થી ૧૪ | પૂર્વાવસ્થા | ૩ પલ્યોA- અંતર્મુ ૧૨ ૨િ | દે | મ0 | મ0 - 4 | ૧થી૩(૩જાવિના) બંધાવસ્થા અંતર્મુ. ૧૩ ૩િ | મ0 | મ0 | મ0 - મ0 અંતર્મુ ૧૪ ૪ | તિo | મ0 | મ - તિo | અંતર્મુ ૧૫ ૫ | મ0 - નવ અંતર્મુ, ૧૬ | . | મ | મ0- દે ૧ થી ૧૧ પરાવસ્થા | ૧/૩ પૂર્વક્રોઇ - અંતર્મુ મ0 - મ0 ૧ થી ૭ મ0 | મ0 - તિo ૧૯ ૯ | - | મ0 | મ0 - 10 તિર્યંચગતિ - તિo - ૧ થી ૫ પૂર્વાવસ્થા ૩ પલ્યો, A - અંતર્મુ, ૨૧ (૨ | દેo | તિo | તિo - દે, ૧-૨-૪-૫ બંધાવસ્થા અંતર્મુ, ૨૨ ૩ | મ | તિo | તિo - મ0. અંતર્મુ, ૨૩ ૪િ | તિo | તિo | તિ) - તિo અંતર્મુ, ૨૪ ૫ | ન | તિo | તિo - ૧૦ | ૧ અંતર્મુ, અંતર્મુ, અંતર્મુ અંતર્મુ, અંતર્મુ, અંતર્મુ, અંતર્મુ, અંતર્મુ0 અંતર્મુ અંતર્મુ | તિo અંતર્મુ અંતર્મુ અંતર્મુ, અંતર્મુ, અંતર્મુ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તિo | તિ - દે, ૧ થી પરાવસ્થા ૧/૩ પૂર્વ ક્રિોડ- અંતર્મુ, અંતર્મુ0 ૨૬ ૭િ. તિo | તિo - મ0 પરાવસ્થા અંતર્મુ૨૭ ૮િ | - | તિo | તિ) - તિo પરાવસ્થા અંતર્મુ ૨૮ ૯ | - | તિo | તિ૦ - ૧૦ પરાવસ્થા અંતર્મુ, * છેલ્લા અંતમાં પણ આયુષ્ય બંધ થાય છે. એ મતે. A અહીં યુગલિયાને આશ્રયીને ૩ પલ્યો ને ગુણ૦ - ૧થી૪ જાણવાં. બાકી પૂર્વક્રોડ વર્ષને ૧ થી ૧૪ મન ના અને ૧થીપ તિ) ના ગુણ જાણવાં. સામાન્યથી આયુષ્યના બંધ-ઉદય અને સત્તાના ગણસ્થાનકો યંત્ર નંબર – ૨૬ A. આયુષ્ય બંધ ઉદય સત્તા ૧ થી ૪ ૧ થી ૧૧ ૧ થી ૭ (૩જા સિવાય) ૧ થી ૪ (૩જા સિવાય) મનુષ્ય ૧ થી ૧૪ ૧ થી ૧૪ તિર્યંચ ૧- ૨ ૧ થી ૫ ૧ થી ૭ ૧ થી ૫ (અન્યમતે) નરક બત ૧લે ૧ થી ૪ ૧ થી ૭ ૧ થી ૪ (અન્યમતે) (- અથ દર્શનાવરણીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાન :-) હવે દર્શનાવરણીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાન કહે છે ૧૯દર્શનાવરણીયના ૩ બંધસ્થાનો - દર્શનાવરણીય કર્મના ૯-૬અને ૪ એમ ૩બંધસ્થાનકો છે, ત્યાં સર્વપ્રકૃતિનો સમુદાય તે ૯, તે બંધસ્થાન પ્રથમના બે ગુણસ્થાનકે હોય છે. તે જ ૯ પ્રકૃતિઓમાંથી થીણદ્વિત્રિક સિવાય ૬નું બંધસ્થાનક થાય છે, અને તે બંધસ્થાનક મિશ્રગુણસ્થાનકથી શરૂ કરીને અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી હોય છે. તે જ ૬ પ્રકૃતિઓમાંથી નિદ્રા-પ્રચલા બાદ કરતાં ૪નું બંધસ્થાનક થાય છે, અને તે બંધ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગથી આગળ અર્થાત્ ૨જા ભાગથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. દર્શનાવરણીયના ૩ સત્તાસ્થાનકો - દર્શનાવરણના સત્તાસ્થાનો પણ ૯ - ૬ અને ૪ એમ ત્રણ છે. ત્યાં ક્ષપકશ્રેણિને આશ્રયીને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી ૯ની સત્તા હોય છે. થીણદ્વિત્રિકનો ક્ષય થતાં ૯૨ ભાગથી ૬ પ્રકૃતિઓની સત્તા ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી હોય છે. દ્વિચરમ સમયે નિદ્રા - પ્રચલાની સત્તા વિચ્છેદ થતાં ૪ની સત્તા હોય છે. અને તે ક્ષીણમોહના અંત્ય સમયે જ ક્ષય થાય છે. ઉપશમશ્રેણિમાં તો નવે પણ પ્રવૃતિઓ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧૩ બંધસ્થાનકોનો કાલ :- અહીં૯ બંધસ્થાનકોમાં કાલને આશ્રયીને ૩ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે.... (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં અભવ્ય જીવોને આશ્રયી અનાદિ અનંત, કારણ કે તેઓને ક્યારે પણ ૯ના બંધનો વિચ્છેદ થવાનો અસંભવ છે. અનાદિ સાંત ભવ્ય જીવોને, કારણ કે તેઓ કાલન્તરે ૯ના બંધનો વિચ્છેદ કરે છે. અને સાદિ સાંત સમ્યકત્વથી પતિત થયેલા જીવોને જાણવો, અને તે જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ સુધી અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન સુધી હોય છે. ૧૦૯ ગાથા - ૧૦ - “વન્સ કુદવસમેન ઢસળાવર" ૧૧૦ “નવ વાયરમ સર્જાઇí વોયલીમ'' || ૧૦ || ૧૧૧ “નવબે મંતિસંવેછાવયન્સ સમવાબો સંતો મંતકુKત્તા નવ ઈફ્રે' || 9 || For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૬૫ તથા ૬ પ્રકૃતિરૂપ બંધસ્થાનકનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાલ ૧૩૨ સાગરોપમ હોય છે, કારણ કે મિશ્ર વડે અંતરિત *ક્ષયોપશમ સમ્યકત્વનો તેટલો અવસ્થાન કાલ છે. તેટલો કાલ ગયા પછી કોઇ ક્ષપકશ્રેણિ પર આરોહણ કરે છે, વળી કોઇ મિથ્યાત્વે જાય છે. મિથ્યાત્વ પામે ત્યારે અવશ્ય ૯નો બંધ કરે છે. ૬ના બંધનો જઘન્ય કાલ અંતર્મુહૂર્ત છે. ચારના બંધસ્થાનનો જઘન્યથી બંધકાલ એક સમય, અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. ત્યાં ઉપશમશ્રેણિને આશ્રયીને અપૂર્વકરણના ૨જા ભાગના પ્રથમ સમયે ૪નો બંધ કરીને પછીના સમયે કોઇ કાલ કરી દેવગતિમાં જાય ત્યારે અવિરત થાય છે, અને અવિરતપણામાં ૬નો બંધ કરે છે. એ અપેક્ષાએ ૪ના બંધસ્થાનકનો જઘન્ય કાલ એક સમય છે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત બંધકાળ છે, કારણ કે અપૂર્વકરણના બીજા ભાગથી શરૂ કરીને સૂક્ષ્મપરાયના અંત સુધીનો કાલ અંતર્મુહુર્ત પ્રમાણ છે. ૩ સત્તાસ્થાનકોનો કાલ :- તથા દર્શનાવરણનું ૯ પ્રકૃતિરૂપ સત્તાસ્થાન કાલને આશ્રયીને અનાદિ અનંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. અનાદિ અનંત અભવ્ય જીવોને આશ્રયીને, કારણ કે ક્યારેય પણ વિચ્છેદ થતો નથી. અનાદિ સાંત ભવ્યજીવોને, કાલાન્તરે વિચ્છેદ થતો હોવાથી. સાદિ સાંત તો હોય જ નહીં, કારણ કે ૯ના સત્તાસ્થાનનો વિચ્છેદ (થીણદ્વિત્રિકનો ક્ષય થાય ત્યારે) ક્ષપકશ્રેણિમાં થાય છે, અને ત્યાંથી પ્રતિપાત = પડવું થતું નથી. (કે જેથી ૬થી ૮ની સત્તાએ જાય.) ૬ પ્રકૃતિનું સત્તાસ્થાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન એક સમય પ્રમાણ. છે. કારણ કે ૪નું સત્તાસ્થાન ૧રમાના ચરમ સમયે જ હોય છે.). ૧દર્શનાવરણીયના બે ઉદયસ્થાનકો :- દર્શનાવરણના બે ઉદયસ્થાનક છે તે આ પ્રમાણે ૪ અને ૫ છે, ત્યાં દર્શનાવરણ ચતુષ્કનો જ ફક્ત ઉદય હોય ત્યારે ૪ પ્રકૃતિનું ઉદયસ્થાનક, અને જ્યારે કોઇપણ એક નિદ્રાનો ઉદય હોય ત્યારે ૫ પ્રકૃતિનું સત્તાસ્થાન અને તે બન્ને પણ ઉદયસ્થાનકો “ક્ષીણમોહ ગુણસ્થાનક (ના દ્વિચરમ સમય) સુધી જાણવું. કારણ કે અંત્ય સમયે ૪નું ઉદયસ્થાન હોય છે. આ પ્રમાણે ૪ પ્રકૃતિનું અથવા નિદ્રા સાથે પાંચના સમૂહરૂપ ઉદયસ્થાન એક કાળે એક જીવ આશ્રયી કહેલ છે. જ્યારે સામાન્યથી વિચારતાં (અનેક જીવ આશ્રયી) ઉદયસ્થાનકો પ્રમત્ત ગુણસ્થાનક સુધી ૯ પ્રકૃતિઓ ઉદય હોય છે. ત્યાર પછી થીણદ્વિત્રિકનો ઉદય નહિ હોવાથી ૬નો ઉદય હોય છે. અને તે ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી હોય છે અને ત્યાં નિદ્રા - પ્રચલાનો વિચ્છેદ થવાથી અંત્ય સમયે ૪નો ઉદય હોય છે. (યંત્ર નંબર ૨૭ જુઓ) (-: અથ દર્શનાવરણીયના બંધ-ઉદય-સત્તાના ૧૩ ભાંગા :-) હવે બંધ-ઉદય-સત્તાસ્થાનોના પરસ્પર સંવેધ કહે છે....... (૧) ૯નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદયના અભાવે જાણવો. નિદ્રાનો ઉદય હોય ત્યારે (૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા એ વિકલ્પ હોય છે આ બન્ને પણ ભાંગા મિથ્યાદૃષ્ટિ - સાસ્વાદન ગુણસ્થાનક સુધી હોય છે. (૩) તથા ૬નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા અથવા (૪) ૬નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, આ બન્ને પણ વિકલ્પ મિશ્ર ગુણસ્થાનકથી શરૂ કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી જાણવાં. (૫) તથા ૪નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા, અથવા (૬) ૪નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, આ બન્ને ઉપશમશ્રેણિમાં અપૂર્વકરણના બીજા ભાગથી શરૂ કરીને સૂક્ષ્મસંપાયના અંત્ય સમય સુધી હોય છે , ૧૧૨ ક્ષયોપશમ સમ્યકત્વનો ૬૬ સાગરોપમ પ્રમાણ કાળ છે. કોઇ તેટલો કાળ તે સમ્યકત્વે રહી એ તર્મુહૂર્ત મિશ્રે જઇ ફરી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે અને ફરી ૬૬ સાગરોપમ તે સમ્યકત્વ અવસ્થામાં રહે છે. ત્યાર બાદ કાંતો ક્ષપકશ્રેણિ માંડે છે, અગર તો મિથ્યાત્વે જાય છે. ૧૧૩ કારણ કે ક્ષપકશ્રેણિમાં ૯મે ગુણઠાણે થીણદ્વિત્રિકની સત્તા વિચ્છેદ થાય છે, ત્યાંથી ૧૨માં ગુણ સ્થાનકના દ્વિચરમ સમય પર્યત ૬ની સત્તા હોય છે, તેનો સમુદિતકાળ પણ અંતર્મુહૂર્ત જ છે. ક્ષપકશ્રેણિમાં કોઇપણ આત્માનું મરણ થતું નહિ હોવાથી ૬ની સત્તાનો અંતર્મુહૂર્તથી ઓછો કાળ જ નથી, જઘન્ય - ઉત્કૃષ્ટ સરખો જ કાળ છે. "दसण सनिबदसणउदओ समयं तु होइ जा खीणो । जाव पमत्तो नवण्ह उदओ छसु चउसु जा खीणो" ।। १२ ।। ૧૧૫ અહીં નિદ્રાના ઉદય સાથે પનું ઉદયસ્થાન આચાર્ય મહારાજે કર્મસ્તવના અભિપ્રાયથી કહેલ છે. સત્કર્મગ્રંથ આદિ ગ્રંથકારના અભિપ્રાય તો ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણમોહે ચલુ દર્શનાવરણીય આદિ ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે, પણ નિદ્રા સાથે પાંચનું નહીં. સત્કર્મગ્રંથમાં કહ્યું છે કે, “ નિકુરાસ રમો / વીવને પરિવM |'' ક્ષપકશ્રેણિમાં વર્તમાન અને ક્ષીણ મોહી જીવને છોડીને અન્ય જીવોને નિદ્રાનો ઉદય હોય છે. ૧૧૬ "चउ पण उदओ बंधेसु तिसुवि अब्बंधगेवि उवसते । नब सत्त अट्टेवं उइण्ण संताई चउ खीणे" ।। १३ ।। "खवगे सुहुर्ममि चउ बंधगमि अबंधगमि खीणम्मि । छस्संतं चउरूदओ पंचण्हवि केइ इच्छंति"।। १४ ।। ૧૧૪ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉપશાંત ગુણસ્થાનકે બંધ નહીં હોવાથી (૭) ૪નો ઉદય, ૯ની સત્તા અથવા (૮) પનો ઉદય ૯ની સત્તા એ પ્રમાણે બે ભાંગા છે. ક્ષીણમોહના અંત્ય સમયે (૯) ૪નો ઉદય, ૪ની સત્તા આ નવમો ભાંગો છે. (૧૦) તથા ૪નો બંધ, ૪નો ઉદય, ૬ની સત્તા આ વિકલ્પ થીણદ્વિત્રિક ક્ષય થયા પછી સૂક્ષ્મસંપાયના અંત્ય સમય સુધી હોય છે. (૧૧) તથા અબંધ, ૪નો ઉદય, ૬ની સત્તા આ વિકલ્પ ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી હોય છે. તે પ્રમાણે દર્શનાવરણના ૧૧ ભાંગા સપ્તતિકામાં કહ્યાં છે. કર્મસ્તવકારાદિ કેટલાક આચાર્ય મહારાજો ક્ષપકશ્રેણિમાં ક્ષીણમોહના ઉપાજ્ય સમય સુધી પનો ઉદય માને છે, તેથી તેમના મતે બીજા બે ભાંગા થાય છે, તે આ પ્રમાણે - ૪નો બંધ, પનો ઉદય, ૬ની સત્તા આ ભાગો થીણદ્વિત્રિક ક્ષય થયા પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. બંધના અભાવે પનો ઉદય, ૬ની સત્તા આ ભાંગો ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે. તે પ્રમાણે સર્વસંખ્યા ૧૩ ભાંગા છે. (યંત્ર નંબર - ૨૭ A જુઓ) ઇતિ દર્શનાવણીયના બંધ-ઉદય-સત્તાના ભાંગા સમાપ્ત (-: અથ ગોત્રકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ :-) હવે ગોત્ર-કર્મના પૂર્વ કહેલા બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ કહે છે. ત્યાં નીચગોત્રનો સાસ્વાદન ગુણસ્થાનક સુધી બંધ, દેશવિરતિ ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. ઉચ્ચગોત્રનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી બંધ, અયોગી કેવલી ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. અને સત્તા તો બંને પણ ગોત્ર-કર્મની સર્વ ગુણસ્થાનકને વિષે હોય છે. પરંતુ નીચગોત્રની ૧૪માના દ્વિચરમ સુધી હોય છે. એ પ્રમાણે અહીં ૭ ભાંગા સંભવે છે. તે આ પ્રમાણે કહે છે “. . ' (૧) નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય અને નીચગોત્ર ની સત્તા આ ભાંગો તેઉકાય - વાઉકાયને વિષે પામે છે, ણ કે ત્યાં ઉચ્ચગોત્રની ઉવલના કરે છે. ત્યાંથી નીકળીને બાકીના તિર્યંચ જીવોમાં કેટલોક કાલ (અંતર્મુહૂર્ત) સુધી હોય છે. (૨) નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, ઉચ્ચ-નીચગોત્રની સત્તા અથવા (૩) નીચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય અને બન્ને (ઉચ્ચ-નીચગોત્રની) સત્તા આ બન્ને ભાંગા મિથ્યાષ્ટિ અથવા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, કારણ કે આગળના ગુણસ્થાનકે નીચગોત્રનો બંધ નથી તેથી સંભવે નહીં. (૪) તથા ઉચ્ચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય અને બન્ને (ઉચ્ચ-નીચગોત્રની) સત્તા, આ ભાંગો મિથ્યાષ્ટિથી શરૂ કરીને દેશવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે, આગળ નહીં, કારણ કે આગળ નીચગોત્રના ઉદયનો અભાવ હોય છે. (૫) તથા ઉચ્ચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય અને બંને (ઉચ્ચનીચગોત્રની) સત્તા, આ ભાંગો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે, આગળ નહીં, કારણ કે આગળ ગોત્ર-કર્મના બંધનો અભાવ છે. (૬) અબંધમાં ઉચ્ચગોત્રનો ઉદય, અને બંને (ઉચ્ચ-નીચગોત્રની)સત્તા આ વિકલ્પ ઉપશાંતમોહ ગુણસ્થાનકથી શરૂ કરીને અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી હોય છે. (૭) અયોગી ગુણસ્થાનકના અંત્ય સમયે ઉચ્ચગોત્રનો ઉદય, ઉચ્ચગોત્રની સત્તા હોય છે. (યંત્ર નંબર - ૨૮ જુઓ) ઇતિ ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત ૧૧૭ “થો ઝાકુળ સમં ગ ળ વોરં તુ ના ટા નિવૃત્તવાન સંતવા તો સ” | 9 | ૧૧૮ “ing wવં શિવ રૂથ વા રવિ સંત રા ખેT I નીતુ તિસુવે નો ગવંઘને ટોનિ પુત” ૧૬ // ૧૧૯ તેલ-વાઉકાયના જીવોને અસંખ્યાત કાળ સુધી નીચ જ બંધાય છે, અને ત્યાં ઉચ્ચગોત્રની ઉદ્ઘ લના કરી નીચગોત્ર કરી નાખે એટલે માત્ર નીચગોત્રની સત્તા છેક ત્યાંથી (ઉવલના પછી) ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી સુધી પણ ત્યાં રહે. પાછો પૃથ્વી – અપૂકાયાદિમાં આવે, ત્યાં પણ અલ્પકાળ (અંતર્મુ0) સુધી રહે અને પછી ( કે આવતાંની સાથે પણ) ઉચ્ચ ગોત્ર બાંધે તેથી ૨ની સત્તા થાય, ઉચનો ઉ૦ બંધ સાધિક ૧૩૨ સાગરોપમ, જવ-૧ સમય, અને નીચનો બંધ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ અસંખ્યલોક પ્રમાણ, જઘન્ય-૧સમય, તથા ઉચનો ઉદય ઉ૦ સાગરોપમ શતપૃથકત્વ, જ૦૧ સમય, નીચનો ઉદય ઉ૦- અસંખ્ય પુદ્ગલપરાવર્તા, જ૦-૧સમય. ઉચ્ચની સત્તા ઉ૦ - અસં૦ ૫૦ પરાવર્તો જ0 વર્ષપૃથકત્વ (સાધિક ૮ વર્ષ) નીચની સત્તા અનાદિ અનંત, અનાદિ સાત એમ બે ભાંગે છે. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૬૭ દર્શનાવરણકર્મના બંધ - ઉદય – સત્તા યંત્ર નંબર - ૨૭ સ્થાન પ્રકૃતિ | બંધક બત કાળ ગુણસ્થાનક જઘન્ય બંધ ૧T૮ | સર્વ ૧૪ જીવસ્થાનક અનાદિ અનંત, અનાદિ સાંત સાદિ સાંત દેશોના અર્ધo૫૦પરા અંતર્મુ, બંધ સાધિક ૧૩૨ સાગરો, અંતર્મ બંધ | ૩ | અંતર્મુ ૧ સમય થીણદ્વિત્રિક વિના સપિ૦ લાખ્યા ૩ થી ૮૧ | પર્યાપ્ત | દર્શના દર્શનાવરણ - ૪ Kાર થી ૧૦ | દર્શનાવણ - ૪ ૧૪ અવસ્થાનક ૧ થી ૧૨ | ૪ + કોઇપણા - ૧ ( ૧ થી ૧૧કે નિદ્રા ૧થી૧૨ દ્વિચરમ ૧થી૧૧ ૧થીલાલ ઉદય અનાદિ અનંત અનાદિ સાંત અંતર્મુ, અંતર્મુ થીણદ્વિત્રિક વિનાસંગ્નિ પંચેપ | હરિથી૧રના કિo ચરમ સમય સુધી ૪ | દર્શનાવરણ - ૪ ૧૨ના ચરમ સમયે ૧ સમય ૧ સમય સંવેધ :- યંત્ર નંબર - ૨૭ A | અનુક્રમ બંધ હદય સત્તા ભાંગા | બંધક ૧ T૯ | ૪ | ૯ | ૧ | ૧૪ જીવસ્થાનક નેT RT - = ] - 1 ગુણસ્થાનક ઉત્કૃષ્ટ જઘન્ય અંતર્મુ ૧ સમય ૧૪ જીવસ્થાનક અંતર્મુ ૧ સમય સંગ્નિ પચે પર્યાdઅપ૦ ૩ થી ૮/૧ અંતર્મુ ૧ સમય ૪ ૬ | ૫ | ૯ | Xપ | ” ” ” અંતર્મુ, ૧સમય ૮૨ થી ૧૦ | ૫ | | ૪ | ૯ | ૧ | સંક્તિ પચે પર્યા અંતર્મુ, ૧ સમય ૮૨ થી ૯૧ સંગ્નિ પચે પર્યા. ઉપર પ્રમાણો ૧ સમય | ૭ |- | ૪ | ૯ | ૧ | સંક્તિ પચેપ ૧૧મ ૧ સમય સંગ્નિ પચે પર્યા ૧૧મે ૧ સમય સંગ્નિ પચે પર્યા ૧૨માના અંત્યસમયે ૧ સમય ૧ સમય સંજ્ઞિ પચે પર્યા ૯૨ થી ૧૦ અંતર્મ અંતર્મુ૧રમાના કિચરમ સંગ્નિ પચે પર્યા સમય સુધી અંતર્મુ, A૧૨ સંશિ પચે પર્યા, ૯/૨ થી ૧૦ ૧ સમય A૧૩ સંગ્નિ પચે પર્યા - ૧રમાના દ્વિચરમ ૧સમય સમય સુધી X ૩થી૬ ગુણસ્થાનકમાં ૫ ભાંગા અને ૭મે,૮મે ઉદયમાં ૨ નિદ્રા હોવાથી ત્યાં ૨ ભાંગા. A આ બન્ને ભાંગાઓ ક્ષેપકને વિષે નિદ્રાનો ઉદય માનનારાને હોય છે. ૨જા કર્મગ્રંથમાં માનેલ છે. અને અન્ય આચાર્યોના મતે આ બે ભાંગા ગણવાના નથી. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્થાન બંધ ૧ ૧૨૦ ૨ " ૩ ૪ ૫ ૬ ૧ પ્રકૃતિ नाठ .. । ૧૦ ની ઉo | ની ão .. ગોત્રકર્મના બંધ-ઉદય-સત્તાનું યંત્ર નંબર પ્રકૃતિનું નામ બંધ ,, નીચ ઉચ્ચ ૧થી૧૦ કે ૧-૨ * ~~ ૭૦ ૨ (કરણ અપર્યાપ્તાને પા) ૨ ૧૪ જીવસ્થાનક ૨ વણસ્યાન ૧૪ જીવસ્થાનક ૧થી૧૦ ૨ સંક્ષિ પંચે પર્યાપ્ત સંક્ષિ પંચે પર્યાપ્ત ap સંક્ષિ પંચે પર્યાપ્ત .. ૧-૨ ૧-૨ ૧ શ્રી પધી ૪ ) ૧થી૧૦ ૧૧થી૧૪માના વિચરમ સમય સુધી ૧૪માનો અંત્ય સમય "बंधइ उइणयं चिर इयरं वा दोवि संत चउ भंगा। संतमुइण्णमबंधे दो दोण्णि दुसंत इइ अट्ट" ।। १८ ।। - ૨૮ For Personal & Private Use Only કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉત્કૃષ્ટ કાળ અનાદિ અનંત અનાદિ સાંત સાદિ સાંત દેશોન અર્ધ પુ પરાઠ ડાં. વાટિ ગ્રાંત સાધિક ૩૩ સાગવ અંતર્મુહૂર્ત દેશોન ૩૩ સાગ૦ સાધિક ૧૩૨ સાગ દેશોન પૂર્વકોટી વર્ષ ૧ સમય જઘન્ય -: અથ વેદનીયકર્મના બંધ – ઉદય સત્તાના સંવેધ : ૧૨૦ આ હવે વેદનીય કર્મના પૂર્વ કહી ગયેલા બંધ - ઉદય - સત્તાસ્થાનના સંર્વધ કહે છે. (૧) અસાતાનો બંધ, અસાતાનો ઉદય, સાતા-અસાતાની સત્તા, અથવા, (૨) અસાતાના બંધ, સાતાનો ઉદય, સાંતા-અસાતા એ બંનેની સત્તા, આ બન્ને ી ઘર કરીને પ્રમત્ત સંસ્થત સુધીના જીવોને હોય છે, આગળ નહીં, કારણ કે આગળ અસાતાના બંધનો ve | j, - જો મનાએંસીમના સામાન... વન્ય સાત ખાંત! મ બનના સત્ત ઓ નમ્મેતાના ઊ x 1", "થી પેસર એ સીધા બિયો અન્ય હે મા મને સુવા માં સામાનનો ઉદય ાતા-એસાતાનીસત્તા, અરચા ( સ ઉદય, તમસા સતા, આ દશાાવો ની વિકરાળ શા ીમે ટી (3) ખૂન ચરવર્તનન શા મ be i shokh વારમાં ખાંનો થ કર્યા તેને સતાનો ઉદયું. સાતાન હો હોય છે. ના! કર્મના ફળ સંખ્યા ૮ વિકલ્લા ના !! ... ર ૩૮ ૨, ! ખમા તો નય કેમના બંધ-દર્યસત્તાના અંતર્મુ પ ૧. નો __*>Y અર્ચના પ -"માજ વચન ને છે. પાતાનો છે, સમાંતોની ની મને {૧} ઉદ”, માતા-અસાતાની સંત્તાં, અથવા, (૨) અસના વૃક્ષ પર ૬૦) તથા ભાંગા મિથ્યાદૅષ્ટિથી શરૂ કરીને પ્રમત્ત સયત સુધોના જીવોને હોય છે, આગળ રહી, કાર કે બાળ અ અભાવ છે. (૩) સાતાનો બંધ, અસાતાનો ઉદય, સાતા-અસાતા એ બંનેની સત્તા અથવા (૪) સાતાનો બંધ, સાતાનો ઉદય, સાતા -અસાતા એ બંનેની સત્તા આ બન્ને ભાંગા મિથ્યાદૃષ્ટિથી શરૂ કરીને સયોગી કેવલીના અન્ય સમય સુધી હોય છે. (૫) આગળ બંધના અભાવમાં અસાતાનો ઉદય, સાતા-અસાતાની સત્તા, અથવા (૬) સાતાનો ઉદય, સાતા- અસતાની સત્તા, આ બન્ને ભાંગા અોગી કેવલીનો વિચરમસમય સુધી હોય છે. (૭) જેને હિંચરમસમયે સાતાનો ક્ષય થર્યા હોય તેને અસાતાનો ઉદય, અસાતાની સત્તા, અથવા (૮) જેને ક્રિચરમ સમયે અસાતાનો ક્ષય કર્યો હોય તેને સાતાનો ઉદય, સાતાની સત્તા હોય છે. વેદનીય કર્મની સર્વ સંખ્યા ૮ વિકલ્પો થાય છે. (યંત્ર નંબર ૨૯ જુઓ) ઇતિ વેદનીય કર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત ૧ સમય .. Page #203 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૬૯ -: અથ જ્ઞાનાવરણ - અંતરાય કર્મના બંધ - ઉદય – સત્તાના સંવેધ:-) જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ નો જ બંધ, ઉદય અને સત્તા હોય છે. બંધ પૂર્ણ થયા પછી પણ પનો ઉદય અને સત્તા એ પ્રમાણે બે ભાંગા હોય છે. તે પ્રમાણે થોડું કહેવાનું હોવાથી પહેલાં ૬ કર્મોના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર-૩૦ જુઓ) ઇતિ જ્ઞાનાવરણ - અંતરાયકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ સમાપ્ત -: અથ મોહનીયકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનો : કહે છે, મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો - તે આ પ્રમાણે કહે છે. (૧) પ્રથમ બંધસ્થાન ૨૨નું, અને તે પ્રથમ ગુણસ્થાનકે હોય છે. (૨) બીજાં ૨૧નું બંધસ્થાનક, અને તે બીજે ગુણસ્થાનકે હોય છે. (૩) ત્રીજાં ૧૭નું બંધસ્થાન, અને તે ૩જા - ૪થા ગુણસ્થાનકે હોય છે. (૪) ચોથું ૧૩નું બંધસ્થાન, અને તે પમા ગુણસ્થાનકે હોય છે. (૫) પમું ૯નું બંધસ્થાન, અને તે ૬ઠ્ઠા-૭મા-૮મા ગુણસ્થાનકે હોય છે. (૬) ૬ઠું પનું બંધસ્થાન, (૭) ૭મું ૪નું બંધસ્થાન, (૮) ૮મું ૩નું બંધસ્થાન, (૯) ૯મું રનું બંધસ્થાન, (૧૦) ૧૦મું ૧નું બંધસ્થાન. આ ૫ આદિના ૫ બંધસ્થાનકે ૯મા ગુણસ્થાનકે (સ્વ-સ્વ બંધવિચ્છેદ સુધી) જાણવાં. (વેદનીયકર્મના બંધ-ઉદય-સત્તાનું યંત્ર નંબર – ૨૯) સ્થાન પ્રકૃતિ બંધક ગુણસ્થાનકે જઘન્ય પ્રકૃતિનું નામ | બંધ | | સાવલી કાળ ઉત્કૃષ્ટ અનાદિ-અનંત અનાદિ સાંત બંધ સાતા ૧થી૧૩ કે અસાતા ૧થી ૬ | ૧૪ ઇવસ્થાનક | ૧૪ જીવસ્થાનક 1પી ૭ ૧ થી ૧૩ | મદિ સાત | ઉદય | ૧ | સાતા કે અસાતા ૧૪ જીવસ્થાનક ૧ થી ૧૪ અનાદિ - અનંત અનાદિ સાંત સાતા - અસાતા ૧૪ જીવસ્થાનક ૧થી૧૪ માંના કચરમ ચરમ સમય સુધી અનાદિ-અનંત અનાદિ સાંત સત્તા | ૨ | ૧ | સાતા કે અસાતા સંગ્નિ પંચે પર્યાપ્ત છે. ૧૪માનો અંત્ય સમય ! ૧ સમય ૧ સમય S: સંવેધ : યંત્ર નંબર – ૨૯ A સંજ્ઞા :- અ = અસાતા, સા = સાતા, કાળ બંધ | ઉદય, સત્તા | બંધક ગુણસ્થાનક જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૧૪ જીવસ્થાનક - ૧થી૬ ૧ સમય ૨T" | સા| ૨ | " | તારા ૧થી ૩ સંજ્ઞિ પંચે પર્યાપ્ત ૧૪ મે કિચરમ સમય સુધી (સમયચુન) પાંચસ્તાક્ષર ૧૪ માનો અંત્ય સમય ૧ સમય ૧ સમય |૭૦ | સાસાવ | અ | અવ | ૧ સમય ૧સમય ૧૨૧ “ફુરફાવીસા તેરસ નવાં વવર તિરૂણો . સંઘ પુરી વત્યા પાગવમેનુ મોદલ્સ'' || 9 || For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ -: જ્ઞાનાવરણ- અંતરાયકર્મને વિષે બંધ – ઉદય - સત્તા યંત્ર નંબર - ૩૦ : સ્થાન પ્રકૃતિ કાળ પ્રફળ બંધક ગુણસ્થાનક ઉત્કૃષ્ટ બંધ ૧૪ જીવસ્થાનક - ૧ થી ૧૦ અંતર્મુ, અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત, દેશોન અર્ધ પુ0 પરા અનાદિ અનંત, અનાદિ સાંત ઉદય ૧૪ જીવસ્થાનક શ્રેણી ૧ થી ૧૨ બંધક | ગુણસ્થાનક | ઉત્કર. સત્તા | ૧ T૫ | ૧૪ જીવસ્થાનક અનાદિ અનંત, અનાદિ સાંત સંવેધ : યંત્ર નંબર - ૩૦ A અનુ બંધ ઉદય સત્તા ઉદય | સત્તા બંઘ, કાળ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ જઘન્ય ૧ ૫ | ૫ | ૫ | ૧૪ જીવસ્થાનક ૧થી૧૦ અનાદિ અનંત અનાદિ સાત સાદિ સાંત-દેશોન અર્ધ પુછપરછ અંતર્મુ ૨T૦ | ૫ | ૫ | સંશિ પંચે પર્યાપ્ત ૧૧-૧૨ અંતર્મુહૂર્ત ૧ સમય પ્રથમ ૨૨નું બંધસ્થાનક ૬ પ્રકારે :- અહી મિથ્યાત્વ, ૧૬કષાય, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ, ભય અને જુગુપ્સા. એ પ્રમાણે ૨૨નું હોય છે. અને આ હાસ્ય-રતિ યુગલ અને અરતિ-શોક યુગલ પર્યાય વડે બંધાય છે. તેથી તે બે પ્રકારે છે. ૯ના બંધક સુધી સર્વે પણ હાસ્ય-રતિ, અરતિ-શોક વિકલ્પથી બંધકપણું છે. વળી તે (યુગલ): ત્રણે પણ વેદને વિષે દરેક વિકલ્પથી બાંધે તેથી ૬ પ્રકાર થાય છે.* બીજાં ૨૧નું બંધસ્થાનક જ પ્રકારે - તે જ ૨૨માંથી મિથ્યાત્વનો અબંધ થાય ત્યારે ૨૧નું બંધસ્થાનક, અહીં વિશેષ એ છે કે બે વેદમાંથી કોઇપણ એક વેદ કહેવો, કારણ કે મિથ્યાત્વ વિના ૨૧નું બંધસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનકે નપુંસકવેદન અબંધકપણું છે, તે નપુંસકવેદના બંધમાં મિથ્યાત્વના ઉદયનો હેતુ છે, અને સાસ્વાદને મિથ્યાત્વનો અભાવ છે, તેથી બન્ને યુગલ અને બન્ને વેદને ગુણવાથી ૨૧નું બંધસ્થાનક ૪ પ્રકારે થાય છે.* ૩જા - ૪થા - પમા ૧૭ - ૧૩ - ૯ના બંધસ્થાનક - બે - બે - બે પ્રકારે :- પ્રથમ કષાયના અબંધમાં ૧૭નું બંધસ્થાનક, બીજા કષાયના અબંધમાં ૧૩નું બંધસ્થાનક, ૩જા કષાયના અબંધમાં ૯નું બંધસ્થાનક, આ ૧૭ આદિના બંધસ્થાનકે વિષે અનંતાનુબંધીના ઉદયનો અભાવ હોવાથી સ્ત્રીવેદનો બંધ ન કરે, તેથી એક પુરુષવેદ જ બાંધે છે, તે પ્રમાણે બે યુગલ સાથે ૨ જ ભાંગા થાય છે. ત્યાં પણ ૯ના બંધસ્થાનકમાં પ્રમત્ત ગુણસ્થાનકે યુગલ વિકલ્પ બંધાય છે. અપ્રમત્ત-અપૂર્વકરણ એ બન્ને ગુણસ્થાનકે હાસ્ય-રતિ રૂપે એક જ યુગલ બાંધે છે, “અરતિ-શોક યુગલનું પ્રમત્ત ગુણસ્થાનકે જ રહેવાથી અર્થાત્ બંધવિચ્છેદ થવાથી તે બન્ને ગુણસ્થાનકે ૯નું બંધસ્થાનક એક જ રૂપે છે. તથા ૧૨ હાસ્ય-રતિ-ભય અને જુગુપ્સા રૂ૫ હાસ્ય ચતુષ્ક અપૂર્વકરણે જ રહે છે, = બંધાય છે આગળ આવતું નથી = આગળ બંધાતું નથી. ૯થી૧૦મા ૫-૪-૩-૨-૧ના બંધસ્થાનક ૧ પ્રકારે - ત્યારબાદ અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે પ્રથમ સમયથી શરૂ કરીને પનો બંધ, અને તે અનિવૃત્તિબાદરસપરાયના કાળના ૫ ભાગામાંના પ્રથમ ભાગ સુધી થાય છે. ત્યારબાદ પુરુષવેદના બંધનો અભાવ થવાથી ૪નો બંધ, અને તે પણ અનિવૃત્તિ બાદરસં૫રાયના કાળના ૫ ભાગોમાંના ૨જા ભાગ સુધી થાય છે. ત્યારબાદ સંજ્વલન ક્રોધના બંધનો અભાવ થવાથી ૩નો બંધ, તે પણ ૫ ભાગમાંના ૩જા ભાગ સુધી હોય છે. ત્યારબાદ સંજ્વલન માનના બંધનો અભાવ થવાથી ૨નો બંધ, તે પણ ૫ ભાગોમાંના ૪થા ભાગ સુધી હોય છે. ત્યારબાદ સંજ્વલન માયાના બંધનો અભાવ થવાથી સંજવલન લોભ એક જ બંધાય છે, અને તે અનિવૃત્તબાદરભંપરાય ગુણસ્થાનકના અંત્ય સમય સુધી હોય છે. ૧૨૨ “રાસરફારસોનાન વંઘવા બાળવં ા સ ા જેમનંતા પુળ પુરૂરવીરા ઇશારા II ૨૦ ” ૧૨૩ ગાથા - ૨૧- “મિચ્છાથમાવીસો સત્તર તેરો નવો ફસાયા ” ૧૨૪ “રાં મને સારૂ વક નિયમિ'' || ૨૦ || For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૧ હવે આ જ “બંધસ્થાનકોના કાલપ્રમાણ કહેવાય છે, ત્યાં રરના બંધસ્થાનકનો કાલને આશ્રયીને ૩ ભાંગા થાય છે, તે આ પ્રમાણે કહે છે... - અભવ્યને આ બંધ અનાદિ અપર્યવસિત (અનંત) કાલ છે, ભવ્યને અનાદિ સપર્યવસિત = (સાત) કાલ છે. સમ્યકત્વથી પડેલાંને સાદિ સાંત કાલ છે, અને તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાલ છે. (કારણ કે સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલા આત્માઓ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદગલપરાવર્ત જેટલો કાલ જ મિથ્યાત્વે રહે છે, ત્યારબાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૨૧નું બંધસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, ત્યાં સાસ્વાદનનો જેટલો કાલ હોય તેટલો જ કાલ જાણવો, અને તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. અને ૧૭ના બંધસ્થાનકનો કાલ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ હોય છે. કારણ કે ૩૩ સાગરોપમ અનુત્તરવિમાનને વિષે આયુષ્ય છે, ત્યાંથી ચ્યવી અહીં (મનુષ્યમાં) આવીને જ્યાં સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ ન પ્રાપ્ત કરે ત્યાં સુધી ૧૭નો જ બંધ થાય છે, તેથી કંઇક અધિક કહ્યું છે, જઘન્યથી તો અંતર્મુહૂર્ત જ છે. ૧૩ અને ૯ના બંધસ્થાનકનો ઉત્કૃષ્ટ કાલ દેશોન પૂર્વકોટી વર્ષ છે, કારણ કે ૧૩નો બંધ દેશવિરતિ ગુણસ્થાનકે અને ૯નો બંધ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય છે, અને દેશવિરતિ સર્વવિરતિનો પણ ઉત્કૃષ્ટ કાલ દેશોન પૂર્વકોટી વર્ષ છે. જઘન્યથી તે બંનેનો કાલ અંતર્મુહૂર્ત છે. બાકીના પ આદિ બંધસ્થાનકને વિષે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ અને જઘન્યથી સમય માત્ર છે. અને તેની ભાવના આ પ્રમાણે છે.... ઉપશમશ્રેણિમાં પનો બંધ શરૂ કરીને બીજે સમયે કોઇ કાલ કરીને દેવલોકમાં જાય, અને ત્યાં ગયેલો અવિરત થાય છે, અને અવિરતપણામાં ૧૭નો બંધ કરે. તેથી એક સમય છે એ પ્રમાણે ૪ આદિના બંધ વિષે પણ ભાવવું. તે પ્રમાણે મોહનીયકર્મના બંધસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૩૧ જુઓ) મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકો :- હવે ઉદયસ્થાનકો કહે છે મોહનીયના ૧૨૯૯ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે ૧-૨-૪-પ-૬-૭-૮-૯ અને ૧૦ છે. ત્યાં સંજ્વલન કષાયમાંથી કોઇપણ એકના ઉદયે ૧નું ઉદયસ્થાનક, ૩ વેદમાંથી એક વેદનો ઉદય ભળે ત્યારે ૨નું ઉદયસ્થાનક, હાસ્ય-રતિનું યુગલ ઉદયમાં વધે એટલે ૪નું ઉદયસ્થાનક, તેમાં ભય મેળવતાં પનું ઉદયસ્થાનક, તેમાં જુગુપ્સા મેળવતાં ૬નું ઉદયસ્થાનક, તેમાં જ પ્રત્યાખ્યાનાવરણ - ૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૭નું ઉદયસ્થાનક, તેમાંજ અપ્રત્યાખ્યાનાવરણ -૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૮નું ઉદયસ્થાનક, તેમાં જ અનંતાનુબંધીના ૪ કષાયમાંથી કોઇ એકનો ઉદય થતાં ૯નું ઉદયસ્થાનક, તેમાં જ મિથ્યાત્વ ઉમેરવાથી ૧૦નું ઉદયસ્થાનક થાય છે. પ્રકારો :- ૧૩°ત્યાં ૨ આદિના ઉદયસ્થાનકથી ૧૦ના ઉદયસ્થાનક સુધી દરેક ક્રોધ-માન-માયા અને લોભ કષાયોદયવાળા પામે છે, તેથી ૪ પ્રકારે થાય છે. અને તે જ પ્રકારના દરેકને એક એક વેદ પામે છે, તેથી ૩ વેદના વશથી ૧૨ પ્રકાર થાય છે. અને તે ૧૨ પ્રકારે થયો છતો ના ઉદય રહિત બાકીના (૪ થી૧૦) ઉદયસ્થાનકોને દરેક એક એક યુગલથી પામે છે, તેથી યુગલ સાથે ગુણવાથી ડબલ થાય છે, તેથી બેના ઉદયસ્થાનકે ૧૨ જ ભાંગા, અને બાકીના (૪ થી૧૦) ઉદયસ્થાનકને વિષે દરેકના ૨૪ ભાંગા થાય છે. (યંત્ર નંબર-૩૨ જુઓ) ઇતિ મોહનીય કર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનો સમાપ્ત ૧૨૫ “સૂMyવવોડો, નવ રે સત્તરે તેત્તીસા | રાવણે મંતિ, ટિતિસે મુહુરંતો'' || ૨ ૨ || ૧૨૬ દેશે ઉણા કહેવાનું કારણ વિરતિ પરિણામ જમ્યા પછી ૮ વર્ષની ઉંમર થયા બાદ જ થાય છે. પૂર્વકોટી વર્ષ સુધીના સંખ્યાત વર્ષના આયુવાળાને જ વિરતિ પરિણામ થાય છે. પૂર્વકોટી વરસથી અધિક આયુવાળા અસંખ્યાત વરસના આયુવાળા કહેવાય છે અને તેને વિરતિ પરિણામ હોતા જ નથી, એટલે દેશોન પૂર્વકટીવર્ષ પ્રમાણ કાળ ઉપરના બે બંધસ્થાનકનો કહ્યો છે. ૧૨૭ ઉપશમશ્રેણિમાં મરણ પામનારા જીવ આશ્રયી જ એક સમય કાળ સંભવે છે. જો મરણ ન પામે તો અને ક્ષપકશ્રેણિમાં અંતર્મુહૂર્ત કાળ જ સંભવે છે. ૧૨૮ “હુવડણનુત્તર કાવસ યમદુ મોદસ્ત / સંતાવે રીસરફુમતુતિ સાવ વિટ્ટી ૪'' || ૨૩ / ૧૨૯ ઉપશમશ્રેણિમાંથી પડતાં ઉપરોક્ત ઉદય થાય છે. પહેલા સંજ્વલન ૪માંથી કોઇપણ એક કષાયનો, ત્યારબાદ એકવદનો, ત્યારબાદ યુગલનાં અને ત્યારબાદ ભય અને જુગુપ્સા આદિનો ઉદય થાય છે. ત્રણનો ઉદય થતો નથી, એટલે ૩નું ઉદયસ્થાન નથી. એક સમયે એક જીવને ઉપર પ્રમાણો ઉદય હોય છે. ૧૩૦ “સુનાડુ સંતુલા, સામેવા વિદાતેડા વારસા વેવસા, મહુI Tળ ગુનો ના'' || ૨૪ || For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ (- મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકોનું યંત્ર નંબર - ૩૧:-) 'બંધસ્થાન પ્રકૃતિ | સ્થાનમાં રહેલા પ્રકૃતિઓના નામ કાળ ભાંગા બંધક ગુણસ્થાનક જઘન્ય ૨૨ | મિ., ૧૬કo, ૧૧૦, રયુગo, ભo,જાવ. | ર૩૦ x ૩૨૦ =૬ | ૧૪ જીવસ્થાનક અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનાદિ અનંત, અનાદિ સાંત સાદિ સાત દેશોન અર્ધ પુ0 પરાવર્ત છ આવલિકા ૨૧ ૧ સમય + ૧૬કo, ૧વે, રયુગ, ભo,જા + ૧૨૦, ૫૦ વેદ, રયુગo, ભo,જા સાધિક ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત | For Personal & Private Use Only + ૮ક. પુ. વેદ, રયુગo, ભo,જા + ૪ ક. ૫૦ વેદ, યુગ, ભo,જા રયુ૦ x ૨૦ = ૪ | ૭ જીવસ્થાનક રયુગલથી = ૨ | સંજ્ઞિ પંચે પર્યા (અપર્યાપ્ત) રયુગલથી = ૨ | સંજ્ઞિ પંચે પર્યા, દુદ્દે યુગલથી = ૨ | સંશિ પંચે પર્યા, ૭-૮મેં ૧૫૦થી = ૧| સંજ્ઞિ પંચે પર્યા દેશોન પૂર્વકોટિ વર્ષ દેશોન પૂર્વકોટિ વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૬ - ૭ - ૮ + ૪ કo પુo + અંતર્મુહૂર્ત ૧ સમય સંજ્ઞિ પંચે પર્યા અંતર્મુહૂર્ત ૧ સમય ૪ કo + + ૩ સંજ્વલન માન - માયા - લોભ 13 ૧ સમય સંગ્નિ પંચે પર્યા સંગ્નિ પંચે પર્યા, સંગ્નિ પંચે પર્યા. [ સંજ્વલન માયા - લોભ સંજ્વલન લોભ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧ સમય ૯૪ ૯/૫ 2 ૧ સમય કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૩ -: મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનક યંત્ર નંબર - ૩૨ :-) કાલ ઉદય સ્થાનકો સ્થાનમાં રહેલ પ્રકૃતિઓ ઉદયસ્થાન કેટલા પ્રકારે ? જઘન્ય ૧ સમય ૧ સમય કોઇપણ એક સંજ્વલની કોઇપણ એક વેદ ઉમેરવાથી કોઇપણ એક યુગલ ઉમેરવાથી ભય ઉમેરવાથી ૧ સમય ક્રોધાદિ ૪ પ્રકારે ૪ કષાય X ૩ વેદ = ૧૨ પ્રકારે ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદX૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૧ સમય | ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧ સમય ૧ સમય જુગુપ્સા કોઇપણ પ્રત્યાખ્યાન ઉમેરવાથી કોઇપણ અપ્રત્યા ઉમેરવાથી કોઇપણ અનંતા ઉમેરવાથી મિથ્યાત્વ ઉમેરવાથી ૧ સમય ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૪ કષાય X ૩ વેદ X ૨ યુગલ = ૨૪ ૧ સમય ૧ સમય (-: ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો ભાંગા :-). - તે એક એક ગુણસ્થાનકે અનેક પ્રકારે થાય છે, તે આ પ્રમાણે કહે છે....અનંતાનુબંધિ, વેદક સમ્યકત્વ = સમ્યકત્વ મોહનીય, ભય અને જુગુપ્સાનો ક્યારેક ઉદય હોય છે, કારણ કે સમ્યકત્વના પ્રભાવથી અનંતાનુબંધિની ઉદ્દલના કરીને ફરી પણ મિથ્યાત્વ પામીને મિથ્યાદષ્ટિને મિથ્યાત્વરૂપ હેતુથી બંધાયેલ તે અનંતાનુબંધિનો એક આવલિકા પર્યન્ત ઉદય હોતો નથી, શેષ કાલે ઉદય હોય છે. અવિરત સમદષ્ટિ આદિ ગુણસ્થાનકે વર્તમાન ઓપશમિક સમ્યગ્દષ્ટિ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ મોહનીયનો ઉદય હોતો નથી, બાકીનાને (ક્ષયોપશમ સમ્યકત્વીને) હોય છે. ભય અને જુગુપ્સા અધ્રુવોદયી હોવાથી મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનકથી અપૂર્વકરણના અંત સુધી કયારેક ઉદય હોય છે, કોઇ વખતે હોતો નથી. તેથી એક એક ગુણસ્થાનકે ઉદય અને તે ઉદયથી થતા ભાંગા ચોવીસીઓ ઘણાં પ્રકારે થાય છે. મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક - ૭ - ૮ - ૯ અને ૧૦ ના ૪ ઉદયસ્થાનકો - ત્યાં *મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૭-૮-૯ અને ૧૦ એ પ્રમાણે ૪ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં મિથ્યાત્વ, અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ક્રોધાદિ-૩, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭નો ઉદય નિશ્ચયથી મિશ્રાદષ્ટિને હોય છે. અહીં બે યુગલને ૩ વેદ અને ક્રોધાદિ-૪ વડે પરસ્પર ગુણવાથી (૨ ૪૩ ૪૪) = ૨૪ ભાંગા થાય છે. ૮ના ઉદયે ૩ ચોવીશી - તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા અથવા અનંતાનુબંધિ ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે અહીં ભય આદિ દરેકની એક એક ચોવીશી થાય છે, તેથી ૩ ચોવીશી થાય છે, અહીં પ્રશ્ન થાય છે કે ૭ના ઉદયસ્થાનકે અથવા ૮ના ઉદયસ્થાનકે ક્યારેક મિથ્યાષ્ટિ અનંતાનુબંધિના ઉદય રહિત કેવી રીતે પામે છે? એ પ્રમાણે છે, તો જવાબ કહે છે. - જે કોઇ (ક્ષાયોપશમિક) સમ્યગ્દષ્ટિ થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના કરીને થાકેલો મિથ્યાત્વ આદિ ક્ષય કરવા માટે (તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ સામગ્રીના અભાવથી) પ્રયત્ન કરી શકે નહીં, તે જીવ, કાલાન્તરે મિથ્યાત્વને પામેલો તે મિથ્યાત્વરૂપ હેતુથી અનંતાનુબંધિના બંધની શરૂઆત કરી, પરંતુ બંધાવલિકા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અનંતાનુબંધિનો ઉદય ન હોય, પણ બંધાવલિકા પૂર્ણ થયા બાદ ઉદય હોય છે. ૧૩૧ “અળસ મટુકાળનો કો સંમતિ વગા કયા વરસાવિયવ.)ને અખો ગરા'' | ૨૫ II ૧૩૨ ગાથા - ૨૬ - “મિએ સT૬ વો'' ૧૩૩ અહીં ક્રોધાદિ શબ્દથી અપ્રત્યાd - પ્રત્યા, અને સંજ્વલન ક્રોધાદિમાંથી ૩ ક્રોધાદિ આદિ શબ્દથી ૩ માન કે ૩ માયા કે ૩ લોભ. ક્રોધ માન-માયા અને લોભ પરસ્પર વિરોધી હોવાથી એક સાથે ઉદયમાં હોતા નથી. પરંતુ ક્રોધનો ઉદય હોય તો જે ક્રોધનો ઉદય હોય તેની નીચેના તમામ ક્રોધનો સમાન જાતીય હોવાથી ઉદય થાય છે. જેમ કે અનંતાનુબંધિ ક્રોધનો ઉદય હોય તો તેની નીચેના અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણે ક્રોધનો ઉદય હોય છે. એ પ્રમાણે અનંતાનુબંધિ ક્રોધનો ઉદય ન હોય અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉદય હોય તો તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ બંને પ્રકારના ક્રોધનો ઉદય હોય છે. એ પ્રમાણે અન્યત્ર તેમજ માન માયા અને લોભ માટે પણ સમજવું. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ જુગુપ્સા - અનંતાનુબાઈ ઉમરવાળા ૯ કરવા છે જ . . . ચોવીસી થાય છે. ૧૦ના ઉદયે ૧ ચોવીશી :- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય-જુગુપ્સા-અનંતાનુબંધિ એકી સાથે ઉમેરવાથી ૧૦નું ઉદયસ્થાનક થાય છે. અહીં એક જ ભાંગાની ચોવીશી થાય છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૮ ચોવીશી થાય છે. (તથી ૨૪ ૮ = ૧૯૨ ભાંગા થાય છે.) (-:5સાસ્વદન અને મિશ્ર ગુણસ્થાનકે ૭-૮-૯ના ૩ ઉદયસ્થાનકો :-) રજા ગુણ૭ના ઉદયે એક ચોવીશી - ત્યાં અનંતાનુબંધિ આદિ ૪માંથી કોઇપણ ક્રોધાદિ - ૪, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭ પ્રકૃતિનું ઉદયસ્થાન સાંસ્વાદને ધ્રુવ છે. અહીં પૂર્વ કહેલ રીતથી એક ચોવીશી છે. રજા ગુણ૦-૮ના ઉદયે ૨ ચોવીશી :- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં બે ચોવીશી થાય છે. રજા ગુણ૦ -૯ના ઉદયે એક ચોવીશી - (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉસ્થાન થાય છે, અહીં ભાંગાની એક ચોવીશી થાય છે. સાસ્વાદન ગુણઠાણે સર્વ મલીને ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય -: સાસ્વદન અને મિશ્ર ગુણસ્થાનકે ૭-૮-૯ના ૩ ઉદયસ્થાનકો :-) રજા ગણાવના ઉદયે એક ચોવીશી - ત્યાં અનંતાનુબંધિ આદિ ૪માંથી કોઇપણ ક્રોધાદિ - ૪, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭ પ્રકૃતિનું ઉદયસ્થાન સંસ્વાદને ધ્રુવ છે, અહીં પૂર્વ કહેલ રીતથી એક ચોવીશી છે. રજા ગુણ -૮ના ઉદયે ૨ ચોવીશી:- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં બે ચોવીશી થાય છે. રજા ગુણ૦ -૯ના ઉદયે એક ચોવીશી :- (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉદયસ્થાન થાય છે, અહીં ભાંગાની એક ચોવીશી થાય છે. સાસ્વાદન ગુણઠાણે સર્વ મલીને ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે. ૧૩૪ અહીં જે સમયે અનંતાનુબંધિ બંધાય તે સમયથી આરંભી તે પતગ્રહ થાય છે. તેથી તેમાં જેનો અબાધાકાળ વીતી ગયો છે તેવા, અપ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયોના દલિકો સંક્રમે છે, ને તે અનંતાનુબંધિરૂપ થાય છે. અને તાનુબંધિરૂપે થયેલાં તે અપ્રત્યાખ્યાનાવરણીયાદિના : દલિકો સંક્રમ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે. જે સમયે અનંતાનુબંધિ બં ધાય તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિના દલિકો સંક્રમે છે. એટલે બંધ સમયથી એક આવલિકા ગયા બાદ કહો કે સંક્રમ સમયથી એક આવલિકા ગયા બાદ કહો - એ બંને સરખું જ છે. કેમ કે અહીં બંધાવલિકા અને સંક્રમાવલિકા એક જ થઇ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણઠાણાની એક આવલિકાયા બાદ સંક્રાન્ત દલિકોનો અનંતાનુબંધિ રૂપે થયેલા દલિકોનો ઉદય થાય છે. અને બદ્ધ અનંતાનુબંધિનો પણ બંધ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદીરણાકરણ દ્વારા ઉદય થઇ શકે છે. માટે જ એમ કહ્યું છે કે મિથ્યાત્વ ગુણઠાણો ફક્ત એક આવલિકા કાલ જ અનંતાનુબંધિનો ઉદય હોતો નથી. તે પણ જે સમ્યગુદષ્ટિ આદિ ગુણઠાણ અનંતાનુબંધિ કષાયની વિસંયોજના કરી પડી મિથ્યાત્વે આવ્યો હોય તેને જ સંભવે છે. જે જીવે અનંતાનુ બંધિની વિસંયોજના કરી નથી તેને તો તે સત્તામાં હોવાથી જે સમયે પડીને મિથ્યાત્વે આવે તે સમયથી જ ઉદયમાં આવે છે. ૧૩૫ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી આ ઘટે છે. કેમ કે કોઇને ૭નો ઉદય, તે પણ કોઇને કોઇ પ્રકારે તો કોઇને કોઇ પ્રકારે હોય છે. એટલે તેના ચોવીસ પ્રકાર થાય છે. એ પ્રમાણે કોઇને ૮નો ઉદય, કોઇને ૯નો ઉદય અને કોઇને ૧૦નો ઉદય હોય છે. તે ૮-૯ અને ૧૦નો ઉદય પણ સંખ્યા તે જ હોવા છતાં અનેક પ્રકારે થાય છે, માટે તેના ચોવીસ-ચોવીસ વિલ્પો થાય છે. વેદ -કષાય અને યુગલા સાથે ફેરવતાં ૨૪ જ વિકલ્પ થાય છે, વધારે નહીં. કેમ કે બીજી પ્રવૃતિઓ ફરતી નથી. પ્રકૃતિઓના ફેરફારથી જ ભિન્ન-ભિન્ન વિકલ્પો થાય છે. આ બધા વિકલ્પો એક સમયે અનેક જીવ આશ્રયી અને કાળભેદે એક જીવ આશ્રયી સંભવે છે. ૧૩૬ ગાથા - ૨૬ “સાસળીને સા/ તિવયા'' ૧૩૭ ભય જુગુપ્સા બંને પરસ્પર વિરૂદ્ધ નથી કોઇને ભયનો ઉદય હોય છે, કોઇને જુગુપ્સાનો ઉદય હોય છે, કોઇને બંનેનો ઉદય હોય છે. તો કોઇને બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી. એટલે તેના ફેરફારે જુદી જુદી ચોવીશીઓ થાય છે. અનંતાનુબંધિનો ઉદય બીજે ગુણઠાણે દરેક જીવને અવશ્ય હોય છે. માત્ર મિથ્યાત્વ ગુણઠાણ એક આવલિકા કાળ જ કોઇકને ઉદય હોતો નથી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૫ ૩જા ગુણ૦-૭ના ઉદયે એક ચોવીશી :- તથા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ૩ કષાય, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ, અને મિશ્રમોહનીય એ ૭ પ્રકૃતિઓનો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં પૂર્વ કહેલ રીતથી ભાંગાની એક ચોવીશી થાય છે. ૩જા ગુણ -૮ના ઉદયે બે ચોવીશી :- આ જ ૭ના ઉદયસ્થાનમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાન થાય છે, અહીં બે ચોવીશી થાય છે. ૩જા ગુણo ૯ના ઉદયે એક મોવીશી - (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉદયસ્થાનક થાય છે. અહીં એક ચોવીશી થાય છે. મિશ્રદષ્ટિ ગુણઠાણે સર્વ સંખ્યા ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે. અવિરતસમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે - “૬-૭-૮ અને ૯ એ ૪ ઉદયસ્થાનકો - ત્યાં પથમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવને અનંતાનુબંધિ સિવાયના કોઇપણ ત્રણ ક્રોધાદિ કષાય, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ બે યુગલમાંથી એક યુગલ એ પ્રમાણે ૬નો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં પણ પૂર્વની જેમ ભાંગાની એક ચોવીશી થાય છે. તે જ ૬ના ઉદયસ્થાનમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વમોહનીય ઉમેરવાથી ૭નું ઉદયસ્થાનક થાય છે, અહીં ભય આદિ વિષે દરેકની એક એક ચોવીશી થાય છે, તેથી ૩ ચોવીશી થાય છે. તે જ ૬ના ઉદયમાં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વમોહનીય અથવા જુગુપ્સા - સમ્યકત્વમોહનીય ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ ૩ ચોવીશી થાય છે. એકી સાથે ૩ ઉમેરવાથી ૯નું ઉદયસ્થાનક થાય છે, એક એક ચોવીશી થાય છે. અવિરત સમ્યગદષ્ટિને સર્વસંખ્યા ૮ ચોવીશી = ૧૯૨ થાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે -'s૫-૬-૭ અને ૮ એ ૪ ઉદયસ્થાનક :- ત્યાં ઓપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ દેશવિરતિને ત્રીજા-ચોથા કષાયમાંથી કોઇપણ ક્રોધાદિ-૨, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ પ્રમાણે પનો ઉદય ધ્રુવ(અવશ્ય) હોય છે. અહીં એક ચોવીશી થાય છે. ભય – જુગુપ્સા - સમ્યકત્વમોહનીય (વારાફરતી) એક એક ઉમેરવાથી ૬નું ઉદયસ્થાનક થાય છે, અહીં ૩ ચોવીશી થાય છે. કોઇપણ બે ઉમેરવાથી ૭નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ ૩ ચોવીશી થાય છે. એકી સાથે ૩ ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં એક ચોવીશી થાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે સર્વસંખ્યા ૮ ચોવીશી = ૧૯૨ ભાંગા થાય છે. પ્રમત્ત ગુણસ્થાનકે - “૪-૫-૬ અને ૭ એ૪ ઉદયસ્થાનકો - ત્યાં સંવલની કોઇપણ એક ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ પ્રમાણે પ્રમત્તસંયતને ૪નો ઉદય ધ્રુવ (અવશ્ય) હોય છે, અહીં એક ચોવીશી થાય છે. તે ૪ ના ઉદયમાં ભય-જુગુપ્સા-સમ્યકત્વમોહનીય કોઇપણ એક (વારાફરતી) ઉમેરવાથી ૫નું ઉદયસ્થાન થાય છે, ત્યાં ૩ ચોવીશી થાય છે, કોઇપણ બે ઉમેરવાથી ૬નું ઉદયસ્થાન થાય છે, ત્યાં પણ ૩ ચોવીશી થાય છે, એકી સાથે ૩ ઉમેરવાથી ૭નું ઉદયસ્થાન થાય છે, ત્યાં એક ચોવીશી થાય છે. પ્રમત્ત ગુણસ્થાનકે સર્વસંખ્યા ૮ ચોવીશી - ૧૯૨ ભાંગા થાય છે. એ પ્રમાણે જ અપ્રમત્ત ગુણસ્થાનકે પણ ચારે ઉદયસ્થાનકને વિષે ૮ ચોવીશી = ૧૯૨ ભાંગા વિચારવા. ૧૪°અપૂર્વકરણ ગુણસ્થાનકે ૪-૫ અને ૬ એ ત્રણ ઉદયસ્થાનકો - ત્યાં ૪નું ઉદયસ્થાન પૂર્વની જેમ, અહીં એક ચોવીશી થાય છે. આ જ ૪ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી પનું ઉદયસ્થાન થાય છે, અહીં બે ચોવીશી ૧૩૮ “ઇપંચવરપુવા વારો તિક વિવાર્ડન'' || ૨૬ | અર્થાતુ અવિરતિથી અપ્રમત સુધીના ગુણસ્થાનકવાળાઓને ૬-૫ અને ૪, આદિ-૪, અને અપૂર્વકરણવર્તીને ૪ આદિ ૩ ઉદયસ્થાનકો હોય છે. ૧૩૯ અહીં એટલું ધ્યાન રાખવું કે ૬ના ઉદયમાં સમ્યકત્વમોહનીયનો ઉદય વધી ૭નો ઉદય થાય એમ નથી. કેમ કે ૬નો ઉદય પશમિક કે ક્ષાયિક સમ્યકત્વીને હોય છે. તેઓને કંઇ સમ્યકત્વ મોહનીયનો ઉદય થતો નથી. અહીં તાત્પર્ય એ છે કે ઓપશમિક અને ક્ષાયિક સમ્યકત્વીને ૬-૭-૮ એ ત્રણ ઉદયો અને ક્ષાયોપશમિક સમ્યકત્વને ૭-૮-૯ એ ત્રણ ઉદયો હોય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીયનો ઉદય ધ્રુવ છે, એટલે તેને શરૂઆતથી જ ૭નો ઉદય હોય છે. ૧૪૦ આ ગુણસ્થાનકે માત્ર ઔપશામક સમ્યગુદષ્ટિ અને ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવો જ હોય છે, ક્ષાયોપશમિક સમ્યકત્વી જીવો હોતા નથી, તેથી અહીં સમ્યકત્વમોહનીયનો ઉદય કોઇપણ જીવને હોતો નથી. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ થાય છે. ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૬નું ઉદયસ્થાન થાય છે, અહીં એક ચોવીશી થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે સર્વસંખ્યા ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે. અહીં અપ્રમત્ત - અપૂર્વકરણ ગુણસ્થાનકના ઉદયસ્થાનો પ્રમત્ત ગુણસ્થાનકના ઉદયની અપેક્ષાએ માત્ર ગુણસ્થાનકના ભેદે જ ભિન્ન છે, પરમાર્થથી ભિન્ન નથી, કારણ કે પ્રમત્તના ઉદયસ્થાનના ગ્રહણથી જ તે પણ ગ્રહણ કરેલા જાણવાં. તેથી જ આગળ બે બન્ને ગુણસ્થાનકની ચોવીશી જુદી ગણવામાં આવશે નહીં. (યંત્ર નંબર ૩૭ જુઓ) ઇતિ ગુણસ્થાનક વિષે મોહનીય કર્મના ઉદયસ્થાનક ભાંગા સમાપ્ત -: અથ “દશ આદિ ઉદયસ્થાનોમાં ચોવીશીઓ :-) હવે દશ આદિ ઉદયસ્થાનમાં જેટલી ચોવીશીઓ થાય છે, તેટલી ચોવીશીઓ નિર્દેશ કરતાં કહે છે, - ત્યાં ૧૦ના ઉદયે એક ચોવીશી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે હોય છે. ૯ના ઉદયે ૬ ચોવીશી, ત્યાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૩ ચોવીશી, સાસ્વાદન - મિશ્ર અને અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે એક એક ચોવીશી હોય છે. ૮ના ઉદયે - ૧૧ ચોવીશી, તે આ પ્રમાણે કહે છે.... મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ૩ ચોવીશી, સાસ્વાદન ગુણ૦ - ૨, મિશ્ર ગુણ૦ - ૨, અવિરત સમ્યગુદૃષ્ટિ ગુણ૦ - ૩ અને દેશવિરત ગુણ૦ - ૧ ચોવીશી હોય છે. ૭ના ઉદયે - ૧૦ ચોવીશી તે આ પ્રમાણે... મિથ્યાદષ્ટિ - સાસ્વાદન - મિશ્ર અને પ્રમત્ત સંયત એ ૪ ગુણસ્થાનકે એક એક, અવિરત સમ્યગુદષ્ટિ અને દેશવિરત ગુણસ્થાનકે ૩-૩ ચોવીશી હોય છે. ૬ના ઉદયે - ૭ ચોવીશી, તે આ પ્રમાણે કહે છે.... અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે-૧, દેશવિરત ગુણ૦ - ૩, અને પ્રમત્ત ગુણ૦ - ૩ ચોવીશી થાય છે. પના ઉદયે - ૪ ચોવીશી, ત્યાં દેશવિરત ગુણ૦ - ૧, અને પ્રમત્ત ગુણ૦ - ૩ ચોવીશી હોય છે. ૪ના ઉદયે ૧ ચોવીશી અને તે પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. સર્વમલીને ૪૦ ચોવીશી થાય છે, અને તે ૨૪ વડે ગુણવાથી ૯૬૦ ભાંગા થાય છે. (યંત્ર નબંર - ૩૪ જુઓ) ઇતિ દશ આદિ ઉદયસ્થાનોમાં ચોવીશીઓ સમાપ્ત (-ઃ અથ 'પાંચ આદિ બંધસ્થાનકોમાં ઉદયના ભાંગાઓ :તથા પાંચ આદિ બંધસ્થાનૈ વિષે ક્રમથી ૧૨-૪-૩-૨-૧ એ પ્રમાણે ઉદયના વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે કહે છે.... પના બંધકાલે ૨ પ્રકૃતિનો ઉદય હોય છે, સંજ્વલન ક્રોધાદિ ૪ માંથી કોઇપણ એક અને ૩ વેદમાંથી કોઇપણ એક વેદ અહીં ૩ને ૪ વડે (૩*૪) ગુણવાથી ૧૨ ભાંગા થાય છે. ૪ના બંધકાલે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે, કારણ કે ૪નો બંધ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય ત્યારે હોય છે, અને પુરુષવેદનો બંધ-ઉદય એકી સાથે વિચ્છેદ થાય છે, અને તે કોઇપણ સંજ્વલનમાંથી એક હોય છે, અને અહી ૪ ભાંગા થાય છે. કારણ કે કોઇ સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ શરૂ કરે, કોઇ સંજ્વલન માનના ઉદયે, કોઇ સંજ્વલન માયાના ઉદયે, કોઇ સંજ્વલન લોભના ઉદયે શ્રેણિ શરૂ કરે એટલે ૪ ભાંગા જ થાય છે. સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થાય ત્યારે ૩નો બંધ થાય છે, અહીં પણ ઉદય એકનો જ હોય છે, (કેમ કે ક્રોધનો બંધ-ઉદય સાથે જાય છે.) અહીં સંજ્વલન ક્રોધ સિવાયના ૩માંથી કોઇપણ એક હોય છે, અહીં ૩ ભાંગા થાય છે. સંજ્વલન માનના બંધવિચ્છેદે રનો બંધ થાય છે, અહીં પણ એકનો ઉદય હોય છે, અને તે સંજ્વલન માયા-લોભમાંથી કોઇપણ એકનો જાણવો, અહીં બે ભાંગા થાય છે. સંજ્વલન માયાનો બંધવિચ્છેદ થાય ત્યારે એકનો(સંજ્વલન લોભનો) જ બંધ થાય છે, ત્યાં પણ ઉદય એકનો જ હોય છે, અને તે સંજ્વલન લોભના ઉદયરૂપ જાણવો, અહીં એક જ ભાંગ થાય છે.(અનુસંધાણ - પે.નં.-૧૭૮) ૧૪૧ “સTqસુ વીસા, અર્જા છિક્કારહસસરા વડવર્ડ્સ નવસારું, સારું મુકવાનુંIT ૨૭ | १४२ वारस चउरो ति दु एक्कगाउ पंचाइबंधगे उदया । अब्बंधगे वि एक्को, तेसीया नवसया एवं ।। २८ ।। ૧૪૩ સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ આરંભે છે એટલે કે ચારિત્રહનીયની ઉપશમના કરવાનો જ્યારે આરંભ કરે ત્યારે તેનો ઉદય હોય છે, એમ સમજવું, એ પ્રમાણે માનાદિના ઉદય માટે પણ સમજવું. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૭ (-: ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકોના સંવેધ પ્રદર્શક યંત્ર નંબર :- ૩૩ કષાય - ૪ X વેદ - ૩X યુગલ - ૨ = ૨૪ ભાંગા સ્થાનકો મિથ્યાવ અનં૦-૪ ગુણસ્થાનકે -ole 2-0K સં૦-૪ of;& ચોવીશી ભાંગા કયા જીવો ? 2-ળe Tr| HTT મિથ્યાત્વ | | To| મિશ્રાદષ્ટિ | ૨૪ | | | | જ| ૨૪ | | ૨૪ | | | ૨૪ | | | ૨૪. | | | o | જ ૨૪ સાવાન સાસ્વાદન દષ્ટિ | o | o ૦ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૧ | | ૧ | ૨૪ | |_) | \/ ૧ / રત | o | | | મિશ્ર ૨૪ 5 મિશ્ર દૃષ્ટિ | મિશ્ર ૦. મિશ્ર | ૦ | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૮ | મિશ્ર | 0 | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૯ | ૧ | ૧ | ૨૪ મિશ્ર | ૦ | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | | | 2 | ફુલ ૪ અવિરત ૬ ૨૪ ઓપ૦- સાવ સમ્પ૦ | ૨૪ ક્ષયોપશમ સમ્યગુરુષ્ટિ | ૭ | ૮ ૮ ૮ | 0 | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | O | ૦ ૧ | ૨૪ | ૯ | \ | \ | \ | ૧ | ૨ | ૧ | | ૧ | ૨૪ " | 0 | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | O | ૧ ૧ | ૨૪ ૦ | 0 | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | \ | \| ૧ | ૨૪ સ0 | 0 | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૧ | ૧ | ૧ | ૨૪ | | | | | | | | | | ૮ | ૧૯૨ પ૦ - શા. સમ ક્ષયોપશમ સમ્યગુદષ્ટિ ૧૯૨ Jain Education Interational For Personal & Private Use Only wwwinbrary.org Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનક ઉદય સ્થાનકો સમ્યક્ત્વ મોહનીય અનં૦-૪ 2-0K સં૦-૪ વેદ-૩ ભય ofe% ચોવીશી ભાંગ કયા જીવો ? | | અપ્ર૦-૪ | દેશવિરતિ પ ૦ To| | | | ૧ | ૨ | O | ૦ ૧ | ૨૪ ઓપન શાહ સમ્યo | | | | | | | ૦ | o | સયોપશમ સમ્યગદષ્ટિ | | | | | | | | | | ૮ | - | ૨૪ ઓપ૦ - ક્ષા, સમ્યo | | || ૧ | ૧ | ૨ | ૧ | T૧ | ૨૪ ૨૪ લિયોપશમ સમ્યગદષ્ટિ | ૦ [ પ્રમત્ત ૦ | ૦ | ૦ | ૧ | ૧ | ૨ | ૯ | ૦ | ૧૦ | ૦ | ૦ | 0 | ૧ | ૧ | ૨ | ૧ ૦ | | 0 | | ૨૪ ૫૦- સાવ સમ્યo ૧ | ૨૪ ૨૪ ૨૪ | ૨૪ ક્ષિયોપશમ સમ્યગદષ્ટિ ૧ | ૨૪ ૨૪ | | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૧ | ૦ ها می | | می | | o | o | میر می ૨૪ પિ - માહ સમ્ય૦ ૨૪ ક્ષિયોપશમ સમ્યગદષ્ટિ ફૂલ ૧૯૨ અપ્રમત્ત | | ઓપ૦ ” મા સમ્ય ઓપ - પ્રમત્ત ગુણસ્થાનકની જેમ જ ૮ અપૂર્વકરણ ૪ ૦ | ૦ | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૯ | ૦ ૧ | ૨૪ ૫ ૧૦ | ૦ | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૧ | ૦ 1 ૧ | ૨૮ _| \ | | ૦ | ૦ | 0 | ૧ | ૧ | ૨ | 0 | |૧ ૨૪ . | o o | o | અહીં અપ્રમત્ત - અપૂર્વકરણની ચોવીશી જુદી ગણવી નહીં પ્રમત્તની અંદર જ આવે છે. આગળ ચોવીશી જુદી પ્રાપ્ત થશે નહીં. દરેક ભાગાનો ઉત્કૃષ્ટ કાલ - અંતર્મુહૂર્ત અને જઘન્યથી ૧ સમય જાણવો. અહીં પાંચ આદિ બંધસ્થાનકોમાં જો કે સંજ્વલનના ઉદય આશ્રયી કોઇ વિશેષ નથી, (કેમ કે ઉદયમાં તેની તે પ્રકૃતિ હોય છે,) તો પણ બંધસ્થાનકની અપેક્ષાએ ભેદ હોવાથી ભાંગા જુદા ગયા છે. પ્રમત્ત - અપ્રમત્ત - અપૂર્વકરણે તો બંધસ્થાનકની અપેક્ષાએ પણ કોઇ ભેદ નથી, કેમ કે તે સર્વ નવનો બંધ કરે છે (ઉદયમાં પણ કોઇ ભેદ નથી, તેથી તેઓના ભાંગા જુદા ગણ્યા નથી. તથા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે અબંધકને એક (સંજ્વલન લોભ)નો ઉદય હોય છે. (તેનો એક ભાંગ થાય છે.) સર્વ મળીને આ ઉદયના વિલ્પો ૨૩ થાય છે, તે પૂર્વ કહેલા ઉદયના વિકલ્પોમાં (૯૬૦માં) ઉમેરવાથી ૯૮૩ ભાંગા થાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૭૯ મતાન્તર :- અહીં કેટલાક આચાર્ય મહારાજ ૪ના બંધકાલે' પણ શરૂઆતના કાલમાં વેદનો ઉદય ઇચ્છે (માને) છે, તેથી તેમના મતે ૪ના બંધકાલમાં પણ બેના ઉદયે ૧૨ ભાંગા થાય છે. અને તે બંધના ભેદે ભિન્ન છે, તેથી જુદા ગણેલા છે, તેને (પૂર્વના ૯૮૩માં) ઉમેરવાથી ૯૯૫ ઉદય વિકલ્પો થાય છે. જો કે બંધના ભેદે ભાંગાનો ભેદ ન વિવલીએ તો પના બંધે અને ૪ના બંધે જે બેના ઉદયે થતા ભાંગાઓ એક સ્વરૂપવાળા જ છે, તેથી ૧૨ જ ભાંગા થાય છે. અને જે એક એકના ઉદયે ૪ જ “ભાંગા થાય તેથી ૧૬ જ ભાંગા થાય છે, અને તે ભાંગીને પૂર્વ કહેલ ૯૬૦ ઉદય ભાંગામાં ઉમેરવાથી ૯૭૬ ઉદય વિકલ્પો (ભાંગા) થાય છે.*(યંત્ર નંબર - ૩૫ જુઓ) | ઇતિ પાંચ આદિ બંધસ્થાનકોમાં ઉદયના ભાંગા સમાપ્ત પૂર્વ કહેલ ચોવીશીઓ કયા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય ? યંત્ર નંબર-૩૪ ઉદય સ્થાનકો મિથ્યાત્વે અવિરતિ સમ્ય૦ દેશવિરતે પ્રમત્તે ચોવૈીશી | | | સાસ્વાદને * | કુલ ભાંગા ૧૦ના ૯ના ૧૪૪ | ૮ના ૨૬૪ | = | | | |-|-|- || મિશ્ર | ૭ના ૨૪૦ او مرا به ابها هیاه| هام | | ના 2 |જ 16 કે ૧૬૮ | | પના _| _ | | ૪ના ૨૪ | જ | ( ૮ ) ૪૦ . ૯૬૦ નોંધ :- અપ્રમત્ત - અપૂર્વકરણ ગુણસ્થાનકની ચોવીશી પ્રમત્તની અંદર આવે છે. તેથી જુદી બતાવી નથી. " ((બંધકાલે) ઉદયના ભાંગાનું યંત્ર નંબર :- ૩૫) બંધે ઉદય પ્રવૃતિઓ સંજ્વલન | વેદ (અચમતે) | | ભાંગાની ઉત્પત્તિ કેવી રીતે ભાંગા કષાય - ૪ X વેદ - ૩ = સંજ્વલન - ૪ (૦-૪ X વેo - ૩ = ૧૨ અન્યમતે) |૪ (૧૨ અન્યમતે) સંજ્વલન -માન-માઠ - લો૦ થી સંજ્વલન માયા - લોભથી સંજવલન લોભથી સંજ્વલન લોભથી ૨૩ +૯૬૦ પૂર્વના ભાંગા = ૯૮૩ | | | | | ૧૪૪ “વાસંઘ વારસ, સુવા ગાન તેરિ પૂરિ | વંgrખેળોવું, વૂળતહસનુયા” | ૨૬ / ૧૪૫ અબંધકને થતો સંજ્વલન લોભનો ઉદયન એક ભાગ પણ સ્વરૂપે ભિન્ન નહીં હોવાથી જુદો ગણ્ય નથી માટે ૪ જ ભાંગા કહ્યા છે. ૧૪૬ “વારસ સુafe મં ૨૩રો સંપરk સેના તેવિ મં નવસવછાવત્તા વં'' || ૨૦ || For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૧૪મોહનીયકર્મના ઉદય વિકલ્પો ગુણસ્થાનકોમાં - હવે મોહનીય કર્મના આ ઉપર કહ્યા તે જ ઉદયના વિકલ્પોને ગુણસ્થાનકોમાં વિચારે છે. - ત્યાં મિથ્યાદષ્ટિ - અવિરત સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત, એ ગુણસ્થાનકમાં ૮-૮ ચોવીશી થાય છે, સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ ગુણસ્થાનકે ૪-૪ ચોવીશી થાય છે. પહેલા ભાવના કરાયેલ છે. તેથી ફરીથી ભાવના કરતા નથી. સર્વસંખ્યા પર ચોવીશી થાય છે, તેને ૨૪ વડે ગુણતાં ૧૨૪૮ ભાંગા થાય છે. અને બીજા અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે ૫ આદિ બંધસ્થાનકને વિષે “૧૬ ભાંગા અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે એક ભાગો એ પ્રમાણે ૧૯૧૭ ભાંગા અધિક ઉમેરવા. તેથી સર્વે પણ ગુણસ્થાનકને વિષે મોદયનીયના ઉદયના ૧૧૨૬૫ ભાંગા સર્વસંખ્યા થાય છે અને તે જ ભાંગા ઉદીરણામાં પણ જાણવાં, ઉદય - ઉદીરણા સહભાવી છે. જો કે ૩ વેદ અને સંજ્વલન કષાયની અંત્ય આવલિકામાં ઉદીરણા થતી નથી, પરંતુ ફક્ત ઉદય જ હોય છે, તો પણ (અંત્ય આવલિકા છોડીને શેષ કાલમાં ઉદય સાથે ઉદીરણા હોય છે, તેથી ભાંગાની સંખ્યામાં કંઇ ફેર પડતો નથી. ઉદય અને ભંગનું કાળમાન - અને આ એક આદિથી ૧૦ સુધીના ઉદયસ્થાનકો અને તેની અન્તગત રહેલા ભાંગા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાલ છે. તે આ પ્રમાણે કહે છે.... ૪ના ઉદયસ્થાનકથી ૧૦ ઉદયસ્થાનક સુધી અવશ્ય કોઇપણ એક વેદ અને કોઇપણ એક યુગલ હોય છે, તે વેદ અને યુગલમાંથી અવશ્ય બીજા વેદ કે યુગલમાં અંતર્મુહૂર્ત બાદ પરાવર્તન થાય છે. તે પંચસંગ્રહની મૂલટીકામાં કહ્યું છે. - “કુરાન વેન વાગવશ્ય મુહૂર્તાલારત પરવર્તિતીતિ'' | = અંતર્મુહૂર્ત બાદ વેદ અને યુગલનું અવશ્ય પરાવર્તન થાય છે. તેથી તેનો ઉત્કૃષ્ટ કાલ અંતમુહૂર્ત છે, ૨ અને ૧ના ઉદયનો અંતર્મુહૂર્ત કાલ સુપ્રસિધ્ધ જ છે. જ્યારે કોઇપણ વિવલિત એક ઉદયસ્થાનમાં કે કોઇપણ એક ભાગમાં એક સમય રહીને બીજે સમયે અન્ય ગુણસ્થાનકમાં જાય છે, ત્યારે અવશ્ય.બંધસ્થાન ભેદ, ગુણસ્થાનકના ભેદે કે સ્વરૂપે અન્ય ઉદયસ્થાનકમાં કે અન્ય ભાંગામાં જાય છે. માટે સર્વ ૧૬ઉદયસ્થાનકોનો અને ભાંગાઓનો કાળ જઘન્યથી એક સમયનો કહ્યો છે. ઇતિ મોહનીયકર્મના ઉદયસ્થાનકોમાં ભાંગાનું સ્વરૂપ સમાપ્ત -: અથ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો :-) તે પ્રમાણે મોહનીયકર્મના ઉદયસ્થાનકો કહ્યાં. હવે સત્તાસ્થાનકોને કહે છે...' મોહનીયના સત્તાસ્થાનકો ૧૫ છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૮, ૨૭ ,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨ અને ૧ છે. આ જ સત્તાસ્થાનકોને ગુણસ્થાનકને વિષે વિચારે છે. -'૧અવિરત આદિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવો અનંતાનુબંધિ-૪, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય એ (દર્શનસપ્તકને) ક્રમશ: ખપાવે છે. તેથી તે ૭ પ્રકૃતિ કેટલો કાલ પામે છે. (ક્ષય થયા) પછી સર્વથા સત્તા ન હોય. તેથી ક્રમશઃ ૨૪, ૨૩, ૨૨ અને ૨૧ ના સત્તાસ્થાનો આવે, તથા ૧૪૭ “જિwાફ ગણનત્ત, તયાન મદદ જોતિ યાનં વીસામો સાસન બતમપુનરાવો'' || ૩૦ || “કવીસ ગુIT W, વાયરસુહુના સત્તર ગ સસુ મોકુલયા, ૫vસક વારસસયાગો'' || ૨ || ૧૪૮ સંવેધ વગરમાં ૧૬/૧૭ = ૧૨૬૫ જાણવાં. સંવેધમાં ૨૨/૨૩ લેવાથી ૧૨૭૧ થાય છે. ૧૪૯ ગાથા - ૩૩ - ““ઉદયવિાષા નેગે, કીરણવ તિરે તેવું ” ૧૫૦ “અંતમુત્તિ ૩૯વા, સમવાલારામ મા ા ૩૩ 1'' ૧૫૧ અહી દરેક ઉદયસ્થાનકનો ને દરેક ભાંગાનો જઘન્યથી સમયનો કાળ અન્ય ગુણસ્થાનકે જાય ત્યારે કહ્યો, આ ઉપરથી એમ સમજાય છે કે ગુણસ્થાનકે લાંબા કાળ રહે તો દરેક ઉદયસ્થાન કે ભાંગાનો અંતર્મુહૂર્ણ કાળ હોવો જોઇએ. ૧૫૨ “મદાસત્તાછી-તિરાડુ વાહિયા વીસા | તેરસ વારેવારસ, સો વારુ ના સ્વરુi II રૂ૫ / ગાથામાં “'' એ પદનો ભાવપ્રધાન નિર્દેશ કરેલ હોવાથી “સા'' ઉપરથી સત્તા પદ લેવાનું છે. તેથી ઉપર સત્તાસ્થાનક લીધા છે. ૧૫૩ ગાથા-૩૬-“મમિનીસસમાન વિરલા ગાણના ના હવા'' For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૮૧ અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે પ્રથમ એકી સાથે મધ્યમ ૮ કષાયોનો વિનાશ (ક્ષય) કરે છે, ત્યાર પછી નપુંસકવેદ, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર પછી હાસ્યાદિ-૬, ત્યાર પછી પુરુષવેદ, ત્યાર પછી અનુક્રમે સંજ્વલન - ક્રોધ, માન, માયારૂપ ૩, ત્યાર પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે કીટ્ટીકત સૂક્ષ્મ લોભનો ક્ષય કરે છે. તેથી ૧૩ થી ૧ સુધીના ૮ સત્તાસ્થાનો આવે. ૨૪ આદિથી ૧૨ સત્તાસ્થાનોનું વ્યાખ્યાન આ પ્રકારે વિચ્છેદનો ક્રમ હોય છે. ત્રણ સત્તાસ્થાનકો આ પ્રમાણે વિચારવાં.... સર્વ પ્રકૃતિઓનો સમુદાય તે ૨૮નું સત્તાસ્થાન, ત્યારબાદ સમ્યકત્વ મોહનીય ઉવલના થાય ત્યારે ૨૭નું સત્તાસ્થાન, ત્યારબાદ મિશ્રમોહનીયને ઉવેલ ત્યારે ૨૬નું સત્તાસ્થાન, અથવા અનાદિ મિથ્યાષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે. હવે ૧ ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાનકોનો વિચાર કરે છે. - મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનો - ૨૮, ૨૭ અને ર૬નું હોય છે, કારણ કે સમ્યકત્વ અને મિશ્રનો ઉલક મિથ્યાદષ્ટિ છે. સાસ્વાદન ગુણસ્થાનકે એક ૨૮નું સત્તાસ્થાન હોય છે. મિશ્ર ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનકો છે – ૨૮, ૨૪ અને ૨૭નું છે. ૨૮ની સત્તાવાળો મિથ્યાદષ્ટિ અને સમ્યગુદષ્ટિ મિશ્ર ગુણસ્થાનને પામે છે. તથા સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિ-૪ની વિસંયોજના કરીને ૨૪ની સત્તાવાળો મિશ્રપણું પામે છે, અને ૨૮માંથી સમ્યકત્વ પુંજની-ઉર્વલના થયે ૨૭ સત્તાવાળા મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિપણું પામે છે. તથા અવિરત - દેશવિરત - પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકને વિષે દરેકને ૫ સત્તાસ્થાનો હોય છે. ૨૮,૨૪,૨૩, ૨૨ અને ૨૧નું હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે ૩, તે આ પ્રમાણે... ૨૮, ૨૪ અને ૨૧નું હોય છે. અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકે ૧૧ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે.... ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨ અને ૧નું છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૨૮, ૨૪, ૨૧ અને ૧નું છે. ઉપશાંતમો ગુણસ્થાનકે ૩ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૨૮,૨૪ અને ૨૧નું છે. તે પ્રમાણે મોહનીયકર્મના સત્તાસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૩૬ જુઓ) ઇતિ ગુણસ્થાનક વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો સમાપ્ત - અથ મોહનીયકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ :-) હવે બંધ - ઉદય - સત્તાસ્થાનકોના સંવેધનો વિચાર કરે છે. મિથ્યાદષ્ટિને ૨૨. ના બંધે ૧૬ - ૭ના ઉદયે - ૨૮ની સત્તા - ત્યાં મિથ્યાદષ્ટિને ૨૨ના બંધે - ૭ના ઉદયે - ૨૮ના લક્ષણવાળું એક સત્તાસ્થાન હોય છે. તે કેવી રીતે સમજી શકાય? તો કહે છે. - ૭નો ઉદય અનંતાનુબંધિ રહિત હોય છે, અને ત્યારે મિથ્યાષ્ટિ અવશ્ય ૨૮ની સત્તાવાળો હોય છે, કારણ કે પૂર્વે સમ્યગ્દષ્ટિ થયો છતો અનંતાનુબંધિ-૪ની ઉવલના કરી અને ત્યારબાદ કાલાન્તરે પરિણામ વશથી મિથ્યાત્વે ગયેલો તે મિથ્યાત્વના હેતુભૂત અનંતાનુબંધિ બાંધે છે, ત્યારે એ મિશ્રાદષ્ટિ જીવને બંધાવલિકા માત્ર કાલ સુધી અનંતાનુબંધિના ઉદય રહિત હોય છે, બીજાને નહીં, અને તેને ૨૮નું સત્તાસ્થાન હોય છે. ૧૫૪ “સમાં બદલાસા, નપુંસલ્ય મા છજ્જ // ૨૬ // જુવેયં મોટા, નિટ્ટ ના સુપુન ગુનોષ'' ૧૫૫ “તિનેતિપન વડતું, તેવા પતિ સંતા'' || ૩ ૭ . ૧૫૬ ગાથા - ૪૦ - રાવતે વંઘતે છે, સત્તોરમ ગરવીસા ” ૧૫૭ જે સમયે બંધ શરૂ થાય તે જ સમયથી સંક્રમ પણ શરૂ થાય છે, એટલે બંધાવલિકા અને સંક્રમાવલિકા એક સાથે જ પૂર્ણ થાય છે. આવલિકા ગયા બાદ સંક્રાત દલિકનો ઉદય થાય છે, અને બદ્ધદલિકનો ઉદીરણાથી ઉદય થાય છે. જો બંધાતા અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ સંક્રમતા ન હોત તો બંધાયેલા દલિકોનો ઓછામાં ઓછો અંતર્મુહૂર્ણ અબાધાકાળ હોવાથી બાંધેલા દલિક તો અંતર્મુહૂર્ત પછી જ ઉદયમાં આવી શકે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના દલિકો સંક્રમે છે, એટલે સંક્રમાવલિકા ગયા પછી સંક્રમેલાં દલિકો ઉદયમાં આવે છે, અને બદ્ધ દલિક ઉદીરણાથી ઉદયમાં આવે છે. આ રીતે મિબાદષ્ટિ એક આવલિકા કાળ જ અનંતાનુબંધિના ઉદય વિનાનો હોય છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનો યંત્ર નંબર -૩૬) ગુણસ્થાને કયા સત્તાસ્થાનકો ? કુલ સત્તાસ્થાનકો છે. ૧લા ૨૮ - ૨૭ - ૨૬ આ રજા 2 To Te o ૨૮ - ૨૭ - ૨૪ ૪થા ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ મા બ |દ | ८मा ૨૮ - ૨૪ - ૨૧ ૧૦માં ૨૮ - ૨૪ - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ ૨૮ - ૨૪ - ૨૧ - ૧ ૨૮ - ૨૪ - ૨૧ | % | જ | ૧૧માં ૧૨મા ૦ |૦ | ૦ મિથ્યાદષ્ટિને ૨૨ના બંધે ૮-૯-૧૦ના ઉદયે ૨૮-૨૭-ર૬ના સત્તાસ્થાન :- ૮-૯-૧૦ના ઉદયે ૨૮-૨૭-૨૬ લક્ષણવાળા ૩ સત્તાસ્થાનો છે, તે આ પ્રમાણે કહે છે.... ૮નો ઉદય બે પ્રકારે છે.... અનંતાનુબંધિના ઉદય રહિત અને અનંતાનુબંધિના ઉદય સહિત, ત્યાં અનંતાનુબંધિ ઉદય રહિતને પૂર્વ કહેલ રીતથી ૨૮નું સત્તાસ્થાન જ હોય છે, અનંતાનુબંધિ ઉદય સહિતને તો ત્રણ પણ સત્તાસ્થાનકો હોય છે. ત્યાં મિથ્યાદષ્ટિ જીવ સમ્યકત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિનો ઉદુવલક હોય છે, અને તે જ્યાં સુધી સમ્યકત્વમોહનીયની ઉર્વલના ન કરે ત્યાં સુધી ૨૮નું સત્તાસ્થાન, તે સમ્યકત્વમોહનીયની ઉદ્દલના કર્યા પછી ૨૭નું સત્તાસ્થાન, મિશ્રમોહનીયની પણ ઉવલના કર્યા પછી ૨૬નું સત્તાસ્થાન, અથવા અનાદિ મિથ્યાદષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે. એ પ્રમાણે ૯ના ઉદયે પણ જાણવું ૧૦નું ઉદયસ્થાન તો અનંતાનુબંધિ સહિતને જ હોય છે. ત્યાં પણ ૩ સત્તાસ્થાન વિચારવા. સાસ્વાદને ૨૧ના બંધે ૭-૮-૯ના ઉદયે ૨૮નું સત્તાસ્થાનક - સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧ના બંધે ૭-૮-૯ એ ત્રણે ઉદયસ્થાનકે ૨૮નું એકજ સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે કહે છે.... સાસ્વાદનપણું ઓપશમિક સમ્યકત્વથી પડતાં પામે છે, અને સમ્યકત્વના પ્રભાવથી તે આત્માએ મિથ્યાત્વમોહનીયને (રસ ભેદ) સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વરૂપે ત્રણ ભાગ વહેંચી નાખ્યું છે. તેથી દર્શનત્રિકની પણ સત્તા હોય છે, તેથી ત્રણે પણ ઉદયસ્થાનકને વિષે ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગુદષ્ટિને ૧૭નો બંધ - ત્યાં મિશ્રદષ્ટિને ૩ ઉદયસ્થાનકો ૭-૮ અને ૯ના છે. અવિરત સમ્યગુદષ્ટિને ૪ ઉદયસ્થાનકો તે આ પ્રમાણે... ૬-૭-૮ અને ૯ છે. ત્યાં ૬નો ઉદય અવિરત પથમિક સમ્યગદષ્ટિને અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ પામે છે. ત્યાં ઓપશમિક સમ્યગ્દષ્ટિને બે સત્તાસ્થાન ૨૮ અને ૨૪ના છે. ત્યાં ૨૮નું પ્રથમ સમ્યકત્વના ઉત્પન્ન વખતે, ઉપશમશ્રેણિના સ્વીકાર કરવામાં તો અનંતાનુબંધિ ઉપશાંત થયેલ હોવાથી ૨૮નું, અને અનંતાનુબંધિની ઉવલના કરે ત્યારે ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તો સપ્તકનો ક્ષય થવાથી ૨૧નું જ સત્તાસ્થાન હોય છે. ૧૫૮ ૧૫૯ “સંત ઇસરવા, જીત સેતુ૩૩ ૪૦ IT” તથા ષ ઉદ': = ૮-૯-૧૦માં ૨૬ અને ૨૭ પણ સત્તાસ્થાન હોય છે. (૨૮નું હોય) “સત્તાસંઘને શો-રૂમ સંતં કરાવતા સતિ સુધીના ૫ સ-નોટ નેવરલીસા'' | ૪૧ || For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૮૩ મિશ્રદષ્ટિને ૧૭ના બંધે ૭ના ઉદયે ૩ સત્તાસ્થાનકો :- ૨૮ - ૨૭ અને ૨૪નું છે. ત્યાં ૨૮ની સત્તાવાળો થયો છતો (અવિરત સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ) મિશ્રભાવને પ્રાપ્ત કરે ત્યારે ૨૮નું સત્તાસ્થાન હોય છે. જે મિથ્યાષ્ટિ સમ્યકત્વમોહનીયની ઉવલના કરીને મિશ્રમોહનીયની હજી ઉર્વલના શરૂ કરી નથી, તે અવસરે પરિણામના વશથી મિથ્યાત્વ ગુણસ્થાનકેથી મિશ્રભાવ ને પ્રાપ્ત કરે તેને ૨૭નું સત્તાસ્થાન હોય છે. અને જે સમ્યગુદષ્ટિ જીવે અનંતાનુબંધિ ચતુષ્કની વિસંયોજના કરી મિશ્રભાવને પામે તેને ૨૪નું સત્તાસ્થાનક હોય છે. અને તે ચારે ગતિને વિષે પ્રાપ્ત થાય છે, ત્યારે ગતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો અનંતાનુબંધિની વિસંયોજના કરે છે, અને તે વિસંયોજના કર્યા પછી અનંતર કોઇ જીવ પરિણામના વશથી મિશ્રભાવને પ્રાપ્ત કરે, તેથી ત્યારે પણ ગતિને વિષે મિશ્રદષ્ટિને ૧૨૪નું સત્તાસ્થાન સંભવે છે. અવિરત સમ્યગ્દષ્ટિને ૧૭ના બંધે ૭ના ઉદયે ૫ સત્તાસ્થાનકો - ૨૮-૨૪-૨૩-૧૨ અને ૨૧નું છે. ત્યાં ૨૮નું સત્તાસ્થાન ઓપશમિક સમ્યગુદષ્ટિને અને ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને હોય છે. ૨૪નું સત્તાસ્થાન પણ તે બન્નેને હોય છે, વિશેષ અનંતાનુબંધિ-૪ની વિસંયોજના કરનારને હોય છે. ૨૩નું સત્તાસ્થાનક ક્ષયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને ક્ષપકને માટે ઉદ્યત થયેલાને અનંતાનુબંધિ અને મિથ્યાત્વ ક્ષય થયે હોય છે, ૨૨નું પણ તે જ જીવને મિશ્રનો ક્ષય કરે ત્યારે હોય છે, અને આ ૨૨ની સત્તાવાળો સમ્યકત્વમોહનીયને ખપાવતાં તેના ચરમગ્રાસે વર્તમાન પૂર્વબદ્ધાયુષ્ક કોઇ આત્મા કાલ પણ કરે છે, અને કોલ કરીને ૪ ગતિમાંથી કોઇપણ એક ગતિમાં ઉત્પન્ન થાય છે. અને કહ્યું છે.... “પદૃવો મજુસી જવો વરસુ વિ સાસુ ” અર્થ :- પ્રારંભક મનુષ્ય જ હોય અને પૂર્ણતા ચાર ગતિના જીવોને વિષે હોય છે. તેથી ૨૨નું સત્તાસ્થાન ચારે પણ ગતિને વિષે પ્રાપ્ત થાય છે. ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યગુદષ્ટિને હોય છે. એ પ્રમાણે ૮ના ઉદયે પણ મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગુદષ્ટિને કહેલ પ્રમાણે ન્યૂન નહીં અને અધિક પણ નહીં તે રીતે સત્તાસ્થાનકો વીચારવાં. એ જ પ્રમાણે ૯ના ઉદયે પણ, વિશેષ ૯ના ઉદયે અવિરત લાયોપશમિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. ત્યાં ૨૮-૨૪-૨૩ અને ૨૨ના લક્ષણવાળા ૪ સત્તાસ્થાનો કહેવાં. ૧૪શવિરતિને ૧૩ના બંધે ૪ ઉદયસ્થાનકો - તે આ પ્રમાણે.... ૫-૬-૭ અને ૮ છે. ત્યાં દેશવિરતિ એ મનુષ્ય અને તિર્યંચના બે ભેદે છે. ત્યાં તિર્યંચને ચારે પણ ઉદયસ્થાનકને વિષે બે-બે સત્તાસ્થાન છે, ૨૮ અને ૨૪નું છે. ત્યાં ૨૮નું ઓપશમિક સમ્યગદષ્ટિને અથવા ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને હોય છે. ત્યાં પથમિક સમ્યગુદષ્ટિ પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં (પ્રથમ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત થાય તે સમ્યકત્વ સહિત) દેશવિરતિ પ્રાપ્ત કાલે હોય છે, ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને તો ૨૮નું સુપ્રસિદ્ધ છે. ૨૪નું સત્તાસ્થાન અનંતાનુબંધિની વિસંયોજના કરનાર ક્ષયોપશમ સમ્યગુદષ્ટિને જાણવું. બાકીના ૨૩ આદિ સત્તાસ્થાનકો તિર્યંચોને સંભવે નહીં, કારણ કે તે સત્તાસ્થાનો ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન (પામતાં જીવને)કરતાં જીવને હોય છે. અને તિર્યંચ ક્ષાયિક સમ્યકત્વ પામતાં નથી, પરંતુ મનુષ્ય જ પામે છે. ૧૬૨ ૧૬૦ જેમ ૨૪નું સત્તાસ્થાન ચારે ગતિમાં હોય તેમ મિશ્રદષ્ટિને ૨૮ અને ૨૭ના સત્તાસ્થાનકો પણ મારે ગતિમાં સંભવે છે. કેમ કે લાયોપથમિક સખ્યત્વ ચારે ગતિમાં હોય છે. ૧૬૧ સમ્યકત્વ મોહનીયના તમામ ખંડોને નષ્ટ કરી અંતર્મુહૂર્ત જેટલી જ સ્થિતિ સત્તામાં રહે ત્યારે કોઇ કાળ કરી ચારમાંની ગમે તે ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. ચરમગ્રાસ એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ. સાસુ વરમુર, વીસા ગિયારું સંતાડું ! સેતુ હતિ વે ભુવિ કપુર સંતતિ '' || ૪૨ | દેશવિરતિ આદિ ગુણસ્થાનોમાં છેલ્લા ઉદયે ૨૧ સિવાયના ૪ સત્તાસ્થાનો હોય છે. અને પહેલા સિવાયના શેષ ઉદયમાં પાંચે સત્તાસ્થાના હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે. ૧૬૩ પરંતુ પના ઉદયસ્થાનમાં ૨૪ની સત્તા ન આવે. ૧૬૪ અનંતાનુબંધિની વિસંયોજના ફર્યાપશમિક સમ્યકત્વ જ કરતાં હોવાથી તિર્યંચ ઓપશમિ ક સમ્યગુદષ્ટિને ૨૮ સિવાય અન્ય કોઇ સત્તાસ્થાન હોતું નથી. અને તેને ૮નું ઉદયસ્થાન પણ ન સંભવે. મનુષ્યગતિમાં પણ પથમિક સમ્યગુરટિને જે ૨૪નું સત્તાસ્થાન લીધું છે, તે શ્રેણિના ઉપશમાં સમ્યક્ત્વ આશ્રયી લીધું છે. પરંતુ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ કરી જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેના આશ્રયી નહી, તેને તો મનુષ્યગતિમાં પણ ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. ૧૬૫ પાંચમે ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિર્યંચો જ હોય છે. તેઓ ક્ષાયિક સમ્યકતવ ઉત્પન્ન કરતાં નથી, અગર તો ક્ષાયિક સમ્યકત્વી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે સંખ્યાત વર્ષાયુ તિર્યચોમાં ક્ષાયિક સમ્યકત્વ હોતું જ નથી. તેમજ કોઇ શ્રેણિ પર આરૂઢ થતા નહીં હોવાથી ઉપશમ શ્રેણિનું ઉપશમ સમ્યકત્વ પણ હોતું નથી. માત્ર અનાદિ મિથ્યાત્વી પહેલે ગુણઠાણે ત્રણ કરણ કરી જે માપ્ત કરે તે ઉપશમ સમ્યકત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ હવે અહીં કોઇ પ્રશ્ન - કરે છે કે મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરીને જ્યારે તિર્યંચને વિષે ઉત્પન્ન થાય, ત્યારે તિર્યંચને પણ ૨૧નું સત્તાસ્થાન કેમ ન પામે? જવાબ- એ પ્રમાણે નથી, ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચને વિષે ઉત્પન્ન થાય છે, અને ત્યાં દેશવિરતિનો અભાવ છે, તેથી દેશવિરતિ તિર્યંચને ૨૩ આદિ સત્તાસ્થાનકોનો નિષેધ કર્યો છે તે યુક્ત છે. અને સપ્તતિકા ચૂર્ણમાં કહ્યું છે - “વીસા સિવિહેતુ સંગાસંગતુ ન તમરૂ, દં? મનડુ-સંન્ગવાસી નું વાસદીનાવવM, સંવેમ્બવાસી સુવવખ્ખન્ના, તસ રેસવિરત્વિત્તિ'' અર્થ:- મોહનીયની ૨૧ પ્રકૃતિની સત્તાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેશવિરતિ તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. કેમ ? કહે છે.... સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યચોમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતો નથી. અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેને દેશવિરતિ ગુણસ્થાન હોતું નથી. જે દેશવિરતિ મનુષ્યો પના ઉદયે છે, તેઓને ૨૧-૨૪ અને ૨૮ રૂપ ત્રણ સત્તાસ્થાનકો છે. ૬ અને ૭ના ઉદયે પણ દરેકને પ સત્તાસ્થાનકો હોય છે. અને ૮ના ઉદયે ૨૧ સિવાયના બાકીના ૪ સત્તાસ્થાનકો હોય છે, અને તે અવિરત સમ્યગ્દષ્ટિમાં બતાવેલ રીત પ્રમાણે વિચારવાં. *પ્રમત્ત - અપ્રમત્તને ૯ના બંધે ૪ ઉદયસ્થાનકે ૨૮-૨૪-૨૧ના સત્તાસ્થાનકો :- એ પ્રમાણે પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકે ૯ના બંધે ૪ ઉદયસ્થાનકોને વિષે દરેકને ૨૮-૨૪ અને ૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનકો હોય છે. ૫ અને ૬ના પ્રત્યેકના ઉદયે ૨૮-૨૪-૨૩-૧૨-૨૧ એમ પાંચ-પાંચ સત્તાસ્થાન હોય છે. અને ૭ના ઉદયમાં ૨૧ સિવાયના બાકીના ચાર (૨૮-૨૪-૨૩-૨૨) સત્તાસ્થાનકો હોય છે, અને એ સર્વે ઉપર બતાવેલ રીત પ્રમાણે સમજવાં. અપૂર્વકરણે ૯ના બંધે ૩ ઉદયસ્થાનો ૩ સત્તાસ્થાનકો - અપૂર્વકરણ ગુણસ્થાનકે ૯ના બંધે ૪-૫ અને ૬ એ ૩ ઉદયસ્થાનકો હોય છે. અને તે ત્રણે પણ ઉદયસ્થાનકને વિષે દરેકને ૨૮-૨૪ અને ૨૧એ ૩-૩ સત્તાસ્થાનકો હોય છે. કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષાયોપશમિક સમ્યકત્વ હોતું નથી. પરંતુ ઓપશમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદષ્ટિ હોય છે. ત્યાં પથમિક સમ્યગુદષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન પૂર્વની જેમ વિચારવું, અને ક્ષાયિક સમ્યગુદષ્ટિને તો ૨૧નું સત્તાસ્થાન હોય છે. અનિવૃત્તિ બાદરસંપાયે ૫-૪-૩-૨ અને ૧ ના બંધે અબંધક ૧૦મે - ૧૧મે ૩ સત્તાસ્થાનકો - ૫ - ૪ - ૩ - ૨ - ૧ ના બંધે અને અબંધક સૂક્ષ્મસંપરાય - ઉપશાંતમોહ ગુણસ્થાનકે દરેકને ૨૮-૨૪ અને ૨૧એ ૩-૩ સત્તાસ્થાનકો ઉપશાંત સપ્તક અનંતાનુબંધિની ઉર્વલક અને ક્ષીણસપ્તકને આશ્રયીને યથાયોગ્ય રના ઉદયે, ૧ના ઉદયે અને અનુદયે ઉપશમશ્રેણિમાં હોય છે.૧૬૭ પક્ષપક અનિવૃત્તિ બાદરસિંહરાયે ૫ના બંધે રના ઉદયે ૩ સત્તાસ્થાન :- તથા પના બંધે અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે ક્ષપક જીવને પૂર્વ કહેલ ૨૧ પ્રકૃતિઓમાંથી મધ્યમ ૮ કષાય ક્ષય થાય ત્યારે ૧૩નું સત્તાસ્થાન, ત્યારબાદ નપુંસકવેદના ક્ષયે ૧૨નું સત્તાસ્થાન, ત્યારબાદ સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું સત્તાસ્થાન હોય છે. આ ત્રણ સત્તાસ્થાનકો અને બીજા જે પર્વ કહ્યા તે ૩ સત્તાસ્થાનકો એમ સર્વ મલીને ૫ના બંધે ૬ સત્તાસ્થાનક હોય છે.? ૧૬૬ ગાથા - ૪૩ - “પંચાડવંઘો, ૧દવાલીસવંગનેન્નર ” ૧૬૭ તેમાં ઉપશમ શ્રેણિમાં ૯મા ગુણસ્થાનકે પના બંધે - ૨ના ઉદયે, ૪ના બંધ - ૧ના ઉદયે, (અન્યમતે ૪ના બંધ -૨ના ઉદયે) ૩ના બંધે-૧ના ઉદયે, ૨ના બંધ - ૧ના ઉદયે અને ૧ના બંધે ૧ના ઉદયે ક્ષાયિક સમ્યગુદષ્ટિને ૨૧નું સત્તાસ્થાન અને પરામિક સમ્યગદષ્ટિને ૨૮ અને ૨૪નું સત્તાસ્થાન હોય છે. તથા અબંધકસૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧ના ઉદયે ક્ષાયિક સમ્યગુદષ્ટિને ૨૧નું અને પથમિક સમ્યગદષ્ટિને ૨૮ અને ૨૪ એમ ૨ સત્તાસ્થાનકો હોય છે. ઉપશાંતમહ ગુણસ્થાનકે મોહનીયકર્મની કોઇપણ કૃતિનો બંધ કે ઉદય હોતો નથી, પરંતુ શ્રાયિક સમન્દષ્ટિને ૨૧ અને પશમિક સમ્યગુદષ્ટિને ૨૮ અને ૨૪ એમ ૩ સત્તાસ્થાનો હોય છે. ૧૬૮ તેરવાવાસ, ૫ હતિ પાઘવાસ ૪૩ ''અહીં શબ્દથી ૨૮-૨૪ ૨૧નું પણ હોય છે. ૧૬૯ ૫ના બંધે અને ૨ના ઉદયે ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિામાંના સત્તાસ્થાનોનો સરવાળો કરીએ તો ૨૧-૧૩-૧૨ અને ૧૧ એ ૪ ક્ષપકશ્રેણિમાં અને ૨૧-૨૮ અને ૨૪ એ ૩ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં કુલ ૭ થાય, પરંતુ ૨૧નું સત્તાસ્થાન બંને શ્રેણિમાં આવતું હોવાથી તેને એક ગણતાં ૬ સત્તાસ્થાનો થાય છે. એમ અન્ય બંધસ્થાનકે પણ સરવાળો કરી લેવો. ૧૭૦ અહીં જે સત્તાસ્થાનક કહ્યા તે પુરુષવેદે ક્ષપકશ્રેણિ શરૂ કરનારને જે પ્રમાણે ક્રમ કહ્યો તે પ્રમાણે પ્રકૃતિઓનો ક્ષય થાય છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૮૫ તથા જે કોઇ નપુંસકવેદ ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે, તે સ્ત્રીવેદ - નપુંસકવેદ બન્ને એકી સાથે ખપાવે છે, તે બેનો જે સમયે ક્ષય થાય તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, ત્યારબાદ પુરુષવેદ - હાસ્યાદિ-૬નો એકી સાથે ક્ષય થાય છે. ૧૭૧" જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે ત્યારે પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્તે સ્ત્રીવેદનો ક્ષય કરે છે, અને સ્ત્રીવેદના ક્ષયના સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે, અને ત્યારબાદ પુરુષવેદ-હાસ્યાદિ-૬ને એકીસાથે ખપાવે છે. ૧૭૨ આ પ્રમાણે જ્યાં સુધી નપુંસકવેદે કે સ્ત્રીવેદે શ્રેણિ આરંભનાર હાસ્યાદિ-૬ અને પુરુષવેદને ન ખપાવે ત્યાં સુધી વેદોદય રહિત કોઇપણ એક કષાયના ઉદયે વર્તમાન ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. તે પુરુષવેદ - હાસ્યાદિ-૬નો એકી સાથે ક્ષય થાય ત્યારે ૪ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે, અને આ રીતે સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિ સ્વીકારનારને ૫ પ્રકૃતિનું સત્તાસ્થાન પ્રાપ્ત થતું નથી. જેઓ પુરુષવેદે ક્ષપકશ્રેણિ સ્વીકારે તેઓને જે સમયે નોકષાય-૬નો ક્ષય થાય તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. માટે તેને ૪ના બંધકાલે ૧૧ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોતું નથી, પરંતુ ૫ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોય છે. અને બે પર્વ કહ્યાં, અને ઉપશમશ્રેણિને આશ્રયીને ૩ સત્તાસ્થાન એમ સર્વમલીને ૪ના બંધકને(૧ના ઉદયે) ૬ સત્તાસ્થાનકો હોય છે.૧૭૩ તથા સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિમાં આવલિકા બાકી રહે ત્યારે તેના બંધ - ઉદય અને ઉદીરણા એકી સાથે વિરચ્છેદ થાય છે. અને તે ક્રોધના બંધાદિ વિચ્છેદ થયા બાદ (સંજ્વ૦ - માન-માયા - લોભ) ૩નો બંધ થાય છે. અને ત્યારે અર્થાત્ બંધવિચ્છેદના પ્રથમ સમયે સંજ્વલન ક્રોધનું પ્રથમ સ્થિતિ સંબંધી આવલિકા માત્ર અને બે સમય ન્યૂન બે આવલિકા કાલમાં બંધાયેલું દલિક મૂકીને બીજાં સર્વ ક્ષય કરેલ છે. અને તે સત્તાગત દળ પણ બે સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થાય છે. જ્યાં સુધી તેનો ક્ષય ન થાય ત્યાં સુધી ૩ના બંધે (૧ના ઉદયે) ૪ની સત્તા હોય છે. અને ક્ષય થયા પછી ૩ની સત્તા હોય છે. આ રીતે ૩ના બંધકને તે બે સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયી ૩ સત્તાસ્થાન સર્વમલીને પ સત્તાસ્થાન છે. તથા સંજ્વલન માનની પ્રથમસ્થિતિમાં આવલિકા માત્ર બાકી રહે ત્યારે બંધ - ઉદય અને ઉદીરણાનો એકી સાથે બંધવિચ્છેદ થાય ત્યારે (સંજ્વલન માયા - લોભ) બેનો બંધ થાય છે. બંધવિચ્છેદને પ્રથમ સમયે સંજ્વલન માનનું પ્રથમ સ્થિતિ સંબંધી એક (ઉદય) આવલિકા માત્ર (કાળમાં ભોગવવા યોગ્ય દલિક) અને બે સમય ન્યૂન બે આવલિકા જેટલા કાળમાં બંધાયેલું દલિક મૂકીને સર્વ ક્ષય થયેલ છે, તે સત્તાગત દલિક પણ બે સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થશે. અને જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ૩ની સત્તા, અને તે ક્ષય થાય ત્યારે ૨ની સત્તા, તે પ્રમાણે ૨ના બંધકને (૧ના ઉદયે) ૨ સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયીને ૩ સત્તાસ્થાન સર્વમલીને પ સત્તાસ્થાનકો હોય છે. તથા સંજ્વલન માયાની પ્રથમસ્થિતિમાં આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેનો બંધ - ઉદય ઉદીરણાનો એકી સાથે નાશ થાય છે, ત્યારે (સંજવલન લોભ) ૧નો જ બંધ થાય છે. અને ત્યારે (સંજવલન લોભના બંધના પ્રથમ સમયે) સંજવલન માયાનું પ્રથમ સ્થિતિનું આવલિકા માત્ર દલિક અને બે સમય ન્યૂન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે છે, તે સિવાયનું અન્ય સર્વ ક્ષય થયું છે. અને તે (બાકી રહેલ દલિક) પણ એ સમય ન્યૂન બે આવલિકા કાળે ક્ષય થશે. અને ૧૭૧ એટલે તેને પના બંધ ૨ના ઉદયે ૮ કષાયનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી ૨૧નું, અને ૮ કમાયનો ક્ષય કરે ત્યારે ૧૩નું સત્તાસ્થાન હોય છે. તથા ૪ના બંધે ૧ના ઉદયે ૧૧નું અને હાસ્યાદિ-૬તથા પુરુષવેદના ક્ષયે ૪નું સત્તાસ્થાન હોય છે. ત્યાર બાદ પુરુષવેદે શ્રેષિા આરંભનારની જેમ ઉદયસ્થાનો અને સત્તાસ્થાનો હોય છે. એટલે તેને ૫ના બંધે અને ૨ના ઉદયે ૮ કષાયનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી ૨૧નું, ૮ કમાયનો ક્ષય કર્યાબાદ ૧૩નું, અને નપુંસકવંદના ક્ષયે ૧૨નું સત્તાસ્થાન હોય છે. તથા ૪ના બંધે ૧ના ઉદયે સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું, અને હાસ્યાદિ-૬ તથા પુરુષવેદના લયે ૪નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ પુરુષવેદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. એટલે ક્ષપકશ્રેણિમાં ૪ના બંધ અને ૧ ઉદયે ૪-૫ અને ૧૧ પ્રકૃતિના સમૂહરૂપ ૩ સત્તાસ્થાનો હોય છે. અને ઉપશમશ્રેણિ આશ્રયી ૨૮-૨૪ અને ૨૧ એમ ૩ સત્તાસ્થાનો હોય છે. પુરુષવેદે શ્રેણિ આરંભનારને પુરુષવેદનો બંધ - ઉદય - ઉદીરણા વિચ્છેદ થયા પછી જ્યાં સુધી તેની સત્તાનો નાશ ન થાય ત્યાં સુધી ૪ના બંધ ૧ના ઉદયે પનું સત્તાસ્થાન હોય છે, પુરુષવેદનો નાશ થયા બાદ ૪ના બંધે ૧ના ઉદયે ૪નું સત્તાસ્થાન હોય છે. ૧૭૩ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ૨ની સત્તા, અને તે ક્ષય થયે ૧ની (લોભની) સત્તા, તે પ્રમાણે ૧ના બંધકને (અને ૧ના ઉદયે) બે સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયીને ૩ સત્તાસ્થાન એમ સર્વમલીને ૫ સત્તાસ્થાન હોય છે.* સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે અબંધક ક્ષપક જીવને (૧ના ઉદયે) ૧ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાનક, ઉપશમશ્રેણિને આશ્રયી ૩ સત્તાસ્થાનક, એમ ૪ સત્તાસ્થાનક હોય છે. (યંત્ર નંબર ૩૭ જુઓ) ઇતિ મોહનીયકર્મના બંધ - ઉધ્ય – સત્તાના સંવેધ સમાપ્ત (ગુણસ્થાનકો વિષે મોહનીય કર્મના બંધ – ઉદય – સત્તાના સંવેધ યંત્ર નં.- ૩૭) સંજ્ઞા :- U = ઔપથમિક સમ્યગદષ્ટિ, XU = ક્ષાયોપથમિક સમ્યગદષ્ટિ, x = ક્ષાયિક સમ્યગદષ્ટિ. ગુણ ઉદય નક બંધસ્થાનક પ્રકૃતિ ભંગ સ્થાનકે સત્તા સ્થાન ક્યાં જીવને ? | ૨૮ ૨૮ ૨૮ | મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય રહિતને | મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય રહિતને મિથ્યાદષ્ટિ અનંતાના ઉદય સહિતને | મિથ્યાદષ્ટિ સમ્યકત્વની ઉવલના થયે મિથ્યાદષ્ટિ મિશ્રની ઉવલના થયે ' ૮ - ૯ ૨૬ ૧૦ | & | P | | ૧૦. મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય સહિતને મિથ્યાદષ્ટિ સમ્યકત્વની ઉવલના થયે મિથ્યાદષ્ટિ મિશ્રની ઉદવલના થયે ૧૦ . ૨૬ ૭ -૮ -૯ જ ૨૮ ૨૮ સાસ્વાદનદષ્ટિ મિશ્રદષ્ટિને ૧-૪ થી આવતાં ચારગતિમાં ૭ - ૮ - ૯ છે મિશ્રદષ્ટિ મિથ્યાત્વને સમ્યની ઉવલના કરી ૩જે આવે ત્યારે ગતિમાં | મિશ્રદષ્ટિ ૪થે અંનતાની વિસંયો કરી પડતાં ચારે ગતિમાં ૨૪ ૨૮ | U અનંતાનુબંધિની વિસંયોજના કરેલ ૧૭૪ ૪-૩-૨ અને ૧ના બંધકને અનુક્રમે ૪-૩-૨ અને ૧નું સત્તાસ્થાન તો હોય છે જ. “gવાદિયાય નાંણા, વડોષામાફવાન સંતસા | વંઘોવવા વિરને, સંસતં અગત્ય'' || ૪૪ TT ૪ આદિ પ્રકૃતિના બંધકને બંધની અપેક્ષાએ એટલે કે બંધથી એક પ્રકૃતિવડે અધિક સત્તારૂપ અંૌં હોય છે. કારણ કે બંધ અને ઉદયનો વિરામ થયા પછી સત્તાગત કર્મ અન્યત્ર સંક્રમે છે. તે આ પ્રમાણે -૪ના બંધકને પનું, ૩ના બંધકને ૪નું, રના બંધકને ૩નું, અને ૧ના બંધકને બેનું સત્તાસ્થાન અધિક હોય છે. બંધ, ઉદય ઉદીરણા અને સત્તાનો કર્મના અંશ તરીકે વ્યવહાર હોવાથી ૪ના બંધકને ૫-૪નું, ૩ના બંધકને ૪-૩નું, રના બંધકને ૩-૨નું અને એકના બંધકને ૨-૧નું સત્તાસ્થાન હોય છે. પ્રશ્ન :- બંધ કરતા સત્તા અધિક શા માટે હોય છે ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે બંધ અને ઉદયન વિચ્છેદ થયા પછી જેના બંધ અને ઉદયનો વિચ્છેદ થયો છે તેની સત્તા રહે છે, અને તે સત્તાગત દલિકને અન્યત્ર સંક્રમાવે છે. જેમ પુરુષવેદના બંધાદિનો વિચ્છેદ થયા પછી ૪ને બંધક સત્તાગત પુરુષવેદનું દલિક સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે છે. બંધાદિનો વિચ્છેદ થયા બાદ સત્તામાં કેટલું રહે તે તો ઉપર જણાવ્યું છે. એ પ્રમાણે સંજ્વલન ક્રોધના બંધાદિનો વિચછેદ થયા પછી તેની જે સત્તા હોય છે, તેને ૩નો બંધક સંજ્વલન માનમાં સંક્રમાવે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે સંક્રમાવી નિ:સત્તાક ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે. માટે ૪ આદિના બંધથી એક એક અધિક પ્રકૃતિની સત્તા સંભવે છે. ક્ષપકશ્રેણિ આશ્રયી૪ના બંધકને ૫-૪નું અને સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિ પર ૪ના બંધકને પૂર્વે કહેલ યુક્તિથી ૧૧નું સત્તાસ્થાન, તથા ઉપશમશ્રેણિ આશ્રયી સઘળાને પૂર્વે કહેલાં ૩-૩ સત્તાસ્થાન, સર્વ મલીને ૪ના બંધે ૧ના ઉદર્ય ૬ સત્તાસ્થાન હોય છે. શષ ૩ આદિના દરેક બંધકને ૫-૫ સત્તાસ્થાન હોય છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૮૭ ગુણ બંધસ્થાનક પ્રકૃતિ ભંગ નક ઉદય સ્થાનકે સત્તા સ્થાનકે ક્યા જીવને ? ૭ - ૮ ૨૮ |K | ૭ - ૮ ૭ - ૮ ૨૧ U-XU ૨૪ | - XU અનંતાનુબંધિની વિસંયોજના કરેલ xઈ ને મિથ્યાત્વના ક્ષયે XU ને મિથ્યાત્વના મિશ્રના ક્ષયે x દર્શનસપ્તકના લયે ૨૮ XિU ૨૪ ” ને અનંતાનુબંધિની વિસંયોજના કરેલ " મિથ્યાત્વના ક્ષયે xU મિથ્યાત્વ -મિશ્રના ક્ષયે ૨૮ | તિર્યંચ ૨૮ |x તિર્યંચ IT 'T ૫માં ૫ - ૬ - ૭. ૬ - ૭ - ૮ | | ૨૪ ૫ ૫ | ૨૮ - ૨૪ | મનુષ્યને | ૨૧ | મનુષ્ય TU XU મનુષ્ય U.XU અનંતાની વિસંયોજના કરેલ મનુષ્ય XU મિથ્યાત્વના ક્ષયે મનુષ્ય XU ને મિથ્યાત્વ - મિશ્રના ક્ષયે મનુષ્ય ૨૧ xને દર્શનસપ્તકના ક્ષયે મનુષ્ય XU મનુષ્ય | 8 | | * | K | ૨૨ * | K | ૬- ૭માં ૨૮ - ૨૪ | US ૨૧ TX " | ૨૮ - ૨૪ U-XU ૨૩ |xU ૨૨ |XU ૨૧ |X ૧: અહીં ૨૪નું પથમિક સમ્યગદષ્ટિને છે, તે ઉપશમશ્રેણિને આશ્રયીને જાણવું. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ બંધસ્થાનકે ગુણ નકે ઉદય, સ્થાનકે સત્તા સ્થાનકે ક્યા જીવને ? પ્રકૃતિ ભંગ ૬-૭માં ૨/૧ ૭ | ૨૮ - ૨૪ XU XU 22 XU ૪ - ૫ - ૬ | ૨૮ - ૨૪ |U. " | ૨૧ |x અહીંથી ઉપશમશ્રેણિને આશ્રયી જાણવું ૯માં ૨૮ - ૨૪ TU ૨ | ૨૧ |x ૨૮ - ૨૪ 10. | ૨ ૧ ૧ | ૨૮ - ૨૪ | (અન્યમતે) | ૨૧ x | ૨૮ - ૨૪ |U. જ | ૨૧ TX ૧ | ૨૮ - ૨૪ | | ૨૧ TX | | ૨૮ - ૨૪ / xI5 | X15. | | ૨૧ અબંધે ૧ | ૨૮ - ૨૪ | અબંધે ૧ | ૨૧ TX અબર્થ અનુદયે | ૨૮ - ૨૪ TU અબંધે અનુદયે | ૨૧ | 'ગુણસ્થાનક| બંધસ્થાનક ઉદયસ્થાનક સત્તાસ્થાન | ક્યા જીવને ? :- પુરુષવેદે શ્રેણિ સ્વીકારનાર અપકને :૨૧ |xદર્શનસપ્તકના લયે મધ્યમ ૮ કષાયના ક્ષયે | |” નપુંસકવેદના લયે " સ્ત્રીવેદના ક્ષયે " હાસ્યાદિ - ૬ ના લયે | 18 | For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૮૯ 'ગુણસ્થાનક બંધસ્થાનક ઉદયસ્થાનક સત્તાસ્થાન ક્યા જીવને ? :- પુરુષવેદે શ્રેણિ સ્વીકારનાર શપકને : ૪ " પુત્ર વેદના ક્ષયે | - | Tu To | ' સંજ્ય ક્રોધના લયે I | | | ' સંજ્વ, માનના ક્ષયે | | PI ૧ | સંવૂ૦ માયાના ક્ષયે અબંધે ૧ " " લોભના ક્ષયે - નપુંસકવેદે શ્રેષિા સ્વીકારનાર ક્ષેપકને ૨૧ [X દર્શનસપ્તકના લયે ૧૩ | મધ્યમ ૮ કષાયના લયે ૧૧ |" નપુંસક-સ્ત્રીવેદના ક્ષયે ૪ |x હાસ્યાદિ - ૬ + પુરુષવેદના ક્ષયે અહીંથી આગળ પુરુષવેદની જેમ જાણવું - સ્ત્રીવેદે શ્રેણિ સ્વીકારનાર અપકને:૨૧ |xદર્શનસપ્તકના લયે મધ્યમ ૮ કષાયના લયે " નપુંસકવેદના લયે ૧૧ |' સ્ત્રીવેદના ક્ષયે ૪ | હાસ્યાદિ - + ૫૦ વેદના ક્ષયે અહીંથી આગળ પુરુષવેદની જેમ જાણવું :- ઉપરના દરેક ભંગનો કાલ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો : لم | لم | Is Tછે. لما في ( -: અથ મોહનીયકર્મના સત્તાસ્થાનનું કાલમાન :- ) આ જ સત્તાસ્થાનનો કાલમાન કહે છે.... ૨૭ના સત્તાસ્થાનનો* અજઘન્યોત્કર્ષ અવસ્થાન કાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે આ પ્રમાણે કહે છે..... ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ સમ્યકત્વમોહનીય ઉવેલ ત્યારે ૨૭નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ ર૭ની સત્તાવાળા કોઇ આત્મા મિશ્રમોહનીયની ઉવલનાનો પ્રારંભ જ્યાં સુધી કરે ત્યાં સુધી મિશ્રમોહનીયનો પણ ઉદય થાય છે. અને પંચસંગ્રહની મૂલ ટીકામાં હ્યું છે. - “હવનના મHIRમે તા સમિથ્યાત્વોતરો ભવતિ'' તિ = “મિશ્રમોહનીયની ઉવલનાનો પ્રારંભ કરતાં પહેલાં કોઇકને મિશ્રમોહનીયનો ઉદય થાય છે.' તેથી મિશ્રષ્ટિએ પણ અંતર્મુહૂર્ત સુધી ૨૭નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે, અને તે (૨૭ની સત્તાવાળો મિશ્રદષ્ટિ) અંતર્મુહૂર્ત બાદ અવશ્ય મિથ્યાત્વે જાય છે. અને મિથ્યાત્વે જઇને મિશ્રમોહનીયને ઉવેલવાનો આરંભ કરે છે, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ૧૭૫ ગાથા -૪૫ - “સત્તાવીસે પત્તાસંવંતો” For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ જેટલાં કાળે સંપૂર્ણપણે તેને ઉવેલી નાખે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે ઉવેલે નહીં ત્યાં સુધી અજઘન્યોત્કર્ષ ૨૭નાસત્તાસ્થાનનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાલ હોય છે. મિશ્રમોહનીય ઉવેલાઇ રહ્યા પછી ર૬નું સત્તાસ્થાન હોય છે, અને તેનો અવસ્થાન કાલ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે, ત્યાર પછી અવશ્ય ત્રણ કરણ પૂર્વક ઓપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અને ત્યારે ફરીતે ૨૮ની સત્તાવાળો થાય છે. જઘન્યથી ૨૬ના સત્તાસ્થાનનો કાલ% અંતર્મુહૂર્ત છે. તથા ૨૮ અને ૨૪ના સત્તાસ્થાનનો કાલ બે ૬૬ સાગરોપમ હોય છે, તે આ પ્રમાણે કહે છે.... ક્ષાયોપશમિક સમ્યકત્વ યુક્ત ૨૮ની સત્તાવાળો સંપૂર્ણ એક ૬૬ સાગરોપમ કરીને ત્યારબાદ મિશ્ર અંતર્મુહૂર્ત રહીને પછી ફરી પણ સમ્યકત્વ સહિત એક ૬૬° સાગરોપમ સંપૂર્ણ રહીને પછી અવશ્ય ક્ષપકશ્રેણિ અથવા મિથ્યાત્વનો સ્વીકાર કરે છે, ત્યાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે તો તેને મિથ્યાત્વ આદિનો ક્ષય થવાથી ૨૮નું સત્તાસ્થાન રહેતું નથી. અહીં મિશ્ર ગુણસ્થાનક સંબંધી અંતર્મુહૂર્ત અલ્પપણું હોવાથી 'વિવસ્યો નથી. તેથી ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરનાર જીવો આશ્રયીને ૨૮ના સત્તાસ્થાનનો કાળ બે છાસઠ સાગરોપમ હોય છે, અને જે આત્મા (બે છાસઠ સાગરોપમનો કાળ પૂર્ણ કરી) મિથ્યાત્વને પામે તે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળે સમ્યકત્વ મહનીયને સંપૂર્ણપણે ઉવેલ છે, જ્યાં સુધી ન ઉવેલે ત્યાં સુધી તેની સત્તા હોય છે, તેથી તેવા મિદષ્ટિને ૨૮ના સત્તાસ્થાનનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે છાસઠ સાગરોપમનો અવસ્થાન કાળ હોય છે. આ જ પ્રમાણે ૨૪ના સત્તાસ્થાનનો કાલ પણ સમજવો વિશેષ જે આત્મા ૧૩૨ સાગરોપમનો કાળ પૂર્ણ કરી મિથ્યાત્વને પામે છે, તેને મિથ્યાત્વના પ્રથમ સમયથી જ અનંતાનુબંધિનો બંધ સંભવે છે, તેથી તેને ૨૪નું સત્તાસ્થાન રહેતું નથી. એ પ્રમાણે ૨૪ના સત્તાસ્થાનનો અવસ્થાન કાલ બે ૬૬ સાગરોપમ છે. જઘન્યથી બંને સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે. તે આ પ્રમાણે કહે છે.... ૨૮ની સત્તાવાળો લાયોપશામિક સમ્યકત્વ યુક્ત દર્શનસપ્તકને ક્ષય કરવાનો આરંભ કરે, જ્યાં સુધી અનંતાનુબંધિનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૮નું જ સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધિનો ક્ષય થયે ૨૪નું સત્તાસ્થાન, તે પણ મિથ્યાત્વનો ક્ષય ન કરે ત્યાં સુધી હોય છે. મિથ્યાત્વનો ક્ષય કરે ત્યારે ૨૩નું સત્તાસ્થાન થાય છે. તે પ્રમાણે ૨૪ અને ૨૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે. ૨૧ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કંઇક અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. તે આ પ્રમાણે કહે છે... અહીં મનુષ્ય ભવમાં દર્શનસપ્તકનો ક્ષય કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય, અને ત્યાં ૩૩ સાગરોપમ પ્રમાણ આયુ અનુભવીને ફરી પણ મનુષ્ય ભવમાં આવે, મનુષ્ય ભવમાં જ્યાં સુધી ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થાય ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન હોય છે.જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે, અને તે સપ્તકનો ક્ષય કર્યા પછી અનંતર તરત જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય છે. ૧૭૬ અજઘન્યત્કૃષ્ટ એટલે જઘન્ય કે ઉત્કૃષ્ટ જેને ન કહી શકાય તે સ્થિર કાળ. ૧૭૭ ગાથા - ૪૫ - “રાહ છવીસે ૧૭૪ કેમ કે મિશ્રહનીય ઉવેલી ૨૬ની સત્તાવાળી થઇ અંતર્મુહૂર્ત બાદ જ ત્રણ કરણ કરવા પૂર્વક ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ૨૮ની સત્તાવાળું થઇ શકે ૧૭૯ “હાવદ પડવા-સિગવીસે તેરીતા'' || ૪૫ IT. ૧૮૦ ૨૨ - ૨૨ સાગરોપમના આઉખે ૩ વાર અચુત દેવલોકમાં જવા વડે ૬૬ સાગરોપમ થાય છે. પછી અંતર્મુહૂર્ત મિશ્ર રહી ફાર્યોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી સુંદરચારિત્ર પાલી બે વાર ૩૩- ૩૩ સાગરોપમના આઉખે અનુત્તરમાં જવા વડે ૬૬ સાગરોપમ થાય છે. આ પ્રમાણે વચમાં થતાં મનુષ્ય ભવના કાળ વડે અધિક ૧૩૨ સાગરોપમનો કાળ ૨૮ના અને ૨૪ના સત્તાસ્થાન વધારેમાં વધારે હોય છે. આટલો કાળ પૂર્ણ થયે તરત કોઇ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, કોઇ મિથ્યાત્વે જાય છે. એટલે ત્યાં ઉપરોક્ત સત્તાસ્થાન હોતાં નથી. જેમ અંતમુહૂર્ત કાળ ન વિવક્યો - તેમ વચમાં થતાં મનુષ્ય ભવન કાળ પણ વિવર્યા નથી. ૧૮૨ ૨૬ની સત્તાવાળું મિશ્રાદષ્ટિ ત્રણ કરણ વડે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ૨૮ની સત્તાવાળી થાય છે. ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત જ છે, ત્યારબાદ કોઇને સમ્યકત્વમહનીયનો ઉદય થવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે, ક્ષાયિક પ્રાપ્ત કરનારને પહેલાં લાયોપથમિક સમ્યકત્વ હોવું જ જોઈએ કેમ કે ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ - પ્રથમ સંઘયણી - જિનકાલિક મનુષ્ય જ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરી શકે ૧૮૩ તદભવ મોક્ષગામી જીવ જ્ઞાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઇ ચારિત્ર મહનીયની લપણાનો પ્રારંભ કરે છે. વચમાં વધારે ટાઇમ ગુમાવતો નથી. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૯૧ બાકીના સત્તાસ્થાનનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત* જ કાલ હોય છે, અને તે સારી રીતે સમજી શકાય તેમ તથા ૨૬ના સત્તાસ્થાનનો" અનાદિ-મિથ્યાદૃષ્ટિ અભવ્ય જીવો આશ્રયી અનાદિ અનંત, અને ભવ્ય જીવો આશ્રયી અનાદિ - સાંત અવસ્થાન કાળ છે. તે પ્રમાણે સત્તાસ્થાનોની કાળ પ્રરૂપણા કરી, અને તે કરીને મોહનીયકર્મની વક્તવ્યતા પણ પૂર્ણ કરી. (યંત્ર નંબર - ૩૮ જુઓ). ઇતિ મોહનીયકર્મના સત્તારથાનનું કાલમાન સમાપ્ત (મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનકોના કાલમાન પ્રદર્શક યંત્ર નંબર - ૩૮) ૨૭ સત્તાસ્થાન પ્રકૃતિઓ જઘન્ય કાલમાન ઉત્કૃષ્ટ કાલમાન ૨૮ સર્વ પ્રકૃતિઓ અંતમુહને પલ્યોઅસં૦ ભાગ અધિક બે ૬૬ સાગરોપમ | સમ્યકત્વ ઉવલના થયે | પ, અસંત ભાગ ૫૦ અસંતુ ભા) | મિશ્ર ઉવેલે અથવા અનાદિ મિથ્યાત્વી અંતર્મુહૂર્વ દિશીન અર્ધ પુ0 પરા (અનાદિ અનંત,અનાદિ - સાંત.) અનંતા) - ઉવલના અથવા ક્ષય બે ૬૬ સાગરોપમ મિથ્યાત્વના ક્ષયે - અંતર્મુહૂર્ત મિશ્રના ક્ષયે | સમ્યકત્વના યે બે નરભવ અધિક ૩૩ સાગરોપમ મધ્યમ ૮ કષાયના લયે અંતર્મુહૂર્ત નપુંસકવેદના લયે સ્ત્રીવેદના ક્ષયે (હાસ્યાદિ - ૬ ના યે | પુરુષવેદના સંયે સંજવલન ક્રોધના ક્ષયે સંજ્વલન માનના ક્ષયે સંજ્વલન માયાના ક્ષયે (–ઃ અથ નામકર્મના બંધાદિ સ્થાનોનું સ્વરૂપ :-) હવે નામકર્મના બંધાદિ સ્થાનો કહેવાં જોઇએ. - (તે કહેતાં પહેલાં બંધાદિ સ્થાનોનો સરળતા પૂર્વક બોધ થાય માટે) ત્યાં જે પ્રકૃતિ સાથે નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધ અથવા ઉદયમાં પ્રાપ્ત થાય છે, તે પ્રથમ નિર્દેશ કરે છે.... અપર્યાપ્તનામ, જાતિનામ, પર્યાપ્ત નામ અને ગતિનામકર્મ વડે પ્રેરિત થયેલ હોય (અર્થાત્ અપર્યાપ્ત નામકર્મ આદિનો જ્યારે બંધ કે ઉદય હોય) ત્યારે નામકર્મની બાકીની ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે ૧૮૪ ગાથા - ૪૬ - “અંતમુત્તાક દિ, તમે કુરો વિશે સંતાનંા” જેમ કે - મિથ્યાત્વમહનીયનો ક્ષય કર્યા પછી ૨૩નું અને મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨નું સત્તાસ્થાન થાય છે. તે બંનેનો અવસ્થાન કાળ અંતર્મુહૂર્તથી અધિક હોતો જ નથી. કેમ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કર્યા પછી અવશ્ય અંતર્મુહૂર્ત બાદ મિશ્રમોહનીયનો ક્ષય કરે છે, અને ત્યાર બાદ અંતર્મુહૂર્તે અવશ્ય સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે, એટલે ૨૩ અને ૨૨ની સત્તા અંતર્મુહૂથી અધિક કાળ હોતી જ નથી બાકી રહ્યાં ૯મા ગુણસ્થાનકમાં ૧૩થી એક સુધીના સત્તાસ્થાનકો. તે દરેકનો પણ અંતર્મુહૂર્તથી અધિક કાળ હોતો જ નથી. કેમ કે ૯માં ગુણસ્થાનકનો કાળ જ અંતર્મુહૂર્ત છે. એકની સત્તાવાળા ૧૦મા ગુણસ્થાનકનો કાળ પણ અંતર્મુહૂર્ત જ છે. એટલે ૧૩થી એક સુધીના સર્વ સત્તાસ્થાનોનો કાળ અંતર્મુહૂર્ત હોય ૧૮૫ ૧૮૬ “ો ગગ? અનંત, માફ સંત રણનીતા'' | ૪૬ // ‘બાઅરનારું, Marફી રિવા હસો 1 iાં વંરતિ સેસફ૪નામ'' || ૪૭ | For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ કહે છે. અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોય અથવા ઉદયમાં હોય ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય અથવા તિર્યંચગતિ પ્રાયોગ્ય નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ બંધાતું હોય કે ઉદયમાં હોય ત્યારે બાદર અથવા સૂક્ષ્મ આદિનો બંધ કે ઉદય પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પર્યાપ્ત નામ બંધ કે ઉદયમાં હોય ત્યારે યશકીર્તિ આદિ, અને દેવાદિ ગતિનામકર્મ બંધ કે ઉદયમાં હોય ત્યારે વૈક્રિયદ્ધિક આદિ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. ૧૮૭૯દય સ્થિતિની વક્તવ્યતા કહે છે. - અબાધાકાલનો ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મ પ્રકૃતિઓનો ઉદય થાય છે, અને તે ઉદય બે પ્રકારે છે, પ્રદેશથી ૨ અનુભાગથી.(અર્થાત્ અબાધાકાળનો ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિઓ પ્રદેશોદય વડે અને રસોદય વડે એમ બે પ્રકારે ઉદયમાં આવે છે.) ત્યાં અનુદયવતી = સ્વ સ્વ રૂપે ફળ આપવા અસમર્થ કર્મપ્રકૃતિઓનો અબાધાકાળ ક્ષય થાય પછી તેના દલિકને ઉદયવતી = સ્વ સ્વ રૂપે ફળ આપવા સમર્થ પ્રકૃતિમાં પ્રતિસમય “સ્તિબ્કસંક્રમ વડે સંક્રમાવી જે અનુભવ થાય તે પ્રદેશોદય કહેવાય છે, અને તે જે પ્રકૃતિઓ અનુપશાંત હોય તેનો જ થાય છે, ઉપશાંત પ્રકૃતિઓનો થતો નથી. અનુભાગોદયનો વિપાકોદય - સ્વ સ્વ રૂપે અનુભવ એ અર્થ છે. અને તે નિત્ય ઉદય હંમેશા પ્રવર્તે (અર્થાતુ ધ્રુવોદયી પ્રકૃતિઓ) બાકીની (અધૂવોદયી) પ્રકૃતિઓમાં ભજના હોય છે. (અર્થાતુ કયારેક ઉદય હોય અને ક્યારેક ઉદય ન પણ હોય) પ્રયોગોદય કે જેનું અપર નામ ઉદીરણા છે, તે વિપાકોદય હોય ત્યારે જ પ્રવર્તે છે, અન્યથા પ્રવર્તતો નથી. માટે તે પૃથક કહેલ નથી. હવે જે પ્રકૃતિઓનો દેવગતિના બંધે કે ઉદય સાથે બંધ કે ઉદય થાય છે. તે કહે છે. - અશુભ - અસ્થિર- સમચતુરસ - પરાઘાત - ઉચ્છવાસ - ત્રસદશક - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - તેજસ - કામણ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત - અયશ : કીર્તિ - પંચેન્દ્રિયજાતિ - વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક - શુભવિહાયોગતિ દેવાનુપૂર્વી એ ૩૨ પ્રકૃતીઓ દેવગતિના બંધ સાથે બંધમાં અને દેવગતિના ઉદય સાથે ઉદયમાં આવે છે. જ્યારે તીર્થંકર નામકર્મનો બંધ થાય ત્યારે તીર્થંકર નામકર્મના બંધ સાથે દેવગતિ યોગ્ય ૩૩ પ્રકૃતિઓ બંધમાં સમજવી. તથા દેવગતિમાં રહેલો આત્મા જ્યારે તીર્થંકર નામકર્મ બાંધે ત્યારે તીર્થંકરનામ સાથે, મનુષ્યદ્ધિક – દારિકદ્ધિક પ્રથમ સંઘયણ એ પાંચ પ્રકૃતિઓ, તથા દેવદ્રિક - વૈક્રિયદ્રિક અને આહારકદ્ધિક – ૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની દેવગતિ પ્રાયોગ્ય ૨૭ પ્રકૃતિઓ બાંધે એટલે ૩૩ - ૬ = ૨૭ + ૫ = ૩૨ "પ્રકૃતિઓ બાંધે. તથા ૧૯*સમ - સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ સાથે યશ કીર્તિ નામ બાંધતો નથી કે ઉદય દ્વારા ભોગવતો નથી, *તથા આહારકદ્ધિકનો જ્યારે બંધ થતો હોય કે જ્યારે ઉદયમાં હોય ત્યારે અયશ કીર્તિ - અસ્થિર અને અશુભરૂપ ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી અથવા તે ઉદયમાં પણ આવતી નથી. હવે બંધ આશ્રયી નરકગતિની સહચારિણી પ્રકૃતિઓ બતાવે છે... હુંડક - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - અગુરુલઘુ - તેજસ - કાર્પણ - ઉપઘાત - નિર્માણ - અસ્થિર - અશુભ - દુર્ભગ - અનાદેય - અયશ : કીર્તિ - પંચેન્દ્રિયજાતિ - બાદ૨ - પ્રત્યેક - દુઃસ્વર- પરાઘાત - ઉચ્છવાસ - પર્યાપ્ત - ત્રસ - અશુભવિહાયોગતિ - વૈક્રિયદ્ધિક – નરકાનુપૂર્વી એ ૨૭ પ્રકૃતિઓ નરકગતિ સાથે બંધમાં આવે છે. હુંડક આદિ ૧૫ પ્રકૃતિઓ – મનુષ્યદ્ધિક અથવા તિર્યંચદ્ધિક - કોઇપણ એક જાતિ - બાદર કે સૂક્ષ્મ - પ્રત્યેક કે સાધારણ એ પ્રમાણે ૨૦ પ્રકૃતિઓ દારિકશરીર- અપર્યાપ્તનામ સહિતર પ્રવૃતિઓ અપર્યાપ્ત યોગ્ય બંધ કરતાં બંધાય માટે અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાળી છે. ૧૮૭ “Wત્તાનુગો, ૫સંગો અનુવસંતપન્ના અનુમાનનો નિક્યો-ટયાન સેતાન મર્ચનો'' |૪૮ ||. ૧૮૮ સ્ટિબુકસંક્રમ, રસોદય અને પ્રદેશોદય કોને કહેવાય છે, તે સમજવા માટે આ જ ગ્રંથના ભાગ - ૧ માં સંક્રમણ કરણના પેઇઝ ૩૭૩ ટી. નં ૪૪-૪૫ જુઓ. ૧૮૯ “મથાસુખવાસ, પાયgi તસારૂ ઘુવંશી ગણપતિ વિડવા&ારા સુવા સુરવાડા'' || ૪૧ IT ૧૯૦ ગાથા - ૫૦ - “કંથ નિત્યનિમિત્તા, મજુરાસિખદેવનોrગો ” ૧૯૧ એ પ્રમાણે નરકગતિમાં તીર્થકર નામકર્મ બાંધે ત્યારે પણ ઉપરોક્ત ૩૨ પ્રકૃતિઓ બાંધે છે. કેમ કે દેવો અને નારકીઓને તીર્થંકર નામનો બંધ ચોથે ગુણસ્થાનકે જ થાય છે. ત્યાં ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ થાય છે. ૧૯૨ “નો સુપુતિન ગાં, નો બગસરા સુખાકારે” | ૧૦ || ૧૯૩ “ડોરાd grઘનો થાકૂતરી IT કાળુપુરગાર્ડ, પાવર '' || ૧૨ // For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૯૩ આ અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાળી પ્રકૃતિ બાંધતો જ્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે બીજી પણ સ્થાવર - સુક્ષ્મ-સાધારણ રૂપ ૩ પ્રકૃતિઓ બંધ યોગ્ય છે તેથી અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ છે. ત્રસ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ત્રસનામ, દારિક અંગોપાંગ અને સેવા સંઘયણ૯૪ એ ત્રણ અને બીજી પ્રવૃતિઓ બંધ યોગ્ય સમજવી, તેથી અપર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય પણે ૨૫ પ્રકૃતિઓ જાણવી. પર્યાપ્તનામનો જ્યારે બંધ કરે ત્યારે અપર્યાપ્ત સ્થાને પર્યાપ્ત , સ્થિર, શુભ, યશ : કીર્તિ, ઉચ્છવાસ, ઉદ્યોત અને પરાઘાત" એ ૬ પ્રકૃતિઓ અધિક ઉમેરવાથી ૩૧ જાણવી. અને આ (૩૧ પ્રકૃતિઓ) પર્યાપ્ત સ્થાવર એકેન્દ્રિય યોગ્ય બંધ કરે ત્યારે કે પર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે યથાસંભવ સમજવી. તથા જ્યારે ખર બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૩૨મું આપનામ પણ સમજવું. જ્યારે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે અપ્રશસ્ત વિહાયોગતિ અને દુઃસ્વર નામ અધિક બાંધે તેથી પર્યાપ્ત ૧૯૬વિકલેક્રિય પ્રાયોગ્ય ૩૩ બાંધે છે. જ્યારે પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ શરૂ કરે ત્યારે સુસ્વર, સુભગ, આદેય, પ્રશસ્ત વિહાયોગતિ, ૫ સંઘયણ, ૫ સંસ્થાન - એ ૧૪ પ્રકૃતિઓ અધિક ઉમેરવાતી ૪૭ પ્રકૃતિઓ બંધ યોગ્ય સમજવી. આ પ્રમાણે પર્યાપ્ત - અપર્યાપ્ત સ્થાવર અને ત્રસ પ્રાયોગ્ય બંધને વિષે જેટલી પ્રવૃતિઓ સંભવે છે, તેટલી પ્રરૂપણા કરી. (–ઃ અથ ગતિને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ :-) હવે નામકર્મના બંધસ્થાનકોનું વિવરણ “કરે છે. ત્યાં ૮ બંધસ્થાનકો છે - ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ છે. હવે તેઓની મધ્યમાં જેટલાં બંધસ્થાનકો જે ગતિમાં વર્તતાં બાંધે છે તેઓને ગતિને વિષે તેટલાં બંધાનકો પ્રરૂપણા કરે છે. , * મનુષ્યગતિના ૮ બંધ સ્થાનકો - ત્યાં મનુષ્યગતિમાં વર્તતાં જીવ નામકર્મના સર્વ બંધસ્થાનકો૯ યથાયોગ્ય રીતે બાંધે છે. તે આ પ્રમાણે કહે છે - મનુષ્ય સર્વ પણ ગતિને વિષે ઉત્પન્ન થાય છે, ત્યાં એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થવામાં ૨૩ - ૨૫ અથવા ૨૬ બાંધે છે. વિક્લેન્દ્રિયને વિષે ઉત્પન્ન થવામાં ૨૫ - ૨૯ અથવા ૩૦ બાંધે, નરકને વિષે ઉત્પન્ન થવામાં ૨૮નું બાંધે, દેવગતિને વિષે ઉત્પન્ન થવામાં ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧નું બાંધે, અને ક્ષપકશ્રેણિમાં અને ઉપશમશ્રેણિમાં વર્તતાં ૧નું બાંધે છે.૨૦૦ તિર્યંચગતિના ૬ બંધસ્થાનકો :- તથા તિર્યંચગતિમાં વર્તતાં જીવ પ્રથમના ૬ બંધસ્થાનકો યથાયોગ્ય બાંધે છે, કારણ કે તિર્યંચો પણ યથાયોગ્ય ચારે પણ ગતિને વિષે ગમન (ઉત્પન્ન) થાય છે. જે દેવગતિ પ્રાયોગ્ય તીર્થકર આહારક બંધ સહિત ૩૧ અને શ્રેણિયોગ્ય ૧ના બંધનો નિષેધ તિર્યંચને કર્યો છે. (કારણ કે તિર્યંચને ચારિત્ર અને શ્રેણિનો અભાવ છે.) (તેવી જ રીતે*જિનનામવાળું ૨૯-૩૦, અને આહારકવાળું ૩૦નું બંધસ્થાન પણ ન હોય.) ૧૯૪ ગાથા - ૫૩ - “iઘ સુહુર્વ સાહારનું જ થાવરતસંગ ' | ૧૯૫ ““yws સાસુમ-સાસુજ્ઞોપવાવ'' | પર IT, ૧૯૬ ગાથા - ૫૪ - “આવા વિ-અપવિત્ર વાસુ” | ૧૯૭ “પિતુ સુતરાલ સંયસિંડાળા'' | ૫૪ II ૧૯૮ “તેવીસા ભુવા, કવીરા નદવીત ગુાતીસા : તીસેનાતીત નો, વંદાના નામg'' || ૧ || ૧૯૯ ગાથા - ૫૬ - “ગુવા સવે" ૨૦૦ અહીંટીકામાં કહ્યાં નથી પરંતુ તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ૨૫-૨૯-૩૦ અને મનુષ્યગતિ યોગ્ય ૨૫- ૨૯ એ પ્રમાણે પ્રકૃતિના બધ કરે છે. ૨૦૧ ગાથા- ૫૬ - “તિરિયાઇ જઇ આડા સંઘ'' || For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ : કારણ કે ના૨ક અવશ્ય નરકગતિના ૨ બંધસ્થાનકો : નરગતિમાં વર્તતાં જીવો ૨૯ અથવા ૩૦ બાંધે છે,૨૦ ૨ પર્યાપ્ત (સંશિ) તિર્યંચ અથવા મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે, તેથી તે પ્રાયોગ્ય ૨નું બંધસ્થાનક છે. તથા જે નારક શ્રેણિકાદિની જેમ ભાવિ તીર્થંકર તે મનુષ્યગતિ પ્રાગ્ય નો બંધ કરે છે. (ઉર્થાત સાથે તિર્યંચગતિ પ્રાર્યાશ્ય પણ ૩૦ બાંધે છે.) ૧૯૪ ૨૦૨ દેવગતિના ૪ બંધસ્થાનકો :- તથા દેવગતિમાં વર્તતાં જીવો ૨૫ - ૨૬ - ૨૯ અથવા ૩૦ બાંધે છે. ત્યાં બાદર પર્યાપ્ત પૃથ્વી, અપૂ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થના૨ ૨૫ બાંધે છે. તે જ ૨૫માં ઉદ્યોત ઉમેરવાથી ૨૬નું અથવા આતપ ઉમેરવાથી ૨૬નું બંધસ્થાનક ખર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય પ્રાોગ્ય બાંધતાં બાંધે છે. ૐ૨૯ અને ૩૦ ના બંધસ્થાનનો વિચાર ના૨કીની જેમ કરવો. તે પ્રમાણે નામકર્મના બંધસ્થાનકો ગતિના ભેદ વડે બંધકો કહ્યાં. હવે કઇ રતિ યોગ્ય બંધ કરતાં નામકર્મના કેટલા અને ક્યાં બંધસ્થાનકો બંધાય તેનું નિરૂપણ કરે છે.... ૨૦૪ નરકગતિ પ્રાયોગ્ય - ૨૮ નું એક જ બંધસ્થાનક બાંધે છે. દેવગિત પ્રાયોગ્ય - ૨૮ - ૨૯ - ૩૦ -૩૧ ના ૪ બંધસ્થાનક બાંધે છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય - ૨૭ -૨૫ ૨૬ના ૩ બંધસ્થાનક બાંધે છે. બેઇન્દ્રિયાદિ – નિયંચગતિ – મનુષ્યગતિ પ્રાોગ્ય ૨૫ - ૨૯ -૩૦ ના ૩ બંધસ્થાનક બાંધે છે. આ સર્વ પણ બંધસ્થાનકોનો આગળ ઉપર જ વિચાર કરાશે. (યંત્ર નંબર - ૩૯ જુઓ) ઇતિ ગતિને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત · અથ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ : ૨૦૫ હવે ગુણસ્થાનોમાં નામકર્મના બંધસ્થાનકોનો વિચાર કરે છે...... લા મિથ્યાદષ્ટિ ગુણાસ્થાનકે ૬ બંધસ્થાનકો ઃ- ૨૩ - ૨૫ -૨૬ - ૨૮ -૨૯ × ૩૦ છે, અને તે ચારે ગતિ પ્રાર્યાગ્ય બંધના સંભવથી વિચારવાં. ૨૦૬ ૨૦૭ રજા સાસ્વાદન ગુણાસ્થાનકે ૩ બંધસ્થાનકો ઃ- ૨૮ - ૨૯ - ૩૦ના હોય છે, ત્યાં (પર્યાપ્ત સંસ્કૃિતિર્યંચ અથવા મનુષ્યને સાસ્વાદન ગુઢ્ઢાસ્થાનકે વર્તતાં દેવગતિ પ્રોગ્ય બાંધતાં ૨૮નું, દેવ અથવા નારકને સાસ્વાદને તિર્યંચ - મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં ૨૯નું, અને (ઉદ્યોત સાથે) તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા ૩૦નું બંધસ્થાનક હોય છે. ૩જા મિશ્ર ગુણસ્થાનકે ૨ બંધસ્થાનકો :- ૨૮ અને ૨૯નું છે, ત્યાં તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું, દેવ અથવા નારકને મનુષ્યગતિ પ્રાગ્ય બાંધતા ૨૯નું બંધસ્થાનક હોય છે. ૨૦૮ ૨૦૯ ૪થા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૩ બંધસ્થાનકો - ૨૮ - ૨૯ અને ૩૦ ના છે,' ત્યાં તિર્યંચ - મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું, મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૯નું, દેવ - નારકને મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૯ અને ૩૦નું બંધસ્થાનક હોય છે. ૨૦૨ ‘નરણ ળતીસ તીસા, પંચછવીસા ય તેવસુ'' ।। ૬ ।। અહીંય શબ્દથી દેવોને ૨૯-૩૦ પણ હોય છે. ૨૦૩ કેમ કે દેવ પણ ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં તિર્યંચમાં ઉત્પન્ન થતાં ૨૯ અને ઉદ્યોત સાથે ૩૦ અને મનુષ્યમાં ઉત્પન્ન થતાં ૨૯ અને જિનનામ સાથે ૩૦ બાંધે છે. ૨૦૪ ‘અડવીસ નવનો, અડવીસાર્ડ સુરાળ ચન્નાતિ । તિપળછવ્વીસેશિવિયાળ તિમિળુય સંઘતિમાં'' || ૧૭ || ૨૦૫ ‘‘મિચ્છમ્મિ સાસળાતુ, તિગટ્ટીસા નામવંધાયો । ત્તિળિયોતિ ટોટો, વડવળ સેસેતુ સવંધો'' ।। ૧૮ ।। મિથ્યાત્વે અને સાસ્વાદનાદિમાં અનુક્રમે ૨૩ આદિ અને ૨૮ આદિ ૬-૩-૨-૩-૨-૨-૪ અને ૫ બંધસ્થાનકો હોય છે, બાકીના ગુણસ્થાનોમાં યશઃકીર્તિનો જ બંધ હોય છે. ૨૦૬ મિથ્યાદૅષ્ટિઓ ચારે ગતિવાળા ૧૪ ભેદના જીવો હોય છે, અને ચારે ગતિ યોગ્ય બંધ કરે છે, (અ પર્યાપ્ત અવસ્થામાં ૧લે - ૨જે ગુણસ્થાનકે નરક કે દેવગતિ યોગ્ય બંધ થતો નથી.) તેથી ઉપર કહેલ બંધસ્થાનકો સંભવે છે. ૩૧નો બંધ ૭) તથા ૧નો બંધ ૮મા આદિ ગુણસ્થાનકે થતો હોવાથી મિથ્યાર્દષ્ટિને તેનો સંભવ નથી. ૨૦૭ બીજા ગુણસ્થાનકે મનુષ્ય કે તિર્યંચોને પણ મનુષ્યગતિ કે તિર્યંચગતિ યોગ્ય બંધ થઇ શકે છે. ૨૦૮૩ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં અને સંશિઓને જ હોય છે. ૨૦૯ આ ગુણસ્થાનક ચારે ગતિના સંશિ જીવોને ક૨ણ અપર્યાપ્ત અવસ્થામાં અને પર્યાપ્ત અવસ્થામા હોય છે, અપર્યાપ્ત અવસ્થામાં નવું કોઇ સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વ જન્મનું લાવેલું હોઈ શકે છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ (ગતિને વિષે નામકર્મના ૮ બંધસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર - ૩૯) la FKIHC સ્થાનો ઉત્પન્ન થવાના કઇ ગતિના કેટલાં બંધસ્થાનકો ?' 'એકેન્દ્રિય વિષે | વિકલેન્દ્રિય વિષે નિયસ પચ, વિષે પુનરકને વિષે દેવને વિષે મનુષ્યને વિષેT ક્ષ૦ શ્રેણિ વિષે ૨૮ | ૨૮-૨૯ -૩૦-૩૧ | ૨૫ - ૨૯ $T ૨૮ ૨૫ - ૨૯ | +| |+ ૨૯ -૩૦ + + ૨૯ - ૩૦ મનુષ્યગતિના - ૮ ૨૩ -૨૫ - ૨૬ | ૨૫ - ૨૯ - ૩૦ | ૨૫ - ૨૯ -૩૦ તિર્યંચગતિના - ૬ ૨૩- ૨૫ -૨૬ ૨૫ - ૨૯ - ૩૦ | ૨૫ - ૨૯ - ૩૦ ૩. નરકગતિના - ૨ ૨૯ - ૩૦ દેવગતિના - ૪ ૨૫નું ર૬ પૃ૦એ૦૧૦ ૨૯ - ૩૦ ૨૬નું ખર - બા પૃo કઇ ગતિ પ્રાયોગ્ય બાંધતાં કેટલાં બંધસ્થાનકો :ગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો ૧ નિરકગતિ પ્રાયોગ્ય - ૧ | ૨૮ ૨ દેવગતિ પ્રાયોગ્ય - ૪ | ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૩ એકેન્દ્રિય પ્રાયોગ્ય - ૩ | ૨૩ - ૨૫ - ૨૬ ૪ | વિકસેન્દ્રિય પ્રાયોગ્ય - ૩ | ૨૫ - ૨૯ -૩૦ | ૫ પંચેન્દ્રિય તિર્યંચ મ0 માળ - ૩ | ૨૫ - ૨૯ - ૩૦ |-| | | | | " ૬ અપ્રાયોગ્ય - ૧ ૧નું ૧૯૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પમા - ૬ઠ્ઠા - દેશવિરતિ - પ્રમત્ત ગુણસ્થાનકે ૨ - ૨ બંધસ્થાનકો - ૨૮ અને ૨૯ના છે. અને તે બંને પણ દેવગતિ પ્રાયોગ્ય જાણવાં. ત્યાં પણ દેશવિરત તિર્યંચને ૨૮નું જ હોય છે, અને મનુષ્યને બંને પણ બંધસ્થાનક બંને ગુણસ્થાનકે હોય છે. અહીં પ્રશ્ન થાય છે કે આહારકદ્વિકનો બંધ પ્રમત્ત સંયત કેમ ન બાંધે, તે બંધસ્થાનક સંયમ પ્રત્યય છે. જવાબ તેમ નથી. તેના બંધક વિશુદ્ધિ સંયમ પ્રત્યયપણું હોય તો બાંધે પણ તેવા પ્રકારનું વિશુદ્ધ સંયમ અપ્રમત્તાદિ ગુણસ્થાનકે હોય છે. ૭મા અપ્રમત્ત ગુણસ્થાનકે ૪ બંધસ્થાનકો :- ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧નું છે. ૮મા અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫ બંધસ્થાનકો - ત્યાં ૪ પહેલા ૭મા ગુણસ્થાનકે કહ્યાં તે જ, અને પમ્ યશ કીર્તિના બંધ રૂપ ૧નું બંધસ્થાનક હોય છે. (તે ૮/૬ ભાગ નામકર્મની ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી ૮/૭ ભાગે હોય છે.) ૯મા - ૧૦મા ગુણસ્થાનકે - યશકીર્તિનું એક જ બંધસ્થાનક હોય છે. તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકો કહ્યાં. (યંત્ર નંબર - ૪૦ જુઓ) ઇતિ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત (- અથ ગતિને વિષે બંધસ્થાનકોના ભાંગા :-) હવે એકેન્દ્રિય આદિ પ્રાયોગ્ય જે ૨૩ આદિ બંધસ્થાનકો પૂર્વ કહ્યાં તે સર્વનો વિચાર કરે છે..... ત્યાં તિર્યંચગતિ - તિર્યંચ આનુપૂર્વી - એકેન્દ્રિયજાતિ - દુઃસ્વર સિવાય સ્થાવરદશકની - ૯ તેજસ - કાર્મણ - વર્ણાદિ-૪ - અગુરુલધુ - ઉપઘાત - નિર્માણ એ નામકર્મની ધ્રુવબંધિ-૯, દારિક શરીર અને હુડકસંસ્થાન આ ૨૩ પ્રકૃતિઓ (સ્થાવર) અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. (એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા તિર્યંચ મનુષ્યો ઉપર કહેલી ૨૩ પ્રકૃતિઓ બાંધે છે. ૨૧૨. ૨૧૦ સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચોને જ ૫ ગુણસ્થાનક હોય છે. યુગલિયાને તો ચાર ગુણ સ્થાનક જ હોય છે, વળી તીર્થકર નામનો બંધ તિર્યંચો કરતા જ નથી. એટલે તીર્થકર સાથેના કોઇ બંધસ્થાનકોનો તિર્યંચગતિમાં બંધ હોતો નથી. ૨૧૧ અહીં આહારકદ્ધિક અને તીર્થકર નામકર્મ વિના દેવગતિ યોગ્ય બંધ કરતાં ૨૮નું, તીર્થકર નામમાથે બાંધતાં ૨૯નું, આહારકદ્ધિક સાથે બાંધતાં ૩૦નું, અને જિનનામ અને આહારકટ્રિક સાથે ૨૮નો બંધ કરતાં ૩૧નું બંધસ્થાનક હોય છે. અહીં એમ શંકા થઇ શકે કે - ૯મા - ૧૦માં ગુણસ્થાનકે અતિવિશુદ્ધ અધ્યવસાય હોવાને લીધે જિનાનામ; આહારકદ્વિક આદિ જેવી પુન્ય પ્રવૃતિઓનો બંધ કેમ ન થાય ? ઉલટું અતિવિશુદ્ધ પરિણામ હોવાને લીધે અલ્પ સ્થિતિવાળી અને ઉત્કૃષ્ટ રવાળી એ ત્રણ પ્રકૃતિઓ બંધાવી જોઇએ. તો પછી શા માટે તે સર્વ પ્રતિઓ ૮માના ૬ઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે, ત્યાર બાદ બંધાતી નથી ? આ શંકા ઠીક છે, પરંતુ દરેક પુન્ય અને પાપ પ્રકૃતિઓના બંધના અધ્યવસાયની અમુક હદ હોય છે. જેમ કે અમુકથી અમુક હદ સુધીના ખરાબ પરિણામ વડે અમુક અમુક પાપપ્રકૃતિ બંધાય છે, જેટલી હદના જઘન્ય જોઇએ તે કરતાં જઘન્ય હોય અને જેટલી હદના ઉત્કૃષ્ટ જોઇએ તે કરતાં ચડીયાતા હોય તો તે પાપપ્રકૃતિ બંધાતી નથી. એ પ્રમાણે અમુકથી અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે અમુક અમુક પુન્ય પ્રકૃતિનો બંધ થાય છે, ઓછામાં ઓછા જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં ઓછા હોય, તેમ જ વધારેમાં વધારે જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં વધારે હોય તો તે પુન્યપ્રકૃતિ પણ બંધાતી નથી. જો આ પ્રમાણે વ્યવસ્થા ન હોય તો પાપપ્રકૃતિ કે પુન્યપ્રકૃતિના બંધની કોઇ મર્યાદા રહે નહીં. જેમ કે અમુક પ્રકારના કિલષ્ટ પરિણામને યોગે તિર્યંચગતિનો બંધ થાય. તે પણ તેના યોગ્ય પરિણામ હોય ત્યાં સુધી તેનો બંધ થાય, જ્યારે તેનાથી પ ણ ચડીયાતા ખરાબ પરિણામ થાય ત્યારે નરકગતિ યોગ્ય બંધ થાય, પરંતુ તિર્યંચગતિ યોગ્ય ન થાય. એ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદવાળા વિશુદ્ધ પરિણામથી અને વધારેમાં વધારે અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે જ જિનનામ કે આહારકદ્ધિક બંધાય. ઓછામાં ઓછા જેટલી હદના જોઇએ તે કરતાં ઓછા હોય કે વધારેમાં વધારે જેટલી હદના જોઇએ તે કરતાં અધિક હોય ત્યારે જિનનામાદિ પુન્યપ્રકૃતિઓ પણ બંધાય નહીં. જો એમ ન હોય તો ૮માથી ૯-૧૦ મા ગુણસ્થાનકે વધારે વિશુધ્ધ પરિણામી આત્મા હોય છે. તે તે પરિણામ વડે બંધ થયા જ કરે તો તેનો વિચ્છેદ ક્યારે થાય ? અને આત્માઓનો મોક્ષ કઇ રીતે થાય? માટે દરેક પ્રકૃતિના બંધ યોગ્ય અધ્યવસાયની હદ હોય છે, જેને જ્ઞાની મહારાજાએ ગુણસ્થાનકમાં તે તે પ્રકૃતિના બંધવિચ્છેદ દ્વારા બતાવી છે. ૨૧૩ ‘‘તાવળુનના થાવરમાડું તૂતવિહૂ યુવા હુંડવિરાટ તેવીસાS ઋથાવરણ'' || ૧૬ IT For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૯૭ (-: ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધ સ્થાનકો પ્રદર્શક યંત્ર નં. - ૪૦:-). 'ગુણસ્થાનક | બંધસ્થાનક | કઇ ગતિના બંધક જીવો ? | કઇ ગતિ પ્રાયોગ્ય ? | તિર્યંચ - મનુષ્ય એકેન્દ્રિય પ્રા. ર૫ - ૨૯ નારક સિવાય સર્વે તિર્યંચ - મનુષ્ય તિર્યંચ - મનુષ્ય પ્રા. દેવ - નરક માત્ર ૨૯ - ૩૦ | ચારે ગતિવાળા તિયચ - મનુષ્ય પ્રા (૩૦નું કેવલ તિર્યંચ પ્રાયોગ્ય) | તિર્યંચ - મનુષ્ય દેવ પ્રા. ૨૯ દિવ- નારક - તિર્યંચ - મનુષ્ય | તિર્યંચ મનુષ્ય પ્રાઇ ૩૦ | દેવ'- નારક-તિયચ-મનુષ્ય [તિર્યંચ પ્રા). ૨૮ ] તિર્યંચ - મનુષ્ય દેવ પ્રાઇ ૨૯ | દેવ - નારક મનુષ્ય પ્રા તિર્યંચ - મનુષ્ય દેવ પ્રા. ૨૯ મનુષ્ય ૨૯ - ૩૦ | દેવ - નારક મનુષ્ય પ્રાઇ રકાર તિર્યંચ - મનુષ્ય દેવ પ્રા) મનુષ્ય ૨૮ ૨૯ | " ૮ ૧૩ મો | 9માં ૨૮ - ૨૯ so ૩૧ ૮ - ૨૯ ૮માં ૬ઠ્ઠા ભાગ સુધી ૩૦ - ૩૧ | ૯માં ૮/૭ અપ્રાયોગ્ય ઉ૦ ૧૦ શ્રેણિમાં | અધ્યાયોગ્ય ઉo o શ્રેણિશમાં ૧૦માં | અમ્બાયોગ્ય ઉ0 0 શ્રેષિામાં ૨૩ના બંધસ્થાનકના ૪ ભાંગઃ - અહીં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ પૂર્વ સંભવ આશ્રયી ગ્રહણ કરી છે. એ ૨૫માં બાદ૨ પ્રત્યેકરૂપ બે પ્રકૃતિ કાઢી તેના પ્રતિપક્ષ સૂક્ષ્મ - સાધારણ બે ઉમેરવાથી તે પ્રતિપક્ષ સંચરણ હોવાથી ૨૩ના ૪ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે.... બાદ૨ સાધારણ સાથે ૨૩ બાંધતાં પહેલો, બાદ૨ અને પ્રત્યેક સાથે ૨૩ બાંધતાં બીજો, એ પ્રમાણે સૂક્ષ્મનામ સાથે પણ ૨૩ના બે ભાંગા થાય છે. (સૂક્ષ્મ સાધારણ સાથે ત્રીજો અને સૂક્ષ્મ પ્રત્યેક સાથે ચોથો ભાંગો થાય છે.) એ પ્રમાણે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓ કહીં. ૨૫ના બંધે ૨૦ ભાંગ :- પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનક વિચારતાં અપર્યાપ્ત દૂર કરીને પર્યાપ્ત ઉમેરવું. અને તે જ ૨૩માં પરાઘાત - ઉચ્છવાસ સહિત કરતાં ૨૫ થાય છે, અને તે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાષ્ટિને જાણવું. અહીં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય સંભવ આશ્રયીને કહેલ આતપ સાથે ૩૨ પ્રકૃતિઓ તો ત્યાં ૨૫ના બંધમાં આપ ૨૧૪ ગાથા - ૬૦ - “ISIS સાસા પાલીસ" For Personal & Private Use Only ! Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ કે ઉદ્યોત સંભવે નહીં, તેથી ઉચ્છવાસ અને પરાઘાત ઉમેરવી. સ્થિર - શુભ - યશકીર્તિ એ ૩ પ્રકૃતિઓ બહાર કાઢી, અને ત્યાં અસ્થિર- અશુભ- અયશકીર્તિની પ્રતિપક્ષ વિકલ્પથી તેઓના જ સ્થાને ઉમેરવી. અને તે આ પ્રમાણે કહે છે.... તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી – એકેન્દ્રિયજાતિ, ઔદારિક - તેજસ - કાર્મણશરીર, હુડકસંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થાવર, પરાઘાત, પર્યાપ્ત, બાદર- સૂક્ષ્મમાંથી એક, પ્રત્યેક - સાધારણમાંથી એક, સ્થિર - અસ્થિરમાંથી એક, શુભ - અશુભમાંથી એક, યશ કીર્તિ - અયશ : કીર્તિમાંથી એક, દુર્ભગ, અનાદેય અને નિર્માણ. અહીં ૨૦ ભાંગા થાય છે. ત્યાં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - સ્થિર અને શુભ સાથે યશકીર્તિ બંધતાં ૧ ભાંગો, અને અયશ-કીર્તિ સાથે બંધ કરતાં બીજો ભાંગો, અને તે બન્ને શુભ સાથે બે ભાંગા, એ પ્રમાણે અશુભ સાથે બે ભાંગા થાય, તેથી ૪ ભાંગા થયા, તે ચારે સ્થિરનામકર્મ સાથે થયા, એ પ્રમાણે અસ્થિર સાથે પણ ૪ ભાંગા થાય છે, તેથી ૮ ભાંગા થયા. અને તે બાદ૨- પર્યાપ્ત - પ્રત્યેક સાથે થયા. હવે જ્યારે પ્રત્યેકના સ્થાને સાધારણ નામકર્મ મૂકવામાં આવે ત્યારે સ્થિર - અસ્થિર, શુભ – અશુભને અયશ કીર્તિ સાથે ૪ ભાંગા. સાધારણ સાથે યશકીર્તિ બંધનો પ્રતિષેધ હોવાથી તેને આશ્રયીને ભાંગા થતાં નથી. સૂક્ષ્મ પર્યાપ્ત નામનો બંધ થતાં પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અયશ-કીર્તિ સાથે ૮ ભાંગા થાય છે. સૂક્ષ્મની સાથે પણ યશકીર્તિના બંધનો અભાવ હોવાથી તેને આશ્રયીને ભાંગા ન પામે. તે પ્રમાણે ૨૫ના બંધસ્થાનકના ૨૦ ભાંગા થાય છે. ર૯ના બંધે ૧૬ ભાંગા :- તે જ ૨૫ના બંધમાં આતપ સહિત કરતાં ર૬નું બંધસ્થાનક થાય છે. અહીં વિશેષ એ છે કે આપના સ્થાને ઉદ્યોત વિકલ્પથી ઉમેરવું, કારણ કે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધમાં ઉદ્યોતનો પણ બંધ થાય છે. અહીં ભાંગા ૧૬ થાય છે. અને તે આતપ - ઉદ્યોત, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-કીર્તિ - અયશ-કીર્તિના પદો વડે જાણવાં આત૫ - ઉદ્યોત સાથે સૂક્ષ્મ- સાધારણનો બંધ થતો નથી, તેથી તેને આશ્રયીને વિકલ્પો થતાં નથી. તે પ્રમાણે એકેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકની સર્વ સંખ્યા ૪૦ ભાંગા થાય છે. હવે બેઇન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકો :- કહે છે... ૨૫ના બંધે ૧ ભાંગો :- ત્યાં પૂર્વે કહેલ ૨૩ના બંધમાં સ્થાવરનામકર્મ દૂર કરીને પછી સૂક્ષ્મ - સાધારણના સ્થાને બાદર- પ્રત્યેકનામ ઉમેરવું, સેવા સંઘયણ, ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અધિક ઉમેરવાથી બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નું બંધસ્થાનક થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઇન્દ્રિયજાતિ, ઔદારિક - તેજસ - કામણશરીર, હુડકસંસ્થાન, સેવા સંઘયણ, ઔદારિક અંગોપાંગ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ અને નિર્માણ. અને આ અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાષ્ટિ(યુગલિક સિવાયના તિર્યંચ મનુષ્ય) જાણવાં. અહીં પ્રતિપક્ષ પરાવર્તમાન એક પણ પ્રકૃતિ બાંધે નહીં તેથી એક જ ભાંગો થાય છે. ૨૯ના બંધે ૮ ભાંગા :- આ જ ૨૫ના બંધસ્થાનકમાં દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ યુક્ત ૨૯નું બંધસ્થાનક થાય છે. અને આ પર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાદષ્ટિ (યુગલિક સિવાયના તિર્યંચ - મનુષ્ય) જાણવાં. અહીં જ અપર્યાપ્તના સ્થાને પર્યાપ્ત ઉમેરવું, અને પર્યાપ્તના બંધમાં સ્થિર- શુભ - યશ-કીર્તિ પણ બંધને વિષે આવે છે, તેથી તે પણ અસ્થિર - અશુભ - અયશકીર્તિ વિકલ્પથી બંધમાં આવે છે. તેથી અહીં સ્થિર - અસ્થિર, શુભ -અશુભ, યશ : કીર્તિ - અયશકીર્તિ પદ વડે ૮ ભાંગા થાય છે. તે જ ૨૯ના બંધસ્થાનકમાં ઉદ્યોત સહિત કરતાં ૩૦નું બંધસ્થાનક' થાય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે. સર્વસંખ્યા ૧૭ ભાંગાની થાય છે. ૨૧૫ તે આઠ ભાંગના નામ આ પ્રમાણે છે..... સ્થિર - શુભ -યશ, સ્થિર - શુભ - અપયશ, સ્થિર- અશુભ - યશ, સ્થિર- અશુભ - અપયશ, અસ્થિર - શુભ - યશ, અસ્થિર - શુભ - અપયશ, અસ્થિર - અશુભ - યશ અને અસ્થિર - અશુભ – અપયશ આ પ્રમાણે અન્યત્ર પણ ભંગ રચના સમજવી. ૨૧૬ “ઇવીર સાવવા'' || ૬૦ || ૨૧૭ ગાથા - ૬૧ - “તાડવ દુલીસા સંવતસંગ તિરિવાથીના ” ૨૧૮ “કુસર પરમારસાસલાડુ ગુણાતીત તીસમુખોવા'' || 9 || For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૯૯ તેઇનિય - ચહરિક્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકોના ભાંગ :- એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૩ - ૩ બંધસ્થાનકો છે. અને તેઓને વિષે પ્રત્યેકના ૧૭ - ૧૭ ભાંગ કહેવાં. વિશેષ તેઇન્દ્રિયની તે ઇન્દ્રિયજાતિ ચઉરિદ્રિયની ચઉરિદ્રિયજાતિ કહેવી. તિર્યંચ - પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકોના ભાંગ - તિર્યંચ - પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩ બંધસ્થાનકો છે. તે આ પ્રમાણે.... ૨૫ - ૨૯ અને ૩૦ છે. ત્યાં ૨૫નું બેઇન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ જાણવું, વિશેષ બેઇન્દ્રિયજાતિ સ્થાને પંચેન્દ્રિયજાતિ કહેવી. ર૯ના બંધે ૪૬૦૮ ભાંગા :- તે જ ૨૫ના બંધસ્થાનકમાં પરાઘાત - ઉચ્છવાસ - દુઃસ્વર - અપ્રશસ્ત વિહાયોગતિ સાથે ૨૯નું બંધસ્થાનક થાય છે, અને તે પર્યાપ્ત - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં જાણવું, અને તે પ્રાયોગ્ય બંધની શરૂઆત કરતાં (“જિરિપ સુસાફ') એટલે પંચેન્દ્રિય યોગ્ય બંધ કરતાં સુસ્વરાદિનો પણ બંધ થાય છે.) સુસ્વર, સુભગ, આદેય, શુભવિહાયોગતિ, પ્રથમ સંઘયણ -૫, પ્રથમ સંસ્થાન - ૫ એ ૧૪ પ્રકૃતિઓ પણ બંધને આશ્રયીને સંભવે છે. અને તે દુ:સ્વર આદિની પ્રતિપક્ષ છે, માટે દુઃસ્વર - દુર્ભગ - અનાદયના સ્થાને સુસ્વર - સુભગ - આદેય અને, અશુભવિહાયોગતિના સ્થાને શુભવિહાયોગતિને હુડકસંસ્થાનના સ્થાને વિકલ્પથી પાંચ સંસ્થાન, સેવાર્ત સંઘયણના સ્થાને પાંચ સંઘયણ ઉમેરવાથી ૬ સંસ્થાન x ૬ સંઘયણ X ૨ શુભવિહાયોગતિ - અશુભવિહાયોગતિ X ૨ સ્થિર - અસ્થિર X ૨શુભ – અશુભ X ૨ સુભગ -દુર્ભગ X ૨ સુસ્વર - દુઃસ્વર X ૨ આદેય - અનાદેય ૨ યશકીર્તિ - અયશકીર્તિ વડે = ૪૬૦૮ ભાંગા થાય છે. તે જ ૨૯ના બંધસ્થાનકમાં ઉદ્યોત સહિત કરતાં ૩૦નું બંધસ્થાનક થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૪૬૦૮ ભાંગા થાય છે. સર્વ મલીને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકોને વિષે ૯૨૧૭ ભાંગા થાય છે. સંપૂર્ણ તિર્યંચગતિ ૯૩૦૮ ભાંગા થાય છે. તે પ્રમાણે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો કહ્યાં. હવે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો ૧૯ :- કહે છે. ત્યાં જે તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનકો (૨૫-૨૯-૩૦) કહ્યાં. તે જ મનુષ્ય પ્રાયોગ્યના જાણવાં, વિશેષ તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વી કહેવી. તથા ૩૦ના બંધસ્થાનકમાં ૩૦મું તીર્થંકરનામ કહેવું એ વિશેષ છે. ત્યાં ૨૫ના બંધસ્થાનકમાં પૂર્વની જેમ ૧ ભાંગો થાય છે. ૨૯ના બંધસ્થાનકમાં ૪૬૦૮ ભાંગા થાય, તે જ ૨૯ના બંધસ્થાનકમાં તીર્થંકરનામ સહિત ૩૦નું બંધસ્થાનક થાય છે, પરંતુ અહીં સંસ્થાન સમચતુર, સંઘયણમાં વજઋષભનારાચ, અને વિહાયોગતિ માં શુભ જ કહેવી અને સુભગ ત્રિક જ કહેવી, ધરણ કે બાકીના સંસ્થાન - સંઘયણ વિહાયોગતિનો અને દુર્ભગત્રિકનો તીર્થંકરનામ સાથે બંધમાં અયોગ્ય છે. અને તે આ પ્રમાણે કહે છે.... મનુષ્યદ્ધિક, ઔદારિકદ્વિક, પંચેન્દ્રિયજાતિ, તેજસ - કાર્મણશરીર, પ્રથમસંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસનામ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સ્થિર - કે અસ્થિરમાંથી એક, શુભ કે અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ કે અયશ કીર્તિમાંથી એક, તીર્થંકરનામ, અને નિર્માણ આ ૩૦નું બંધસ્થાનક સમ્યગુદષ્ટિ દેવો અથવા નારકોને મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતા બાંધે છે. અહીં ૨ - સ્થિર - અસ્થિર X ૨ શુભ - અશુભ X ૨ યશકીર્તિ - અયશ-કીર્તિ પદો વડે = ૮ ભાંગા થાય છે. સર્વમલીને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકોને વિષે ૪૬૧૭ થાય છે. નરકગતિ પ્રાયોગ્ય બંધસ્થાનક - નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું એક જ બંધસ્થાનક છે. અને તે આ પ્રમાણે... નરકકિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, તેજસ-કાશ્મણ શરીર, હુડકસંસ્થાન, વર્ણાદિ-૪, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, ૨૧૯ ગાથા - ૬૨ - “તિરિવંશા મળુવાળ, તિથri સીસમંતિ હિ મેમો" ૨૨૦ “સંપન્ગાતીતા, ડીસા નારણ '' || ૬૨ / For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, અસ્થિરાદિ-૬, અને નિર્માણ. આ ૨૮નું બંધસ્થાનક “મિથ્યાદષ્ટિને જ જાકાવું અહીં સર્વ અશુભપણું હોવાથી એક જ ભાંગો થાય છે. ૨૨૨ હવે દેવગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો :- કહે છે.... અને તે ૨૮-૨૯-૩૦-૩૧ના ૪ છે, ત્યાં ર૮નું આ પ્રમાણે છે.... દેવગતિ – દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્ષિતિક, તેજસ-કાર્યાશરીર, સમચતુરસસંસ્થાન, વર્ગાદિ-૪, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસનામ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સ્થિર કે અસ્થિરમાંથી એક, શુભ કે અશુભમાં એક, સુભગાદિ-૩, યશ કીર્તિ કે અયશ કીર્તિમાંથી એક અને નિર્માણ. અને આ બંધસ્થાનક મિથ્યાદષ્ટિ - સાસ્વાદન - મિશ્ર - અવિરતસમ્યગ્દષ્ટિ - દેશવિરત - સર્વવિરતવાળા જીવોને દેવગતિ પ્રાગ્ય બાંધતાં જારાવું. અહીં ૨ સ્થિર - અસ્થિર × ૨ શુભ – અશુભ × ૨ યશ કીર્તિ અયા કીર્તિ વડે - ૮ ભાંગા થાય છે. આ જ જિનનામ સહિત કરતાં ર૯નું બંધસ્થાનક થાય, અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે, વિશેષ આ બંધસ્થાનક દેવગતિ પ્રાયોગ્ય બાંઘતાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જાણવાં. - ૨૦૦ વળી ૩૦નું બંધસ્થાનક આ પ્રમાણે છે.... દેવદિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયઢિક, આહારકનિક, તેજસ-કાર્પણશરીર, સમચતુરસ્રસંસ્થાન, વર્ગાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, અને નિર્માણ. આ બંધસ્થાનક દેવગતિ પ્રાોગ્ય બાંધતાં અપ્રમત્ત અને અપૂર્વકરણના (દઢા ભાર્ગ વર્તતાં સંયત) જાકાવાં. અહીં સર્વ પણ કર્મો શુભ જ છે તેથી એક ભાંગો થાય છે. આ જ ૩૦ના બંધસ્થાનકમાં જિનનામ સહિત કરતાં ૩૧નું બંધસ્થાનક થાય છે, અહીં પણ ૩૦ની જેમ એકાન્ત શુભ પર્દા જાણવાં, તેથી અહીં પણ એક જ ભાંગી થાય છે, સર્વમલીને દેવગતિ પ્રાચગ્ય બંધસ્થાનો વિષે ૧૮ ભાંગા થાય છે. ૨૨૩. યશ કીર્તિનું એકનું બંધસ્થાનક (દેવગતિ પ્રાોગ્ય બાંધતાં ૮/૬ વિચ્છેદ થતાં) ૮/૩ ભાગથી અનિવૃત્તિબાદર સંપરાય અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જાળવું. સર્વ બંધસ્થાનકોને વિષે ૧૩,૯૪૫ ભાંગા થાય છે (યંત્ર નંબર ૪૧-૪૨ જુઓ). ઇતિ ગતિને વિષે બંધસ્થાનકોના માંગા સમાપ્ત -: અથ ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધવિચ્છેદ સ્વરૂપ : ૨૨૪ હવે નામકર્મની પ્રકૃતિઓના ગુશસ્થાનકને વિષે બંધવિચ્છેદ કહે છે.... સાધારણ, સૂક્ષ્મ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, હુંડકસંસ્થાન, અપર્યાપ્ત, સેવાત્ત સંઘયણ એ ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે, આ પ્રકૃતિઓના બંધો મિથ્યાદષ્ટિ જ છે, સાંસ્વાદન આદિ નથી એ પ્રમાશે અર્થ છે. એ પ્રમાણે આગળ પણ વિચ્છેદનો અર્થ સમજી લેવો. ૨૨૫ ર‘અશુભવિહાયોગતિ, દુઃસ્વર, દુર્ભગ, ઉદ્યોત, અનાદેષ, તિર્યંચદ્વિક પ્રથમ અંત્ય સિવાયના મધ્યમ - ૪ સંય - ૪ સંસ્થાન એ ૧૫ પ્રકૃતિઓનો સાસ્વાદન ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. (અનુસંધાળા પેઇઝ નં – ૨૦૫) ૨૨૭ ૨૨૧ અહીં યુગલિક સિવાયના પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ - મનુષ્ય જાણવાં. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ તિ નારકીના ત્રણ પાથડા સુધી જઇ શકે છે. - ૨૨૨ ગાથા - ૬૩ – ‘“તિત્વવરાહારજયોતિસંળુઓ ગ્રંથો નારવસુરાાં ।’’ ૨૨૩ ‘અનિયટ્ટીસુકુમાનેં ગવિત્તી પુસ નિબંધો '’ || ૬૨ ।। ( ‘સાહારના મિો સુકુમાયવથાવર સનાયડુાં ૫ રૂપિવિ સિઁતિયના કુંડમવગ્નત્તદેવનું'' || ૬૪ || ૨૨૪ ૨૨૫ બંધમાં વિવક્ષેલી નામકર્મની ૬૭ પ્રકૃતિઓમાંથી જિનનામ - આહારકદ્વિક મિથ્યાર્દષ્ટિ બાંધતા જ નથી, કારણ કે તેના બંધમાં અનુક્રમે સમ્યક્ત્વ અને ચારિત્ર હેતુ છે, તે મિથ્યાત્વ ગુણસ્થાનકે નથી, એટલે તે ૩ કર્મપ્રકૃતિ જતાં શેષ ૬૪ પ્રકૃતિઓને મિથ્યાદષ્ટિ આત્માઓ બાંધે છે. તેમાંથી ઉપર કહી તે ૧૩નો બંધવિચ્છેદ થતાં સાસ્વાદન ગુણસ્થાનકે નામકર્મની ૫૧ પ્રકૃતિઓ બાંધે છે. ૨૨૬ - માયા વિનાનું પુરૂષ અને વિપુલ માં પવન'' || L || ચો પણ નરકગતિ યોગ્ય બંધ કરે છે, અને તેઓ પહેલી ૨૨૭ આ પ્રકૃતિઓના બંધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયથી થયેલ પરિણામ કારણ છે. મિશ્રદૃષ્ટિ આદિને અનંતાનુબંધિનો ઉદય નહિ હોવાથી તેઓ ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓ બાંધતા નથી એટલે સાસ્વાદન ગુણસ્થાનકે બંધાતી ૫૧ પ્રકૃતિઓમાંથી ૧૫ બાદ કરતાં નામકર્મની ૩૬ પ્રકૃતિઓ મિશ્રદૃષ્ટિ આત્મા બાંધે છે. અવિરતિ સમ્યગ્દૃષ્ટિ જિનનામ સહિત ૩૭ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે અહીંથી જિનનામનો બંધહેતુ સમ્યક્ત્વ છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ (ગતિને વિષે નામકર્મના ૮ બંધસ્થાનકોના સંવેધ પ્રદર્શક યંત્ર નંબર - ૪૧) સત્તાપ્રકરણ પ્રાયોગ્ય |બંધસ્થાન પ્રકૃતિ ભાંગાની વિગત ભાંગ | ગુણ | એકત્રિય યોગ્ય:- ૨૩ અપર્યા - એકેo, ધ્રુવબંધિ-૯, તિદ્રિક, એકે જાતિ, ઔદo શo| બાદ સૂo X સાધામઠ' હંડક, સ્થાવર-૯, (દુ:સ્વર વિના). ૨ X ૨ કાલ બંધક જીવો સ્યનકે જઘન્ય ઉત્કૃષ્ટ મિથ્યાએકે વિકo ૧ સમય | અંતર્મહત્ત યુગલિક સિવાયના તિo - મનુષ્ય પર્યાપ્ત બા અo નજર ૨૩ + પરાઘાત + ઉચ્છવાસ, અપર્યાપ્તાને બદલે પર્યાપ્તા ય૦ અયo Xશુo અશુoxસ્થિ૦ અસ્થિo = એકેo અને ઇશાન સુધીના પર્યા બાQ સાધાd, અપાવ:” સ્થિ, અસ્થિ, ૮૫૦ અ* - સૂ૦ સાo સૂ૦ ” સ્થિ અસ્થિoxશુ. અશુX સામસૂ૦ = For Personal & Private Use Only ૨૬ ૨૫ + આતપ કે ઉદ્યોત | પર્યાપ્ત પ્રત્યેક Tબાd એકે આત ઉદ્યો Xસ્થિ અસ્થિX શુ0 અશુOX a '' ૧સમયે યo અય છે s વિક લેન્દ્રિય સોય : અપર્યાપ્ત વિકo ૨૫ ધ્રુવબંધિ - ૯, તિ, દ્રિક, ઔદo દ્વિક, વિકo | બધી અશુભ જ બંધાય માટે ૧ ભાંગો જાતિ, હુંડક, સેવાર્ન,ત્રસ, બાદર, પ્રત્યેક, ૧X ૩ અપર્યા, અસ્થિરાદિ-૫ (દુઃસ્વર વિના) મિથ્યાએક વિકo યુગલિક સિવાયના તિ, મનુo . LO | પર્યાપ્ત વિકo ૨૯ ૨૫ + પરાઘાત +ઉચ્છવાસ કુખગતિ + દુઃસ્વર અપર્યાને બદલે પર્યા ૨૪ સ્થિ૦-અસ્થિ X શુ અશુXયઅય૦ || ૨ ૨ ૨ ૮/૩ = " " ૮૪૩ = | પર્યાપ્ત વિકo ૩૦ |૨૯ + ઉદ્યોત ૨૦૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrary otg પ્રાયોગ્ય તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય : પંચત ૨૫ પર્યા૰ પંચે તિ અપર્યા૰ મનુo પચિપ્સ બ બંધસ્થાન પર્યા૰ પંચે તિ ३० મનુષ્ય યોગ્ય : 44/194-70 નરકગતિ :યોગ્ય ૨૯ ૨૫ ૨૯ ૩૦ ૨૮ પ્રકૃતિ વિક。 ની ૨૫ પ્રમાણે પણ વિશ્વને બદલે પંચેન્દ્રિયજાતિ ધ્રુવબંધિ, નિયંઢિક, ઓઢિક, પંચત જાતિ, સંત-૧, સંસ્થાન-૧, વિયોગતિ-ન, સ્થિરાસ્થિરાદિ-૬ યુગથી-૬, બાસાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ ૨૯ + ઉદ્યોત ૨૫ તિર્યંચ પ્રમાણે પણ તિ દ્વિક ને બદલે 40 ૨૯ તિર્યંચ પ્રમાણે પણ તિ દ્વિક ને બદલે મનુ દ્વિક ૨૯ + જિનનામ ધ્રુવબંધિત, નરક દ્વિક, પંચતજાતિ, વૈદ્ધતિક, છુંક, અશુભવિ૰ પર૦, ઉચ્છવાસ, અસ્થિરા, સાદ-૪ ભાંગાની વિગત બધી અશુભ જ બંધાય માટે ૧ ભાંગો સંઘ૰ Xસંસ્થા X ખગતિ X સ્થિ૰અસ્થિ ૬ ૬ ૨ ૨ X શુ અશુ૰ X સુભ૰ દુર્ભ X આદે૰ અના ૨ ૨ ૨ X સુસ્વ૰ દુઃસ્વ૰ X યશ૰ અય ૨ (૫X૫X૨X૨X૨ ૨X૨X૨X = ૩૨૦૦ સાસ્વાદન) બધી અશુભ જ બંધાય માટે ૧ ભાંગો ૫૦ તિર્યંચ પ્રમાણે (૨૪ ૩૨૦૦, ૩-૪થે ચિરાદિ-૮) ૨ સ્થિ અસ્થિ૰ X શુ અશુ૰ X ૫૦ અયશo ૨ કુલ બધી જ અશુભ બંધાય માટે ૧ ભાંગો = ભાંગા ૧ ૪૬૦૮ ૪૬૦૮ ૧૭ ૧ ૪૬૦૮ ૮ ૪૬૧૭ ૧ ગુણ સ્થાનક ૧ ૧ - ૨ ૧ થી ૪ બંધક જીવો. ૧ - ૨ તિર્યંચ ગતિના ફૂલ - ૯૩૦૮ ૪થા મિથ્યા એક વિક યુગલક સિવાયના સિહ ન ૧ યુગલિક સિવાયના મિથ્યાદ્દષ્ટિ તિ મનુ ૧ યુગલિક સિવાયના ચારેગતિના મિયાર્દષ્ટિ સાસ્વાદનદષ્ટિ ૧-૨૪ ચારંગતિના, દેવ-નારક ૩-૪ ગુણ સમ્યગદરિ દેવ-નારક યુગલિક સિવાયના નિષ્પાદષ્ટિ તિક મનુ જઘન્ય ૧ સમય ૧ સમય અપૂર્ણ " 282 સાધિક સંઘર વર્ષ કાલ ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત 33 સારાપર (અંતર્મુહૂર્ત) ४ 33 સાગરોપમ અંતર્મુહૂર્ત ૨૦૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ Jain Education Locational પ્રકૃતિ ભાંગા | ગુણ સત્તાપ્રકરણ મૅનુo. દેશોન પ્રાયોગ્ય બંધસ્થાન કાલ ભાંગાની વિગત બંધક જીવો સ્થનક જઘન્ય | ઉત્કૃષ્ટ દેવગતિયોગ્યઃ- ૨૮ ધ્રુિવબંધિ-૯, દેવદ્રિક, પંચે જાતિ, વૈદ્વિક, ૧થી૬ સુધી | ૮ | ૧થી ૫ | પંચે તિo સમય | આતામહને સમચતરસ, શુભ વિહo, પરા ઉચ્છવાસ, સ્થિ અસ્થિ૦ X શુ0 અશુoXય અયશo ૧થી ૮/૬] મનુષ્ય યુગલિકની ત્રસાદિ-૧૦ ૧ થી ૪ | યુગલિક પંચે તિo સાયિક ૩ પલ્યોપમ ૨ ૨ ૨ ૭થી૮૬ સુધી-૧ બધી શુભ જ હોય માટે ૨૯ ૨૮ + જિનનામ ૮ [૪થી૮/૬| મનુ પૂર્વ કોટી વર્ષ ૩૦ |૨૮ + આહારકટ્રિક બધી જ શુભ જ બાંધાય ૭થી ૮/૬/ મનુo ૧સમય અંતર્મહત્ત ૩૧ ૩િ૦ + જિનનામ બધી જ શુભ જ બંધાય ૭થી ૮/૬/અનુ 1 સમય ! અંતર્મહત્ત્વ યશઃ કીર્તિ વડે બધી જ શુભ જ બંધાય ૧ ૮૭થી૧૦ મનુo સમય અંતર્મુહૂર્ત ટીપ. ૧ અપર્યાપ્ત સાથે સ્થિર, શુભ, યશકીર્તિ ન બંધાય ટીપ. ૨ સ્થિર, શુભ, યશ-કીર્તિ વિકલ્પ બંધ હોવાથી ૮ ભાંગા ટીપ. ૩ સૂક્ષ્મ, સાધારણ સાથે યશ-કીર્તિ ન બંધાય. ટીપ. ૪ નામકર્મના દરેક બંધસ્થાનકોનો કાળ પ્રાય: અંતર્મહત્ત્વ છે. પ્રાય: કહેવાનું કારણ યુગલીયા ૩ પલ્યો સુધી દેવગતિ પ્રાયોગ્ય -૨૮ બાંધે છે. તેમજ અનુત્તરવાસી દેવો મનુo પ્રાયોગ્ય ૨૯ કે ૩૦નો બંધ ૩૩ સાગરોપમ સુધી કરે છે. મનુષ્ય દેવાયોગ્ય ૨૯નો ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી બાંધે. યંત્ર નંબર- ૪૫ A. બંધસ્થાનક ૨૬ | ૨૮ | T નારા ૩૦ ૩૧ | ૧ | પ્રાયોગ્ય અપર્યાએકે-૪| પર્યા. એકેo - ૨૦ |પબાએકેo - ૧૬ | નરક- ૧ | પર્યાવિકo - ૨૪] પર્યા. વિકo - ૨૪ દેવ - ૧ | અમ્બાયોગ્ય અપર્યાવિકo - ૩ | દેવ - ૮]" પતિo - ૪૬૦૮' પંતિo - ૪૬૦૮ " પંચે તિo - ૧ - " '' મo - ૪૬૦૮ " " મઠ - ૮ " " મનુ - ૧ | દેવતા - ૮ દેવ - ૧ ભાંગા ૧૬ | ૯૨૪૮| ૪૬૪૧). ૧૩. ૧ ] = ફલ ભાંગા - ૧૩૯૪૫ ૩ ર૦૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only પ્રાગ્ય એકેન્દ્રિય :વિજય પંચે૰તિમંચ નરક દેવ સમાયોગ્ય કુલ ભાંગા ઃ ૨૩ ૪ ।। ૨૫ ૦ જી ન ૨૫ ૨૬ ૧૬ . . ૧૬ યંત્ર નંબર- ૪૫ ૩ ૨૯ ૨૮ ... ૧ ८ ૨૪ ૪૬૦૮ ૪૬૦૮ ૮ ૯૨૪૮ ३० ૨૪ ૪૬૦૮ ८ ૧ ૪૬૪૧ ' ' '∞ ૧ ના ! | ૧ કુલ ભાંગા ४०. ૫૧ ૯૨૧૭ =૯ ૩૦ ૪૬૧૭ ૧૮ ૧૩૯૪૫ ૨૦૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ગુણસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનકના ભાંગા યંત્ર નંબર ૪૨ ૨૨૮ ૨૨૯ બંધસ્થાન માંગા ગુણસ્થાન' ૧ ૨ ૩ ૪ ૫ ८ ૯ ૧૦ છે ૨૩ ૪ ૨૫ ૨૫. ૨૫ - ૨૬ ૧૬ ૧૬ - I ૨૮ 2 ~ ~ ~ ~ ८ ૧ | ૧ ૨૯ ૨૦ ८ ૯૨૪૦ ૪૬૩૨ ૬૪૦૦ ૩૨૦૦ ૧૬ ૮ ८ ૧ ३० ૧ ૪૬૪૧ ८ ૧ ૧ ૩૧ ૧ |° ન For Personal & Private Use Only ૧ ૧ ૨૩૨ ‘‘અપનત્તો સનિટ્ટિ, સુવુવેશ્વજીવ યુવનંથી । પાયાઽસાસહપર્વ તસાવરત વૈવિ'' || ૬ || '' ૨૩૩ વિરણ આહારવો, સંઘો પુળ ના નિટ્ટિ અપનત્તા / તિત્પન્ન વિરયાઓ, ના સુકુનો તાવ વિજી'' || ૬૮ || ૧ ૧૩,૯૨૬ ૮,૬૦૮ કુલ માંગા | બંધયાન કુલ ૧૩,૯૪૫ ૧૬ ૩૨ ૧૬ ૧૬ २४ - ܕ ૩ ૨ 3 ૨ ૨ ૫ ૨૩, ૨૫ ૐ ઔદારિકદ્ધિક, મનુષ્યદ્ઘિક, પ્રથમ સંઘયકા એ ૫ પ્રકૃતિઓનો અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. મિથ્યાદ્ગષ્ટિ આદિથી અવિરત સમ્યગ્દષ્ટિવાળા આ પ્રકૃતિઓના બંધક છે, પણ દેશવિરત આદિ નથી.૨૯ ૨૩ અસ્થિર, અશુભ, અયશ : કીર્તિ એ ૩ પ્રકૃતિનો પ્રમત્તસંયત ગુશસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. દેવદ્વિક, વૈક્રિયટિક આહારકઢિક, તૈજસ, કાર્મા, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિ।યગતિ, બસનવક, સમચતુરસસંસ્થાન, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકરનામ એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ અપૂર્વકરણ ગુણસ્થાનકે (૬ઠ્ઠા ભાગે) થાય છે. તથા પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકઢિકનો ઉદય હોય છે, અને બંધ તો અપ્રમત્તથી શરૂ કરી અપૂર્વકરણ (ના ૬ઠ્ઠા ભાગ) સુધી હોય છે. જિનનામનો ઉદય સયોગી - અયોગીકેવલીને ૨૩૩ ૧ ૨૦૧ ૧ ગાથા - ૬૬ - ‘‘મીસો સમ્મોરાત મનુષ્યનુયાફ સંધયનું ।'' કારણ કે દેશવિરતિ ગુણસ્થાનકે વર્તમાન મનુષ્ય - તિર્યંચો અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે વર્તમાન મનુષ્યો પ્રતિસમય માત્ર દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. પહેલા ગુણસ્થાનકે ચારે ગતિ યોગ્ય, બીજા ગુણસ્થાનકે ૩ ગતિ યોગ્ય ૩જા અને ૪થા ગુન્નસ્થાનકે મનુષ્યો - તિર્યંચો દેવગતિ યોગ્ય અને દેવો તથા ના૨કો મનુષ્યગતિ યોગ્ય અને પાંચમા ગુણસ્થાનકથી માત્ર દેવગતિ યોગ્ય કર્મપ્રકૃતિઓનો જ બંધ થાય છે. મનુષ્યદ્વિકાદિ - ૫ પ્રકૃતિઓ મનુષ્યગતિ યોગ્ય હોવાથી પાંચમા ગુણસ્થાનથી તેનો બંધ થતો નથી. તેથી ૪થા ગુણસ્થાનકે બંધાતી ૩૭ પ્રકૃતિઓમાંથી ૫ પ્રકૃતિ બાદ કરતાં નામકર્મની ૩૨ પ્રકૃતિઓ દેશવિરત અને પ્રમત્તસંયત આત્માઓ બાંધે છે. ૨૩૦ “કંડ કેઓ વિકો શ્રીધરપબિ'' ||૬૬ || ૨૩૧ ૩૨માંથી ૩ પ્રકૃતિ બાદ કરતાં અને આહારકદ્ધિક ઉમેરતાં ૩૧ પ્રકૃતિઓ અપ્રમત્તસંયત આત્મા બાંધે છે. કારણ કે આહારકદ્વિકનો બંધ હેતુ વિશિષ્ટ ચારિત્ર અહીં છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૩૩ હોય છે, અને બંધ તો અવિરતસમ્યગ્દષ્ટિથી શરૂ કરીને અપૂર્વકરણ (ના ૬ઠ્ઠા ભાગ) સુધી હોય છે. યશ કીર્તિનો બંધ મિથ્યાદૃષ્ટિથી શરૂ કરીને સૂક્ષ્મસંપરાય ગુગ્નસ્થાનક સુધી હોય છે. તે પ્રમાણે નામકર્મના બંધનું સ્વરૂપ કર્ણ ૨૩૩ ઇતિ ગુણસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનોનું સ્વરૂપ સહિત બંધવિમાનોનું સ્વરૂપ સમાપ્ત -: અથ નામકર્મના ઉદયનું સ્વરૂપ :– હવે ઉદયને વિષે જે કહેવા યોગ્ય છે તે કહે છે.....૨૪ એકેન્દ્રિય જીવો આશ્રયી ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી, અને બેઇન્દ્રિયાદિ આશ્રયી ઉચ્છવાસ અને ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી યથાયોગ્ય રીતે ઉદ્યોત અને આતપનો ઉદય થાય છે. તે પ્રમાણે આગળ પણ વિચારશે. તથા સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણના ઉદય સાથે આતપ અને સૂક્ષ્મ અપર્યાપ્તના ઉદય સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. તથા ઉદ્યોત સાથે આતપ બાંધે નહીં, સૂક્ષ્મ અપર્યાપ્ત, સાધારણ એ ત્રણના બંધ સાથે આતપ કે ઉદ્યોતનો બંધ થતો નથી. આ બંધવિષયમાં અપવાદ છે. ૨૩૫ ૨૩૭ હવે ઉદયના વિષયમાં આ પ્રમાણે કહે છે.... અસાધારાના ઉદય સાથે પણ ઉદ્યોત - યશઃકીર્તિનો ઉદય હોય છે, દુર્ભાગ - અનાદેય - અયશ કીર્તિના ઉદય સાથે પર્યાપ્ત બાદ૨ પવનને (વાયુકાય) વૈòિશરીરની શરૂઆત કરે ત્યારે ઉદય હોય છે. બાદ૨ પર્યાપ્તના ગ્રહકાથી પર્યાપ્ત - અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપર્યાપ્ત બાદર વાયુકાયો નિષેધ કરેલ છે, કારણ કે તેઓને વૈક્રિય લબ્ધિનો અભાવ છે, અને પ્રજ્ઞાપના ચૂર્ણિમાં કહ્યું છે.... ‘તન્ન રસીનું વેનિયતિ વેલ સ્થિ, વાયત્તાળ સંઘેમ્બરૂને માળે તમ્સ ત્તિ ’' ) અર્થ :- સૂક્ષ્મ પર્યાપ્ત - અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એ ૩ રાશિને વૈક્રિય લબ્ધિ જ હોતી નથી. પરંતુ બાદ૨ પર્યાપ્ત વાયુકાયના જેટલાં જીવો છે. તેના સંખ્યાતમા ભાગના જીવોને જ હોય છે. ૨૩૮ તથા દુર્ભાગ અને અનાદેયના ઉદય સાથે પણ દેવગતિના ઉદયનો વિરોધ નથી, અર્થાત્ દેવગતિનો ઉદય હોય છે. તથા આહારકક્રિકના ઉદય સાથે દુર્ભાગ - અનાદેય - અયશઃકીર્તિના ઉદયનો વિરોધ છે અર્થાત્ ઉદય હોતો નથી. અસ્થિર અશુભના ઉદયનો અવિરોધ અર્થાત્ આહારકદ્ધિક સાથે ઉદય હોય છે, કારણ કે તે બંને પ્રકૃતિ ધ્રુવોદયી છે. ૨૪૦ ૨૩૯ તથા વિકલેન્દ્રિયને વિષે સુસ્વરના ઉદયનો પણ અવિરોધ છે. (અર્થાત્ ઉદય હોય છે.)૨૩૯ તથા સર્વવિરત મનુષ્યોને યથાયોગ્યપણે વૈક્રિય - આહારકશરીર કરતાં હોય ત્યારે ઉદ્યોતનો ઉદય હોય છે, નહીં. તે પ્રમાણે ઉદય વિષયમાં થતી સંભવનાનો વિચાર કરીને ઉદયસ્થાનકો કહે છે..... ઇતિ નામકર્મના ઉદચનું સ્વરૂપ સમાપ્ત -ઃ અથ ગતિ- ગુણસ્થાનકો વિષે નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો : ત્યાં ચારેગતિના જાવોને આશ્રયીને સર્વમતીને નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮ છે. આ ઉદયસ્થાનકો ગતિને વિષે વિચારે છે. ૨૩૪ ‘‘૩ખ્ખોવબાવવાનું, જીઓ નિધિ ડ્રો પછવિ । સાસરેહિંતો, સુહામુન્નોવ નાવાવ'' ।। ૧ ।। ૨૩૫ ગાથા - ૭૦ - ‘ ‘લુખ્ખાવેનાવાવ, સુકુમતિભેળ ન વહાણ સમયું'' | ૨૩૬ ૮-૩ખ્ખોવનસાશુવલ્, ગાયડુ સાહારનસ્કુલો'' ।।૭૦ ।।અહીં એટલું ધ્યાનમાં રાખવું કે સૂક્ષ્મ નામના ઉદય સાથે ઉદ્યોતનો ઉદય હોતો નથી, પરંતુ બાદર નામના ઉદય સાથે હોય છે. એટલે બાદ૨ - સાધારણને ઉદ્યોતનો ઉદય સંભવે છે, સૂક્ષ્મ સાધ ારણને નહીં. ગાથા - ૭૧ - ‘‘સુપાર્ડનું ૩૫૬, વાવરપખ્ખો વિડમ્બણ પવનો’’। ૨૩૭ ૨૩૮ ‘‘સેવાવ હવઓ, સુખાગનાન પવિ'' || ૭ || ૨૩૯ - ‘સૂસરઙવો વિજ્ઞાનો વિયાળ વેસવિયાળ । ડખ્ખોવુલો નાયડુ, વેપન્નારહાણ’’ || ૭૨ || ૨૪૦ મનુષ્યગતિમાં વૈક્રિય અને આહારક શરીરી યતિને ઉદ્યોતનો ઉદય હોય છે, અન્ય કોઇ મનુષ્યનો હોતો નથી, ‘‘ગર્ફે ટેવુત્તા વિવિય ’’ એ પદથી પહેલા કર્મગ્રંથમાં યતિ અને દેવ ઉત્તરવૈક્રિય કરે ત્યારે તેઓને ઉદ્યોતનો ઉદય હોય છે. એમ કહ્યું છે . તથા કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૧૩માં તથા તેની ટીકામાં અને ૬ઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં પણ એમ જ કહ્યું છે. પરંતુ અહીં વૈક્રિય શરીરમાં વર્તમાન દેશવિરત મનુષ્યને પણ ઉદ્યોતનો ઉદય હોય છે, એમ કહે છે. તત્ત્વ કેવલિગમ્ય. ‘‘અડનવવીસિાવીસા, વડવીસે હિય ખાવ ગિતીસા । ચણાનું વારસ, હયદળારૂં નામસ '' || ૭૩ || ૨૪૧ દેશવિરત અથવા બાકીના જીવોને ' For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પ્રગતિસ જા યા :- મનુષ્યગતિને વિષે ૨૪ સિવાયના ૨૪નું સંભવે નહીં, કારણ કે તે એકેન્દ્રિયને વિષે જ સંભવે છે. તિર્યંચગતિના ૯ ઉદયસ્થાનકો :- ૨૦ - ૮ અને ૯ એ ત્રણ સિવાયના૨૪૩ બાકીના ૯ ઉદયસ્થાનકો તિર્યંચગતિને વિષે સંભવે છે, ૯ અને ૮નો ઉદય અયોગી કેવલીને પ્રાપ્ત થાય છે, અને ૨૦નો ઉદય કેવલી સમુદ્દાત અવસ્થામાં હોય છે. તેથી તિર્યંચને વિષે એ ૩ ઉદયસ્થાનકનું વર્જન કર્યું છે. -૨૭-૨૮ અને ૨૯નું છે. નરકગતિના ૫ ઉદયસ્થાનો ૨૪૨ હવે ગુણસ્થાનકને વિષે ઉદયસ્થાનકો વિચારે છે..... લા ગુાસ્થાનકે ૯ ઉદયસ્યાનો૪૫ ::- મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ ના૯ ઉદયસ્થાનકો હોય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ ગુશસ્થાનક સર્વ જીવયોનિને વિષે સંભવે છે. ૨૦ - ૮ - ૯ ઉદયસ્થાનકો કેવલી અવસ્થામાં હોય છે, તેથી અહીં ન સંભવે. ૧૨૪૬ ૨૪૭ ૨૦૭ બાકીના ૧૧ હૃદયસ્થાનો સંભવે છે. ૨૪૪ :- તથા નરકગતિને વિષે ૫ હૃદયસ્થાનો છે, તે આ પ્રમાણે - ૨૧ - ૨૫ ૨૪૪ દેવગતિના ૬ ઉદયસ્થાનકો - તે જ પમાં ૩૦ ત કરતાં દેવગતિના ૬ ઉદયસ્થાનકો જાળવાં. રજા ગુણસ્થાનકે ૭ ઉદયસ્થાનકો - ઉપરના ૯ ઉદયસ્થાનમાંથી ૨૭ - ૨૮ સિવાયના બાકીના ૭ ઉદયસ્થાન સાસ્વાદને સંભવે છે. તેમાં ૨૧નો ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતાં વિગ્રહગતિમાં હોય છે. ૨૪નો ઉદય પર્યાપ્ત પ્રત્યેક ભાદર એકેન્દ્રિયને જન્મ-ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. ૨૬નો હૃદય બેઇન્દ્રિયાદિને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે, ૨૫નો ઉદય દેવનાને ઉત્પત્તિના પ્રથમ સમયે હર્ષાય છે, ૨૯નો ઉદય પર્યાપ્ત નારકોને અને દેવોને હોય છે, ૩૦નો ઉદય પર્યાપ્ત મનુષ્ય અને ઉદ્યોતવાળા દેવોને અને ઉદ્યોતના ઉદય વિનાના પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે, અને ૩૧નો ઉદય ઉદ્યોતના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ૨૭ અને ૨૮ એ બે ઉદયી હોતા નથી. કારણ કે તે ન્યૂન અપર્યાપ્તાવસ્થામાં હોય છે, કે જે વખતે “સાસ્વાદનપણું હતું નથી. ૨૪૭. ૨૪૨ ગાથા-૭૪- ‘મનુત્તુ અપડવીસા'' ૨૪૩ ગાથા – ૭૪ – ‘‘વીસડનવવપ્નિયાઃ તિરિg’’। ૨૪૪ ‘‘ાવળ સાદૃનવવીસ નારણ સુરે સતીસા તે'' || ૭૪ || ૨૪૫ ગાથા - ૭૫ - ‘‘નવીસા મિઝે, સદવીસા ય સાસને રીના'' | ૨૪૮ ૪૮ બાકીના ૮ ૪થા ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકો ઃ- તે જ ૨૧ આદિ ૯ ઉદયસ્થાનમાંથી ૨૪ સિવાયના ઉદયસ્થાનો અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે, તે ચારે ગતિને વિષે ઉત્પન્ન થતા અપર્યાપ્ત અથવા પર્યાપ્ત એ બંને અવસ્થામાં ૨૪૬૨૦નું ઉદયસ્થાન કેવલી સમુદ્દાત અવસ્થામાં અને ૯ તથા ૮નું ઉદયસ્થાન ૧૪મા ગુજ઼સ્થાનકે હોવાથી મિથ્યાદષ્ટિને તે ૩ ઉદયસ્થાન હોતાં નથી. સાસ્વાદન ગુણસ્થાનક ક૨ણ અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે. ત્યારબાદ હોતું નથી. અને પર્યાપ્તાવસ્થામાં તો હોઇ શકે જ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોવાનું કારણ સાસ્વાદને આવનાર ઉપશમ સમ્યક્ત્વશી પડીને આવે છે. ઉપશમ સમ્યક્ત્વ કોઇને પણ અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થતું જ નથી. પૂર્વ જન્મમાં અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ઉ પશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અનંતાનુબંધિનો ઉદય થવાથી વમી સાસ્વાદને આવી મરણ પામી યથાયોગ્યપણે ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, દેવ, બાદ૨ પર્યા પ્ત પૃથ્વી, અપૂ, પ્રત્યેક વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંક્ષિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. પૂર્વ જન્મનું લાવેલું તે સાસ્વાદ ન સમ્યક્ત્વ શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા ચાલ્યું જાય છે. એટલે સાસ્વાદન ગુણસ્થાનકે ઉપરોક્ત જીવોને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા જે ઉદયસ્થા નકો હોય તે હોઇ શકે છે. અને પર્યાપ્તાવસ્થામાં તો ચારે ગતિના સંક્ષિ પર્યાપ્ત જીવો ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે, અને તેઓને અનંતાનુબંધિના ઉદયથી સાસ્વાદન પણ પ્રાપ્ત થઇ શકે છે. એટલે ચારે ગતિના જીવોમાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકો હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થા ના ૨૧-૨૪-૨૫-૨૬ એ ૪ અને પર્યાપ્તાવસ્થાના ૨૯-૩૦-૩૧ એમ ૩ કુલ ૭ ઉદયસ્થાનકો અહીં સંભવે છે. ‘‘વડવીસૂના સમ્મે, સવંચવીસાણ ખોશિમિ'' ।। ૭૫ || For Personal & Private Use Only ૨૪૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ હોય છે. (જો કે અપર્યાપ્ત અવસ્થામાં નવું કોઇ સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વજન્મનું લાવેલું હોઇ શકે છે.) અહીં ૨૪નું ઉદયસ્થાન સંભવે નહીં, કારણ કે તે ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને વિષે હોય છે. ૧૩મા ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકો - તે જ ૮ ઉદયસ્થાનમાંથી ૨૫ સિવાયનું “ અને ૨૦ના ઉદય સહિત સયોગી કેવલી ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનક હોય છે. ત્યાં ૨૦-૨૧-૨૬-૨૭ એ ૪ ઉદયો સમુધાત અવસ્થામાં, ૨૮-૨૯ યોગનિરોધ અવસ્થામાં, ૩૦નો ઉદય સ્વભાવસ્થ સામાન્ય કેવલી મહારાજને અથવા વચનયોગનો વિરોધ કર્યા બાદ તીર્થકર ભગવાનને હોય છે. અને ૩૧નો ઉદય સ્વભાવસ્થ તીર્થંકર પરમાત્માને હોય છે. ૫માં ગુણસ્થાનકે ૬ ઉદયસ્થાનકો :- તથા દેશવિરતિ ગુણસ્થાનકે ૨૫ આદિથી ૭ ઉદયસ્થાનમાંથી ૨૬ સિવાયના ૬ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ૨૫-૨૭-૨૮ અને ૨૯ એ ૪ ઉદયસ્થાનકો ઉત્તરવૈક્રિય શરીર કરતા (મનુષ્ય - તિર્યંચને) જાણવાં. ૩૦નો ઉદય સ્વભાવસ્થ પર્યાપ્ત તિર્યંચ - મનુષ્યને (અને ઉદ્યોતના વેદક ઉત્તર વૈક્રિયશરીરી તિર્યંચને) હોય છે. ૩૧નો ઉદય ઉદ્યોતના વેદક સ્વભાવસ્થ તિર્યંચને હોય છે. (દશવિરતિ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યોને હોય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં હોઇ શકે તે તથા વૈક્રિયશરીર કરતાં જે ઉદયસ્થાનકો હોઇ શકે તે અહીં હોય છે.) ઠા ગુણસ્થાનકે ૫ ઉદયસ્થાનકો - તથા પ્રમત્તસંયતને ૨૬ સિવાયના ૨૫ આદિથી ૩૦ સુધીના ૫ ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ર૫-૨૭-૨૮-૨૯ના ઉદયસ્થાનકો ઉત્તર ક્રિયશરીર અથવા આહારક શરીર કરતાં સંયતને જાણાવાં, અને ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને તથા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તરવૈક્રિય અને આહારક શરીરીને હોય છે. જે ૩૧નું ઉદયસ્થાન છે તે ઉદ્યોતના ઉદયવાળા તિર્યંચોને જ હોય છે, માટે તે સંયતને સંભવે નહીં. ૩જા ગુણસ્થાનકે ૩ ઉદયસ્થાનકો :- તથા ૨૯ આદિ ૩ ઉદયસ્થાનકો મિશ્ર ગુણસ્થાનકે હોય છે. ત્યાં દેવનારકીઓને ૫૧૨૯નો ઉદય, ૩૦નો ઉદય મનુષ્ય અને તિર્યંચોને, અને ૩૧નો ઉદય તિર્યંચોને હોય છે. ૭મા ગુણસ્થાનકે ૨ ઉદયસ્થાનકો :- તથા અપ્રમત્તે ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાનકો હોય છે. ત્યાં ૨૯નો ઉદય ૨૫૨વૈક્રિય અને આહારકશરીરીને હોય છે. ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને અને ઉદ્યોતના ઉદયવાળા વૈક્રિય તથા આહારક શરીરીને હોય છે. ૮થી ૧૨ ગુણસ્થાનકે એક ઉદયસ્થાનક - અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સૂક્ષ્મસં૫રાય અને ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે ૩૦નું જ ઉદયસ્થાનક હોય છે. ૧૪મા ગુણસ્થાનકે બે ઉદયસ્થાનક :- તથા અયોગી કેવલીને ૮ અથવા ૯નો ઉદય હોય છે, ૨૫ ત્યાં ૮નો ઉદય સામાન્ય કેવલીને અને ૯નો ઉદય તીર્થકર ભગવંતને હોય છે (યંત્ર નંબર ૪૩ જુઓ). ઇતિ ગતિ-ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદયસ્થાનક સમાપ્ત ૨૪૯ ગાથા - ૭૬ - “વીસા સે ઇવીસૂT પત્તિ પુના પંવ'' | ૨૫૦ “જુગતીસારું મીસે તસિગુલીસા અપમ' | ૭૬ || ૨૫૧ ૨૯નો ઉદય નારકીઓને હોય છે, એમ કહી અન્ય સ્થળ હોઇ શકતો હોય તો તેનો નિષેધ કર્યો નથી. જેમ કે દેવમાં પણ ૨૯નો ઉદય હોય છે. તેમ ૩૦નો ઉદય ઉદ્યોતના વેદક દેવને તેમજ સ્વભાવસ્થ મનુષ્ય - તિર્યંચને હોય છે. એમ અન્યત્ર પણ યથાસંભવ સમજી લેવું. ૨૫૨ વૈક્રિય અને આહારકશરીર કરવાની શરૂઆત છઠ્ઠા ગુણસ્થાનકે કરે છે. પરંતુ તે બંને શરીરને યોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થયા બાદ અપ્રમત્તે જઈ શકે છે. વૈક્રિય કે આહારકશરીરની અપર્યાપ્તાવસ્થામાં કોઇ જીવ અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. વૈક્રિય કે આહારકશરીરીને અપ્રમત્તે ઉદ્યોતના ઉદય વિનાનું ૨૯નું અને ઉદ્યોતના ઉદયવાળું ૩૦નું એમ બંને ઉદયસ્થાનક હોય છે. ૨૫૩ ગાથા - ૭૭ - ““મો નો મનોટિસ'' For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૦૯ (- અથ જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકના ભાંગા :-) એકેન્દ્રિયના ૫ ઉદયસ્થાનકમાં ૪૨ ભાંગે - હવે જીવસ્થાનક વિષે ઉદયસ્થાનકોનો વિચાર કરે છે. - ત્યાં એકેન્દ્રિયના પાંચ ઉદયસ્થાનકો છે. - ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ના છે. ત્યાં તેજસ - કાર્મણ, અગુરુલઘુ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, વર્ણચતુષ્ક અને નિર્માણ એ ૧૨ પ્રકૃતિઓ ઉદયને આશ્રયીને ધ્રુવ, તિર્યંચદ્વિક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, બાદર-સૂક્ષ્મમાંથી એક, પર્યાપ્ત- અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ-અનાદેય, યશકીર્તિ - અયશ કીર્તિમાંથી એક, એ૯ પ્રકૃતિઓ સહિત ૨૧ થાય છે." અહીં ભાંગા -૫ છે.. . ૨૧ના ઉદયે ૫ ભાંગા - બાદર-સૂક્ષ્મ એ દરેક સાથે પર્યાપ્ત - અપર્યાપ્ત સાથે અયશ-કીર્તિ સાથે ૪, બાદર- પર્યાપ્ત - યશકીર્તિ સાથે ૧ ભાંગો. સુક્ષ્મ અપર્યાપ્ત સાથે યશકીર્તિનો ઉદય ન હોય તેથી તેને આશ્રયી વિલ્પ ન થાય. અને ૨૧થી આગળ સર્વ પણ સ્વ પર્યાપ્તિ પૂર્ણ કરશે તેની યોગ્યતાએ લબ્ધિને આશ્રયીને ભવાન્તરમાં પણ પર્યાપ્તિ છે. તેથી લબ્ધિ પર્યાપ્તિ અપેક્ષાએ એકેન્દ્રિયને ભવાન્તર ગતિમાં જતા અંતરાલમાં વર્તતા હોય છે. અંતરાલમાં બાદર - પર્યાપ્ત અને યશકીર્તિનો પણ ઉદય સંભવે છે. ૨૪ના ઉદયે ૧૧ ભાંગ :- પછી શરીરસ્થને ઔદારિક, હંડક, ઉપઘાત અને પ્રત્યેક-સાધારણમાંથી એક એ ૪ પ્રકૃતિઓ પૂર્વ કહેલ૨૧માં ઉમેરવી અને તિર્યંચાનુપૂર્વી દૂર કરવી, તેથી ૨૪નું ઉદયસ્થાનક થાય છે. અને અહીં ૧૦ ભાંગા થાય છે. તે આ પ્રમાણે.... બાદર - પર્યાપ્તનો પ્રત્યેક - સાધારણ, યશકીર્તિ - અયશકીર્તિ પદો વડે ૪ ભાંગા, બાદર - અપર્યાપ્તનો પ્રત્યેક- સાધારણ - અયશ: કીર્તિ સાથે બે ભાંગ સૂક્ષ્મનો પર્યાપ્ત - અપર્યાપ્ત - પ્રત્યેક - સાધારણ - અયશકીર્તિ સાથે ૪ ભાંગ. છે તથા બાદર વાયુકાયને વૈક્રિયશરીર કરતાં ઔદારિકના સ્થાને વૈક્રિય કહેવું. તેથી તેને પણ ૨૪નો ઉદય પ્રાપ્ત થાય છે. માત્ર અહીં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશ-કીતિ પદ વડે એક જ ભાંગો થાય છે. તેઉકાય - વાયુકાયને યશ કીર્તિ અને સાધારણનો ઉદય જ હોતો નથી. તેથી તેને આશ્રયી ભાંગો પ્રાપ્ત થતો નથી. સર્વમલીને ૨૪ના ઉદયસ્થાનમાં ૧૧ ભાંગા થાય છે. (ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદયસ્થાનકોનું યંત્ર નંબર - ૪૩) ગુણસ્થાન કુલ ઉદયસ્થાન ૧લા છ ૨જા છ ૩જી જ કયા ઉદયસ્થાનકો ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૯ - ૩૦ - ૩૧ ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ | ૨૯ - ૩૦ ૪થા ઝ પમા = = ૬ઠ્ઠા ૭માં ૮ થી ૧૨ મા ૩િ૦ ૧૩મા ૨૦ - ૨૧ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૧૪મા ૮િ - ૯ ૨૫૪ ગાથા - ૭૮ - “વીસા કરો, ૩યા લખું'', “વસો પુરો અવંતરે સવગીવા | ૭૭ || ૨૧નો ઉદય સર્વ જીવને ભવાંતરમાં જતા હોય છે. તેથી ગાથા-૭૮માં કહેલ ૪ ઉદય + ૨૧નો પણ જાણવો તે રીતે દરેક જીવને ટીપ્પણમાં ૨૧નું ઉદયસ્થાક સમજવું ૨૫૫ “ફાગુ ના થાવર કુમતિ ન ઘુવડા | વિવાવીસા સેતાન પગ વાતો'' || ૭૧ / ૨૫૬ “સા માગુનેહીના જન્મતિરિવનગુવાનં જોડલયાવસરીહુડસદા સત્તાવીસા” | ૮૦ ||. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સ કર્થપતિ ભાગ - ૩ ૨૫૭ ૨૫ના ઉદયે ૭ ભાંગા ઃ- ત્યાર પછી શરીર મર્યાપ્તિને પર્યાપ્તાને (પૂર્વક્રહેલ ૨૪માં) બરાઘાત ઉમેરવાથી ૨૫ થાય છે, અને તે પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્ત દૂ૨ ક૨વા. અહી ૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે.... બાદર – પર્યાપ્તનો પ્રત્યેક - સાધારણ, યશઃકીર્તિ - અયશઃ કિર્તિ પદવડે ૪ ભાંગા, અને સૂક્ષ્મનો પ્રત્યેક - સાધારણ, અયશ કીર્તિ સાથે બે ભાંગા. બાદ૨ વાયુકાયને વૈક્રિયશરીર કરતાં તેને શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાત ઉમેરવાથી ૨૫ થાય, અને અહીં પૂર્વની જેમ એક જ ભાંગો. તે સર્વમલીને ૨૫ના ઉદયે ૭ ભાંગા થાય છે. ૨૬ના ઉદયે ૧૩ ભાંગા : છે ૨૫૭ ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય ઉમેરતાં ૨૬નો ઉદય થાય અહીં પણ પૂર્વની જેમ જ ૬ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને ઉચ્છવાસનો અનુદય થતાં અને આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થતાં ૨૬નો ઉદય થાય છે. અહીં પણ ૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે... બાદ૨નો ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ, યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૪ ભાંગા, આતપ સાથે પ્રત્યેક, યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૨ ભાંગા થાય છે. તથા બાદર વાયુકાયને વૈક્રિય કરતાં પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વ કહેલ ૨૫માં ઉચ્છ્વાસ ઉમેરતાં ૨૬ થાય છે, અને ત્યાં પૂર્વની જેમ ૧ જ ભાંગો થાય છે. તેઉકાય - વાયુકાયમાં આતપ - ઉદ્યોત અને યશ કીર્તિનો ઉદય હોતો નથી તેથી તેને આશ્રયી વિક્લ્પ થતો નથી. સર્વમલીને ૨૬ના ઉદયે ૧૩ ભાંગા થાય છે. ૨૭ના ઉદયે ૬ ભાંગા ઃ- તથા પ્રાણાપાન પર્યાપ્તિએ ઉચ્છવાસના ઉદય સહિત ૨૬ના ઉદયમાં આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થતાં ૨૭નો ઉદય થાય છે.૨૫૭ અહીં જે પૂર્વ કહેલ આતપ - ઉદ્યોતમાંથી એક સહિત કરતાં ૨૬ના ઉદયમાં જે ૬ ભાંગા કહ્યાં તે જાણવાં. એ પ્રમાણે સર્વ મલીને એકેન્દ્રિયના ૪૨ ભાંગા થાય છે. વિકલેન્દ્રિયના ૬ ઉદયસ્થાનકના ૬૬ ભાંગા :- હવે બેઇન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે..... બેઇન્દ્રિયના ૬ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે કહે છે.... ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧ છે. (૧) ૨૧ના ઉદયે ૩ ભાંગા :- ત્યાં તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત - અપર્યાપ્તમાંથી એક, દુર્લગ, અનાદેય, યશ ઃકીર્તિ – અયશઃકીર્તિમાંથી એક એ૯ પ્રકૃતિઓ + પૂર્વ કહેલ ૧૨ ધ્રુવોદયિ સહિત ૨૧, અને આ અંતરાલ ગતિમાં રહેલ બેઇન્દ્રિયને હોય છે. અહીં ૩ ભાંગા થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને અયશ કીર્તિ સાથે એક ભાંગો અને પર્યાપ્ત નામના ઉદયવાળાને યશ કીર્તિ અને અયશ કીર્તિ સાથે બે ભાંગા થાય છે. (૨) ૨૬ના ઉદયે ૩ ભાંગા :- તે જ શરીરસ્થને ઔદારિકદ્ધિક, હુંડક, સેવાત્ત, ઉપઘાત, પ્રત્યેક એ૬પ્રકૃતિ ઉમેરવાથી અને તિર્યંચાનુપૂર્વી દૂ૨ ક૨વાથી ૨૬નું ઉદયસ્થાનક થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૩ ભાંગા થાય છે. ૨૫૮ (૩) ૨૮ના ઉદયે ૨ ભાંગા :- ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત-અશુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાનક થાય છે. અહીં યશ કીર્તિ - અયશઃકીર્તિ વડે બે ભાંગા થાય છે, કારણ કે અહીં અપર્યાપ્ત - શુભવિહાયોગતિના ઉદયનો અભાવ છે. (૪) ૨૯ના ઉદયે ૪ ભાંગા ઃ ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તા ને ઉચ્છવાસનો ઉદય ઉમે૨તાં ૨૯નો ઉદય થાય છે. ૨૫૮ અહીં પણ પૂર્વની જેમ તે જ બે ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસનો અનુદય થતાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નું ઉદયસ્થાનક થાય, અહીં પણ પૂર્વની જેમ બે ભાંગા, તેથી સર્વમલીને ૨૯ના ઉદયે ૪ ભાંગા થાય છે. (૫) ૩૦ના ઉદયે ૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસ સહિત ૨૯ના ઉદયમાં સુસ્વર કે દુઃસ્વરમાંથી એક ઉમેરતાં ૩૦નું ઉદયસ્થાનક હોય છે.પ૯ અહીં સુસ્વર - દુઃસ્વ૨ યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૪ ભાંગા ૨૫૭ ગાથા - ૮૧ - - ‘પર્ધાયસાસઞાયવગુત્તા પાછવસત્તવીસા સા'' । પૂર્વોક્ત તે ૨૪માં અનુક્રમે પરાઘાત - ઉજ્જ્વાસ અને આતપ (કે ઉદ્યોત) યુક્ત કરીએ ત્યારે ૨૫-૨૬ અને ૨૭ થાય છે. ૨૫૮ ગાથા - ૮૨ - ‘‘પર્યાયલ નુત્તા અડવીસા ગુજતીસ સામે’' । ૨૫૯ ‘‘તીસા સોળ સુબ્બોવ તિત્વ તિમિનુષ્ય જ્ઞાતીસા'' || ૮૨ || સ્વરયુક્ત ૩૦ અને ઉદ્યોત યુક્ત ૩૧નો ઉદય થાય છે. તિર્યંચોમાં ઉદ્યોત યુક્ત ૩૧નો ઉદય થાય છે અને મનુષ્યોમાં તીર્થંકરનામના ઉદય યુક્ત ૩૧નો ઉદય થાય છે. For Personal & Private Use Only www.jaitlibrary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૧૧ થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તને સ્વરનો અનુદય થતાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૩૦નું ઉદયસ્થાનક થાય, અહીં યશકીર્તિ અમલ કીર્તિ વડે બે ભાંગા, સર્વમલીને ૩૦ના ઉદયે ૬ ભાંગા થાય છે. (૬) ૩ના ઉદવે ૪ ભાંગા:- ત્યારબાદ ભાષાપતિએ પર્યાપ્તાને સ્વર સહિત ૩૦ના ઉદયમાં ઉદ્યોતનામ ઉમેરતાં ૩૧નું ઉદયસ્થાનક થાય છે, ત્યાં સસ્વર - દુઃસ્વ૨, યશ :કીર્તિ - અયશ :કીર્તિ વડે ૪ ભાંગા થાય છે. સર્વમલીને બેઇન્દ્રિયના ૨૨ ભાંગા એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિય પ્રત્યેક ૬- ૬ ઉદયસ્થાનકોનો ભાંગા ભાવવા. વિશેષ સ્વ - સ્વ જાતિ કહેવી, સર્વમલીને વિકસેન્દ્રિયના ૬૬ ભાંગા થાય છે. તિર્યંચ પંચેજિયના ૬ ઉદયસ્થાનકના ૪૯૬૨ ભાંગા - હવે તિર્યંચપંચેન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે. ત્યાં પ્રાકૃત = સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયના ૬ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. (૧) ૨૧ના ઉદયે ૯/૫ ભાંગા :- ત્યાં તિર્યંચદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત - અપર્યાપ્તમાંથી એક, સુભગ - દુર્ભગમાંથી એક, આદેય - અનાદેયમાંથી એક, યશકીર્તિ - અયશકીર્તિમાંથી એક, એ ૯ પ્રકૃતિઓ + ૧૨ ધ્રુવોદય પ્રકૃતિ સહિત કરતાં ૨૧નું ઉદયસ્થાનક થાય, અને આ ભવાંતરમાં જતાં તિર્યંચપંચેન્દ્રિયને હોય છે. અહીં ૯ ભાંગા થાય છે, ત્યાં પર્યાપ્ત નામના ઉદયે વર્તતાને સુભગ-દુર્ભગ, આદેય - અનાદય, યશકીર્તિ - અયશ-કીર્તિ વડે ૮ ભાંગા થાય છે, અપર્યાપ્તના ઉદયે વર્તતાને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ વડે એક ભાગો થાય છે. કેટલાક આચાર્ય મહારાજ એમ કહે છે.- સુભગના ઉદયવાળાને આદેયનો અને દુર્ભગનામના ઉદયવાળાને અનાદેયનો ઉદય અવશ્ય હોય છે, એટલે સુભગ - આદેય અને દુર્ભગ - અનાદેયનો સાથે જ ઉદય હોય છે તેથી પર્યાપ્તાને સુભગ - આદેય યુગલ અને દુર્ભગ - અનાદેય યુગલને યશ કીર્તિ અને અયશ-કીર્તિ વડે ૪ ભાંગા, અને અપર્યાપ્તાને એક ભાગો, તેથી સર્વમલીને મંતાતરે ૫ ભાંગા. હવે પછીના ઉદયસ્થાનોમાં પણ મતાંતરે ભાંગાની વિષમતા પોતાની બુધ્ધિ વડે વિચારી લેવી. (૨) ર૬ના ઉદયે ૨૮૯/ ૧૪૫ ભાંગ - ત્યારબાદ શરીરસ્થને આનુપૂર્વી દૂર કરવાથી દારિકદ્રિક, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, છ સંઘયણમાંથી એક સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરવાથી ૨૬નું ઉદયસ્થાનક થાય છે. અહીં ભાંગા ૨૮૯ થાય છે. ત્યાં પર્યાપ્તાને ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, યશ-કીર્તિઅયશકીર્તિ સાથે ૨૮૮ ભાંગા થાય છે. અને અપર્યાપ્તાને હુંડક - સેવાર્ત - દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ વડે એક ભાગો થાય છે. (મતાંતરે ૧૪૫ ભાંગા થાય છે.). | (૩) ૨૮ના ઉદયે ૫૭૬/૨૮૮ ભાંગા :- તે જ ર૬ના ઉદયમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને બે વિહાયોગતિમાંથી એક ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં જે પૂર્વે પર્યાપ્તાને ૨૮૮ ભાંગા કહ્યાં. તેને ૨ વિહાયોગતિ વડે ગુણતાં ૫૭૬ ભાંગા થાય છે. (મતાંતરે ૨૮૮ ભાંગા થાય છે.) (૪) ૨૯ના ઉદયે ૧૧૫૨/ ૫૭૬ ભાંગા :- ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૫૭૬ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનામનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ ભાંગા ૫૭૬ થાય છે. સર્વમલીને ૨૯ના ઉદયે ૧૧૫ર ભાંગ થાય છે. (મતાંતરે ૫૭૬ ભાંગા થાય છે.) (૫) ૩૦ના ઉદયે ૧૭૨૮| ૮૬૪ ભાંગા:- ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર - દુઃસ્વરમાંથી એ. ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં જે ઉચ્છવાસ વડે પ૭૬ ભાંગા કહ્યા હતા તેને બે સ્વર વડે ગુણતાં ૧૧૫ર ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૦નો ઉદય થાય છે. અહીં ભાંગા ૫૭૬ થાય છે. સર્વમલીને ૩૦ના ઉદયે ૧૭૨૮ ભાંગા થાય છે. (મતાંતરે ૮૬૪ ભાંગા થાય છે.) For Personal & Private Use Only www ainelibrary.org Page #246 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (૬) ૩૧ના ઉદયે ૧૧૫૨ / ૫૭૬ ભાંગા ઃ- ત્યારબાદ સ્વર સહિત ૩૦ના ઉદયમાં ઉદ્યોતનામ ઉમેરવાથી ૩૧નો ઉદય થાય છે. ત્યાં જે સ્વર સહિત ૩૦ના ઉદયે ૧૧૫૨ ભાંગા કહ્યા તે જ અહીં પણ જાણવાં. (મતાંતરે ૫૭૬ ભાંગા સમજવાં.) સર્વ મલીને પ્રાકૃત = સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયના ૪૯૦૬ ભાંગા થાય છે. ૨૬૦ હવે વૈક્રિયશરીર કરતાં તિર્યંચ પંચેન્દ્રિયના ઉદયસ્થાનકો કહે છે, અને તે પાંચ છે - તે આ પ્રમાણે કહે છે. ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે. (૧) ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ત્યાં વૈક્રિયઢિક, સમચતુરસ, ઉપઘાત, અને પ્રત્યેક એ ૫ પ્રકૃતિઓ પૂર્વ કહેલ તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૧માં ઉમે૨વી, અને તિર્યંચાનુપૂર્વી દૂ૨ ક૨વાથી ૨૫નો ઉદય થાય છે. અહીં સુભગ - દુર્ભાગ X આદેય - અનાદેય X યશ : કીર્તિ - અયશઃકીર્તિ વડે = ૮ ભાંગા થાય છે. (મતાંતરે ૪ ભાંગા થાય છે.) (૨) ૨૭ના ઉદયે ૮ ભાંગા :૨૭નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની (૩) ૨૮ના ઉદયે ૧૬ ભાંગા : ૨૧૨ ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી જેમ ૮ ભાંગા થાય છે. ત્યારબાદ, પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા શરીર૫ર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા, તેથી સર્વમલીને ૨૮ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. (૪) ૨૯ના ઉદયે ૧૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસ સહિત ૨૮માં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં અને ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે, સર્વ મલીને ૨૯ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. (૫) ૩૦ના ઉદયે ૮ ભાંગા ઃત્યારબાદ સુસ્વર સહિત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. સર્વમલીને વૈક્રિયશરીર કરતાં તિર્યંચ પંચેન્દ્રિયના ૫૬ ભાંગા. સર્વમલીને તિર્યંચ પંચેન્દ્રિયના ૪૯૬૨ ભાંગા થાય છે. મનુષ્યના ઉદયસ્થાનકો :કહે છે. ત્યાં સામાન્ય મનુષ્યના ૫ ઉદયસ્થાનકોના ૨૬૦૨ ભાંગા :- તે આ પ્રમાણે છે. - ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ અને ૩૦નું છે. આ સર્વ પણ જેમ પૂર્વ તિર્યંચ પંચેન્દ્રિયના કહ્યાં તે પ્રમાણે અહીં પણ કહેવાં. વિશેષ એ કે ૨૯ અને ૩૦નું ઉદયસ્થાનક ઉદ્યોત રહિત કહેવું. કારણ કે વૈક્રિય - આહા૨ક સંયત -સિવાયના મનુષ્યોને ઉદ્યોતના ઉદયનો અભાવ છે, તેથી ૨૯ના ઉદયે ૫૭૬ ભાંગા થાય છે. અને ૩૦ના ઉદયે ૧૧૫૨ ભાંગા થાય છે. તેથી સર્વમલીને સામાન્ય મનુષ્યોના ૨૬૦૨ ભાંગા થાય છે. ૨૬૦ વેક્રિય મનુષ્યના ૫ ઉદયસ્થાનકના ભાંગા ઃ- વૈક્રિય મનુષ્યના ૫ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે... ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે. (૧) ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ત્યાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભાગમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશઃકીર્તિ - અયશઃકીર્તિમાંથી એક એ ૧૩ + ૧૨ ધ્રુવોદિય સહિત ૨૫નો ઉદય થાય છે, અહી સુભગ-દુર્ભાગ X આદેય -અનાદેય X યશઃકીર્તિ - અયશઃકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. દેશવિરત અથવા સર્વવિરતિવાળા ને વૈક્રિય કરતાં સર્વ શુભ હોવાથી ૧ ભાંગો જાણવો. (૨) ૨૭ના ઉદયે ૮ ભાંગા :- ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમે૨વાથી ૨૭નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. ૨૬૦ રિવર છવ્વીસાફ સંધયવિયિાપ તે ચેવ । હલવા નિિરયાનું વિજ્ઞાહારન′′ || ૮૩ || તિર્યંચોના ૨૬ આદિ જે ઉદયસ્થાનો કહ્યાં, સંઘયણ વિનાના તે સર્વ ઉદયસ્થાનકો વૈક્રિયશરીર કરતાં તિર્યંચ અને મનુષ્યોને તથા આહારકશરીર કરતાં યતિઓને હોય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૧૩ (૩) ૨૮ના ઉદયે ૯ ભાંગા - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય ઉમેરતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા સંયતને ઉત્તરવૈક્રિય કરતાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં કોઇને ઉદ્યોતનો ઉદય થાય છે, તેથી ૨૮નો ઉદય થાય છે. અહીં શુભપદ હોવાથી એક જ ભાંગો થાય છે. કારણ કે સંયતને દુર્ભગ - અનાદેય - અયશ કીર્તિનો ઉદય હોતો નથી. સર્વમલીને ૨૮ના ઉદયે ૯ ભાંગા થાય છે. (૪) ૨૯ના ઉદયે ૯ ભાંગ :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૮ના ઉદયમાં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા સંયતને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ એક જ ભાંગો, તેથી સર્વમલીને ૨૯ના ઉદયે ૯ ભાંગા થાય છે. (૫) ૩૦ના ઉદયે ૧ ભાંગો :- સુસ્વર સહિત ૨૯ના ઉદયમાં ઉદ્યોત ઉમેરતાં સંયતને ૩૦નો ઉદય થાય છે. અહીં એક જ ભાંગો થાય છે. સર્વમલીને વૈક્રિય મનુષ્યોને ૩૫ ભાંગા થાય છે. આહારક સંવતને ૫ ઉદયસ્થાનકના ૭ ભાંગ :- આહારક સંયતને ૫ ઉદયસ્થાનકો છે તે આ પ્રમાણો... ૨૫ - ૨૭ -૨૮ - ૨૯ અને ૩૦. (૧) ૨૫ના ઉદયે ૧ ભાંગો - ત્યાં આહારકદ્વિક, સમચતુરસ્મસંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક એ પાંચ પ્રકૃતિઓ પૂર્વ કહેલ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૧માં ઉમેરવી અને મનુષ્યાનુપૂર્વી દૂર કરવાથી ૨૫નો ઉદય થાય છે. ફક્ત અહીં સર્વ શુભ પદ છે, કારણ કે સંયતને દુર્ભગ - અનાદેય - અયશકીર્તિનો ઉદય હોતો નથી. તેથી અહીં એક જ ભાંગો થાય છે.. (૨) ૨૭ના ઉદયે ૧ ભાગો - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે, અહીં પણ એક જ ભાંગો થાય છે. A (૩) ૨૮ના ઉદયે ૨ ભાંગા - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે, અહીં પણ એક ભાંગો થાય છે સર્વમલીને ૨૮ના ઉદયે બે ભાંગા થાય છે. (૪) ૨૯ના ઉદયે ૨ ભાંગા - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૮ના ઉદયમાં સુસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા પ્રાણાપાનપર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે, અહીં પણ એક જ ભાંગો થાય છે, સર્વમલીને ૨૯ના ઉદયે બે ભાંગા થાય છે. (૫) ૩૦ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર સહિત ૨૯ના ઉદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં ૧ ભાંગો થાય છે. સર્વમલીને આહારકશરીરના ૭ ભાંગા થાય છે. કેવલીના ૧૦ ઉદયસ્થાનકોના ભાંગા - કેવલીના ૧૦ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે... ૨૦ - ૨૧ - ૨૬ -૨૭ - ૨૮ - ૨૯ -૩૦ - ૩૧ - ૯ અને ૮ છે. ત્યાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય અને યશ :કીર્તિ એ૮ અને ધ્રુવોદયિ-૧૨ સહિત ૨૦નો ઉદય થાય છે. અહીં પણ એક ભાગો થાય છે અને તે સામાન્ય કેવલીને અને કેવલિ સમુદ્ધાતમાં કાર્પણ યોગે વર્તતાને (૩-૪ અને ૫મા સમયે) હોય છે. તેજ ૨૦માં તીર્થકર સહિત ૨૧નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે, અને તે તીર્થકર કેવલીને અને સમુદ્દાત કરતાં કાર્પણ કાયાયોગે વર્તતાને જાણવું તે જ ૨૦માં ઔદારિકદ્ધિક, સંસ્થાનમાંથી એક સંસ્થાન, પ્રથમ સંઘયણ, પ્રત્યેક, ઉપઘાત એ ૬ પ્રકૃતિઓ ઉમેરવાથી ર૬નો ઉદય થાય છે. અને આ સામાન્ય કેવલીને (કેવલી સમુઠ્ઠાતમાં ૨-૬ અને ૭મે સમયે) ઔદારિક મિશ્રકાયયોગીને હોય છે. અહીં ૬ સંસ્થાન વડે ૬ ભાંગા થાય છે, પરંતુ તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોને વિષે ગણેલા હોવાથી જુદા ગણવાં નહીં. ૨૬૧ ‘‘તસવાયરન્મત્ત, સુમનં રિનgવા ગરીસ્થિ, મનોજના માં નવ'' ||૮૧ / ઉપરની૮ - ૯ +ગાથા - ૮૬ - “નિવાપરાફનુગા, મુકવા તીસગુથાણ'' I ધ્રુવોદયી પ્રકૃતિ યુક્ત ગાથા ૮૫માં કહેલ ૮-૯ બે ઉદયસ્થાનકો સહિત ૨૦-૨૧ ઉદયસ્થાનક કેવલરી સમુદ્ધાતમાં હોય ૨૬૨ “જે વપાવડર નવું ઇ સંટાળ જનસંઘવી | gટે ઇસવીસા પુરા સેવા વયા'' || ૮૭ | For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ આ જ ર૬માં તીર્થકર સહિત કરતાં ૨૭નો ઉદય થાય છે, આ તીર્થકર ભગવંતને (કેવલી સમુદઘાતમાં ૨-૬-૭મે સમયે) ઔદારિક મિશ્રકાયયોગીને જાણવું. અહીં સંસ્થાન એક હોવાથી એક જ ભાંગો થાય છે. તે જ ૨૬માં પરાઘાત, ઉચ્છવાસ, કોઇપણ એક વિહાયોગતિ, કોઇપણ એક સ્વર સહિત ૩૦નો ઉદય થાય છે. અને આ સામાન્ય કેવલી એવા સયોગી કેવલીને ઔદારિક કાયયોગે વર્તતાં જાણવું. અહીં ૬ સંસ્થાન x શુભ - અશુભવિહાયોગતિ X સુસ્વર - દુઃસ્વર વડે ૨૪ ભાંગા થાય છે. અને તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોને વિષે ગણેલાં હોવાથી અહીં જુદા ન ગણવા. આ જ ૩૦માં તીર્થંકરનામ સહિત કરતાં ૩૧નો ઉદય થાય છે, અને તે સયોગીકેવલી તીર્થકર ભગવંતને ઔદારિક કાયયોગે વર્તતાં હોય છે. અહીં એકભાગો જાણવો. આ જ ૩૧માંથી વાકયોગનો નિરોધ કરે એટલે ૩૦નો ઉદય થાય છે. ત્યારબાદ ઉચ્છવાસનો નિરોધ થાય એટલે ૨૯નો ઉદય થાય છે. સામાન્ય કેવલીને પૂર્વકહેલ ૩૦માંથી વાક્યોગનો નિરોધ થાય એટલે ૨૯નો ઉદય થાય છે. અહીં ૬ સંસ્થાન x શુભ-અશુભ વિહાયોગતિ વડે ૧૨ ભાંગા થાય છે. પણ પૂર્વની જેમ જુદા ન ગણવાં. ત્યારબાદ ઉચ્છવાસનો નિરોધ થતાં ૨૮નો ઉદય થાય, અહીં પણ પૂર્વની જેમ ૧૨ ભાંગા થાય છે. અને તે પૂર્વની જેમ સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકોમાં ગણેલ હોવાથી જુદા ગણેલ નથી. તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આય યશકીર્તિ અને તીર્થકર નામ એ ૯નું ઉદયસ્થાનક તીર્થકરને અયોગી કેવલીના અંત્યસમયે વર્તતાં હોય છે. તથા તે જ ૯ના ઉદયમાંથી તીર્થંકરનામ રહિત ૮નું ઉદયસ્થાનક સામાન્ય કેવલીને હોય છે.' | સર્વમલીને સામાન્ય સયોગી કેવલી અને તીર્થકર સયોગી કેવલીના ૬૨ ભાંગા થાય છે. પરંતુ જે સામાન્ય કેવલીના ૨૬ના ઉદયના ૬, ૨૮ના ઉદયના ૧૨, ૨૯ના ઉદયના ૧૨, ૩૦ના ઉદયના ૨૪ સર્વમલીને ૫૪ ભાંગા તે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનકમાં અંતર્ગત સંભવે છે, એટલે તેને જુદા ગણ્યા નથી. બાકીના ૮ ભાંગા સંભવે છે. તેમાં ૨૦ અને ૮ના ઉદયના ૨ ભાંગ સામાન્ય કેવલિના છે, ૨૧ - ૨૭ - ૨૯ - ૩૦ - ૩૧ અને ૯ના ઉદયના ૬ ભાંગા તીર્થકરના જાણવાં. સર્વમલીને મનુષ્યના ઉદયસ્થાનકના ભાંગા ૨૬૫ર થાય છે. તે પ્રમાણે મનુષ્યના ઉદયસ્થાનકો કહ્યાં. દેવોના ૬ ઉદયસ્થાનકના ૬૪ ભાંગા - હવે દેવોના કહે છે - દેવોના ઉદયસ્થાનકો ૬ છે. તે આ પ્રમાણે.... ૨૧૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ અને ૩૦ છે.૨૬૫ (૧) ૨૧ના ઉદયે ૮ ભાંગા - ત્યાં દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ - દુર્ભગમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશ કીર્તિ - અયશકીર્તિમાંથી એક, એ ૯ + પૂર્વ કહેલ ધ્રુવોદય ૧૨ સહિત ૨૧નો ઉદય થાય છે, અહીં સુભગ - દુર્ભગ X આદેય - અનાદેય X યશકીર્તિ - અયશ-કીર્તિ વડે ૮ ભાંગા થાય છે. દુર્ભગ - અનાદેય અને અયશ કીર્તિનો ઉદય પિશાચા દિને હોય છે. (૨) ૨૫ ઉદયે ૮ ભાંગા - ત્યારબાદ શરીરસ્થને વૈક્રિયદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક, સમચતુરસ્ત્ર એ ૫ પ્રકૃતિઓ ઉમેરવાથી અને દેવાનુપૂર્વી દુર કરવાથી ૨૫નો ઉદય થાય છે. અહીં પણ તે જ પ્રમાણે ૮ ભાંગા થાય છે. અહીં સામાન્ય કેવલીને ૨૮-૧૯મા સ્વરના રોધ પછી ૨૯, ઉવારા વિગત રસ વિનાના ૨૬૩ “નિત્યરે ફાતીસા, તીસા સામાવતીને તુ જીગરે ગુણાતીતા લીબુસાસન ગાવીતા'' ૮૮ | ૨૬૪ અહીં સામાન્ય કેવલીને ૨૮-૨૯ના ઉદયસ્થાનકમાં ૬ સંસ્થાનના બે વિહાયોગતિ સાથે ૧૨-૧૨ ભાગા બતાવ્યા છે. પરંતુ સિત્તરિ ચૂર્ણિમાં અને સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૧૮-૧૧૯ની ટીકામાં સ્વરના રોધ પછી ૨૯, ઉચ્છવાસના નિરોધ પછી ૨૮ના ઉદય હોવાથી તે વખતે કાયયોગનો પણ નિરોધ કરવાનો સમય હોવાથી અત્યંત નિરસ લીમડા અને શેરડી સમાન બંન્ને વિહાયોગતિ ના રસ વિનાના દલિક માત્રનો જ ઉદય હોય છે. પણ ગતિની ચેષ્ટા હોતી નથી તેથી ૨૮ અને ૨૯ના ઉદયે સામાન્ય કેવલીને ના બદલે ૬ સંસ્થાનના માત્ર ૬-૬ ભાંગા જ બતાવેલ છે. તત્ત્વ કેવલી ગમે. ૨૬૫ ગાથા-૮૪ - “રેવા" સરિતે વિમાનોવા સંકળા'' | સંઘયણ વિનાના વિકલેન્દ્રિયની સર્વ ઉદયસ્થાનકો દેવોને હોય છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૧૫ (૩) ૨૭ના ઉદયે ૮ ભાંગા - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને શુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. દેવોને અશુભવિહાયોગતિનો ઉદય નહીં હોવાથી તેને આશ્રયીને ભાંગા થતાં નથી. (૪) ૨૮ના ઉદયે ૧૬ ભાંગ - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૮નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે, સર્વમલીને ૨૮ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. (૫) ૨૯ના ઉદયે ૧૬ ભાંગા :- ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વ૨ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે, અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. દેવોને દુઃસ્વરનો ઉદય ન હોય તેથી તેને આશ્રયીને ભાંગ ન થાય. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વરનો ઉદય થતાં પહેલાં ઉદ્યોતનો ઉદય થતાં ૨૯નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગ થાય છે. સર્વ મલીને ૨૯ના ઉદયે ૧૬ ભાંગા થાય છે. દેવોને ઉદ્યોતનો ઉદય ઉત્તરવૈક્રિય કરતાં હોય છે.. | (૬) ૩૦ના ઉદયે ૮ ભાંગ :- ત્યાર બાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉદ્યોત ઉમેરવાથી ૩૦નો ઉદય થાય છે. અહીં પણ પૂર્વની જેમ ૮ ભાંગા થાય છે. સર્વમલીને દેવાના ૬૪ ભાંગા થાય છે. તે પ્રમાણે દેવોના ઉદયસ્થાનકો ક્યાં. નારકીના ૫ ઉદયસ્થાનકના પાંચ ભાંગ :- હવે નારકીના કહે છે. ત્યાં નારકીના ઉદયસ્થાનકો ૫ છે. તે આ પ્રમાણે.... ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ અને ૨૯ છે. (૧) ૨૧ના ઉદયે ૧ ભાંગો - ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત દુર્ભગ, અનાદેય, અયશ : કીર્તિ એ ૯ + ધ્રુવોદયિ - ૧૨ સહિત ૨૧નો ઉદય થાય છે, અહીં સર્વ પણ પદો અશુભ હોવાથી એક જ ભાંગો થાય છે. એ પ્રમાણે બીજે પણ જાણવું. (૨) ૨૫ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ શરીરસ્થને વૈક્રિયદ્વિક, પ્રત્યેક, હુંડક ઉપઘાત એ ૫ પ્રકૃતિ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી દૂર કરવાથી ૨૫નો ઉદય થાય છે. એક ભાગો થાય છે. (૩) ૨૭ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને અશુભવિહાયોગતિ ઉમેરવાથી ૨૭નો ઉદય થાય છે. (અહીં ૧ ભાંગો). (૪) ૨૮ના ઉદયે ૧ ભાગો - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરવાથી ૨૮નો ઉદય થાય છે. ( અહીં ૧ ભાંગો) (૫) ૨૯ના ઉદયે ૧ ભાંગો - ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને દુઃસ્વર ઉમેરવાથી ૨૯નો ઉદય થાય છે. (અહીં ૧ ભાંગો) સર્વમલીને નારકના ૫ ભાંગા થાય છે. સર્વ ઉદયસ્થાનકોના ભાંગા ૭૭૯૧ થાય છે. (યંત્ર નંબર - ૪૪ જુઓ).(અનુસંધાણ પેઈઝ નંબર-૨૨૪) ઇતિ જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકના ભાંગા સમાપ્ત ૨૬૬ અહીં એ ખ્યાલમાં રાખવું કે દેવોને અપર્યાપ્તાવસ્થામાં ઉદ્યોતનો ઉદય થતો નથી, પરંતુ પર્યાપ્તાવસ્થામાં મૂળ શરીરથી બીજાં વૈક્રિયશરીર કરે ત્યારે તેમને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થઇ શકે છે. ૨૬૭ “સંઘવ_ોffજાતે નારyrgો'' || ૮૪ || તથા સંઘયણ અને ઉદ્યોતના ઉદય વિનાના સર્વ નારકીઓ ને હોય છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ (- જીવસ્થાનકો વિષે નામકર્મના ઉદયસ્થાનકો અને ભાંગા - યંત્ર નંબર - ૪૪) ભાંગા, મતાં ] કાળ ૪૦ ૧સમય ૩ સમય ૨ ર ઉદયસ્થાનકી ક્યા જીવને હોય ? ઉદયસ્થાનકની પ્રકૃતિઓ ભાંગાની વિગત એકેન્દ્રિયના ૫ ઉદયસ્થાનકોના ભાંગા - ૪૨ :વિગ્રહગતિમાં તેo, કo, અગુરુ, સ્થિ, અસ્થિ, શુ0, અશુ0 વર્ણાદિ-૪, | બાo સૂoXપર્યા અપ૦ = ૪ અયશવડે પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય નિર્માણ = ૧૨ ધ્રુવોદયિ, તિર્યદ્વિક, સ્થા, એકે, સૂ૦ કે | બા, પર્યા, કે અપર્યા, દુર્ભગ, અના, ય, કે અય, એ ૯| સહિત = ૨૧ બાળ પર્યા. યશવડે = ૧ બાd પર્યાશરીરસ્ય | ૨૧-આનુપૂર્વી ઔશ૦,હુંડક ઉપ૦,સાધાતુ કે પ્રત્યેક =૨૪ | મ0 સાધાX યશ, અયશ૦ = ૪ બાળ અપર્યા. ” |” ” " | પ્ર0 સાધાઠ = અયશવડે = ૨ સૂક્ષ્મ પર્યાઅપ,"|" પર્યાઅપર્યાXપ્ર સાધા૦ = ૪ અયશવડે બાપર્યાવૈ, વાયુ, પૂર્વકલ-૨૪માં ઔદoo રહિત, વૈશo સહિત બા) પર્યાવ પ્રત્યે અયશવડે = ૧ શરીરપર્યાપ્ત બાદર | ૨૪ + પરાઘાત = ૨૫ vo સાધo X યશઅયશ૦ = ૪ શરીરપર્યાપ્ત સૂક્ષ્મ ૨૪ + પરાઘાત = ૨૫ પ્ર. સાધાd = અયશવડે = ૨ ' વૈકિય વાયુo | ૨૪ + પરાઘાત = ૨૫ બાપર્યાવ્ર પ્રત્યે અયશવડે = ૧ ઉચ્છવાસ પર્યાપ્ત | ૨૫ + ઉચ્છવાસ = ૨૬ ૨૫ની જેમ શરીરપર્યાપ્ત બાદર | ઉચ્છવાસ પૂર્વે ૨૫ + ઉદ્યોત કે આતપ = ૨૬ પ્ર સાધoX યશઅયશo = ૪ ઉદ્યોત વડે ૪૦.૩૦ અંત ર્મુહૂર્ત ૨. ૨ శాంతం vo X યશવ અયશo અંતર્મ ૭નો ઉ૦ અંતર્મ ન્યૂન * = ૨ આતપ વડે ૨૨૦૦૦ વર્ષ ઉચ્છવાસ પર્યા બાદ | ઉચ્છવાસ સહિત ૨૬ + આતપ કે ઉદ્યોત ઉપર પ્રમાણે ૬ ભાંગા Yof અંતર્મ0. કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ભાંગા| મતાં 1 કાળ ઉદયસ્થાનક ક્યા જીવને હોય? ભ | ઉદયસ્થાનકની પ્રકૃતિઓ ભાંગાની વિગત બેઇજિયના ૬ ઉદયસ્થાનકોના માંગા : ૨ વિગ્રહગતિમાં પર્યાપ્ત ધુત્રોદયિ-૧૨ + તિર્યદ્ધિક, બે જાતિ, બસ, બા) પર્યા, કે , અયશ વડે - અપર્યાપ્તને - ૧ - અપર્યાપ્ત અપ૦, ૬૦ અના, યશ, કે અયo = ૨૧ યશ - અયશ વડે પર્યાપ્તને - ૨ સત્તાપ્રકરણ ૨૧ જ0 ૧સમય ઉo ૩ સમય પૂર્વની જેમ - ૩ જ ઉ૦ અંતમુંo શરીરસ્થપર્યાઅપર્યા૨૧- આનુપૂર્વી + દાદ્ધિક, હુડક, સેવા, પ્રત્યેક, ઉપઘાત = ૨૬ શરીર પર્યાપ્ત ૨૬ + પરાળ, અશુભવિહાયોગતિ = ૨૮ ઉચ્છવાસ પર્યાપ્ત | ૨૮+ ઉચ્છવાસ = ૨૯ શરીર પર્યાપ્ત ૨૮ + ઉદ્યોત(ઉચ્છવાસ પૂર્વે). ભાષાપર્યાપ્ત ૨૯ + સ્વર = ૩૦ ઉચ્છવાસ પર્યાપ્ત | ૨૯ + ઉદ્યોત = ૩૦(સ્વર પૂર્વે) S યશ૦ - અયશo વડે પર્યાપ્તને - ૨ યશo - અયશo વડે પર્યાપ્તને - ૨ યશવ - અયશ૦ વડે પર્યાપ્તને - ૨ સુસ્વ દુ:સ્વX યo અય૦ = ૪ થ0 અયo = રનો જ0 ઉ અંતર્મુ, ૩૦ જ0અંતo ઉ0અંતo જૂન સ્વ ઉo ભવ ૩૧ | ભાષા પર્યાપ્ત સ્વર સહિત -૩૦ + ઉદ્યોત સુસ્વ૦-૧૦ X ૧૦ અથ૦ * . ૫ જ ૧સમય ૨ એ પ્રમાણે તે ઇન્દ્રિય – ચઉરિજિયના પણ ૨૨ - ૨૨ ૨૨ X ૩ = સામાન્ય તિર્યંચ પંચેજિયના ૬ ઉદયસ્થાનકોના ભાંગા - ૪૯૦૬ / ૨૪૫૪ વિગ્રહગતિમાં પર્યા| વિક્લેન્દ્રિયની જેમ પરંત પંચે જાતિ, સુભo - આદેo વિકલ્પ | અપર્યા - દુર્ભ અનાd - અયશo - ૧ અપર્યાપંચે તિo. સુભ૦ દુર્ભ0X આદે. અનાo Xયશ૦ અય = ૮ પર્યાપ્ત વિગ્રહગતિમાં પર્યા) | વિક્લેન્દ્રિયની જેમ પરંતુ પચે જાતિ, સુભo - આદેo વિકલ્પ | મતાંતરે :- સુભગાદય-દુર્ભગાનાદેય X ય અય૦ = ૪પર્યા અપર્યાપંચે તિo શરીરસ્થ પર્યા, ૨૧- આનુપૂર્વી + દાઢિકસંઘ, સંસ્થાન, ઉપ પ્રત્યે | સંexi Xસુભદુર્ભoXઆદેઅનાoXયશ0અય૦ = ૨૮૮ અપર્યાસ્વસ્થાને = ૨૬ પર્યાપ્ત અપ૦ અવસ્થા હું-સેવાર્તo -દુર્ભo - અના- અયશ વડે = ૧ અપર્યાપ્ત ૩ સમય ૨૮૯ | ૧૪૫ | જ0 90 અંતમુંo ૨૧૭ ૨૧૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ નિક] ક્યા જીવને હોય? ઉદયસ્થાનકની પ્રકૃતિઓ ભાંગાની વિગત | ભાંગી મતાં, કાળ ૨ આ ૨૮ શરીરપર્યા ૨૬ + પરાઘાત, શુભ કે અશુભ વિહ૦ = ૨૮ પૂર્વકહેલ ૨૮૮X૨ વિહાયોગતિ = ૫૭૬ પર્યાપ્ત ૫૭૬ | ૨૮૮ પર્યાતિ પંચે ઉચ્છવાસ પર્યા ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પૂર્વની જેમ ૫૭૬ પર્યાપ્ત ૧૧૫૨ | ૫૭૬ | જs - તિપંચે અંતર્મ, શરીરપર્યા. પર્યા. ૨૮ + ઉદ્યોત = ૨૯ પૂર્વની જેમ ૫૭૬ પર્યાપ્ત તિપંચે ભાષા પર્યાપ્ત ઉચ્છવાસ સહિત ૨૯ + સ્વર = ૩૦ ૫૭૬ X ૨ દુઃસ્વર-સુસ્વર = ૧૧૫ર પર્યાપ્ત ૧૭૨૮ | ૮૬૪ જ0અંત, તિપંચે ઉંઅ to ઉચ્છવાસ પર્યા. ઉચ્છવાસ સહિત ૨૯ + ઉદ્યોત = ૩૦ પૂર્વની જેમ ૫૭૬ પર્યાપ્ત તિપંચે જ0 ઉ અંતર્મુo ૩પલ્યો ભાષા પર્યાપ્ત " | સ્વર સહિત ૩૦ + ઉદ્યોત = ૩૧ પૂર્વની જેમ ૧૧૫ર પર્યાપ્ત | ૧૧૫૨ ૫૭૬ કુલ ૪૯૦૬ ૨૪૫૪ વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયના ૫ ઉદયરચાનકોના ભાંગા ૫૬ ર૫ નવું વૈકિય શરીર સામાન્ય તિર્યંચની ૨૧-આનુપૂર્વી + વૈશ્ચિક, સમચતુ. ઉપ૦ | સુભ૦ દુર્ભ X આદેo અનાX યશ અય૦ = ૮ કરતાં પ્રત્યેક = ૨૫ ૧સમય અપર્યાપ્તાવસ્થામાં ઉo અત ૦. શ૦પર્યાવૈતિo૫૦ ૨૫ + પરા, શુભ વિહાd = ૨૭ પૂર્વની જેમ - ૮ ઉચ્છવાસ પર્યાપ્ત " | ૨૭ + ઉચ્છવાસ = ૨૮ પૂર્વની જેમ - ૮ શરીર પર્યાપ્ત '' | ૨૭ + ઉદ્યોત = ૨૮ પૂર્વની જેમ - ૮ ભાષા પર્યાપ્ત " | ઉચ્છવાસ સહિત ૨૮ + સુસ્વર = ૨૯ પૂર્વની જેમ- ૮ ઉચ્છવાસ પર્યાપ્ત " | ઉચ્છવાસ સહિત ૨૮ + ઉદ્યોત = ૨૯ પૂર્વની જેમ - ૮ જ0 ઉ અંતર્મુ. ૧સમય ઉ૦ , For Personal & Private Use Only જa ૧ ૪ મુn | 30 અંતર્મદ કર્મપ્રકૃતિ ભાગ - ૩ 0I ભાષા પર્યાપ્ત " ] સુસ્વર સહતિ - ૨૯ + ઉદ્યોત = ૩૦ પૂર્વની જેમ - ૮ ૮ ૪ | ૫૬ | ૨૮ કુલ તિર્યંચ પંચેન્દ્રયના ૪િ૯૬૨] ૨૪૮૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internal ભાંગાની વિગત ભાંગ] મતાંડ] કાળ ઉદયસ્થાનક| ક્યા જીવને હોય? ઉદયસ્થાનકની પ્રકૃતિઓ - સામાન્ય મનુષ્યના ૫ ઉદયસ્થાનકોના ભાંગા - ૨૬૦૨ વિગ્રહગતિમાં પર્યા) | સામાન્ય તિર્યની જેમ પરંતુ મનુo દ્વિક તિર્યંચની જેમ અપર્યા૫૦ મનુo. સત્તાપ્રકરણ ૯ | ૫ | જ0 ૧ સમય ઉહ. ૩ સમય સામાન્ય તિર્યની જેમ પરંતુ મનુ, દ્વિક શરીરસ્થ પર્યા અપર્યાo સ્વસ્થાને અપ૦ અવસ્થા ૮૯ ૧૪૫ | જ0 ૧સમય ઉ૦ અંતમુo ૨૮ ૫૭૬ | ૨૮૮ ૨૯S | શરીરપર્યાપ મનુ | સામાન્ય તિર્યની જેમ પરંતુ મનુ, દ્વિક ઉચ્છવાસ પર્યાપ્ત” | ૨૮ + ઉચ્છવાસ = ૨૯ ભાષા પર્યાપ્ત " | ૨૯ + સુસ્વર કે દુઃસ્વર ૫૭૬ ૨૮૮ ૩૦ ૧૫ર | ૫૭૬ ૧ સમય అండం ઉપલ્યો૦ ૬૦૨ ૧૩૦૨ વૈક્રિય મનુષ્યના ૫ ઉદયસ્થાનકોના ભાંગા - ૩૫ | વૈ, તિo ની જેમ પરંતુ મનુદ્ધિક સુભ૦ દુર્ભX આદેo અના૦ X યશ અયo = ૮ ૨પ નવું વૈક્રિય શરીર કરતા અપર્યાપ્તાવસ્થામાં ૧સમય અતમુદ્રા x | શરીર પર્યાવૈમનુo|૨૫ + પરા, શુભ વિહાd = ૨૭ ઉચ્છવાસ પર્યાપ્ત " | ૨૭ + ઉચ્છવાસ = ૨૮ શરીર પર્યાપ્ત " | ૨૭ + ઉદ્યોત = ૨૮ પૂર્વની જેમ - ૮ પૂર્વની જેમ - ૮ સુભo - આદેo - યશo વડે -૧ (સંયતને) પૂર્વની જેમ - ૮ ત્રણે શુભપદ હોવાથી -૧ (સંયતને) - જ - ૧ સમય ઉ0 - અંતર્મુ ભાષા પર્યાપ્ત '' | ઉચ્છવાસ સહિત ૨૮ + સુસ્વર = ૨૯ ઉચ્છવાસ પર્યાપ્ત | ઉચ્છવાસ સહિત ૨૮ + ઉદ્યોત = ૨૯ ૯િ | ૫ ' જ ૧ સમય ઉ૦ ૪ મુહૂર્ત Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨ × | ૫ ઉદયસ્થાનક ક્યા જીવને કોય ? ઉદયસ્થાનકની પ્રકૃતિઓ ३० ભાષા પર્યાપ્ત વૈ સુસ્વર સહિત ૨૯ + ઉદ્યોત = ૩૦ મનુ ૨૫ 2] ××| !! 0 ૨૧. RE ૨૭ નવું આહારક શરીર | વૈ૦ મનુ ની જેમ પરંતુ આહારકદ્ધિક કરતા અપર્યાપ્તાવસ્થામાં ૨૦ અજિન શરીરપર્યાપ્ત આહા૦ | ૨૫ + પરા૦, શુભ વિહા૦ = ૨૭ ઉચ્છવાસ પર્યાપ્ત શરીર પર્યાપ્ત ભાષા પર્યાપ્ત ઉચ્છવાસ પર્યાપ્ત ભાષા પર્યાપ્ત નિ અજિન જિન "1 .. .. . ૨૭ + ઉચ્છવાસ = ૨૮ ૨૭ + ઉદ્યોત = ૨૮ આહારક મનુષ્યના ૫ ઉદયસ્થાનકોના ભાંગા - ૭ ઉચ્છવાસ સહિત ૨૮ + સુસ્વર = ૨૯ ઉચ્છવાસ સહિત ૨૮ + ઉદ્યોત = ૨૯ સુસ્વર સહિત - ૨૯ + ઉદ્યોત = ૩૦ = ૨૬ + જિનનામ = ૨૭ ભાંગાની વિગત બશે શુભપદ હોવાથી - ૧ (સંપતન) મનુગતિ, પંચે, ત્રસાદિ-૩, સુભ૰ આદે યશ૦ = ૮ + ૧૨ યોદય = ૨૦ ૨૦ + જિનનામ = ૨૧ ૨૦ + ઔદ્વિક, સંસ્થા-૧, વજૠ૦, પ્રત્યે ઉપ૦ = ૨૧ સર્વ શુભ પદ હોવાથી – ૧ સર્વ શુભ પદ હોવાથી - ૧ સર્વ શુભ પદ હોવાથી – ૧ સર્વ શુભ પદ હોવાથી - ૧ સર્વ સર્વ શુભ પદ હોવાથી – ૧ શુભ પદ હોવાથી – ૧ સર્વ શુભ પદ હોવાથી - ૧ કેવલીના ૧૦ ઉદયસ્થાનકો ભાંગા -(૬૨) સર્વ શુભપદ વડે-૧ (સમુદ્દાતમાં કાર્મશયોગીને) કુલ ભાંગા સર્વ શુભપદ વર્ડ-૧ સમુદ્દાતમાં કાર્માયોગીને) ૬ સંસ્થાન વડે -૬ (સમુદ્ધાતમાં ઓ નિશ્ચયોગીન) કુલ ૩૫. ભાંગામતાં | કાળ 0 ૧ સમય - * T સમચતુ૰ સંસ્થાન વડે -૧ (સમુદ્દાતમાં ઔ૰ મિશ્રયોંગીને) - * * ૧ ૩ ૧ A ૧૯ ૪૦ ૧ સમય ઉદ્ અંતમુ | જ૦ ઉ ૩ સમય 80 ૧ સમય ૩૦ ૨ સમય ૨૨૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્થાનકી ક્યા જીવને હોય? ભાંગા) મતાં! કાળ ઉદયસ્થાનકની પ્રવૃતિઓ ૨૬ + પર ઉચ્છ0, વિહાયો-૧, સ્વર-૧ = ૩૦ ૩૦ | અજિન ભાંગાની વિગત સંસ્થા6 X વિહાયો X સ્વર૦ = ૨૪ (ઓ) કાયયોગિને) (ભવસ્થને). - ૨૪ A 1tlu અંતe કોળ વળ જિન ૩૦ + જિનનામ ૩૦ - સ્વર + જિનનામ = ૩૦ સર્વ શુભપદ વડે - ૧ (ઓ) કાયયોગિને) (ભવસ્થને) સર્વ શુભપદ વડે - ૧ (વાક્યોગના નિરોધથી) જ ઉ9 અંતમે ૩૦ - સ્વર ઉચ્છવાસ + જિનનામ = ૨૯ ૩૦ - સ્વર = ૨૯ સર્વ શુભપદ વડે - ૧ (ઉચ્છવાસના નિરોધથી) સંસ્થા x વિહાયો = ૧ર (વાક્યોગના નિરોધથી) અજિન ૧૨ A અજીન ૧૨ A. ૩૦ - સ્વર, ઉચ્છવાસ = ૨૮ " = ૧૨ ( ઉચ્છવાસના નિરોધથી) મનુ ગતિ, પંચે, ત્રસાદિ-૩, સુભo, આદે, ય, જિન = | શુભપદ વડે - ૧ (અયોગીના અન્ય સમયે) For Personal & Private Use Only જ0 ઉ૦ ૫ સ્વ સ્વર અજિન ૯ - જિનનામ = ૮ શુભપદવડે - ૧ (અયોગીના અન્ય સમયે) A આ ભાંગા સા મનુષ્યના અન્તર્ગત જાણવો. | સામાન્ય મનુષ્ય અન્તર્ગત ૫૪ + ૮ કુલભોગા = દેવોના ૬ ઉદયથાનકોના માંગ - ૬૪ દેવદ્રિક, પંચે ત્રસાદિ-૩, સુભ કે દુર્ભ, આદે, કે અનાદ, સુભo દુર્ભ X આદેo અના૦ X યશo અયo = ૮ કે અયo = ૯ + ૧૨ ધવોદયિ = ૨૧ વિગ્રહગતિમાં જ0 ૧સમય ઉ૦ ૨ સમય પૂર્વની જેમ -૮ ૪ |જ ઉ૦ અંતમું ૭ ડો. શરીરસ્થને સ્વસ્થાને | ૨૧-આનુપૂર્વી + વૈદ્ધિક, ઉપ૦, મ0, સમચ૦ = ૨૫ અપ અવસ્થા શરીર પર્યાપ્ત ૨૫ + પરા શુભવિહાયો = ૨૭ ઉચ્છવાસ પર્યાપ્ત | ૨૭ + ઉચ્છવાસ = ૨૮ શરીર પર્યાપ્ત ૨૭ + ઉદ્યોત = ૨૮ પૂર્વની જેમ - ૮ પૂર્વની જેમ - ૮ પૂર્વની જેમ - ૮ રર૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ تھے ૨ ૩ ४ ૫ ઉદયસ્થાન | ક્યા યને હોય ? ભાષા પર્યાપ્ત ઉચ્છવાસ પર્યાપ્ત ૨૯ ૨૯ ૩૦ ૧ ૨૫. ૨૭ ૨ ૨૯ ભાષા પર્યાપ્ત વિગ્રહગતિમાં શરીરસ્થ સ્વસ્થાને અપ અવસ્થા શરીર પર્યાપ્ત ચવાસ ખિ ભાષા પર્યાપ્ત ઉદયસ્થાનકની પ્રકૃતિઓ ઉચ્છવાસ સહિત ૨૮ + સુસ્વર = ૨૯ ઉચ્છવાસ સહિત ૨૮ + ઉદ્યોત = ૨૯ સુસ્વર સહિત - ૨૯ + ઉદ્યોત = ૩૦ નરકઢિક, પંચે, ત્રસાદિ-૩, દુર્વ્ય, અના૰, અયo = ૯ + ૧૨ ધ્રુવોદય = ૧૨ ભાંગાની વિગત પૂર્વની જેમ – ૮ પૂર્વેની જેમ - ૮ - જરૂ ઉo - અંતર્મુ -: નરકના ૫ ઉદયસ્થાનકોના ભાંગા-૫: સર્વ અશુભ પદ વડે - ૧ ૨૧-આનુપૂર્વી * વૈહિક, બ્રેક ઉપ૰, પ્રત્યેક =૨૫ ૨૫ + પરા૰ શુભવિહાયો ૨૭ + ઉચ્છવાસ = ૨૮ ૨૮ + ૬ :સ્વ૨ = ૨૯ પૂર્વની જેમ – ૮ સર્વ અશુભ પદ વડે - ૧ સર્વ અશુભ પદ વડે - ૧ સર્વ અશુભ પદ વડે - ૧ સર્વ અશુભ પદ વડે - ૧ કુલ ભાંગા કુલ ભાંગા કુલ ઉદય ભાંગા ભાંગા | માત ૧૬ ८ 2 1. ૪ ૩૨ ' ૫ ૭૭૮૧ ૩૯૬૩ કાળ ૪૦, અંતર્મુ 39 મુ ન્યૂન ૩૩ સાગ જo મુ ઉ ૧૫ દિવસ 80 ૧સમય 60 ૨ સમય to so અંતમ જર્ અંતર ઉદ્ અંતમુ ન્યૂન૩૩ સાગ ૨૨૨ કર્મપ્રકૃતિ ભાગ – ૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ જીવો ઉદયસ્થાન →, સુમ અ૫૦ બાદર ** સૂક્ષ્મ પર્યાપ્ત બાદ૨ પર્યાપ્ત બાદર પર્યા, વેત વાયુ ફુલ ભાંગા અનુક્રમ ↓ ૧ ૨ ૩ ४ ૫ ૭ ૮ ૯ ૧૦ કુલ ઉદયસ્થાન ↓ → ૫ ૬ ૬ ૫ ૫ ૫ ૫ ૬ ૫ ૨ ૫૬ યંત્ર નંબર - ૪૪ A ૨૧ ૨૫ ૧ ૧ ૧ ૨ પ્રાયોગ્ય ↓ એકેન્દ્રિય વિક્સેન્દ્રિય સહ તંત પંચ વૈજ દેવ નરક .. સાહ મનુ વૈ શ મનુ આહારક મનુ કેવલી કુશમાંગા — ૨૪ ૨ રે ૨ ૪ ૧ ૧૧ ૧ ८ ૧ ૧ ૨ ૪ ૧ ૭ ૨ ૯ - ૧ ૧ ૨૬ ૨ ૪ + ૬ ૧ ૧૩ ૩ ૨૦ ૧ - ૧ ૧ ૨૭ ૬ ४ ૧ 132 ૫ ૯ ૯ ૭ ર૬. ૩ -૪૨ યંત્ર નંબર - ૪૪ c ૫ ૨૪ ૧૧ ૯ કુલભાંગા ૩ ૧ ८ ૧ ૪૨ ૭ ઉ ઉદયસ્થાન -→ સામાન્ય ઉદ્યોત ૧૧ આપ વડિય કુલમાગા ૨૫ ૭ ८ ८ ૧ ८ ૧ ૩૩ ૭ ૨૬ ૧૩ ૯ ૨૮૯ ૨૮૯ ૬૦૦ . ૨૧ ૫ ૫ ८ ૨૭ ૬ ८ ८ ૧ ८ ૧ ૩૩ યંત્ર નંબર - ૪૪ B ૨૫ ૨૬ ૬ ૬ ૨૪ ૧૦ ૧ ૧૧ ૯ ૨૮ ૬ ૫૭૬ ૧૬ ૧૭૬ ૯ ૨ ૧૬ ૧ ૧૨૦૨ C ૧ ૭ ૧૨ ૨૯ ૧૨ || ૧૧૫૨ ૧૬ ૫૭૬ ૯ ૨ ૧ ૧૬ ૧ ૧૭૮૫ ૯ * ર ૧ ૧૩ ૧૧ ૩૦ ૨૭ ૪ ર ૨૯૧૭ 4 ૬ ઃ ૧૨ ૩૧ । ૧૮ ૧૨ ૧૭૨૮ ૧૧૫૨ ८ નિર્ધગતિના ૯ ઉદ્ધ ૧૧૫૨ ૧ ૧ ૧ ૧ મનુષ્યાતિના ૧ ઉદય ८ ૧૧૬૫ ૐ કુલભાંગા | ૨૭ ८ ૪ ૩ ૯૪૨ માંગા ૪૨ ૬૬ ૪૯૦૬ ૫૬ ૫૦૭૦ ૨૬૦૨ ૩૫ ૭ ८ ૨૬૫૨ ૬૪ ૫ ૭૭૯૧ સત્તાપ્રકરણ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- યંત્ર નંબર ૪૪ની વિશેષ વિગત :-) સૂક્ષ્માદિ - ૩ની સાથે આપનો ઉદય ન હોય. | સૂક્ષ્માદિ - ૨ની સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. આતપ સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. | ઉદ્યોત અને આતપનો ઉદય ઉશ્વાસ અને સ્વરના ઉદય પૂર્વે તથા પછી પણ થાય છે. વૈક્રિય શરીર કરનાર પર્યા, બાદર વાયુકાયને દુર્ભગ ૩નો જ ઉદય હોય છે. દેવતાને દુર્ભગ - ૩નો ઉદય પણ હોઇ શકે છે. આહારક શરીરને દુર્ભગ - ૩નો ઉદય ન હોય. વૈક્રિય અને આહારકશરીર વખતે દેશવિરતિ અને સર્વવિરતિ મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોઇ શકે છે. સામાન્ય મનુષ્યને નહી. 'વિકસેન્દ્રિયને સુસ્વરનો ઉદય હોઇ શકે છે. સૂક્ષ્મ અને અપર્યાપ્તાને યશનો ઉદય ન હોય. અપયશનો જ હોય. | કેવલી ભગવંતને (સામાન્ય) અશુભવિહાયોગતિ અને દુઃસ્વરનો પણ ઉદય હોઇ શકે છે. તેમ જ છમાંથી કોઇપણ ૧ સંસ્થાન હોય વૈક્રિય શરીરી મનુષ્ય :- તિર્યંચની જેમ પરત ઉદ્યોતનો ઉદય દેશવિરતિ અને સર્વવિરતિને જ હોવાથી તેઓને દુર્ભાગાદિનો ઉદય ન હોય માટે ૨૮ - ૨૯ ના ઉદ્યોત યુક્ત અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૧ -૧ ભાંગો આવે. ૧૩ | આહારકશરીરી મનુષ્ય :- વૈ, શ, મનુષ્યવતું પરંતુ દુર્ભગાદિ ૩નો ઉદય ન હોવાથી, સર્વત્ર ૧-૧ જ ભાંગો આવે. (-: અથ નામકર્મની પ્રકૃતિઓનો ગુણસ્થાનકને વિષે ઉદય વિચ્છેદ :-) હવે નામકર્મની પ્રકૃતિઓનો જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે તે કહે છે. - અહીં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ “તીર્થકર અને આહારકદ્ધિક વિના નામકર્મની સર્વે પણ ૬૪ પ્રકૃતિઓનો ઉદય સંભવે છે. તેમાંથી સાધારણ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને આતપનામનો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે. ર૯ વિચ્છેદ એટલે જે ગુણસ્થાનકે વિચ્છેદ થાય ત્યાં ઉદયનો ભાવ હોય અને આગળના ગુણસ્થાનકે ઉદયનેઅભાવ હોય. તથા સાસ્વાદન ગુણસ્થાનકે સ્થાવર, એકેન્દ્રિય, વિકસેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં પૂર્વ કહેલ સાધારણાદિના ઉદયનો અસંભવ હોવાથી ૧૬૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અને નરકાનુપૂર્વીનો અનુદય હોવાથી વાસ્તવમાં ૫૯ પ્રકૃતિઓનો ઉદય હોય છે.) અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે સ્થાવરાદિ-૫ પ્રકૃતિઓનો સાસ્વાદને વિચ્છેદ થવાથી ઉદય ન હોય, તથા અહીં કાળ કરતો નથી. તેથી આનુપૂર્વી-૪ નો પણ ઉદય નથી, પણ અનુદય છે. તેથી ૫૧ પ્રકૃતિઓનો ભય હોય છે. ૨૬૮ તીર્થકર નામનો ઉદય ૧૩ - ૧૪ મે અને આહારકદ્ધિકનો ઉદય ૬- ૭મા ગુણસ્થાનકે હોવાથી અહીં તેનું વર્જન કર્યું છે. અહીં રસોદયની વિવેક્ષા છે. પ્રદેશોદયની નથી. ૨૬૯ ગાથા - ૮૯ - “સાહારા મિછે, જુના ગરબાવવાનો'' | ૨૭૦ “સાસાવન થાવર-દિવાનગાઉન'' || ૮૬ // ૨૭૧ અહીં ૬૦નો ઉદય બતાવ્યો, પણ કર્મસ્તવમાં જણાવ્યા અનુસાર અહીંનરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. પરંતુ અનુદય હોય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૨૫ અવિરત સમ્યગુદષ્ટિ તો અપાન્તરાલગતિમાં - વિગ્રહગતિમાં પણ હોય છે. તેથી ત્યાં ત્યારે આનુપૂર્વીઓનો પણ ઉદય સંભવે છે, તેથી ૫૫ પ્રકૃતિઓનો ઉદય હોય છે. દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયદ્ધિક, દુર્ભગ, અનાદેય અયશકીર્તિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી એ સર્વમલીને ૧૧ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં વેક્રિયદ્ધિકનો નિષેધ કર્યસ્તવના અભિપ્રાયને અનુસરીને કર્યો છે, પણ પંચસંગ્રહના મતે નહીં, તે મતે તો દેશવિરત - પ્રમત્ત - અપ્રમત્ત ગુણસ્થાનકે પણ વૈદ્ધિકનો ઉદયનો સ્વીકાર કર્યો છે. તેથી દેશવિરત ગુણસ્થાનકે ૪૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં (પમા ગુણ) તિર્યંચગતિ અને ઉદ્યોતનામનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી પ્રમત્ત અને અપ્રમત્ત સંયતને ૪૨ પ્રકૃતિનો અને આહારકદ્વિકનો ઉદય અધિક હોવાથી ૪૪નો ઉદય હોય છે. અહી (૬ - ૭મા ગુણ૦) છેલ્લા ૩ સંઘયણનો વિચ્છેદ થાય છે. તથા આહારકદ્ધિકનો ઉદય પણ શ્રેણિમાં ન હોય, તેથી અપૂર્વકરણથી ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી ૩૯ પ્રકૃતિઓનો ઉદય જાણવો. ઉપશાંતમો ગુણસ્થાનકે રજા ૩જા સંઘયણને ઉદયવિચ્છેદ થાય છે, તેથી ક્ષીણમોહ અને સયોગીકેવલી ગુણસ્થાનકે બાકીની ૩૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે, કોઇ સયોગીકેવલીને તીર્થંકરનામનો પણ ઉદય હોય છે. (તેથી ૧૩મે ૩૮નો ઉદય હોય છે.) અને ત્યાં (૧૩માં ગુણ૦) નામધ્રુવોદય-૧૨, સ્વરદ્ધિક, વિહાયોગતિદ્ધિક, દારિકદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, છ સંસ્થાન પ્રથમ સંઘયણ એ ૨૯ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે.૨% તેથી અયોગીકેવલી ગુણસ્થાનકે ૮ અથવા ૯ પ્રકૃતિનો ઉદય હોય છે. અને તે કહીં છે તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે નામકર્મનો ઉદય વિચ્છેદ કહ્યો. એ પ્રમાણે વિસ્તારથી ઉદય અધિકાર કહ્યો. ઇતિ નામપ્રકૃતિઓનો ગુણસ્થાનક વિશે ઉદયવિચ્છેદ સમાપ્ત ઇતિ ઉદયાધિકાર સમાપ્ત Yi ૨૭૨ ગાથા - ૯૦ - “સને વિવિઇરસ સુધાળાઉઝમનસપુત્રીનું'' ૨૭૩ અહીં ભવધારણીય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. કારણ કે ભવધારણીય વૈક્રિય શરીર ૪થા ગુણસ્થાનક સુધી જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીર ૫-૬-૭માં ગુણસ્થાનક સુધી પણ હોય છે. તેની વિવક્ષાએ ૭માં ગુણસ્થાન સુધી વૈક્રિયશરીર નામનો ઉદય લઇએ તો હરકત નથી. ૨૭૪ ‘વિજયવિરજી તો તિાિફો પુવા'' || ૧૦ |. ૨૭૫ ગાથા - ૯૧- “વિરાજમાનું અંતતિસંવાળપુવાણુ બો’’ | ૨૭૬ “અનુવાદિનું સુતજ્ઞાન જીનાગો'' | ૨૧ // અપૂર્વકરણાદિમાં - ૨-૩જા સંઘયાદિનો ઉદય હોય છે, ક્ષીણમોહથી હવે કહેશે તેનો ઉદય હોય છે. ૨૭૭ અહીં બે સ્વર અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય સામાન્યથી સયોગીના ચરમ સમય સુધી કહ્યો. પરંતુ સયોગી કેવલી જ્યાં સુધી સ્વર અને ઉચ્છવાસનો નિરોધ ન કરે ત્યાં સુધી જ પોતપોતાનો ઉદય સમજવો, પછી નહીં. ૨૭૮ “નામથુવોવા સૂસવા રાત;વ જ પરેવં વાયત સંહાના સપ ગોગન વૃત્તા'' || ૧૨ // For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (-: અથ નામકર્મના સત્તાધિકારનું સ્વરૂપ :-) હવે નામકર્મના સત્તાસ્થાનકો કહે છે, અને તે ૧૨ છે. ત્યાં સર્વ નામપ્રકૃતિનો સમુદાય પિંડરૂપ, તે ૯૩ પ્રકૃતિ પ્રમાણ અહીં અધિકાર છે, તેની વિવક્ષા તે પ્રથમ સત્તાસ્થાન. તેમાંથી તીર્થકરનામ ન્યૂન કરતાં ૯૨ પ્રકૃતિનું બીજાં સત્તાસ્થાન.(૯૩માંથી) આહારકશરીર-આહારક અંગોપાંગ - આહારકબંધન- આહારક સંઘાતન એ ૪ પ્રકૃતિ ઓછી કરતાં ૮૯ પ્રકૃતિનું ૩જાં સત્તાસ્થાન. તીર્થકર અને આહારક ચતુષ્ક ઉભય ઓછી કરતાં ૮૮ પ્રકૃતિનું ૪થું સત્તાસ્થાન થાય છે. આ પ્રથમ ચતુષ્ક સત્તાસ્થાન એ સંજ્ઞા છે. ૨૯એ પ્રથમ ચતુષ્ક સત્તાસ્થાનમાંથી ૧૩ પ્રકૃતિનો ક્ષય થતા ૮૦-૭૯-૭૬ અને ૭૫ પ્રકૃતિનું બીજું ચતુષ્ક સત્તાસ્થાન થાય છે. ત્યારબાદ ૮૮માંથી સુરદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થતાં ૮૬નું સત્તાસ્થાન થાય છે.*૮૮માંથી વૈક્રિયચતુષ્ક, દેવદ્રિક, કે નરકદ્ધિકની ઉવલના થાય ત્યારે૮૦નું સત્તાસ્થાન થાય છે. તેમાંથી મનુષ્યદ્ધિકની ઉર્વલના થાય ત્યારે ૭૮નું સત્તાસ્થાન થાય છે. આ ત્રણે પણ સત્તાસ્થાનકોને અધ્રુવસંજ્ઞા કહેવાય છે. તથા ૯ અને ૮નું સત્તાસ્થાનક થાય છે. જો કે આ પ્રમાણે ગણવાથી ૧૩ સત્તાસ્થાન થાય છે, તો પણ ૮૦નું સત્તાસ્થાન બે પ્રકારે હોવાથી તુલ્ય સંખ્યાપણું હોવાથી ૧ની જ વિવક્ષા કરાય છે. તેથી અહીં દોષ નથી. તે પ્રમાણે ૧૨ સત્તાસ્થાનકો સપ્તતિકાના અભિપ્રાયથી વ્યાખ્યા કરી છે. સામાન્ય ગ્રંથાદિના અભિપ્રાયથી તો ૧૦૩ આદિની વ્યાખ્યા કરેલ છે.* અહીં જે ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે બીજું ચતુષ્ક સત્તાસ્થાન થયું. તે આ રીતે સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, આતપ, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયજાતિ, સાધારણ, નરકદ્ધિક અને ઉદ્યોત. આ ૧૩માંથી પ્રથમની ૧૦ પ્રકૃતિ એકાન્ત તિર્યંચગતિને યોગ્ય છે, અને તે ઉદય-ઉદીરણાને આશ્રયીને જાણવી. બંધ અને સત્તા અપેક્ષાએ તો (મનુષ્યાદિ) બીજાને પણ હોય છે. અધ્રુવસત્તાસ્થાનના સ્વામી - કહે છે. પૃથ્વી-અ, અને વનસ્પતિકાયને વિષે ૮૬-૮૦ એ બે અધુવસત્તાસ્થાન પામે છે. ત્રીજાં ૭૮નું સત્તાસ્થાન તેઉ-વાયુકાયમાં હોય છે. અન્ય જીવોને તે હોતું નથી. કારણ કે તેઉ-વાયુકાયના જીવો જ મનુષ્યદ્ધિકની ઉવલના કરે છે. અથવા તેઉવાયુકાયમાંથી નીકળીને એકેન્દ્રિયાદિ તિર્યંચપંચેન્દ્રિય *સુધી આવીને કેટલોક કાલ જ્યાં સુધી મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી (૭૮નું સત્તાસ્થાન) હોય છે. ય ત્યારે બા . નરકકિશવી. બંધ * ૨૭૯ સ0 ગાવ-૯૩ ‘‘વિશે વિચારો માને તો મને " ૨૮૦ સ0 ગાઠ-૯૩ “દન૩જ્જ તરૂ ૩, તેરસાલ વં ા ૧૨ IT” ૨૮૧ સ0 ગાઠ-૯૪ “સુહુવેવિયા- ૩૪ વડત્યાગો / મગુવહુને નવદ, તુ મને સંતip II ૬૪.IT” અહીં જો પહેલાં નરકદ્ધિકની ઉવલના થઇ હોય તો દેવદ્ધિક અને વૈક્રિય ચતુષ્કને ઉવેલે ત્યા રે, અને જો પહેલાં દેવદ્ધિક ઉવલના થઇ હોય તો નરકદ્ધિક-ક્રિયચતુષ્ક ઉવેલ ત્યારે ૮૦ પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંજ્ઞાવાળું બીજાં સત્તાસ્થાન થાય છે. ૨૮૨ કર્મપ્રકૃતિકાર આદિના અભિપ્રાય આ જ રીતે ૧૦૩ આદિ સમજવાં. તે આ પ્રમાણે .... કર્મપ્રકૃતિકાર આદિ બંધન ૧૫ માને છે એટલે ૧૦૩ પ્રકૃતિનો જે પિડ તે પહેલું સત્તાસ્થાન, તેમાંથી જિનનામ જૂન ૧૦૨ પ્રકૃતિ પ્રમાણ બીજાં સત્તાસ્થાન , ૧૦૩માંથી આહારકસપ્તક ન્યૂન ૯૬ પ્રકૃતિ પ્રમાણ ત્રીજા સત્તાસ્થાન,૧૦૩માંથી જિનનામ અને આહારકસપ્તક ન્યૂન ૯૫ પ્રકૃતિ પ્રમાણ ચોથું સત્તાસ્થાન. આ ચાર સત્તાસ્થાનનો પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ એ નામથી વ્યવહાર થાય છે. એ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કમાંથી ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા બાદ ૯૦-૮૯-૮૩ અને ૮૨ એ ચારસર સ્થાન થાય છે. તેનો દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે. પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કના ચોથા ૯૫રૂપ સત્તાસ્થાનમાંથી દેવદ્ધિ ક(અથવા નરકદ્ધિક) ઉવલે ત્યારે ૯૩, તેમાંથી સુરદ્ધિ ક અથવા નરકટ્રિક જે ઉલ્યા વિનાનું શેષ રહ્યું હોય તે અને વૈક્રિયસપ્તક ઉવેલ ત્યારે ૮૪,તેમાંથી મનુષ્યદ્વિક ઉવેલ ત્યારે ૮૨. આ છેલ્લા ત્રણ સત્તાસ્થાનો અદ્ભવ સંજ્ઞાવાળા છે. તથા ૯ પ્રકૃતિરૂપ અને ૮ પ્રકૃતિરૂપ સઘળાં મળી નામકર્મના ૧૨ સત્તાસ્થાનો થાય છે, અહીં૮૨ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તો ક્ષપકશ્રેણિમાં અને બીજું સંસારી જીવોને હોય છે. અને તે ઉપર બતાવેલ છે. તે બંને સત્તાસ્થાનો સંખ્યામાં તુલ્ય હોવાથી અહીં એક જ વિરહ્યું છે, એટલે બાર સત્તાસ્થા નો કહ્યાં છે. ૨૮૩ સ0 ગાઠ-૯૫ ‘ાવરતિનિાફોટો,બાવાવેજોરિ વિનાનસાહif I ના લુખ્ખોવાઈન , સાફાંતતિનોr IT ૧૧ ||'' ૨૮૪ સ0 ગાઠ-૯૬ ‘ તુ નri, Twતેનુ ત નવં | ગરવા તિરિપતું, તરવાડતું ! ૧૬ //" તેલ-વાયુ વિનાના અન્ય એકેન્દ્રિયાદિ તિર્યંચો મનુષ્યદ્ધિક ન બાંધે તો પોતાના શરૂઆત ના બે ઉદયસ્થાન સુધી જ બાંધતા નથી, ત્યારબાદ તેઓ અવશ્ય બાંધે છે. એટલે ૭૮ના સત્તાસ્થાનનો સંભવ પોત પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી જ છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #261 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૨૭ (ઃ અથ ગતિને વિષે સત્તાસ્થાનકો :-) હવે ગતિને વિષે સત્તાસ્થાનકોની પ્રરૂપણા કરે છે. ત્યાં નરકગતિને વિષે ૩ સત્તાસ્થાનકો -૯૧ ૯૨-૮૯ અને ૮૮ છે. ૯૩નું સત્તાસ્થાન ન પામે, કારણ કે તે તીર્થકર આહારક ચતુષ્ક સહિત હોય છે, ઉભયની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. દેવગિતને વિષે ૪ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક હોય છે. બાકીના હોતા નથી. કારણ કે બાકીના એકેન્દ્રિયાદિને વિષે અથવા ક્ષપકશ્રેણિમાં સંભવે છે. તિર્યંચગતિને વિષે ૫ સત્તાસ્થાનકો :- જે મિશ્રાદષ્ટિને કહેવાશે તેમાંથી તીર્થકરવાળા ૮૯ના સત્તાસ્થાન સિવાયના (૫) સત્તાસ્થાનકો હોય છે. (૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ ના હોય છે.) મનુષ્યગતિને વિષે ૧૧ સત્તાસ્થાનકો :- ૭૮ના સત્તાસ્થાન સિવાયના બાકીના સર્વ પણ (૧૧) સત્તાસ્થાનકો જાણવાં. ઇતિ ગતિને વિષે સત્તાસ્થાનકો સમાપ્ત (-: અથ ગુણસ્થાનક વિષે સત્તાસ્થાનકો :મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન સિવાયનું પ્રથમ ચતુષ્ક અને અધુવસંજ્ઞાત્રિક વાળું હોય છે.“૯૨-૮૯૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ ૬ સત્તાસ્થાન હોય છે. ૯૩નું સત્તાસ્થાન તીર્થકર આહારક સહિત હોવાથી એને મિથ્યાત્વે જવાનો નિષેધ હોવાથી તે ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકે ૨ સત્તાસ્થાનકો - ૯૨ અને ૮૮ના બે સત્તાસ્થાનકો હોય છે. 9 ૪ થી ૮ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- અવિરત સમ્યગુદષ્ટિ-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત-અપૂર્વગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક (૯૩-૯૨-૮૯-૮૮) હોય છે. અનિવૃત્તિ બાદરસપરાય અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે - ૮ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક અને દ્વિતીય સત્તાસ્થાન. ચતુષ્ક એ દરેકને ૮-૮ સત્તાસ્થાનકો હોય છે, ત્યાં પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી ૧૩ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી તથા પછીના ૪ સત્તાસ્થાનકો (૮૦-૭૯-૭૬-૭૫) ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય થયે હોય છે.૨૯૧ ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક (૯૩-૯૨-૮૯-૮૮) હોય છે. દક્ષીણમોહ અને સયોગી કેવલી ગુણસ્થાનકે-૪ સત્તાસ્થાનકો :- બીજું સત્તાસ્થાન ચતુષ્ક (૮૦-૭૯-૭૬-૭૫) હોય છે ૨૯જાણો ૨૮૫ સંવ ગા-૯૭ ૪૬ મહીનં નર" ૨૮૬ સ0 ગાઠ-૯૭ “જેસાડવડવ" ૨૮૭ સ0 ગાઠ-૯૭ “તિરિતુ ગતિનિરજીસંતન" ૨૮૮ સ0 ગાઠ-૯૭ “છિન અgવવિગુત્ત” ૨૮૯ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાનો તો અનેક જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને સંભવે છે.તીયfકર નામની સત્તાવાળું ૮૯નું સત્તાસ્થાન મિશ્રાદષ્ટિને કઇ રીતે હોઇ શકે ? ઉત્તર મિથ્યાદષ્ટિ છતાં કોઇ આત્મા પ્રથમની ત્રણામાંથી કોઇપ ણ નારકીનું આયુ બાંધી ફાયપશામક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચિત કરે. નરકમાં જતાં અંતર્મુહૂર્ત આયુ શેષ હોય ત્યારે થાયોપથમિક સમ્યકત્વ વધી નાખે છે, એટલે મિથ્યાત્વી છતાં નરકમાં જાય ત્યાં પર્યાપ્તો થઇ ક્ષયોપશમ સમ્યકત્વ ઉત્પન્ન કરે છે. અપર્યાપ્તાવસ્થામાં તો કોઇને સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. અને નિકાચિત તીર્થકર નામ ની સત્તાવાળો અંતર્મુહૂથી અધિક કાળ મિથ્યાત્વે રહેતો નથી તેથી પર્યાપ્તાવસ્થામાં અવશ્ય સમ્યકત્વ ઉત્પન્ન કરે છે. એટલે પૂર્વ જન્મનું છેલ્લું અંતર્મુહૂર્ત અને નારકીમાં અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બંને મારી એક મોટા અંતર્મુહૂર્ત પર્યત મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૮૯નું સત્તાસ્થાન હોય છે. ૨૯૦ સ0 ગo-૯૮ “સાસણસિ પિરિવં'' ૨૯૧ સ0 ગાવ-૯૮ “પદ-વડ સા'' ૨૯૨ સ0 ગાઠ-૯૮ “ી વી વાર તુને ગા” For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અયોગી કેવલી ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનકો :- દ્વિતીયસત્તાસ્થાન ચતુષ્ક (૮૦-૭૯-૭૬-૭૫) ૯ અને ૮ હોય છે. ત્યાં દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક ભિન્ન - ભિન્ન જીવની અપેક્ષાએ દ્વિચ૨મ સમય સુધી હોય છે. અને અંત્ય સમયે તીર્થંક૨ ભગવંતને ૯નું અને સામાન્ય કેવલી ભગવંતને ૮નું સત્તાસ્થાન હોય છે. તે પ્રમાણે ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાનકો કહ્યાં.(યંત્ર નંબર-૪૫-૪૬-૪૭ જુઓ) ૨૨૮ ઇતિ ગુણસ્થાનક વિષે સત્તાસ્થાનકો સમાપ્ત ઇતિ નામકર્મના સત્તાધિકારનું સ્વરૂપ સમાપ્ત -: અથ નામકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ : હવે બંધ-ઉદય અને સત્તાસ્થાનકોના પરસ્પર સંવેધ કહે છે........... ૨૯૪, ૨૯૫ ૨૩-૨૫ અને ૨૬ ના બંધે ૯ ઉદયસ્થાનક-પ સત્તાસ્થાનક ઃ- ત્યાં ૨૩ -૨૫ અને ૨૬ ના પ્રત્યેક બંધે ૯-૯ ઉદયસ્થાનકો અને ૫-૫ સત્તાસ્થાનકો છે. તેમાં ૨૩નું બંધસ્થાનક અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે, અને તેના બંધક એકેન્દ્રિય - બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે. આ ૨૩ના બંધસ્થાનકના યથાયોગ્ય સામાન્યથી ૯ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે.....૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. તેમાંથી ૨૧નો ઉદય :- વિગ્રહગતિમાં વર્તમાન એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને જાણવો. તેઓ સર્વને અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધનો સંભવ છે. ૨૪નો ઉદય ઃ - અપર્યાપ્ત-પર્યાપ્ત એકેન્દ્રિયોને જ હોય છે. અન્યત્ર ૨૪નો ઉદય પ્રાપ્ત થતો નથી. ૨૫નો ઉદય :- પર્યાપ્ત એકેન્દ્રિય અને ઉત્તર વૈક્રિયશરીર કરનાર મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યોને હોય છે.(જેઓ તદ્યોગ્ય ક્લિષ્ટ પરિણામના યોગે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિઓ બાંધી શકે છે. ૨૬નો ઉદય :- મિથ્યાદષ્ટિ પર્યાપ્ત એકેન્દ્રિયોને, પર્યાપ્ત-અપર્યાપ્તના ઉદયવાળા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયતિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. ૨૭નો ઉદય :- પર્યાપ્ત એકેન્દ્રિયોને અને મિથ્યાદષ્ટિ વૈક્રિયશરીર ક૨ના૨ તિર્યંચ- મનુષ્યોને હોય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્ત બેઇન્દ્રિય - તૈઇન્દ્રિય- ચઉરિન્દ્રિય (સામાન્ય કે વૈક્રિયશરીરી) તિર્યંચ ૨૮-૨૯-૩૦નો ઉદય :પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. ૩૧નો ઉદય :- મિથ્યાદષ્ટિ વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. કહેલા સિવાયના બાકીના જીવો(દેવોના૨કીઓ કે યુગલિકો ૨૩નો બંધ ક૨તાં નથી. ૨૩નો બંધ મિથ્યાદ્ગષ્ટિ જ કરતાં હોવાથી દરેક ઠેકાણે મિથ્યાદ્દષ્ટિનું વિશેષણ મુકેલ છે.) તે ૨૩ ના બંધકોનો સામાન્યથી ૫ સત્તાસ્થાનકો છે, તે આ પ્રમાણે.... ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તેમાં ૨૧ ના ઉદયસ્થાનકમાં વર્તતાં સર્વ જીવોને પાંચે પણ સત્તાસ્થાન હોય છે, વિશેષ મનુષ્યોને ૭૮ સિવાયના ૪ સત્તાસ્થાન હોય છે, કારણ કે ૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉલના થયા બાદ થાય છે, અને મનુષ્યને તેની ઉદ્દલનાનો સંભવ નથી. ૨૪ના ઉદયે પણ ૫ સત્તાસ્થાનકો છે. ફક્ત ૨૪ના ઉદયવાળા વૈક્રિય કરતાં વાયુકાયને ૮૦ અને ૭૮ વિના(૯૨૮૮-૮૬) ૩ સત્તાસ્થાનો હોય છે. કારણ કે તેને વૈક્રિયષક અને મનુષ્યદ્વિકની તો અવશ્ય સત્તા છે. કારણ કે તે વૈક્રિયદ્ધિકને તો સાક્ષાત્ અનુભવે છે, (અનુભવ ઉદય વિના હોતો નથી,) એટલે તે તેની ઉદ્વલના કરતો નથી.(અનુસંધાન પે.નં.૨૩૦) ૨૯૩ સ૦ ગા૦-૯૮ ‘‘મમનોમિ અટ્ટ નવ || '' સ૦ ગા૦-૯૯ ‘‘નવપંચોવવસત્તા તેરસે ાવીસ ઇબીસે ! ’* ૨૯૪ ૨૯૫ અમુક બંધસ્થાન બાંધતી વખતે અમુક ઉદયસ્થાનો કે અમુક સત્તાસ્થાનો ઉપર કહ્યાં તે સમજવા માં તે તે બંધસ્થાનક કઇ ગતિ કે ક્યા જીવો યોગ્ય છે, અને તેના બાંધનારા કોણ છે ? તેનો ખ્યાલ રાખવો જોઇએ. કેમ કે તે ઉ૫૨થી જ તે તે બંાસ્થાન બાંધતાં અમુક ઉદયસ્થાન કે સત્તાસ્થાનોનો નિર્ણય થઇ શકે છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૯ સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર-૪૫ ) પ્રકૃતિ સંજ્ઞા | સર્વ | જિન પ્રકૃતિ | વિના પ્રથમ ચતુષ્ક દ્વિતીય ચતુષ્ક ૮૦ | ૭૯ આહાર, આહારક ચતુ વિના ચતુo+ જિન વિના ૮૯ ૮૮ ૯૨ ૭૫ ૯/૧ ના અંતે નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય થયે અધ્રુવ ૮૦ ૮૮માંથી દેવદ્ધિક અથવા નરકદ્ધિક બાદ કરતાં ૮૬માંથી નદ્ધિક + વૈવ-૪ કે દેવદ્ધિક + વૈ૦૪ બાદ કરતાં ૮૦માંથી મનુષ્યદ્ધિક બાદ કરતાં ત્રસાદિ-૩, સુભગાદિ-૩, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, જિનનામ ૯ માંથી જિનનામ બાદ કરતાં. અયોગી ચરમ સમય ( ગતિને વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર - ૪૬ ) નરક સ્થાન પ્રકૃતિ પ્રકૃતિનું નામ | ૯૩ | સર્વ પ્રકૃતિઓ ૯૨ | જિનનામ વિના ન |દાન | બ | | 2 દેવ તિર્યંચ મનુષ્ય ગુણસ્થાનક X | 1 | - | ૧ |૪ થી ૧૧, ૯/૧A. ૧ [૧ થી ૧૧, ૯/૧A ૧ [૧, ૪ થી ૧૧, ૯/14 ૧ ૧ થી ૧૧, ૯/૧ A ૮૯ | આહારક ચતુષ્ક વિના | ૮૮ | આહારક + જિનનામ વિના ૮૮ માંથી દેવદ્ધિક કે નરકદ્ધિક ઉ0 થયે ૮૬માંથી નરકદ્ધિક કે દેવદ્ધિક વૈ૦-૪ | ઉ૦ થયે ૭૮ [૮૦ માંથી મનુષ્ય દ્વિક ઉ0 થયે ૯૩માંથી ૯/૧ ના અંતે ૧૩ નો ક્ષય ૧+ T૪ ૪ ૪ = 99 T $ $18 | Gર ૪ 99 T ૪૬૨ ૧લ ૯૪૨ થી ૧૪ મા ચિરમ સમય (૧૧ વિના) " | થતો. | | 9 ૭૯ ]૯૨માંથી ૯/૧ના અંતે ૧૩ નો ક્ષય થતાં ૭૬ |૮૯ માથી૯/૧ ના અંતે ૧૩નો ક્ષય થતાં ૮૮માંથી ૯/૧ ના અંતે ૧૩ નો ક્ષય થતાં | ૧૨ અ ૧૧ | ૯ |ોજનના ત્રસાદિ-૩, સુભાગાદિ-૩, મનુ ગતિ, ૧૨ | ૮ |૯ માંથી જિનનામ ૧૪માનો અન્ય સમય - | ૧ ૧૪માનો અંત્ય સમય આ પ્રમાણે ૧૩ સત્તાસ્થાન થાય, પરંતુ ૮૦નું સત્તાસ્થાન બે ઠેકાણે આવતું હોવાથી ૧ જ ગણવાનું X - ૯૩ ના સત્તાસ્થાનને ૧લું ગુણઠાણું અને નરક ન હોય. કેમ કે આહારક ચતુષ્ક અને જિનનામ કર્મની સાથે સત્તા હોય તે જીવ નરકમાં અને ૧લા ગુણઠાણે પણ ન જાય. A- અહીં ૪ થી ૧૧ એ ઉપશમશ્રેણિને આશ્રયીને, અને ૪થી/૧ તે ક્ષપકશ્રેષિા આશ્રયી ગુણસ્થાનક સમજવાં, +- મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં જાવું. Jain Education Interational For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનક વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર-૪૭) ક્યા સત્તાસ્થાનકો ? ગુણસ્થાનક | કેટલાં સત્તાસ્થાનકો ૧લે | ૬ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮ ૯૩-૯૨-૮૯-૮૮ ૮ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ ૨-૩ જે. ૪થી ૮મા સુધી ૯ - ૧૦ મે ૧૧મે ૧૨ -૧૩મે ૧૪ મે ૯૩-૯૨-૮૯-૮૮ ૮૦-૭૯-૭૬-૭૫ ૮૦-૭૯-૭૬-૭૫-૯-૮ | તે ઉદવલનાના અભાવથી દેવદ્ધિક કે નકદ્ધિકને ઉવેલતો નથી. કારણ કે તથા સ્વભાવે જ વૈક્રિયષકની સમકાલે ઉવલના થાય છે. અને વૈક્રિયષકની ઉવલના થયા પછી જ મનુષ્યદ્વિકની ઉવલના કરે છે, તે પહેલાં કરતો નથી, તેથી ૭૮ અને ૮૦ એ બે સત્તાસ્થાનકો વૈક્રિય વાયુકાયને હોતા નથી. ર૫ના ઉદયે પણ પ સત્તાસ્થાનકો છે.... તેમાં ૨૫ના ઉદયે ૭૮નું સત્તાસ્થાન વૈક્રિયશરીરી સિવાયના અન્ય વાયુકાય અને તેઉકાયને હોય છે. તે સિવાયના બીજાને (પૃથ્વીકાયાદિને) હોતું નથી. કારણ કે તેઉકાય વાયુકાય વિનાના સર્વ પણ પર્યાપ્ત મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી અવશ્ય બાંધે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન (શરૂઆતના પોત-પોતાના બે ઉદયસ્થાન સિવાય) અન્યત્ર સંભવતું નથી. ૨૬ના ઉદયે પણ ૫ સત્તાસ્થાનકો હોય છે.... તેમાં ૭૮નું સત્તાસ્થાન અવક્રિય વાયુકાય-તેઉકાય જીવોને અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિક્રિય- તિર્યચપંચેન્દ્રિયને તેઉવાયુમાં મનુષ્યદ્રિક ઉવેલી ત્યાંથી નીકળીને આવેલા પર્યાપ્તઅપર્યાપ્તાને હોય છે. કારણ કે જ્યાં સુધી તેઓ સર્વ મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી ન બાંધે ત્યાં સુધી તેઓને ૭૮નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ હોતું નથી. ૨૭ના ઉદયે ૭૮ સિવાયના ૪ સત્તાસ્થાનકો છે..... કારણ કે ૨૭નો ઉદય તેઉવાયુકાય સિવાયના પર્યાપ્ત બાદરએકેન્દ્રિય અને વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધનો સંસ્વ હોવાથી ૭૮નું સત્તાસ્થાન ન હોય. પ્રશ્ન :- કેવી રીતે તેલ-વાયુકાયને ર૭નો ઉદય હોતો નથી ? જેથી તેને વર્ષો છો ? ઉત્તર :- તેલ-વાલે આતપ કે ઉદ્યોતનો ઉદય જ હોતો નથી. એટલે તેલ-વાયુમાં ૨૭નું ઉદયસ્થાનક હોતું નથી. માટે તેને વર્યુ છે. ૨૮-૨૯-૩૦ અને ૩૧ ના ઉદયમાં અવશ્ય ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે.... કારણ કે ૨૮ આદિના ઉદયો પર્યાપ્ત વિકસેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે, અને ૩૧નો ઉદય પર્યાપ્ત વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે, અને તેઓ અવશ્ય મનુષ્યદ્વિકની સત્તાવાળા હોય છે. તે પ્રમાણે ૨૩ના બંધકોના યથાયોગ્ય નવે પણ ઉદયસ્થાનને આશ્રયીને ૪૦ સત્તાસ્થાનકો થાય છે. ૨૯૬ ૮૮ની સત્તાવાળો એકેન્દ્રિય પહેલાં દેવદ્વિક ઉવેલું છે, ત્યારબાદ વૈક્રિયચતુષ્ક અને નરકદ્ધિક ઉકેલે છે, અથવા પહેલાં નરકદ્વિક ઉકેલે છે, અને ત્યાર પછી દેવદ્રિક અને વૈક્રિયચતક ઉવેલું છે. એટલે વૈક્રિય વાયુકાયને ૮૬ની સત્તા હોઇ શકે છે, કેમ કે વૈક્રિય શરીર થવાનું કારણ વૈક્રિય ચતુષ્કની સત્તા છે અને ૮૬ના સત્તાસ્થાનકમાં તે છે. ૨૯૭ ઉત્તર વૈક્રિયશરીરીમનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. માટે આ ઉદયસ્થાનોમાં પણ વૈક્રિયશરીરી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયોને ૮૦ તથા ૮૬નું સત્તાસ્થાન પણ હોતું નથી એટલે કે તેઓને માત્ર ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન હોય છે. ૨૯૮ તેઉકાય-વાયુકાય જ મનુષ્યદ્ધિક ઉવેલું છે, અન્ય કોઇપણ ઉવેલતા નથી, એટલે તેઉવાઉમાં તો તેના પોતાના સઘળા ઉદયસ્થાનોમાં ૭૮નું સત્તાસ્થાન સંભવે છે. પરંતુ તે સિવાયના અન્ય પર્યાપ્ત પૃથ્વીકાયાદિ તિર્યંચો કે જેઓ તેઉવાઉમાંથી મનુષ્યદ્વિક ઉવેલીને આવેલા છે. તેમાં શરૂઆતના પોતાના બે ઉદયસ્થાન સુધી જ ૭૮નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ મનુષ્યદ્ધિકનો અવશ્ય બંધ થઇ જતો હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. અહીં પૃથ્વીકાયાદિને “પર્યાપ્ત" વિશેષણ જોડયું છે, તેનો અર્થ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવો લેવાનો છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૩૧ ૨૯૮ ૧ ૨૫ અને ૨૬ના બંધકોને પણ એ પ્રમાણે (૨૩ ના બંધકની જેમ) જાણવું, વિશેષ પર્યાપ્ત એકેન્દ્રિય-પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ અને ૨૬ના બંધક દેવોને ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એ ૬ ઉદયસ્થાનકોને વિષે ૯૨ અને ૮૮ એ બે - બે સત્તાસ્થાન કહેવાં. અપર્યાપ્ત વિકલેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય પ્રાગ્ય ૨૫ના બંધક દેવા નથી. (ફક્ત તેના બંધક મનુષ્ય અને તિર્યંચ છે.) અપર્યાપ્ત વિક્લેન્દ્રિયને વિષે દેવો ઉત્પન્ન થતા નથી. સામાન્યથી ૨૫ અને ૨૬ના બંધ ૯-૯ ઉદયસ્થાનો આથી ૪૦-૪૦ સત્તાસ્થાનકો થાય છે. ૨૯૯ ૨૮ના બંધે ૮ ઉદયસ્થાનકો -૪ સત્તાસ્થાનકો ઃ- તથા ૨૮ના બંધસ્થાનકે ૮ ઉદયસ્થાનકી હોય છે. તે આ પ્રમાણ... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. અહીં ૨૮નો બંધ દેવગતિ અને નરકગતિ પ્રાચ્ય એમ ૨ પ્રકારે છે. (અને તેના બંધક સામાન્યથી મનુષ્યો તથા તિર્યંચો છે.) તેમાં દેવગતિ પ્રાપ્યગ્ય (૨૮ના) બંધે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ આઠે પણ હૃદયસ્થાનકો હોય છે, પરંતુ નરકગતિ પ્રાગ્ય ૨૮ના બંધ ૩૦ અને ૩૧ એમ બે હૃદયસ્થાનકો છે. ૩૦૦ ૩૦૧ ત્યાં દેવગતિ પ્રાયોગ્ય ઃ- ૨૮ના બંધકને ૨૧ના ઉદયે :- વિગ્રહગતિમાં વર્તતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કે વેદક સમ્યગદૃષ્ટિ(ક્ષર્યાપશમ) પંચેન્દ્રિય તિર્યંચ " અને મનુષ્યને જાણવું, પણ મિથ્યાર્દષ્ટિને નહીં, કારણ કે ભવાદિમાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાદષ્ટિ જ દેવગતિ પ્રામ્ય-૨૮નો બંધક છે. ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ના ઉદયવાળા તો અપર્યાપ્ત જ છે. અને ૨૫ આદિના ઉદર્ય વર્તતાં મિથ્યાદષ્ટિ વૈક્રિય-તિર્યંચ -મનુષ્યોને દેવગતિ પ્રાયોગ્ય ૨૮નું બંધકપણું જે ક્યું છે તે તો ભવાદિમાં પર્યાપ્ત પૂરી કરી દીધા પછી પાછું વૈક્રિય શરીર બનાવતી વેળાએ ઔદારિક શરીર નિવૃત્તિ થતા વૈધ્ધિ શરીર માટે પપ્તિ કરે તે અવસ્થાની અપર્યાપ્તા જેવી અવસ્થાને લઈને કહ્યું છે, તેથી કોઇ દોષ નથી. ૩૦૨ ૨૫નો ઉદય :૨૬નો ઉદય : આહારક સંયત ‘અને સમ્યગ્દષ્ટિ અથવા મિાદષ્ટિ વૈક્રિય તિર્યંચ કે મનુષ્યોને હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અથવા વેદક (શાર્થોપશમિક) સમ્યગ્દષ્ટિ શરીરસ્થ તિર્યંચ અને મનુષ્યોને હોય ૨૭નો ઉદય ઃ આહા૨ક સયંતને તેમ જ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ વૈક્રિય તિર્યંચ-મનુષ્યોને હોય છે. ૨૯૮/૧ અહીં ટીકામાં પંચેન્દ્રીય પ્રાયોગ્ય લખ્યું છે પરંતુ તે ઘટી શકતુ નથી તેથી ફક્ત પર્યાપ્ત એ કેન્દ્રિય પ્રાયોગ્ય જ જાણવું. ૨૯૯ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધે પ્રથમના ચાર ઉદયસ્થાનમાં પણ ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. માટે ૯ ઉદયસ્થાનોમાં ૭૮ વિનાના ૪-૪ સત્તાસ્થાનો હોય છે. તથા તેઉકાય-વાયુકાય મનુષ્ય પ્રાયોગ્ય બંધ ક૨તા ન હોવાથી વૈક્રિ ય વાયુકાયના ઉદય ભાંગા પણ હોતા નથી. છે. ૩૦૦ ૩૦૧ ૩૦૨ નરકગતિ યોગ્ય બેજ ઉદયસ્થાન કહેવાનું કારણ નરકગતિ પ્રાયોગ્ય બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે, અને તે પણ સંપૂર્ણ પર્યાપ્તાવસ્થામાં જ. અને પર્યાપ્તાવસ્થામાં ઉપરોક્ત બેજ ઉદયસ્થાનો હોય છે. મિથ્યાદૅષ્ટિ જીવો અપર્યાપ્તાવસ્થા માં નરક કે દેવગતિ યોગ્ય બંધ ક૨તા નથી. એટલે મિથ્યાદૃષ્ટિને દેવગતિ યોગ્ય બંધ ક૨તાં પણ ઉપરોક્ત બે જ ઉદયસ્થાનકો હોય છે. અપર્યાપ્ત્યાવસ્થામાં દેવગતિનો બંધ સમ્યગ્દષ્ટિને થાય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં સંભવતાં ૨૧ આદિ ઉદયસ્થાનકો ચોથા ગુણસ્થાનકે હોય છે. પાંચામા આદિ ગુણસ્થાનકો તો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે ત્યાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનો હોય છે. દેવ-નરકગતિના બંધક ૫ ર્યાપ્ત સંમૂર્છિમ તિર્યંચ, ગર્ભજ તિર્યંચ, અને ગર્ભજ મનુષ્ય છે. તિર્યંચો અહીં યુગલિયા લેવા. કેમ કે સંખ્યાતવર્ષના આયુવાળાને ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, તેમજ તેમાં ક્ષાયિક લઈને કોઇ ઉત્પન્ન પણ થતા નથી. પૂર્વે અસંખ્યાતવર્ષ પ્રમાણ તિર્યંચ યુગલિકનું આયુ બાંધી કોઇ મનુષ્ય જ્ઞાયિક ઉત્પન્ન કર, આયુ પૂર્ણ કરી યુગલિકમાં જાય. ત્યાં જતાં વિગ્રહગતિમાં તેઓને ૨૧નો ઉદય છતા દેવગતિ યોગ્ય ૨૮ પ્રકૃતિનો બંધ કરે છે કોઇપણ દેવ કે ના૨કી ઉપ શમ સમ્યક્ત્વ લઈ મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી, માટે બે જ સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે. છઠ્ઠ ગુણસ્થાનકે આહા૨ક સંયત તો દેવગતિ યોગ્ય ૨૮નો જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યો પણ દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. મિથ્યાદૃષ્ટિ વૈક્રિય તિર્યંચ-મનુષ્યો શુભ અધ્યવસાયવાળા હોય ત્યારે દેવગતિ યોગ્ય ૨૮ બંધ કરે છે. અહીં ટીકામાં ૨૫ અને ૨૭ના ઉદયે વૈક્રિય શરીરી મિથ્યાત્વી મનુષ્યો અને તિર્યંચો પણ દેવગતિ યોગ્ય ૨૮નો બંધ કરે એમ જણાવેલ છે તો સંક્લિષ્ટ પરિણામી મિથ્યાત્વી વૈક્રિય શરીરી મનુષ્યો અને તિર્યંચો પંચેન્દ્રિયો ૨૫ અને ૨૭ના ઉદયે નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કેમ્પ ન કરી શકે ? અને જો કરતા હોય તો ન૨ક પ્રાયોગ્ય ૨૮નાબંધે પણ ૨૧ અને ૨૬ વિના ૨૫ આદિ ૬ ઉદયસ્થાનો બતાવવાં જોઇએ. પરંતુ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે અહીં તેમજ ષષ્ઠ કર્મગ્રંથ, સિત્તરી ચૂર્ણા અને સપ્તતિકા ભાષ્યમાં ૨૫ આદિ ઉદયસ્થાનો ન બતાવતાં માત્ર સામાન્ય મનુષ્ય અને તિર્યંચોને ૩૦નું અને ઉદ્યોતના ઉદયવાળા તિર્યંચોને ૩૧નું એમ બે જ ઉદયસ્થાનો બતાવ્યાં છે તેનું કારણ એમ સમજાય છે કે મિથ્યાદષ્ટિ વૈક્રિય શ રીરી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને દેવ યોગ્ય ૨૮ પ્રકૃતિઓ બંધાય તેવા શુભ પરિણામ આવી શકે પરંતુ નરક પ્રાયોગ્ય ૨૮ બંધાય તેવા સં ક્લિષ્ટ પરિણામ આવતા નહિ હોય અથવા તો કોઇ બીજું વિશિષ્ટ કારણ હશે. તે તો બહુશ્રુતો જાણે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૮-૨૯નો ઉદયો ન અનુક્રમે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ક્ષાયિક સમ્યગદષ્ટિ અથવા ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ તિર્યંચ - મનુષ્યોને તથા આહારક સંયતને અને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૩૦નો ઉદય :- સમ્યગદષ્ટિ - મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિ તિર્યંચ - મનુષ્યોને હોય છે, તથા (ઉદ્યોતના ઉદયવાળા) આહારક સંયત અને વૈક્રિય સંયતને હોય છે. (જેઓ દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.) ૩૧નો ઉદય :- સમ્યગુદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ (ઉદ્યોતના ઉદયવાળા) પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. (ઉપરોક્ત ઉદયમાં વર્તતાં ઉપર કહ્યાં તે જીવો દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.) નરકગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ :- કરતાં ૩૦નો ઉદય મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે. અને ૩૧નો ઉદય મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે." ૨૮ના બંધકને સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૮૬ એ ૪ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે વર્તતાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાનો હોય છે. ૨૧ ના ઉદયમાં રહેલાં તીર્થકરનામની સત્તાવાળા પણ તીર્થકરનો બંધ અવશ્ય કરે છે, પણ ૨૯ના બંધક એવા ૨૧ના ઉદયવાળાને (મંતાતરે) તીર્થકર બાંધે છે. તે કારણે દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને ૨૧ના ઉદયે ૯૩ની સત્તા ન હોય. (પણ ૨૯ના બંધકને ૨૧ના ઉદયે મંતાતરે સત્તા હોય છે.) ૨૫ ના ઉદયે - વર્તતાં ૨૮ના બંધક આહારક સંયત, વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને સામાન્યથી ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હોય છે. તેમાં આહારક સંયત તો અવશ્ય આહારકદ્વિકની સત્તાવાળા હોય છે, માટે તેઓને ૯૨નું જ સત્તાસ્થાન હોય છે. તે સિવાયના અન્ય તિર્યંચો અથવા મનુષ્યો આહારકની સત્તાવાળા પણ હોય છે, અને તેની સત્તા વિનાના પણ હોય છે, તેથી તેઓને બન્ને પણ સત્તાસ્થાનો હોય છે. (જો આહારક ચતુષ્કની સત્તા હોય તો ૯૨નું સત્તાસ્થાન અન્યથા ૮૮નું સત્તાસ્થાન હોય છે.) ૨૬-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયે - પણ એ પ્રમાણે બે-બે સત્તાસ્થાનો હોય છે. ૩૦ના ઉદયે દેવગતિ-નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને - સામાન્યથી ૪ સત્તાસ્થાનો હોય છે. તે આ પ્રમાણે... ૯૨-૮૯-૮૮ અને ૮૬ છે. તેમાં ૯૨ અને ૮૮ ની સત્તા પૂર્વે (૨૫ના ઉદયમાં) કહીં તેમ જ જાણવી. ૮૯ની સત્તા આ રીતે હોય છે..... કોઈ મનુષ્ય તીર્થકરની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગુદષ્ટિ પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળો નરક સન્મુખ થયેલો સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે ગયેલો હોય ત્યારે તેને તીર્થંકર નામના બંધનો અભાવ હોવાથી નરકગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ૮૯ની સત્તા હોય છે. અને ૮૬ની સત્તા આ પ્રમાણે હોય છે.... અહીં તીર્થકરનામ આહારક ચતુષ્ક, દેવદ્રિક, નરકદ્રિક, વૈક્રિય ચતુષ્ક રહિત ૯૩ માંથી ૮૦ની સત્તાવાળો થાય છે. તે તેટલી સત્તાવાળો (થયેલ કોઇ એકેન્દ્રિય આત્મા) પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઇ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થાય, પર્યાપ્તાવસ્થામાં જો વિશુદ્ધ પરિણામવાળો થાય તો દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે, અને તેના બંધે દેવદ્વિક અને વૈક્રિય ચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય તેથી તેને ૮૬નું સત્તાસ્થાન થાય. અથવા સર્વ સંકિલષ્ટ પરિણામવાળો ૩૦૩ અહીં ટીકામાં “વાત ત્યા જવાનાં'' એ શબ્દ રહી ગયેલ છે. ૩૦૪ અહીં એ ધ્યાનમાં રાખવું કે સાતમે ગુણસ્થાનકે વર્તમાન આહારક શરીરી દેવગતિ પ્રાયોગ્ય ૩૦ જ બાંધે છે. કેમ કે જેઓને આહારક દ્વિકની સત્તા છે, તેઓ તેની બંધ યોગ્ય ભૂમિમાં આહારકટ્રિકનો અવશ્ય બંધ કરે છે. પ્રમત્તે આહારકશ્ચિકનો બંધ નહિ થતો હોવાથી ત્યાં આહારક શરીરી દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધે. એ જ પ્રમાણો વૈક્રિયશરીરી યુતિ છઠે તો ૨૮ જ બાંધે સાતમે જો તેમનો આહારકની સત્તા હોય તો દેવગતિ પ્રાયોગ્ય આહારદ્ધિક સહિત ૩૦ જ બાંધે, નહિ તો ૨૮ બાંધે. ૩૦૫ જેઓ અશુભ પરિણામને યોગે ૨૮ પ્રકૃતિનો બંધ કરે છે. નરકગતિ પ્રાયોગ્ય બંધ કરનાર પર્યાપ્ત સમૂર્છાિમ તિર્યંચ, મિથ્યાદષ્ટિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો હોય છે. ૩૦૬ કર્મગ્રંથનો એવો અભિપ્રાય છે કે જે લેગ્યાએ નારીનું આયુષ્ય બાંધ્યું હોય તે વેશ્યા પોતાના ભવના છેલ્લા અંતમુહૂર્તમાં જ્યારે આવી જાય ત્યારે નરકમાં જવા સન્મુખ થયેલો આત્મા ક્ષાયોપથમિક સખ્યત્વ વમી નાખે છે. એટલે નરકમાં જવા સન્મુખ થયેલો આત્મા સમ્યકત્વથી પડી મિથ્યાત્વે જાય એમ લખ્યું છે. તથા અહીં જેણો જિનનામ નિકાચિત કર્યું છે તેની વિવલા નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળો અંતમુહૂર્તથી અધિક મિથ્યાત્વે ટકી શકતો જ નથી. અને અનિકાચિતનો તો કોઇ નિયમ : નથી. મનુષ્યભવનું છે લ્લું અંતમુહૂર્ત પ્રમાણ કાળ નિકાચિત જિનનામની સત્તાવાળો ઉપરોક્ત રીતે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૩૩ થાય તો નરકગતિ પ્રાગ્ય ૨૮નો બંધ કરે, અને તેના બંધકને નરકઢિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય પામે તેથી એ રીતે પણ ૮૬નું સત્તાસ્થાન થાય છે. : ૩૦૭ ૩૧ના ઉદયે ૯૨-૮૮ અને ૮૬ના ૩ સત્તાસ્થાનો - હોય છે. ૮૯નું સત્તાસ્થાન અહીં પામે નહીં, કારણ કે ૩૧નો ઉદય (ઉતના ઉદયવાળા) પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને તિર્યંચોમાં જિનનામ (નિકાચિત) સત્તા હોતી જ નથી. ૮૬ના સત્તાસ્થાનનો વિચાર પૂર્વના (૩૦ના ઉદયની) જેમ સમજવો. તે પ્રમાણે ૨૮ના બંધકને આઠે પણ ઉદયસ્થાનકોને વિષે ૧૯ સત્તાસ્થાનો થાય છે. તેમાં ૨૧નો ઉદય :- તિર્યંચ - મનુષ્યગતિ પ્રાોગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીઓને ( વિગ્રહગતિમાં) હોય છે. ૨૪નો ઉદય પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિયોને હોય છે. રૂપનો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને મિથ્યાસૃષ્ટિૠ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૨૬નો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, પર્યાપ્ત - અપર્યાપ્ત વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.૨૭નો ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને મિથ્યાર્દષ્ટિ વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૨૮-૨૯નો ઉદય વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વૈક્રિય તિર્યંચ મનુષ્ય અને દેવ-નારકીઓને હોય છે. ૩૦નો ઉદય વિક્લેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને ઉદ્યોતના વેદક દેવોને હોય છે. ૩૧નો ઉદય - ઉદ્યોતના ઉદયવાળા પર્યાપ્ત વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. ૩૧” નોચ ૨૯ અને ૩૦ ના બંધે ૩૦૮૯ - ૯ ઉદયસ્થાનકો અને ૭-૭ સત્તાસ્થાનકો :- હોય છે. તેમાં ઉદયસ્થાનકો આ પ્રમાણે છે... ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. તથા દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સાથે) ૨૯નો બંધ કરતાં અવિરત સમ્યગદૃષ્ટિ મનુષ્યને ૭ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ છે. ૩૧૧. આહારક સંયત અને વૈક્રિય સંયતને ૫ ઉદયસ્થાનકો ‘આ પ્રમાણે છે... ૨૫-૨૭-૨૮ અને ૨૯ અને ૩૦ છે. અસંયત અને સંયત-અસંયત વૈક્રિય કરતાં મનુષ્યોને ૩૦ સિવાયના ૪ ઉદયસ્થાનકો (૨૫-૨૭-૨૮ અને ૨૯) હોય છે. અને ૩૦નું વર્જન સંયતોને મૂકીને બીજા મનુષ્યોને વૈક્રિય શરીર કરતાં ઉદ્યોતના ઉદયનો અભાવ છે. ૩૦૭ કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળો કોઇપણ આત્મા તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. ૩૦૮ ૨૯નું બંધસ્થાનક તિર્યંચગતિ અને મનુષ્યગતિ યોગ્ય બાંધતાં બંધાય છે, તેના બંધક શારે ગતિના આત્માઓ છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંક્ષિ તિર્યંચ, અસંશિ મનુષ્ય અને નરકગતિ યોગ્ય બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે. સંશિ-પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય બંધ પહેલા બે ગુણસ્થાનક સુધી થાય છે. સંક્ષિ પર્યાપ્ત મનુષ્ય યોગ્ય બંધ પહેલા ચાર ગુણસ્થાનક સુધી થાય છે. ત્રીજે-ચોથે ગુણસ્થાનકે વર્તતાં દેવો તથા નારકો મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે, અને મનુષ્યો તથા તિર્યંચ પંચેન્દ્રિયો દેવગતિ યોગ્ય બંધ કરે છે. અપર્યાપ્ત સંક્ષિ તિર્યંચ કે મનુષ્યગતિ યોગ્ય બંધ પણ પહેલા ગુણસ્થાનકે જ થાય છે. તથા દેવગતિ યોગ્ય બંધ ૧ થી ૮/૬ ગુણસ્થાનક સુધીમાં વર્તતાં આત્માઓ યોગ્યતા પ્રમાણે કરે છે. આ લક્ષ્ય રાખીને બંધસ્થાનોનો વિચા૨ ક૨વો. તથા કયા જીવને કેટલાં ગુણસ્થાનકો હોય છે તેનો વિચાર કરીઉદયસ્થાનકો વિચારવાં. તીર્થંકરનામકર્મ સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ૨૯ બંધાય છે. તેના બંધક ૪ થી ૮/૬ ભાગ સુધી વર્તતાં મનુષ્યો છે. ૩૦નું બંધસ્થાનક ઉદ્યોતનામ સાથે તિર્યંચગતિ યોગ્ય બંધ કરતાં બંધાય છે. તેના બંધક ચારે ગતિના આત્માઓ છે. તીર્થંકરનામ સાથે મનુષ્યગતિ યોગ્ય બંધ ક૨તાં પણ ૩૦નું બંધસ્થાનક બંધાય છે. તેના બંધક ૪થા ગુણસ્થ ાનકે રહેલ દેવ અને ના૨કીઓ છે. તેમ જ આહા૨કદ્ધિક સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ૩૦ બંધાય છે. તેના બંધક ૭ થી ૮/૬ ભાગ સુધી રહેલાં યતિઓ છે. ૩૦૯ વૈક્રિય તિર્યંચો-મનુષ્યો સાથે મિથ્યાદૃષ્ટિ વિશેષણ જોડવાનું કારણ તેઓ જ તિર્યંચ - મનુષ્યગતિ યોગ્ય બાંધે છે. તેઓ જો સય્યદૃષ્ટિ હોય તો દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. ૩૧૦ અહીં ૭ ઉદયસ્થાનકો આ પ્રમાણે છે... સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તા કે પર્યાપ્તાવસ્થામાં પ્રાિસમય દેવગતિ યોગ્ય જ બંધ કરે છે. અને જેઓએ જિનનામને નિકાચિત કર્યું છે તેઓ જિનનામની બંધ યોગ્ય ભૂમિમાં ૪થી૮/૬ ભાગ સુધીમાં પ્રતિસમય તેનો બંધ કર્યા જ કરે છે, માટે દેવગતિ યોગ્ય ૨૯નો બંધ અપર્યાપ્તા કે પર્યાપ્તા બને અવસ્થામાં થાય છે. એટલે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ ના ઉદયે વાર્તતાં અવિરતિ સમ્યગ્દૃષ્ટિ મનુષ્ય દેવગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ના ઉદયે વર્તતાં વૈક્રિય અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પણ ઉપર પ્રમાણે ૨૯ બાંધી શકે છે. ‘દેશવિરતિ ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે ૩૦ના ઉદયે વર્તતાં મનુષ્ય વગતિ યોગ્ય ૨૯નો બંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ એ ૪ ઉદયે વર્તતો વૈક્રિય દેશવિરતિ મનુષ્ય ૨૯નો બંધ કરે છે. વૈક્રિય મનુષ્યનો અહીં ૩૦નો ઉદય હોતો નથી. કેમ કે ૩૦નો ઉદય ઉદ્યોત સાથે હોય છે. મનુષ્યમાં ઉદ્યોતનો ઉદય આહારકશરીરી અને વૈક્રિયશીરી યતિ ને જ હો ય છે. સંયતાસંયતને હોતો નથી. જ ૩૧૧ આ દરેક ઉદયસ્થાનોમાં વર્તમાન દેવગતિ યોગ્ય ૨૯ બાંધી શકે છે. ૩૦ના ઉદયે વર્તતાં સામ્માન્ય અપ્રમત્ત સંયત, ૨૯-૩૦ના ઉદયે વર્તતાં વૈક્રિય શરીરી અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણમાં વર્તતાં આત્મા પણ ઉપ૨પ્રમાણે ૨૯ બાંધે છે. આહારક શરીરી અપ્રમત્ત સંયત ૨૯ બાંધતા નથી. કેમ કે આહારક શરીર નામનો બંધ કર્યા પછી તેની બંધ યોગ્ય ભૂમિમાં આહા૨ક શરીર નામનો બંધ કર્યા જ કરે છે. એટલે આહા૨ક શરીરી અપ્રમત્ત દેવગતિ યોગ્ય આહારકદ્ધિક સાથે ૩૦ કે આહારકદ્વિક અને જિનનામ સાથે ૩૧નો બંધ કરે છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સામાન્યથી ર૯ના બંધુ ૭ સત્તાચાનકો ઃ- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તેમાં વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાર્યાગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયોને રસના ઉદયે વર્તનાં ૫-૫ સત્તાસ્થાનો..... ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ છે, એ પ્રમાણે ૨૪-૨૫-૨૬ના ઉદર્ય પણ કહેવાં. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયે પણ ૭૮ સિવાયના (૯૨-૮૮-૪૬-૮૦) ૪ સત્તાસ્થાનકો હોય છે. ભાવના ૨૩ના બંધકમાં જેમ પૂર્વ કરી તેમ અહીં પણ કરી લેવી. ૨૩૪ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને તથા તિર્યંચગતિ અને મનુષ્યગતિ પ્રાયોગ્ય ફરી (૨૯) બાંધતાં મનુષ્યોને યથાયોગ્ય રીતે પોત પોતાના ઉદયમાં વર્તતાં ૭૮ સિવાયના તે જ (૯૨-૮૮-૮૯-૮૦) ૪-૪ સત્તાસ્થાની હોય છે. તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય રત્નો બંધ કરતાં પોત-પોતાના ઉદયમાં વર્તનાં દેવ અને નારકીઓને ૯૨ અને ૮૮ એ બે - બે સત્તાસ્થાનકો હોય છે. ફક્ત તીર્થંકરનામની સત્તાવાળા મિથ્યાદષ્ટિ નારકીને મનુષ્યગતિ પ્રાર્યાગ્ય ૨૯ બાંધતાં પોતાના પાંચે હૃદયમાં યથાયોગ્ય વર્તનાં ૮૯નું એક જ સત્તાસ્થાન કહેવું . કારણ કે તીર્થંકરનામ સહિત અને આહારક ચતુષ્યની સત્તા રહિત હોય તે મિથ્યાત્વ ગુણસ્થાનકે જવાની (તેમ જ નરકમાં જવાનો સંભવ છે. ૯૩માંથી આહા૨ક ચતુ દૂર કરવાથી ૮૯નું જ સત્તાસ્થાન સંભવે છે. દેવગતિ પ્રાોગ્ય જિનનામ સહિત ૨૯ બાંધતાં ૨૧ના ઉદયે વર્તતાં અવિરતિ સદષ્ટિ મનુષ્યને ૯૩ અને ૮ એ બે સત્તાસ્થાનો હોય છે. એ પ્રમાણે ૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયમાં પણ તે જ બે-બે (૯૩-૮૯) સત્તાસ્થાનકો કહેવા. ૩૧૧/૧ પોત પોતાના ઉદયમાં વર્તતાં આહા૨ક સંયતને ૯૩નું એક જ સત્તાસ્થાન જાણવું. આ પ્રમાણે સામાન્યથી ર૯ના બંધ ૨૧ના ઉદય - ૬ કે ૭ સત્તાસ્થાનો, ૨૪ના હૃદય - ૫, ૨૫ના ઉદય-૭, ૨૬ના ઉદયે ૬ કે ૭, ૨૭ના ઉદર્ય-૬, ૨૮ના ઉદય-૬, ૨૯ના ઉદય-૬, ૩૦ના ઉદર્ય-૬ અને ૩૧ના ઉદર્ય ૪ સત્તાસ્થાનો હોય છે. સર્વ મલીન પર ૩ ૫૪ સત્તાસ્થાનકી થાય છે. ૩૦ના બંધ :- તથા જેમ તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીઓને હૃદય અને સત્તાસ્થાનો વિચાર્યું, તેમ તિર્યંચગતિ પ્રાોગ્ય ઉતનામ સાથે ૩૦ બાંધતાં એકેન્દ્રિયાદિને પણ ઉદય અને સત્તાસ્થાનકો કહેવાં. તથા મનુષ્યગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત ૩૦ બાંધતાં (અવિરતિ સમ્યગ્દૃષ્ટિ) દેવ -ના૨કીઓના ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનકો કહે છે. તેમાં દેવને જે પ્રમાણે (પૂર્વે) કહ્યાં તેમ ૩૦ના બંધકને ૨૧ના ઉદયે વર્તતાં ૯૩ અને ૮૯ એ બે સત્તાસ્થાની હોય છે. ર૧ના ઉદયે વર્તતાં નારીન ૧૩૧૨ ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. ૯૩નું સત્તાસ્થાન ન હોય, કાર કે તીર્થંકર આહા૨કની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. અને સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે...''બસ વિરહાગિ ગુવં સૌને સૌ નાનું ન ચડ્ ત્તિ ।'' જેને તીર્થંકર - આહારકની ભેગી સત્તા હોય તે નરકને વિષે ઉત્પન્ન થતો નથી, એ પ્રમાણે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનકો વિષે પણ વિચારવું. વિશેષ ૩૦નો ઉદય નારકીને નથી, કારણ કે ૩૦નો ઉદય ઉર્થાત સહિત છે, અને નારકીને ઉદ્યોતનો અભાવ છે. તે પ્રમાણે સામાન્યથી ૩૦ના બંધકને ૨૧ના ઉદય-૭, ૨૪ના ઉદય-૫, ૨૫ના ઉદ૫-૭, ૨૬ના ઉંદર્ય-૫, ૨૭ના હૃદય-૬, ૨૮ના ઉદય-૬,૨૯ના ઉદય-૬, ૩૦ના હૃદય-૬, ૩૧ના ઉદર્ય-૪ સત્તાસ્થાનો હોય છે. સર્વમીને પર સત્તાસ્થાનકી થાય છે. ૩૧૧૧ પરંતુ આહા૨ક ચતુષ્ક ઉવેલીને આવ્યા હોય તેની અપેક્ષાએ ૨૧ અને ૨૬ના ઉદયસ્થાનમાં ફક્ત ૮૯ નું એક જ સત્તાસ્થાન આવે. જો આહારક ચતુષ્ક અને જિનનામ સહિતની ૯૩ની સત્તાવાળો પલ્યો૦ અસંખ્યેય ભાગથી ઓછી સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય તો જ ૯૩ની સત્તા આવી શકે. ૩૧૨ નારકોને અપર્યાપ્તાવસ્થામાં કર્મગ્રંથના મતે ક્ષાયિક એક જ સમ્યક્ત્વ હોય છે, અને સિદ્ધાંત ના મતે ક્ષાયિક અને ક્ષાયોપશમિક બે હોય છે. દેવોમાં ત્રણે સમ્યક્ત્વ હોય છે, તેમાં ઉપશમ સમ્યક્ત્વ શ્રેણિમાંનું હોય છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૩૫ ૩૧ના બંધે ૧ ઉદયસ્થાન - ૧ સત્તાસ્થાન :- ૩૧ના બંધકને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. કારણ કે તીર્થકરનામ અને આહારક સહિત દેવગતિ પ્રાયોગ્ય ૩૧ બાંધતાં અપ્રમત્ત સંયત અથવા અપૂર્વકરણને હોય છે. તેઓ વૈક્રિય કે આહારક શરીર કરતાં નથી, તેથી ૨૫ આદિ ઉદયસ્થાનકો ન પામે. સત્તાસ્થાન ૯૩નું એક જ છે, કેમ કે તીર્થંકરનામઆહારક ચતુષ્કની પણ અહીં સત્તા સંભવે છે. ૧ના બંધે એક ઉદયસ્થાન-૮ સત્તાસ્થાનકો - (૮/૬ ભાગે દેવગતિ યોગ્ય કર્મનો બંધ વિચ્છેદ થયા બાદ) એક યશકીર્તિનો જ્યારે બંધ થાય ત્યારે એક ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. કારણ કે અપૂર્વકરણાદિ (૮/૭ ભાગથી) એકનો બંધક અતિ વિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય કે આહારક લબ્ધિ ફોરવતાં નથી, તેથી તેઓને ૨૫ આદિ ઉદયસ્થાનકો હોતાં નથી. સત્તાસ્થાનકો ૮ :- હોય છે.... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫ તેમાં પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં હોય છે, અને ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે જ્યાં સુધી નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયો નથી (૯/૧ ભાગ) ત્યાં સુધી હોય છે. અને નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ અનેક જીવોની અપેક્ષાએ પાછળના (૮૦-૭૯-૭૬-૭૫) ૪ સત્તાસ્થાનકો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમય સુધી હોય છે. (કારણ કે યશ : કીર્તિનો બંધ ત્યાં સુધી જ થાય છે. અબંધે ૧૦ ઉદયસ્થાનકો ૧૦ સત્તાસ્થાનકો :- આગળ બંધના અભાવે (૧૧ થી ૧૪ માં ગુણસ્થાનક સુધી) ૧૦ ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે .... ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮. તેમાં ૨૦ અને ૨૧ નું ઉદયસ્થાન (કેવલી સમુદ્ધાતમાં) કાર્પણ કાયયોગે વર્તતાં સામાન્ય કેવલી અને તીર્થકરને અનુક્રમે હોય છે. ઔદારિક મિશ્રકાયયોગે વર્તતાં તેઓને જ અનુક્રમે ૨૬-૨૭નું ઉદયસ્થાનક હોય છે. સ્વભાવસ્થ સામાન્ય કેવલીને - ૩૦, તેઓને જ સ્વરનો રોધ કરે ત્યારે - ૨૯, તેઓને જ ઉચ્છવાસનો પણ રોધ કરે ત્યારે - ૨૮નો ઉદય હોય છે.) | સ્વભાવસ્થ તીર્થકર ભગવંતને ૩૧, તેઓને જ સ્વરનો રોધ કરે ત્યારે ૩૦, ઉચ્છવાસનો પણ રોધ કરે ત્યારે ૨૯નો ઉદય હોય છે. (આ રીતે ૩૦ અને ૨૯ નો ઉદય બે પ્રકારે પ્રાપ્ત થાય છે.) અયોગી કેવલી તીર્થકરને ૯નો ઉદય અને સામાન્ય કેવલીને ૮નો ઉદય (૧૪માં ગુણસ્થાનકના અંત્ય સમયે) હોય છે. સત્તાસ્થાનકો -૧૦ :- હોય છે. તે આ પ્રમાણે ..... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮. ૨૦ ના ઉદયે - બે સત્તાસ્થાનકો .. ૭૯ અને ૭૫. એ પ્રમાણે ૨૬ અને ૨૮ ના ઉદયે પણ (૭૯-૭૫ બે સત્તાસ્થાનકો) જાણવા ૨૧ના ઉદયે ૮૦-૭૬ બે સત્તાસ્થાન. એ પ્રમાણે ર૭ના ઉદયે પણ (૮૦-૭૬) બે સત્તાસ્થાન હોય છે. ૨૯ના ઉદયે ૪ સત્તાસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે ૮૦-૭૬-૭૯ અને ૭૫. કારણ કે ૨૯ નો ઉદય તીર્થકર અને અતીર્થકર બંનેને હોય છે. તેમાં પ્રથમના બે (૮૦-૭૬) તીર્થકરને આશ્રયીને, અને છેલ્લા બે (૭૯-૭૫) અતીર્થકરને આશ્રયી ને હોય છે. ૩૧૩ ૩૧ના બંધે સ્વભાવસ્થ સંયતનું ૩૦નું એક જ ઉદયસ્થાન લીધું છે. પ આહારક અને વૈક્રિય સંયતના ૨૯-૩૦ એ બે ઉદયસ્થાન લીધાં નથી. કારણમાં એમ કહ્યું છે કે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા આહારક અને વૈક્રિય: રીર કરતા નથી, માટે અના ઉદયો સંભવતા નથી. આ હકીકત બરાબર છે... કે ...મત્ત સંયત આહા૨ક શરીરનો પ્રારંભ કરતા નથી, પરંતુ પ્રમત્તે શરૂ કરી આહારક શરીર યોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી ઉદ્યોતના ઉદય વગરના અને ઉદયવાળા તે અપ્રમત્તે જઇ શકે છે, એટલે ત્યાં તેને ૨૯-૩૦ એમ બે ઉદયસ્થાનકો સંભવે છે. વળી અહીં આહારક કાયયોગ, મનોયોગના ચાર ભેદ, વચનયોગના ચાર ભેદ, વૈક્રિય કાયયોગ અને ઔદારિક કાયયોગ એ મ ૧૧ યોગ લીધા છે. તેમાં આહારક અને વૈક્રિય પણ લીધા છે. એટલે આહારક શરીરીનો અપ્રમત્તે કઇ રીતે નિષેધ થઇ શકે? જ્યારે આહારક શરીરી અપ્રમત્તે હોઇ શકતો હોય ત્યારે તેના બંધસ્થાનકો પણ વિચાર કરવો જોઇએ. પૂ. શ્રી મલયગિરિજી મહારાજ કર્મગ્રંથ ગાથા - પરની ટીકા માં લખે છે કે.... “યસ્ય હિ તીર્થમાદાર વા સત્ સ નિયમ પ્રતિ નૈસ્મિન વે ને સત્તાસ્થાન'' અર્થાત્ “જેને તીર્થંકરનામ અથવા આહારકની સત્તા હોય તે અવશ્ય તેનો બંધ કરે છે. માટે એકેક બંધે એકેક જ સત્તાસ્થાન હોય છે.' આહારકની સત્તા વિના આહારક શરીર કરી શકતા નથી માટે આહારક શરીરી પણ ઉપરના નિયમ પ્રમાણે આહારકતિક બાંધે છે એમ નક્કી થાય છે. એટલે ૨૯-૩૦ના ઉદયવાળા વેક્રિય કે આહાર કે સંયત અને ૩૦ના ઉદયવાળા સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતો ૩૧ બાંધે છે, અને તેને ૯૩ની સત્તા હોઇ શકે છે. ત્યાં અલ્પ જીવો જતા હોય કે અલ્પ કાળ રહેતા હોય અને વિવેક્ષા ન કરી હોય તો તે સંભવે છે. તત્ત્વ કેવલી ગય. અહીં એ ખ્યાલમાં રાખવું કે સયોગી કેવલી તીર્થકર ભગવંતને પોતાના સર્વ ઉદયોમાં ૮૦ -૭૬ એ બે સત્તાસ્થાનકો હોય છે. અને સામાન્ય કેવલીને પોતાના સર્વ ઉદયમાં ૭૦-૭૫ એ બે સત્તાસ્થાનકો હોય છે. સામાન્ય કેવલીને ૨૦-૨૬-૨૮-૨૯ અ ને ૩૦ એ પાંચ ઉદયસ્થાનકો અને તીર્થંકર ભગવાનને ૨૧-૨૭-૨૯-૩૦ અને ૩૧ એ પાંચ ઉદયસ્થાનકો હોય છે. અયોગીના ઉદયસ્થાનકો તથા સત્તાસ્થાનકો તો સ્પષ્ટ છે. ૩૧૪ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાનકો :- હોય છે. તે આ પ્રમાણે ... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫. તેમાંના પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશાંતમોહ ગુણસ્થાનકે હોય છે. ૮૦નું સત્તાસ્થાન ક્ષીણમોહ અથવા સયોગી કેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્કની સત્તાવાળાને હોય છે. તે જ રીતે ૭૯નું સત્તાસ્થાન (૧૨મે અથવા ૧૩માં ગુણસ્થાનકે) તીર્થકર નામની સત્તા વિનાને હોય છે. આહારક ચતુષ્કની સત્તા રહિતવાળા તીર્થકર અને અતીર્થકરને અનુક્રમે ક્ષીણમોહ અથવા સયોગી કેવલી ગુણસ્થાનકે ૭૬ - ૭૫નું સત્તાસ્થાન હોય છે. ૩૧ના ઉદયે તીર્થકરને ૮૦ અને ૭૬ એ બે સત્તાસ્થાનકો જાણવાં, અતીર્થકરને ૩૧ના ઉદયનો અભાવ હોય છે. અયોગી કેવલી ગુણસ્થાનકે ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ એ ૩ સત્તાસ્થાનકો હોય છે. તેમાંથી પ્રથમના બે અયોગીના દ્વિચરમ સમય સુધી અને અંત્ય સમયે ૯નું સત્તાસ્થાનક તીર્થકર ભગવંતને હોય છે. ૮ના ઉદયે - ૩ સત્તાસ્થાનકો... ૭૦-૭૫ અને ૮ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનકો અયોગીના દ્વિચરમ સમય સુધી અંત્ય સમયે ૮નું સત્તાસ્થાનક અયોગી અતીર્થકર ભગવંતને હોય છે. એ પ્રમાણે અબંધકને દશે પણ ઉદયસ્થાનકોને વિષે ૩૦ સત્તાસ્થાનકો થાય છે. તે પ્રમાણે સર્વે પણ પ્રત્યેક કર્મોના બંધ - ઉદય સત્તાસ્થાનોનો સામાન્યથી પરસ્પર સંવેધનો વિચાર કર્યો (યંત્ર નંબર - ૪૮ જુઓ) ઇતિ નામકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત ઇતિ સર્વકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત (અથ સર્વ કર્મોના ગુણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાના સંવેધ) હવે સર્વ પણ કર્મોના ગુણસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તાને પ્રત્યેક સંવેધ વિચારે છે.... તેમાં જ્ઞાનાવરણ - અંતરાયકર્મનો મિથ્યાષ્ટિથી શરૂ કરી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી. બંધ-ઉદય અને સત્તામાં પાંચે પાંચ પ્રકૃતિઓ હોય છે.' ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે બન્ને પણ કર્મોની ૫-૫ પ્રકૃતિઓ ઉદય અને સત્તામાં હોય છે. સયોગી કેવલી આદિને તો આ બન્નેમાંથી એક પણ પ્રકૃતિ ઉદય કે સત્તામાં નથી. (યંત્ર નંબર - ૪૯ જુઓ). | દર્શનાવરણીયકર્મ :- દર્શનાવરણીય કર્મનો મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે બે ભાગ હોય છે...૧ (૧) ૯નો બંધ - ૪નો ઉદય - ૯ની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદયનો અભાવ હોય ત્યારે હોય છે. (૨) ૯નો બંધ - પનો ઉદય - ૯ની સત્તા આ વિકલ્પ નિદ્રાના ઉદય કાલે હોય છે. મિશ્રદષ્ટિ ગુણસ્થાનકથી અપુર્વકરણના પ્રથમ ભાગ સુધી :- આ બે ભાંગા છે... (૧) ૬નો બંધ - ૪નો ઉદય - ૯ ની સત્તા અથવા (૨) ૬નો બંધ -પનો ઉદય-૯ની સત્તા. ૮) ભાગથી ૧૦માં ગુણસ્થાનક - અપૂર્વકરણ ૮૨ થી નિદ્રા - પ્રચલાનો બંધવિચ્છેદથી આગળ શરૂ કરીને ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસં૫રાય સુધી (૧) ૪નો બંધ ૪નો ઉદય - ૯ ની સત્તા અથવા (૨) ૪નો બંધ - ૫ નો ઉદય - ૯ ની સત્તા એ પ્રમાણે બે ભાંગા હોય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે :-૨૦ બંધના અભાવે પણ ઉપશાંત મોહ ગુણસ્થાનકે બંધનું કહેવાપણાથી નિર્યુક્તિમાં મુક્ત થવામાં તે જ બે ભાંગા થાય છે. ૩૧૫ સગા-૧૦૧- “સંઘો તેવું પા પા પટતિમાન ના સુમો ” કારણ કે આ બન્ને કર્મની પાંચ પ્રકૃતિઓ ધ્રુવબંધિ, ધ્રુવોદયી અને ધ્રુવસત્તાવાળી ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ સગા- ૧૦૧ “સંતોષT$ પુન સમજીને રે નત્યિ / ૧૦૧ !!” સગા- ૧૦૨ જિwાસાસાયવેનું નવવંgવત્તા ૪ તો ના . ” સગા- ૧૦૨ “વીસામો ૫ નિવદી ના બંઘા રો રો | ૭૦૨ |" સગા - ૧૦૩ “siષે નવસંતે ગપુના સુમારે ગા !” સગા- ૧૦૩ “ાનંદે વસંતે વસંતે તિ હો મા || ૧૦૩ II” બંધવિચ્છેદ થયા પછી ઉપશાંતમો ગુણસ્થાનકે નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ (૧) ૪નો ઉદય ૯ની સત્તા (૨) પનો ઉદય ૯ની સત્તા, ઉપશમશ્રેણિમાં નિદ્રાનો ઉદય હોઇ શકે છે, એટલે નિદ્રાના ઉદયવાળા ભંગો પણ સંભવે છે. અહીં અતિ મંદ નિદ્રાનો ઉદય હોય છે. ૩૨૦ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ક્ષપકશ્રેણિમાં :-૩૨૧ અનિવૃત્તિબાદ૨ સંપ૨ાય અને સૂક્ષ્મસંપરાય ગુજ઼ાસ્થાનકે ૪નો બંધ ૬ની સત્તા અને અતિવિશુદ્ધપણું હોવાથી નિદ્રાના ઉદયનો અભાવ હોવાથી ૪નો જ ઉદય છે તેથી એક ભાંગો થાય છે. ક્ષીણામો ગુણસ્થાનકે ઃ- બંધના અભાવે બે ભાંગા થાય છે...૩૨૨ (૧) ૪નો ઉદય ૬ની સત્તા આ ભાંગો ક્ષીણમોહના દ્વિચ૨મ સમય સુધી હોય છે, ચરમ સમયે ૪નો ઉદય ૪ની સત્તા હોય છે. એ પ્રમાણે ગુણસ્થાનક વિષે દર્શનાવરણીય કર્મના ભાંગા કાં ( યંત્રને ૪૯ ૭ જુઓ) સત્તાપ્રકરણ ૩૨૩ : વેદનીયકર્મ :- હવે વેદનીય કર્મના સંવેધ કહે છે... ૧ થી ૬ ગુણસ્થાનકે - વેદનીયના પ્રથમ ૪ ભાંગા.... (૧) અસાતાનો બંધ - સાતાનો ઉદય - બે ની સત્તા, (૨) અથવા અસાતાનો બંધ - અસાતાનો ઉદય બેની સત્તા, (૩) અથવા સાતાનો બંધ -સાતાનો ઉદય - બેની સત્તા, (૪) અથવા સાતાનો બંધ - અસાતાનો ઉદય બેની સત્તા. એ પ્રમાણે આ ભાંગા મિથ્યાદષ્ટિથી શરૂ કરી પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી કાલ ભેદે અનેક જીવોની અપેક્ષાએ વિચારવાં. ૩૨૩ ૩૨૪ (૧) સાતાનો બંધ :- સાતાનો ઉદય - બેની સત્તા, (૨) સાતાનો બંધ - અસાતાનો ઉદય – પ્રમત્ત સંયતથી શરૂ કરીને સયોગી કેવલી સુધી હોય છે. ૩૨૫ : ૭ થી ૧૩ ગુણસ્થાનકે :બેની સત્તા એ બે ભાંગા ૧૪મા ગુણસ્થાનકે ઃ- બંધના અભાવે અયોગી કેવલી ગુણસ્થાનકે ૪ વિકલ્પો છે... (૧) ત્યાં અસાતાનો ઉદય સાતા અસાતાની સત્તા (૨) અથવા સાતાનો ઉદય - સાતા અસાતાની સત્તા, એ બે ભાંગા ૧૪માના હિંચરમ સમય સુધી હોય છે. અને અંત્ય સમયે તો કોઇપણ એકની સત્તા રહે ત્યારે બે ભાંગા થાય છે. (૩) અસાતાનો ઉદય - અસાતાની સત્તા આ ભાંગી જેને ૧૪માના દ્વિચરમ સમયે સાતાનો ક્ષય કર્યો હોય તે વર્ન હોય છે. વળી જે આવે ૧૪માના દિચરમ સમયે અસાતાનો ૩૨૬ ક્ષય કર્યો હોય તો સાતાનો ઉદય સાનાની સત્તા હોય છે. ‘એ પ્રમાો ગુણસ્થાનક વિષે વેદનીયકર્મના ભોગા કહ્યાં (યંત્ર નંબર ૪૯/૩ જુઓ) આયુષ્યકર્મ :- મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૨૮ ભાંગા... :- ૨૭ હવે આયુષ્પકર્મના ભાંગા કહે છે.. મિથ્યાદ્રષ્ટિ ગુશસ્થાનકે આયુષ્યના ૨૮ ભાંગા.. નારકીને આશ્રયી અને દેવોને આશ્રયીને ૫-૫, તિર્યંચ મનુષ્યને આશ્રયીને ૯-૯ ભાંગા હોય છે. ૩૨૮ સાસ્વાદન ગુણસ્થાનકે ૨૬ ભાંગા... :- કારણ કે તિર્યંચ કે મનુષ્યને સાસ્વાદનભાવમાં વર્તતાં નરકાયુ બાંધે નહીં, તેથી પરભવાયુના બંધ કાલે તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ ભાંગો ન પામે. ૩૨૯ મિશ્ર ગુણસ્થાનકે ૧૬ ભાંગા... :- કારણ કે તે જીવને આયુષ્યનો બંધ થતો નથી, તેથી આયુના બંધકાલ સંબંધી ૧૨ ભાંગા દૂર બાદ) કરવાથી ૧૬ ભાંગા થાય છે. અવિરત સમ્યગૃષ્ટિ ગુણાસ્થાનકે ૨૦ ભાંગા... :-૩૨ કેવી રીતે ? તો કહે છે. તિર્યંચ - મનુષ્યના પ્રત્યેકના આયુષ્ય બંધકાલના જે નરક-તિર્યંચ અને મનુષ્યગતિ સંબંધીના ૩-૩ ભાંગા, અને દેવ-નારકીને તિર્યંચગતિ સંબંધી ૧-૧ ભાંગો, તે સર્વમલીને ૮ ભાંગા અવિરત સમ્યગ્દષ્ટિને ન હોય તેથી બાકીના ૨૦ જ ભાંગા હોય છે.(અનુ૰ પેઇઝ-૨૪૪) ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ સ૰ગા૦- ૧૦૪ ‘‘વવષે છતે વાયરસુદુભાળનેનુખ્તવયાનું । સ૰ગા૦- ૧૦૪ ‘‘ઇસુ વસુ ય સંતેસુ રોબ્નિ અવંમિ હીળસ || ૧૦૪ || '' સગા૰- ૧૦૫ ‘પત્તારી ના પ્રમત્તો યોન્ગિ ૩ ના બોનિ સાવનથેનું । - અહીં ટીકામાં પ્રમત્ત સંયત લખેલ છે પણ અપ્રમત્તસંયતથી જોઇએ કારણ કે અસાતાનો બંધ- દ્વે ગુણસ્થાનકે થાય છે. સગા૦- ૧૦૫ ‘‘સેત્તેસિ અવંધે વડ શિ તે મિસમ ટો ।। ૧૦૬ || '' અયોગી ગુણસ્થાનકે તેના પહેલા સમયથી આરંભી જેનો ઉદય હોય તે તેના છેલ્લા સમય પર્યંત કાયમ રહે છે, વચમાં ઉદય પલટાતો નથી. કોઇ આત્માને જો પ્રથમ સમયથી આરંભી અસાતાનો ઉદય હોય તો ચરમ સમય પર્યંત અસાતાનો જ ઉદય રહે છે, કોઇ આત્માને જો સાતાનો ઉદય હોય તો ચરમ સમય પર્યંત સાતાનો ઉદય કાયમ રહે છે. અયોગીના દ્વિચરમ સમય પર્યં ત સત્તા તો બંનેની હોય છે. છેલ્લે સમયે જેનો ઉદય હોય તેની જ સત્તા રહે છે. જો સાતાનો ઉદય હોય તો ચરમ સમયે સાતાની સત્તા રહે, અને જો અયોગીના પ્રથમ સમયથી અસાતાનો ઉદય હોય તો ચરમ સમયે અસાતાની સત્તા રહે છે. જેનો ઉદય હોય તેની સત્તા કાયમ રહી જેનો ઉદય ન હોય તેની સત્તાનો દ્વિચ૨મ સમયે નાશ થાય છે. 'अट्ठछलाहियवीसा सोलस बीसं य बारस छ दोसु । સગા૦- ૧૦૭ ‘‘નતિરિ પણ નારવાંથવિહૂના ૩ સાજિ ઇન્નીસા | '' સગા૦- ૧૦૭ ‘‘ધસબળ સોન્નસ મીસે ૫૩ પંથ ગુવ સમ્મે ।। ૧૦૭ || ’’ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકતિ | ભાગ UT IT, T પંચે ૨૫ ૧લું 1oom | | | | | | | | | | ૨૩૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (નામકર્મના બંધ-ઉદય-સત્તાના સામાન્યથી સંવેધ પ્રદર્શક યંત્ર નંબર - ૪૮) બંધસ્થાનક ઉદયસ્થાન ઉદયસ્થાનના સ્વામી (કૌસમાં લખેલ ભાંગા અસંભવિત છે.) . પ્રાયો | બંધક નંબર પ્રકતિ - તિયચ સવ્યા ખ્ય | જીવી | | સંખ્યા એકેક | વિક0 | પંચે, | વૈક્રિય સામાન્ય વૈકિય આહારકી કેવલી | ૨૩ | ૪ | અપર્યા| એકેન્દ્રિય ૧ | ૨૧ | ૫ | ૮ | ૯ |- | ૯ એકેન્દ્રિય વિક્લ ૨૪. | | ૮ | (૧). તિયચ મનુષ્ય ૨૮૯ ૨૮૯ |- | _| - | - | ૮ | - | ૮ | (૧) | (૧) ગુo |_| ૬ | ૫૭૬ ૧૬ | ૫૭૬ | ૮(૧) | (૨) | - || ૧૨ / ૧૫૨ ૧૬ | ૫૭૬ | ૮(૧) | (૨) | (૧) | ૧૭૨૮ | ૧૧૫ર (૧) . ૩૧ | ૧૧૫ર કુલ ભાંગા”| ૪૨ | ૬ | ૪૯૦૦ પદ’ | ૨૬૦૨ | 5 | (5) ૨૫’ | ૨૫ પર્યાપ્ત | એકેન્દ્રિય એકેન્દ્રિય[૧] ૨૧ | ૫ | ૯ | ૯ | - | ૯ | - | * | (૧) | એકેન્દ્રિય વિક્લે ૨ | ૨૪ અપર્યાપ્ત| પંચે વિક્લ૦] તિર્યંચ પિંચે મન [૪] ૨૬ ૧૩ ૯ | ૨૮૯ ] - ર૮૯ ] - 1 - 1 - - તિર્યંચ ઇશાન [૫] ૨૭] ૬ ] - 1 - | ૮ | ૯ | ૮ | (૧) [ (1) મનુષ્ય | સુધીના ૬. ૨૮ - | ૬ | પ૭૬ | ૧૬ | પ૭૬ | ૮(૧) | (૨) ૭ | ૨૯ ] - | ૧૨ ૧૧૫૨ | ૧૬ | ૫૭૬ | ૮(૧) | (૨). | (૧) ગુoTL૮ | ૩૦ | | - | ૧૮ | ૧૭૨૮ | ૮ | ૧૧૫ર | (૧) | (૧) | (૧) ૩૧ - | ૧૨ | ૧૧૫૨| - | * |- |- | (૧) કુલ ભાંગા૪૨ | ૬૯ ૪૯૦ ૫૦ ૨૬૦૨ | ઢ | 5 કુલ ભાંગાને ૪૯૦૬ ૨૬૦૨ ) | ૨૬’ | ૧૬ | પર્યાપ્ત એકેન્દ્રિયL૧ | ૨૧ | ૫ | | ૨૧ | ૫ | ૮ | ૯ | - | ૯ | - 1 - 1 (1) એકેન્દ્રિય વિક્લે - | ૮ | (૧). તિર્યંચ મનુષ્ય ૮' | (૧) | સુધીના ૨૮ પ૭૬ પ૭૬ ૮(૧) | (૨) | - દેવો ૧લું ૧૧૫૨ ૧૬ ૫૭૬ | ૮(૧) | (૨) | (૧) ૩૦ ૧૭૨૮ ૧૧૫૨ - | ૧૨ /૧૧૫૨] . 1 . 1 . 1 . 1 ) કુલ ભાંગા- ૪૨ | દ૬ ૪૯૦૬ ૫૬ ૨૬૦૨ 8 | 9 | By & | | પંચે To | ૨૮૯ | ૨૬ ૨૭ ઇશાન ન | ( ૧૬ ) ૨૯ ગુeo ૨૯ ૩૧ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૩૯ કમ વિત = ૨૩ Tr, ૪ = ૮૭ | ૧૧ ઉદયસ્થાનનો ભાંગા, સત્તાસ્થાન વિશેષ હકીકત અસંભ ટી. - અહીં સંભવિત ઉદયભાંગા એટલે એટલા ભાણાવાળા જીવો - પ્રકૃતિ સંખ્યા કુલ , તે તે બંધસ્થાન વગેરે કરનારા છે. અને અસંભવિત એટલે તે તે બિંધસ્થાનકાદિ નહી કરનારા છે.. ૩૨ | (૧૦) ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ | ૭૮નું સત્તાસ્થાન મનુષ્યને ન હોય. ૧૧ - I૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ ૭૮-૮૦નું સત્તાસ્થાન પૈક્રિય વાયુકાયને ન હોય. (૮) | (૧) | ૨૩ ] (૧૦) (૧૦) ૨-૮૮ ૨-૮૮-૮૯-૮૦-૭૮ ૫ ]૭૮નું સત્તાસ્થાન વૈસિવાય તેઉ-વાયુનું જ હોય, તેમજ તેમાંથી આવેલાઓને શરૂઆતમાં એકે વિક0 પૈચે તિર્યંચને જ હોય. વૈ | ૬૦૦ - I૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ | મનુ તિર્યંચને ૯૨-૮૮ એ બે જ સત્તાસ્થાન હોય. (૮) | () | ૨૨ | (૧૧) [ ૯૨-૮૮-૮-૮૦ ૪ | ૨૭થી ૩૧ સુધીના ૫ ઉદયસ્થાનકો તેઉ-વાયુને તેમજ તેમાંથી આવેલાઓને મનુદ્ધિક ન બાંધે ત્યાં સુધી હોતા નથી, માટે ૭૮નું (૧૬) | (૧) | ૧૧૮૨ | (૨૦) I ૯૨-૮૮-૮૯-૮૦ | ૪ | સત્તાસ્થાન ન હોય. ટી.૨ - ભાગકૉર અભયદેવસૂરિ અને વૃત્તિ કરનાર મેરૂતુંગાચાર્યના બતાવેલ એક મતે ૨૩નું બંધ વૈક્રિય - તિર્યંચ (૧૮) | (૧) | ૧૭૬૪ | (ર) I ૯૨-૮૮-૮૯-૮૦ | ૪ | અને મનુષ્ય ન કરે, તેથી તે મતે તે ભાંગી ને સંભે, (૮) | - ૨૯૦૬ (૧૧) ૯૨-૮૮-૮૬-૮૦ ટી. ૩ :- અહીં કેવલીના અસંભવિત ૫ ભાંગા જે ઉદયસ્થાનમાં ૨૩ આદિના બંધ જોડે હોય છે, પરંતુ આ ભાંગા કેવલીના હોવાથી એ ૧૧૬૪ ] (૧) ૯૨-૮૮-૮૬-૮૦ બંધસ્થાન સાથે અસંભવિત છે. કેમ કે આ ૫ ભાંગા અબંધ સાથે સંભવી છે. + ૩ ભાંગા જે બતાવ્યા છે. તે ૨૩ આદિના બંધસ્થાને સંભવિત ઉદયસ્થાનોના નથી. તેથી એ ૩ ભાંગા અબંધવાળા ૨૦-૮-૯ | ૭૭૦૪ |(૮૪)+(૩)| ઉદયસ્થાનમાં છે માટે અહીં અસંભવિત છે. | ૮ | (૧) ૪૦ | (૨) J૨-૮૮-૮૬-૮૦-૭૮) ૫ | ટી. ૪ - ૨૫ અને ૨૬ના બંધસ્થાનકમાં ઉદય તથા સત્તાસ્થાનકો ૨૩ના બંધ પ્રમાણે, પરંતુ વિશેષમાં દેવ એકે, પ્રાયોગ્ય બાંધે ત્યારે, ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ તેના ૬ ઉદયસ્યાંનકના કુલ ૬૪ ભાંગા વધે અને દેવને સ્વદયસ્થાનકમાં ૯૨-૮૮ ની સત્તા હોય, અપતિ વિક્વેદ્રિય, ૩૧ | (૨) I૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ | તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધક દેવં નથી. ટી. ૫ :- અહી ૨૮ના બંધમાં પંચેન્દ્રિય તિર્યંચ સામાન્ય ૬૦૦. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ પ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનો સમ્યગુદષ્ટિને આશ્રયીને આવે. કેમ કે ન અપર્યાપ્તાવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ છે જ નહીં, અને દેવ પ્રાયોગ્ય ૩૦. | (૩) I ૯૨-૮૮-૮૬-૮૦ | જ | બંધ પણ સમ્યગદષ્ટિને જ આવે, અહીંયત્રમાં બતાવેલ પંચેન્દ્રિય તિર્યંચ સામાન્યના ઉદયભંગો સપ્તતિકાચૂષિ અને ટીકાના અનુસરે સમજવા. ૧૬ | (૧) ૧૧૯૮ | (૪) ૯૨-૮૮-૮૬-૮૦ . ૪ કેમ કે ત્યાં માત્ર લબ્ધિ અપર્યાપ્તના ૨૧-૨૬ના ઉદયસ્થાનના ૨ જ ભાંગાનો નિષેધ કરેલ છે. અને બાકીના બધા ઉદયભંગો સંભવે તેમ ૧૬ ૧૭૮૦ | (૫) T ૯૨-૮૮-૮૬-૮૦ જણાવેલ છે. સમ્યકત્વસહિત તિર્યંચગતિમાં યુગલિકમાં જ ઉત્પન્ન થતો હોવાથી અને યુગોલિકને ૧લું જ સંઘયણ, ૧લું જ સંસ્થાન ઉદયમાં (૩) T ૯૨-૮૮-૮૬-૮૦ હોવાથી સપ્તતિકા ભાષ્યમો અપર્યાપ્તાવસ્યાના ઉદયસ્થાનોમાં ને સંઘયણ, સંસ્થાનના ભાંગા ઓછા કરી પંચેન્દ્રીય તિર્યંચ સામાન્યના ૧૧૬૪ | (s) I ૯૨-૮૮-૮-૮૦ | ૪ | ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ ના ૬ ઉદયસ્થાનોમાં કેમે કરીને ૮-૮-૧૬-૩-૧૧૬૮-૧૧૫૨ ઉદયભંગ અને કુલ ૬ એ ઉદયસ્થાનના ૨૩૮૪ અને ૨૮ના બંધના કુલ ૫૦૮૨ ઉદયભંગો બતાવ્યા છે. ૬૪૧ | (૫) / ૭૭૬૮ (૨૦) | કુલ ૪૦ (૨) I૯૨-૮૮-૮૬-૮૦-૭૮) ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૮ | (૧) | ૩૧ | (૨) ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૫ | ૬૦૦ . ૯૨-૮૮-૮૬-૮૦-૭૮) ૫ ૩૦ | ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧૯૮ | (૪) | ૯૨-૮૮-૮૬-૮૦ ૮૪ (૧) ૧૭૮૦ | (૫) ૯૨-૮૮-૮૬-૮૦ . ૨૯૧૪ | (૩) ] ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧૬૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૬૪ * | (૫) | ૭૭૬૮ (૨૦)+(૩)| ૪૦ કુલ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ બંધસ્થાનક સંખ્યા ભાંગ માયો હ. - ગ્ય ૨૮૫ | ૯ | દેવ દેવ ઉદયસ્થાન 'ઉદયસ્થાનના સ્વામી (કોસમાં લખેલ ભાંગા અસંભવિત છે.) , બંધક નિંબર પ્રકૃતિ તિર્યંચ જીવો | | સંખ્યામાં એક | વિક0 | પંચે | વૈક્રિય સામાન્ય વૈક્રિય આહારક| કેવલી | પંચેન્દ્રિય ૧ | ૨૧ | (૫) | (૯) | ૮ (૧) | . \ ૮(૧) | તિર્યંચ ૨૫ | (૭) | - | - | ૮ - T ૮ મનુષ્ય (૧૩) | (૯) ૨૮૮(૧)| - ર૮૮(૧) (સામાન્ય વૈક્રિય આહારક)) . | (૬) | ૫૭૬ ૧૬ ૫૭૬ ૧થી૮/૬ ૨૯ (૧૨) | ૧૧૫ર ભાગના ગુણo (૧૮) | ૧૭૨૮ ૧૧૫૨ (૧૨) | ૧૧૫ર &િ કિ. ૨૮ દેવ * ૧૬ પ૭૬ - નરક ૩૦ ૩૧ ૨૬૦૦ ર રરર રર | | | ૨૧ ૨૪ ૨૬ દેવ ૨૮ ૫૭૬ ૧૬ ૩૦ ૧૮ ૧૭૨૮ ૧૧૫૨ ૧૧૫ર ૧થી૮/૬ કુલ ભાંગાને ૨૯ T૯૨૪૮ | પર્યાપ્ત |એકેન્દ્રિય મારિયા 1 | 1 | ૫ | ૯ | ૯ | - વિક્લ | વિક્લે, વિધે. [૨૨૪ | 11 - 1 - પંચ૦ | પંચે પં[૩૨૫ 1 9 1 . 1 . 1 × 1 . | ૮ | \ | . તિર્યંચ | તિર્યંચ મનુષ્ય (સામાન્ય, (સામાન્ય ૪ | ૨૬ | ૧૩ | ૯ | ૨૮૯ ] - 1 ૨૮૯ 1 . 1 . 1 . ] વેકિય, [૫] ૨૭ | ૬ | - | - | ૮ | ૯ | ૮ | ૧ | (૧) | મનુષ્ય ૫૭૬ (સામાન્ય વેકિય, | ૭ | ૨૯ ] - 1 ૧૨ ૧૧૫૨ ૧૬ | પ૭૬ | ૯ | ૨ | (૧) | આહારક)As | ૧ દિવ,નારક | ૯ | ૩૧ ગુeo કુલ ભાંગા-| ૪૨ કુલ ભાંગા+| (૫)-(૩) ૪૦ ૪૯૦૦ પદ ૨૬૦૨ ૩૫ | ૭ sp;6) ૪૯૦૬ ૨૬૦૨ ૪૬૪૧ પર્યાપ્ત | એકેન્દ્રિય ૨ | ૯ | ૯ | - | - વિક્લે વિક્લે૦ પંચેન્દ્રીય તિર્યંચ [૩] ૨૫ | ૭ | - . | ૮ | (૧) તિર્યંચ મનુષ્ય ૪ ૨૬ | ૧૩ | ૯ ૨૮૯ - | ૨૮૯ | - - | ૮ | (૧) | (૧) વિક્રિય પ૭૬ ૫૭૬ | ૮(૧) | (૨) | - ૨૯ ૧૧૫૨ ૫૭૬ | ૮(૧) | (૨) | આહારક) ૧૧૫ર | (૧) | (૧) | (૧) | ૯ | ૩૧ | - | ૧૨ | ૧૧૫૨| - |- |- | - | ગુણo કુલ ભાંગાની ૪૨ | ૬૬ [૪૯૦૬ ૫૬ | ૨૬૦૨, (૩) | () | = (2) = (૮) ૩૦૯ | ૨૧ || પંચે ૨૪ સામાન્ય વૈડિયા મનુષ્ય સામાન્ય કે | ૨૭ .. ૨૮ | - નારક, મિતાંતરે ' A To ૩૦ ૧૭૨૮ ૧-૨-૪ ૭-૮ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૪૧ ઉદયસ્થાનના ભાંગા સત્તાસ્થાન વિશેષ હકીકત દેવ | નારક સભ વિત અસંભ વિત પ્રકૃતિ સંખ્યા ૯૨-૮૮ || ૨ | મિથ્યાદષ્ટિ અપર્યાપ્તાવસ્થામાં ૨૧-૨૬-૨૮-૨૯ ના ઉદયસ્થાનકમાં દેવ પ્રાયોગ્ય ન બાંધે ૯૨-૮૮ ૯૨-૮૮ 0 | 0 (૮) | (૧) | ૧૬ (૨૬). | (૮) | (૧) | ૧૭ | (૧૬) | (૨૪). (૮) | (૧) | ૧૭ | | (૧૬) (૧૬) | (૧) | ૧૧૭૯ (૨૩). (૧૬) | (૧). ૧૭૫૫ | (૩૦) (૮) | - ૨૮૯૦ | (૨૭). ૧૧૫ર | (૧૩) (૧૭૫) ૭૬૦૨ | + (૧૪) = ૯૨-૮૮ ૯૨-૮૮ 0 ૯૨-૮૮ 0 : || ૯૨-૮૮-૮૯-૮૬ ૯૨-૮૮-૮૬ બદ્ધ નરકા, જિનનામની સત્તાવાળો વેદક સમકિતી નરકમાં જાય ત્યારે મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે નરક પ્રાયગ્ય ૨૮ના | બંધે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના ઉદયે ૮૯ની સત્તા. ૮૦ની સત્તાવાળો એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય | ન થઇને પર્યાપ્તાવસ્થામાં ૩૦-૩૧ના ઉદયસ્થાનમાં દેવં કે નરકગતિ પ્રાયોગ્ય બાંધે એટલે દેવદ્ધિક કે નરકદ્ધિક + વૈકિયો ચતુષ્ક બાંધે માટે ૮૬ની સત્તા. | ૧૦ | ટી.૬-૭-૮ યંત્ર પછીના પે. નં.-૨૪૪ જુઓ. R કુલ ૧૮૯ ૩૩. 1 છે. ૬ | . ૬૦૦. | ૮ | ૧ | ૩૨] [૧૬] ૧ | ૧૨૦૨ [૧૬ | ૧ | ૧૭૮૪ (૧) |૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮૭/૬૯૩-૮૯ની સત્તા જિન સાથે દેવ પ્રાગ્ય ૨૯ બાંધતા - I ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | ૫ | સમ્યગુદષ્ટિ મનુષ્યને, એમાં પણ ૨૧-૨૬ ઉદયસ્થાનોમાં ૯૩ની સત્તા મતાન્તરે હોય. - ૯િ૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ | ૭ | શેષ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એ ૫ સત્તાસ્થાનો વિક્લેન્દ્રિય, ૯૩-૯૨-૮૯-૮૮૯૮૬-૮૦-૭૮/૭/૬] પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતા પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચને ૨૧-૨૪-૨૫-૨૬ ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ ના ઉદયસ્થાનકોમાં હોય. ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ ૭૮ સિવાયના ૪ સત્તાસ્થાનો, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતા (૧) એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ પંચેન્દ્રિય તિર્યંચને ૨૭ થી ૩૧ અને (૨) મનુષ્યને ૨૧ થી ૩૦ ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ સુધીના ઉદયસ્થાનકોમાં હોય. ૯૨-૮૮ સત્તા મનુષ્ય કે તિયચી (૧) | ૯૯-૮૮-૮૯-૮૦ | V | પ્રાયોગ્ય ૨૯ બાંધતાં દેવ-નારકને અને ૮૯ની સત્તા જિનની સત્તાવાળા નારકીને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતા હોય. ૧૪/ ૧૨૦૨ (૧ ૨૯૧૬ | ૧૧૬૪ ] '૭૭૮૩ (૫)+(9)| ૭૭૮૩ કુલ પર ૪૧ (૧) ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ | ૭ | જિન સાથે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ બાંધતાં સમ્યગુદષ્ટિ દેવને ૯૩-૮૯ અને નરકને ૮૯ની સત્તા હોય. - | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ શેષ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ આ ૫ સત્તાસ્થાનો વિક્લેન્દ્રિય, ] પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતા, એ કેન્દ્રિય, T૯૩-૯૨-૮૯-૮૮૯૮૬-૮૦-૭૮) ૭ વિક્વેદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૧-૨૪-૨૫-૨૬ નાં ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ઉદયસ્થાનર્ક તથા ૨૦થી૩૧માં.... ૭૮ વિના ૪ સત્તાસ્થાન ( ૫ હોય. ૭૮ વિના સત્તાસ્થાનકો ઉપરોક્ત બંધ કરતા મનુષ્યને ૩૧ | (૨) ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ સર્વ ઉદયસ્થાનકે હોય ૯૨-૮૮ની સત્તા તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતા દેવ-નારકને ૧૧૯૯ | (૩) | ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ | ૬ | હોય. ૯રનું સત્તાસ્થાન આહારકટ્રિક સાથે ૩૦ના બંધક અપ્રમત્ત ૧૭૮૧ | (૪). ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ મુનિને હોય. . ૨૯૧૪ | (a) | ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ | ૬ | ૧૧૬૪ (૧). ૯૨-૮૮-૮૬-૮૦ (૧૫)+(૩)| ટી.:- ૯-૧૦ યંત્ર પછીના પે.નં.-૨૪૪ જુઓ. ૭૭૭૩ = ૧૮ For Personal Private Use Only www jainelibrary.org Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રત સભ્યો | ભાગ ગાયો જીવો ૩૧ | ૩૦ | - | (૧૮) ૧૭૮\ (૧૦૮) બંધસ્થાનક ઉદયસ્થાન ઉદયસ્થાનના સ્વામી (કૌસમાં લખેલ ભાંગા અસંભવિત છે.) બંધક નિંબરો પ્રકતિ તિર્યંચ | મનુષ્ય | | | સંખ્યા એકેક | વિક0 | પંચે, | વૈક્રિય સામાન્ય વક્રિય આહારક કેવલી , ૧ | દેવ અપ્રમત્ત ૧ | ૩૦ - | (૧૮) |(૧૭૨૮) (૮) | ૧૪૪ મુનિ ૭થી૮/૬ | | |(૧૦૦૮) (૧) | (૧) | (૧) ગુo. અમા ૮/૭ થી | (૧). યોગ્ય || ૧૦ ગુo. ૧૧થી૧૪ ૧ | ૨૦ | - | * | - | * | - ગુણo. (અજિન)| | (જિન) | ૨ ૨૧ | (૫) | (૯) | (૯) | - | (૯) (અજિન)| ૩ | ૨૬ | (૧૩) | (૯) |(૨૮૯)| - ૬(૨૮૩)| - ૨૭ | (૬) | - | - | (૮) | | - | (૮) | (૧) | ૧(૮) ઉપશાંત ૧૭૨૮) (૮) કષાય " | | | I[૬૪ ૩૧ - - - ક્ષીણકષાય (અજિન), શ્રીકષાય (જિન). (અજિન) ૨ | ૯ | . | (૧૨) |૧૫૨) (૧૬) | | | (૨) | ૧ (જિન) | 1 . 1 . 1 | | | (અજિન) ૭ | ૨૮ | (૬) |(૫૦૬), (૧૬) |(૫૬૪)]. (૯) | | (જિન) [ ૮ (૧૨) (૧૧પર)| - | (જિન) | ૯ (અજિન)| ૧૦ કુલ સંભવિત – કલ અસંભવિત-- | (૨૪) (દદ) (૪૯૦૬) (૪૮) રપ૦૦), (૨૭), (૮) | ૨૪ | (૧૧) | - | . . . . . . . બંધસ્થાન ૨૫ | (૭) | - | - | (૮) | - | (૮) | (૧) તથા અબંધના કુલ (૪૨), (૬૬) ૪૯૦૮) (૫૬) (૨૫૦૦)[ (૩૫) | (૭) | - ઉદય સ્થાનો | ૫ | મતાંતરે ૭મે ગુણસ્થાનકે ઉત્તર વક્રિય શરીરી અને આહારક શરીરી માનનારની અપેક્ષાએ. દેવ |૭થી૮)| ૧ | ૨૯ | . \ (૧૨) |(૧૧૫૨)] (૧૬) |(૫૭૬) ૧(૮) | ૧(૧) | (૧) પ્રાયો. | ગુo | ૩૦ (૧૮) |(૧૭૨૮) ૧૪૪ ] ૧ [(૧૦૦૮) ૧૪૪ | ૨ | ૨ ૧૦૨ 1 રે | For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૪૩ ઉદયસ્થાનના ભાંગા સત્તાસ્થાન વિશેષ હકીકત | દેવ નારક ચૂંજ ભ | પ્રકૃતિ સંખ્યા કુલ - | ૧૪૪ (૨૭૭૩) ૧ | દુર્ભગાદિ ૩ ન હોય માટે ૬X ૬X૨ X૨ = ૧૪૪ ૭૨ |(૨૮૪૫) ૯૩-૯૨-૮૯-૮૮ ૮૦-૭૯-૭૬-૭૫ | સંઘયણ ૩ માંથી કોઇ માટે ૩૪૬૪૨X ૨ = ૭૨ | ઉપશમમાં ૧૧ ગુo સુધી સંપકમાં ૯/૧ ગુણ૦ સુધી, ૯૩ આદિ-૪ ક્ષપકશ્રેણિમાં ૯૨થી ૧૦ ગુણસ્થાનક સુધી., ૮ઠે આદિ - ૪ ૧ | (૪૧). - |- | ૬ | (૫૯૪). ૧ | (૩૨) | (૮) | (૧) | ૭૩" |(૨૮૪૪) | ૭૯-૭૫ કેવલી સમુદ્ધાતમાં કાર્પણ કાયયોગમાં ૩-૪-૫ સમયે. અને અણાહારી હોય. ૮૦-૭૬ ૨ | કેવલી સમુઘાતમાં કાર્પણ કાયયોગમાં ૩-૪-૫ સમયે. ૭૯-૭૫ કેવલી સમુદ્ધાતમાં દારિક મિશ્ર કાયયોગમાં ૨-૬-૭ સમયે ૮૦-૭૬ કેવલી સમુઘાતમાં દારિક મિશ્ર કાયયોગમાં ૨-૬-૭ સમયે ૯૩-૯૨-૮૯-૮૮ ઉપશમશ્રેણિમાં ૧૧ મા ગુણસ્થાનકે ૮૦-૭૯-૭૬-૭૫ ક્ષપકશ્રેણિમાં ૧૨થી૧૪ મેંના ઉપાજ્ય સમય સુધી, ૯૩-૯૨-૮૯-૮૮ | (૪) ટી. - ૧૧ યંત્ર પછીના પે.નં. ૨૪૪ જુઓ. ૭૯-૭૫ ૧૪માના ઉપાજ્ય સમય સુધી કર | . (૨૪). (૨) | ૮૦-૭૬ (૨) | ૧૪માના ઉપાસમય સુધી (૧૬) [: (૧) | ૧૩૫ (૧૭૭૨) ૭૯-૭૫ ૨ | ૧૪માના ઉપાર્જે સમય સુધી ૮૦-૭૬ ૭૯-૭૫ ૧૪માના ઉપાજ્ય સમય સુધી | ૧૪માના ઉપાજ્ય સમય સુધી (૧૨) " , ૧૨ | (૧૧૯૦). (૧૧૬૪) ૮૦-૭૬ ૮૦-૭૬-૯ _૭૯-૭૫-૮ ૨ |૧૪માના ઉપાન્ય સમય સુધી ૩ | ૧૪માના ઉપા સમય સુધી , ચરમ સમયે ૯નું | ૩ | ૧૪માના ઉપાજ્ય સમય સુધી , ચરમ સમયે ૮ નું ૧૦૧- ૧૨/ | ટી. ૧૨ :- અહીં સપ્તતિકા ભાણના મતે જિન સિવાયના ૨૮-૨૯ I ૩૦ ના ઉદયસ્થાનોમાં સંસ્થાનના જ ૬-ઉદયભાંગા આવે. તેથી કુલ ૧૨ ઉદયભંગ ઓછા થવાથી અંબંધમાં કુલ ૯૮ જ ઉદયભાંગા આવે, T(૫૬) (૪) | |(૭૬૩૭) (૧૧). (૮) | (૧) | (૩૩). (૬૪), (૫) T(૭૬૮૧) ૪૬૭૨૪ ટી.-૧૩ :- મતાન્તરે જેઓ ૭મે ગુણસ્થાનકે ઉત્તર વેકિય શરીર અને | આહા૨ક શરીર માને છે તેઓનાં હિસાબે : ૩૧ ના બંધસ્થાનના ઉદયસ્થાનોમાં ઉદ્યોતવાળો અને વગરનો એમ ૨ ઉત્તર વૈક્રિયશરીરી ૨૮૪ | મનુષ્યના એવી જ રીતે આહારક શરીરી મનુષ્યના ૨ એમ કુલ ૪ ૨૮૨ ઉદયભંગ આવે. તેમાં ૨૯ ના ઉદયસ્થાનમાં ઉદ્યોતના ઉદય વગરના તથા ૩૦ ના ઉયસ્થાનમાં ઉદ્યોતના ઉદયવાળા ઉત્તર વૈકિય શરીરી મનુષ્યનો એક, આહારક શરીરી મનુષ્યનો એક એમ કુલ બે ઉદયભંગ એમે કુલ બંને ઉદયસ્થાનના ૪ ઉદયંસંગો સંભવી શકે છે. અહીં કર્મ ગુણસ્થાનકે બધુ શુભ હોવાથી ઉત્તર વૈક્રિયશરીરી મનુષ્યના ૮ ઉદયભંગ ન આવે. (૧૭૮૩) | (૧) | ૨ | ૧૪૬ | ૨૭૭૧ ૯૩ ૧૪૮ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ દેશવિરતિ ગુણસ્થાનકે ૧૨ ભાંગા.... :-9 કારણ કે દેશવિરતિ દેવો અને નારકોને સંભવે નહીં, તેથી તેને આશ્રયીને ૧૦ ભાંગા દૂર કરવા. તિર્યચ-મનુષ્યો પણ દેશવિરતિ ગુણસ્થાનકે દેવાયુષ્ય જ બાંધે, પણ નરક-તિર્યંચ-મનુષ્પાયુષ્ય ન બાંધે, તેથી તિર્યંચ - મનુષ્યના આયુષ્ય બંધકાલના ૩-૩ ભાંગા ન પામે, તેથી તે ૬ પણ દૂર કરવા, તેથી ૨૮માંથી ૧૬ બાદ કરવાથી બાકી રહેલા ૧૨ જ ભાંગા હોય છે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે ૬-૬ ભાંગ... :-' પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે જે મનુષ્યના ૯ ભાંગા છે તેમાંથી પરભવાયુના બંધકાલના નારક-તિર્યંચ મનુષ્ય આયુષ્યના બંધ ઘટિત ૩ ભાંગા રહિત ૬ જાણવાં. કારણ કે પ્રમત્ત - અપ્રમત્ત દેવાયુષ્ય જ બાંધે છે, બાકીના આયુષ્ય બાંધે નહીં. બંધ થયા પછીના કાલે ચારિત્ર સ્વીકારનારને તો ચારે આયુષ્યની સત્તા સંભવે છે. અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદર – સૂક્ષ્મસંપરાય - ઉપશાંત મોહગુણસ્થાનકે -... ઉપશમશ્રેણિમાં બે ભાંગા હોય છે. તે આ પ્રમાણે.... (૧) મનુષ્પાયુષ્યનો ઉદય-મનુષ્પાયુષ્યની સત્તા આ ભાંગો પરભવાયુષ્યના બંધકાલ પૂર્વે (ઉપશમશ્રેણિમાં આરૂઢ થનારને) હોય છે. અથવા (૨) મનુષ્પાયુષ્યનો ઉદય - દેવ-મનુષ્યાયુષ્યની સત્તા આ ભાંગો પરભવાયુનો બંધ થયા પછી અર્થાતુ પૂર્વબદ્ધ દેવાયુષ્યવાળો ઉપશમશ્રેણિ સ્વીકારનારને સંભવે છે. *ક્ષપકશ્રેણિમાં તો તેઓને મનુષ્યાયુષ્યનો ઉદય-મનુષ્પાયુષ્યની સત્તા આ એક જ ભાંગો હોય છે, કારણ કે પૂર્વબદ્ધ આયુષ્યવાળા ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરતાં નથી. ક્ષીણમોહાદિ ૩ ગુણસ્થાનકે આ એક જ ભાંગો જાણવો. તે રીતે ગુણસ્થાનક વિષે આયુષ્યકર્મના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર ૪૯/c જુઓ.). યંત્ર નંબર ૪૮ની ટી. ૬ - નરક પ્રાયોગ્ય ૨૮ બંધ સ્થાનમાં ૩૦-૩૧ના ૨ ઉદયસ્થાનો છે. તેમાં ૩૦ના ઉદયસ્થાનમાં વૈક્રિય શરીરી મનુષ્ય અને આહારક શરીરી મનુષ્યનો ૧-૧ ભંગ ન સંભવાથી કુલ ૨૮૮૮ ઉદયભંગ થાય, અને ૩૧ના ઉદયસ્થાનમાં દે વ પ્રાયોગ્ય બંધસ્થાનની જેમ બધા જ ૧૧૫ર ઉદયભંગો સંભવે છે. પ્રશ્ન :- જેવી રીતે દેવ પ્રાયોગ્ય બંધક તરીકે વૈક્રિય તિર્યંચ-મનુષ્યની વિવક્ષા કરી તેના ૨૫-૨૭-૨૮ -૨૯ ઉદયસ્થાનકો કહ્યાં છે. તેવી રીતે નરક પ્રાયોગ્ય બંધમાં પણ આ ઉદયસ્થાનકો કેમ ન સંભવે ? ઉત્તર :- અહીં તેની વિવક્ષા કરી નથી એમ લાગે છે. ટી. ૭ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહના ઉદીરણાકરણના આધારે યુગલિકોને શુભવિહાયોગતિ, સુસ્વરનો જ ઉદય માનેલો હોવાથી તેના હિસાબે અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનોમાં ખગતિ અને સ્વરના પણ ભેગો ઓછા થવાથી, ૨૧-૦૬-૨૮-૨૯- ૩૦-૩૧ના ઉદયસ્થાનોમાં ક્રમે ૮-૮-૮૧૬-૧૧૬૦-૧૧૫૨ ઉદયભંગ અને છએ ઉદયસ્થાનના કુલ ઉદયભંગ ૨૩૫ર થાય. એ હિસાબે ૨૮ના બંધ કુલ ઉદયભંગો ૫૦૫૦ થાય, , આ જ પ્રમાણે ૪થે ગુણસ્થાનકે સામાન્યથી અને ૨૮ના બંધસ્થાનના સંવેધમાં પણ પંચેન્દ્રિય તિર્યંચના ભંગો જાણવા ટી. ૮ અહીં એકેન્દ્રિયના કુલ ભંગ-૩૧ અસંભવિત બતાવ્યા છે. કારણ કે ૨૮નું બંધસ્થાનક દેવ-નારક પ્રા યોગ્ય છે. માટે સંભવિત ઉદયસ્થાનકો હોવાથી એકે દેવ-નરક પ્રાયોગ્ય ન બાંધે માટે અસંભવિત છે. તથા + ૧૧ બતાવ્યા છે. તે ૨૮ના બંધસ્થાનક સાથે ૨૪નું ઉદયસ્થાન જ અસંભવિત છે. તેથી તેના + ૧૧ અસંભવિત ભાંગા બતાવ્યા છે. ટી. ૯ ૩૦ના બંધસ્થાનકે વૈક્રિય શરીરી મનુષ્ય અને તિર્યંચ મિથ્યાદષ્ટિ હોય, કેમ કે ૧થી૬ ગુણસ્થા નક સુધી આહારદ્ધિક સાથે દેવપ્રાયોગ્ય ૩૦નો બંધ સંભવતો નથી, અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધક સમ્યગુદષ્ટિ દેવતા-નારક હોય છે.તેથી ઉદ્યોત સાથેના પંચેન્દ્રિય તિર્યંચ અને વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધક મિબાદષ્ટિ જ હોય, અને ઉદ્યોતના ઉદયવાળા મનુષ્ય પમા અને ૬ઠ્ઠા ગુણસ્થાનકવાળા જ હોય, અને ૭મે ગુણસ્થાનકે ઉત્તરવક્રિય શરીરી અને આહારક શરીરીને માનેલ નથી. તેથી તેમના ૧૦ ઉદયભંગ અહીં લીધા નથી. ટી. ૧૦ મતાંતરે ૭મે ગુણસ્થાનકે ઉત્તર વૈક્રિયશરીરી અને આહારક શરીરી માનનારની અપેક્ષાએ ૨૯ના ઉદય સ્થાનમાં ઉદ્યોતના ઉદય વગરના ઉત્તર વૈક્રિય શરીરી મનુષ્યો ૧, આહારક શરીરી મનુષ્યો-૧ એમ બે અને ૩૦ ઉદયસ્થાનમાં ઉદ્યોતના ઉદયવાળા ૧-૧ એમ બે કુલ ૨ ઉદયસ્થાનના કુલ ૪ ઉદયભંગો વધે. તેથી સંભવિત ઉદયભાંગ ૭૭૭૭ થાય. અને અસંભવિત ઉદયભાંગા -૧૪ થાય. ટી. ૧૧ ઉપશમશ્રેણિામાં પણ ૧લા જ સંઘયણનો ઉદય માનનારાના મતે ૧ના બંધમાં ૩૦ના ઉદયસ્થાન માં ૨૪ ઉદયભાંગા આવે. અને અબંધમાં ૩૦ના ઉદયસ્થાનમાં ૨૫ ઉદયભાંગા આવે. એટલે અબંધમાં કુલ ૬૨ ઉદયભાંગા થાય. ટી.૩૩૦ સગા-૧૦૮ “ફેસર વારસ તિથિનુમંગ છવંઘષણિીના ” ટી. ૩૩૧ સગા-૧૦૮ “ગુખવિંગૂગા કુસુ સેસા કમાટીનું ! ૧૦૮ના” બાકીના ગુણસ્થાનકોના ભાંગાઓ બંને શ્રેણિમાં ગાથા-૧૦૬માં કહયાં તે પ્રમાણે યથાયો ગ્ય રીતે સમજવાં. ટી. ૩૩૨ આ ગુણસ્થાનકોમાં વર્તતાં આત્માઓ અત્યન્ત વિશુદ્ધિવાળા હોવાથી કોઇપણ આયુનો બંધ કરતા નથી, તથા જો કોઇપણ આયુનો બંધ કરી ઉપશમશ્રેણિમાં આરૂઢ થાય તો દેવાયુનો બંધ કરીને જ આરૂઢ થાય છે. અન્ય કોઇપણ આયુનો બંધ કર્યા પછી આરૂઢ થતા નથી. આયુનો બંધ કર્યા વિના પણ ચઢી શકે છે. આ જ ગ્રંથમાં કહ્યું છે કે...“કોઇપણા મનુષ્યો નારક, તિર્યંચ અને મનુષ્યાયુનો બંધ કર્યા બાદ શ્રેણિપર આરૂઢ થતા નથી." માટે ૮થી૧૧ એ ૪ ગુણસ્થાનકોમાં ઉપર કહ્યા તે ઉપશમશ્રેણિ આશ્રયી બે-બે ભાંગા હો ય છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૪૫ ગોત્રકર્મ - હવે ગત્રકર્મના સંવેધ કહે છે... મિથાદષ્ટિ ગુણસ્થાનકે ગોત્રકર્મના પ્રથમ ૫ ભાગ હોય છે. તે આ પ્રમાણે (૧) નીચગોત્રનો બંધ- નીચગોત્રનો ઉદય - નીચગોત્રની સત્તા, આ ભાંગો તેલ-વાયુકાયમાં અને તે ભવથી બહાર આવીને કેટલોક કાલ (અંતર્મુહૂર્ત) હોય છે. (૨) નીચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૩) નીચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૪) ઉચ્ચગોત્રનો બંધ - નીચગોત્રનો ઉદય - બેની સત્તા, અથવા (૫) ઉચ્ચગોત્રનો બંધ - ઉચ્ચગોત્રનો ઉદય - બેની સત્તા, આ ચારે પણ ભાંગા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે યથાયોગ્ય રીતે સંભવે છે.૩૩૫ સાસ્વાદન ગુણસ્થાનકે ૪ ભાંગ :- આ (ઉપરના) ૫ ભાંગામાંથી પ્રથમ સિવાયના ૪ ભાંગા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. પ્રથમ ભાંગો તેઉ-વાયુકાયને સાસ્વાદન ગુણસ્થાનકનો અભાવ હોવાથી ન પામે. તે ભવમાંથી બહાર આવીને પણ સાસ્વાદનપણું ન પામે તેથી પ્રતિષેધ છે. મિશ્રથી દેશવિરતિ ગુણસ્થાનકે બે-બે ભાંગા -મિશ્રથી શરૂ કરીને દેશવિરતિ ગુણસ્થાનક સુધી ઉચ્ચગોત્રના બંધ વડે થતા દરેકના બે ભાંગા થાય છે. ((૧) ઉ0 નો બંધ - ઉઠનો ઉદય - રની સત્તા, (૨) ઉ0 નો બંધ - નીચેનો ઉદય - રની સત્તા.) પ્રમત્ત સંયતથી સૂટમસપરાય ગુણસ્થાનકે એક ભાંગો :-% પ્રમત્તસંયતથી શરૂ કરીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી નીચગોત્રના ઉદયના અભાવથી ઉચ્ચગોત્રનો બંધ-ઉચ્ચત્રનો ઉદય - બેની સત્તા એ પ્રમાણે એક જ ભાંગો થાય છે. ૧૧ થી ૧૪મા દ્વિચરમ સુધી એક ભાંગો :- (૧૦માં ગુણસ્થાનકે બંધવિચ્છેદ થયા પછી) અબંધે (૧૧માં ગુણસ્થાનકથી) અયોગી કેવલી ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી ઉચ્ચગોત્રનો ઉદય - ૨ની સત્તા એ ૬ ઠ્ઠો ભાંગો થાય છે. ૧૪માના અંય સમયે “ ઉચ્ચગોત્રનો ઉદય-ઉચ્ચગોત્રની સત્તા એ પ્રમાણે ૭મો ભાંગો થાય છે. એ પ્રમાણે ગુણસ્થાનકને વિષે ગોત્રકર્મના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર ૪૯-D જુઓ) હવે મોહનીયકર્મના ગુણસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તાના સંવેધ કહ્યાં છે તેથી ફરી કહેતાં નથી. ઇતિ સર્વ કર્મોના ગુણરસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તા સંવેધ સમાપ્ત ૩૩૩ ગાથા - ૧૦૯ “વામાજિક ૩૩૪ આ વિકલ્પ ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી તેઉકાય - વાયુકાયમાં હોય છે. તથા તેલ-વાયુકાયમાંથી નીકળી તિર્યંચના જે ભવમાં ઉત્પન્ન થાય ત્યાં પણ ઉચ્ચગોત્ર (અંતર્મુહૂર્ત સુધી) ન બાંધે ત્યાં સુધી પ્રથમ ભાગ સંભવે છે. તેઉ-વાયુકાય ઉચ્ચગોત્રની ઉદ્વલના કરે છે, કેમ કે તે તેનો બંધ કરતા નથી. ૩૩૫ અહીં એ ધ્યાનમાં રાખવું કે દેવગતિમાં નીચગોત્રનો ઉદય હોતો નથી, નરક - તિર્યંચગતિમાં ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી, અને મનુષ્યગતિમાં યથાયોગ્ય રીતે બંનેનો ઉદય હોય છે. બંને ગતિનો બંધ તો ચારે ગોત્રના જીવને હોઇ શકે છે. ૩૩૬ ગાથા - ૧૦૯ “મણિીના સાસને રો” ૩૩૭ ગાથા - ૧૦૯ “વળે નિકીતાનો વિરjના ૧૦૧T” ૩૩૮ “ો પુખ ના સુહનો દગો બનો ૩iાંતાગાનોની-સુરેન નોમ સત્તનો'' ૧૧૦ || For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (-: અથ પદસમૂહનું સ્વરૂપ :-) હંમણાં પદસમૂહ વિષયમાં જે કહેવા યોગ્ય છે તે કહે છે.... તેમાં પદસમૂહ બે પ્રકારે છે.... (૧) અવ્યાકતોદય = સામાન્ય ઉદયના અને (૨) ગુણસ્થાનકના ઉદય સંબંધી છે. તેમાં અવ્યક્ત ઉદય તે ગુણસ્થાનકને છોડીને સામાન્ય ઉદયો તે સંબંધી પદસમૂહ પરિમાણ ત્યાં સુધી કહેવા કે ... ત્યાં ૧૦ ના ઉદયે - એક ચોવીશી. ૯ના ઉદયે - ૬ ચોવીશી ... ૩ મિથ્યાષ્ટિને, સાસ્વાદન - મિશ્ર અને અવિરત સમ્યગુદષ્ટિને વિષે એક-એક ચોવીશી. ૮ના ઉદયે - ૧૧ ચોવીશી.... ૩ મિથ્યાષ્ટિને, સાસ્વાદન - મિશ્રદૃષ્ટિને - બે - બે ચોવીશી, અવિરત સમ્યદૃષ્ટિને -૩ ચોવીશી, અને દેશવિરતિને -૧ ચોવીશી. ૭ના ઉદયે - ૧૦ ચોવીશી... મિથ્યાદષ્ટિ સાસ્વાદન અને મિશ્રદષ્ટિને એક-એક ચોવીશી, અવિરત સમ્યગ્દષ્ટિ - દેશવિરતિને ૩-૩ ચોવીશી, પ્રમત્ત-અપ્રમત્તની ભેગી થઇ સ્વરૂપથી ભેદના અભાવથી ૧ ચોવીશી. ૬ના ઉદયે - ૭ ચોવીશી... અવિરતિ સમદષ્ટિ એક ચોવીશી, દેશવિરતિ અને પ્રમત્ત - અપ્રમત્તને ૩-૩ ચોવીશી. અપૂર્વકરણ સંબંધી ૬ આદિ ઉદયસ્થાનકો પ્રમત્ત-અપ્રમત્ત સંબંધી (ઉદયસ્થાનકથી) સ્વરૂપ ભેદના અભાવથી જુદી ન ગણવી. (માત્ર ગુણસ્થાનકના ભેદે ભિન્ન છે.) પના ઉદયે - ૪ ચોવીશી... દેશવિરતિને-૧, અને પ્રમત્ત-અપ્રમત્તને ૩ ચોવીશી. ૪ના ઉદયે - એક ચોવીશી. અને તે પ્રમત્ત-અપ્રમત્તને હોય છે. સ્થાપના આ પ્રમાણે છે. ઉદયસ્થાન :- ૧૦-૯-૮-૭-૬-૫-૪ ચોવીશી ૧-૬-૧૧-૧૦-૭-૪-૧. - પદ સંખ્યા :- આ ચોવીશીને તે ૧૦ આદિ ઉદયસ્થાન વડે ગુણવી. તે આ પ્રમાણે કહે છે... ૧૦ ના ઉદયે એક ચોવીશી, તે ૧૦ વડે ગુણાવાથી ૧ ૪ ૧૦ = ૧૦ થાય. ૯ના ઉદયે ૬ ચોવીશી તે ૬ ને ૯ વડે ગુણવાથી ૬ X ૯ = ૫૪ થાય. ૮ના ઉદયે ૧૧ ચોવીશી તે ૧૧ને ૮ વડે ગુણવાથી ૧૧ X ૮ = ૮૮ થાય. ૭ ના ઉદયે ૧૦ ચોવીશી તે ૧૦ ને ૭ વડે ગુણવાથી ૧૦ ૪૭ = ૭૦ થાય. ૬ના ઉદયે ૭ ચોવીશી તે ૭ને ૬ વડે ગુણવાથી ૭ = ૪૨ થાય. પના ઉદયે ૪ ચોવીશી તે ૪ને ૫ વડે ગુણવાથી ૪ x ૫ = ૨૦ થાય. ૪ના ઉદયે ૧ ચોવીશી તે ૧ ને ૪ વડે ગુણવાથી જ થાય. સ્થાપના આ પ્રમાણે. ૧૦ + ૫૪+ ૮૮ +૭૦ + ૪૦ + ૨૦ + ૪ = સર્વનો સરવાળો કરતાં ૨૮૮ થાય છે. પછી તે ૨૮૮ ને ૨૪ વડે ગુણવાથી ૨૮૮ ૪ ૨૪ = ૬૯૧૨ થયા. તેમાં રના ઉદયે ૧૨ ભાંગા તેને ૨ ના ઉદય સાથે ગુણવાથી ૧૨ X ૨ = ૨૪ પદો થાય. ૧ના ઉદયે ૪ ભાંગા, 'અને ૪ને ૧ના ઉદય સાથે ગુણવાથી ૪ ૪૧ = ૪ પદો, એ પ્રમાણે સર્વ મલીને ૨૮ પદો અધિક ઉમેરવા, તેથી ૬૯૧૨ - ૨૮ = ૬૯૪૦ પદો થયા. (યંત્ર નંબર - ૨૦ જુઓ.)(અનું. પેઇઝ નં-૨૫૦) ૧૨ ગુણસ્થાનક વિષે જ્ઞાનાવરણ -અંતરાયકર્મના સંવેધ - (યંત્ર નંબર-૪૯) યંત્ર નંબર -૩૦ A ના આધારે 'ગુણસ્થાનક | ભાંગો ? | ૧ થી ૧૦ | ૧ લો | ૧૧ થી ૧૨ | ૨ જો [ ભાંગા | કુલ ભાંગા ૧ | ૧ ૧૦ ૩૩૯ ગાથા - ૧૧૧ બાળTSોગાડગુળ સમૂહં પવન ૧૧૧T" પદ એટલે એક ઉદયસ્થાનકની પ્રકૃતિઓ, જેમ કે દસના ઉદયની એક ચોવીશી એટલે ચોવીશ ભંગ થાય. એટલે કે દસ પ્રકૃતિનો ઉદય ક્રોધાદિના ફેરફારે ચોવીસ પ્રકારે થાય, તે ચોવીસે ભંગમાં દસ દસ પ્રવૃતિઓ હોય. એટલે દસને ચોવીસે ગુણતાં ૨૪૦ પદ = છૂટી પ્રવૃતિઓ થાય. ૩૪૦ “નામ વીસા, બિયાગો તાતેનાગં” ભિતિવા વીસા, થરપાય - ૫સંહા II ૧૧૨ || ૩૪૧ અહીં ૧૦મા ગુણસ્થાનકે ૧ના ઉદયે જે એક ભંગ થાય છે, તેને એકના ઉદયે થતા ચાર ભંગમાં સમાવેલો છે. ૩૪૨ “સત્તસહસ્સા સદી વાન્નયા બદલ તેતિવણાઈ !” इगुतीसाए अहवा, बंधगभेएण मोहणिए ।। ११३ ।। For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૨ ગુણસ્થાનક વિષે દર્શનાવરણકર્મના સંવેધ :- (યંત્ર નંબર-૪૯/A) યંત્ર નંબર -૨૭ ૧ ના આધારે ગુણસ્થાનક ૧- ૨ ૩ થી ૬ ૭ . ૯ - ૧૦ ૧૧ ૧૨ અન્ય આચાર્યોના મતે ઃ ૧- ૨ ૩ થી ૬ ८ ૯:૧૦ ૧૧ ૧૨ માં ૪ ૧લો - ૨જો ૩જો - ૪થો ૩ થી ૬. ૫ - ૬ - ૧૦ - ૧૨ ૭ - ૮ ૯ - ૧૧ - ૧૩ ૧-૨ જો ૩ - ૪ થો ૩ -૪ થો ૩ થી ૬ ૫-૬ -૧૦ ૭ - ૮ ૯ - ૧૧ ગુણસ્થાનક ૧ થી ૬ ૭ થી ૧૩ ૧૪ માંગા ૨ ૨ ૨ ૪ ૨ ૩ ર ૨ ૨ ૪ ૩ ૨ નિદ્રા ભેદ વગરના ૨ ભાંગો છ ૧ થી ૪ કુલભાંગા ૪ ૩ - ૪ ૫ થી ૮ ८ ૨ ८ ૪ ૩ ૩૧ ૨ ૨ ८ ૪ ૪ ૪ ૪ ૨ ૬ ૨૮ ૨ ૨ માંગા For Personal & Private Use Only ભાંગા ૬ ૬ * ૩ ૬ ૬ ૩ ૧૪ ગુણસ્થાનક વિષે વેદનીયકર્મના સંવેધ યંત્ર નંબર-૪૯/B યંત્ર નંબર -૨૯ ૭ ના આધારે ૪ ૬ ૬ ૬ ૪ ૩ નિદ્રા ભેદ સહિતના કુલ ભાંગા ૨૪ ૧૪ કુલ ભાંગા ૧૨ ૨૪ 3 ૬ ૧૨ ૩ ૪ ૬૪ ૧૨ ૪ ૩ ૬ ८ 3 R ૫૮ ૨૪૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગુણસ્થાનક q ૨ 3 ४ ա ૬-૭ ૮ થી ૧૧ ૧૨ થી ૧૪ ૧૪ ગુણસ્થાનક વિષે આયુષ્યકર્મના સંવેધ યંત્ર નંબર-૪૯/c યંત્ર નંબર - ૨૬ ના આધારે ભાંગો |સર્વ ૧૫ -૨૪(ન૨ક પ્રાયોગ્ય બંધ) વિના ૨-૩-૭-૮-૧૨ થી ૧૫, ૨૧ થી ૨૪ (બંધાવસ્થા) સિવાય ૧૬ (સર્વ પૂર્વસ્થા,પ૨ાવસ્થા) + ૪ (દેવ-મનુ૰ પ્રાયોગ્ય બંધાવસ્થા)(૩ ૮-૧૨-૨૧) ૧૧-૧૨-૧૬ થી ૨૧, ૨૫ થી ૨૮ (મનુષ્યનાં -૬ અને તિર્યંચના - ૬) ૧૧-૧૨, ૧૬ થી ૧૯ (મનુષ્યના -૬) ૧૧ - ૧૬ ૧૧ ગુણસ્થાનક ૧ ૨ ૩ - ૪ - ૫ ૬ થી ૧૦ ૧૧ થી ૧૩ ૧૪ ભાંગો ? ૧ થી ૫ ૨ થી ૫ ૪ - ૫ ૫ ૬ 6-3 ૧૪ ગુણસ્થાનક વિષે ગોત્રકર્મના સંવેધ યંત્ર નંબર-૪૯/p યંત્ર નંબર -૨૮ ૮ ના આધારે ભાંગા ૫ * ૨ ૧ ૧ ૨ For Personal & Private Use Only કુલ ભાંગા ૫ પ ૩ ૨૫ ભાંગા ૨૮ ૨૬ ૧૬ ૨૦ ૧૨ ૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨ ૧ ફુલ ભાંગા ૨૮ ૨૬ ૧૬ ૨૦ ૧૨ ૧૨ ૮ 3 Page #283 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૪૯ (સામાન્યથી મોહનીયકર્મના ઉદયસ્થાનના ઉદય-ચોવીસી-ભાંગા પ્રદર્શક યંત્ર નં૦ - ૫) અનુ ગુણ ઉદય સ્થાન |ઉદય]ઉદ્ય પદ ] પદ |ગુણ ક્યા જીવો ? સ્ચન પ્રકૃતિઓના નામ ચોવીસી| ભંગ |ચોવીસી| ભંગ સંખ્યા કષાય યુગલો વેદ | મોહનીય ભય જગાણા ૧ | ૧૦ | ૪ | ૨ | ૧ | મિથ્યાત્વ | ૧ | ૧ | ૧ | ૨૪|૧૦ |૨૪૦| સ | મિબાદષ્ટિ ૨૪ ૨૧૬ Je ૨૪. ૨૧૬ ૨૪ | |૮ ૧ ૨૪ ૨૧૬ સાસ્વાદનદૃષ્ટિ | મિશ્ર ૨૧૬ મિશ્રદષ્ટિ | | સમ્યકત્વ લયોપશમસમ્યકત્વ | | મિથ્યાત્વ ૦. | ૯ | ૨૧૬ ૨૪. ૧૯૨ ૨૪] ૧૯૨ મિથ્યાષ્ટિ | | | | | ન ૨૪ | ૨૪ | ૮ | ૧૯૨ ૧૯૨ ૧૯૨ સાસ્વાદનદષ્ટિ | ૧ર ૨૪ | ૧૯૨ મિશ્રદષ્ટિ | = | | 0 | ૧૯૨ | સમ્યકત્વ | યોપશમ સમ્યકત્વ | | ૦. ૨૪ 1 ૨૪ | ૮ | ૧૯૨ ૨૪| ૮ | | ૧૯૨ ૨૪ ૮ | ૧૯૨ ૨૪ | ૮ | ૧૯૨ | | | ૧૭ ૪ - ૧૮ - ૫ - | પ-સાયિક સમ્ય લયોપશમ સમ્ય મિથ્યાદષ્ટિ | | | ૧૬૮ | સમ્યકત્વ મિથ્યાત્વ | 0 | ૦ | ૦ | ૦ મિશ્ર | ૦ | ૦ સમ્યકત્વ ૧૬૮ | | | | સાસ્વાદનદષ્ટિ મિશ્રદષ્ટિ ૧૬૮ | | | ૧૬૮ | ક્ષયોપશમ સમ્ય૦ | | | ૧૬૮ ઓ૫૦,સાયિકસમ્ય | | | ૧૬૮ | | ૨૪ | ૪ | ૭ | ૩ | ૨ | ૧ | 0 | 0 | ૧ [૨૫૫ | ૭ | ૨ | ૨ | ૧ | સત્વ | ૧ | | ૧ | ૨૪ |૧ | ૨૪ ૨૪ | ૭ | ૧૬૮ લયોપશમ સમ્ય | | | ૧૬૮ | | | ન ૧૬૮ પ૦,સાયિકસમ્ય૦ | ૨૮ ૬ | સમ્યક્ત્વ | ૭ | ૧૬૮ ૭ | ક્ષયોપશમ સમ્ય, For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉદય સ્થાન ઉદયJઉદય પદ | પદ |ગુણ ચોવીસી| ભંગ |ચોવીસી| ભંગ ગુજ્જૈન ક્યા જીવો ? અનુTગુણ કેમેં ઘુસ્યાન પ્રકૃતિ સંખ્યા પ્રકૃતિઓના નામ કપાય ગલ | વેદ | મોહનીય | ભય ૨૯ | ૪ | ૬ | ૩ | ૨ | ૧ | 0 | 0 | | | ૨૪, ૧૪૪ સ L૩૦ | ૫ | ૬ | ૨ | ૨ | 1 | સમત્વ | | | ૨૪૬ ૧૪૪ ૫૦,ક્ષાયિકસમ્ય લયોપશમ સત્ર TET 1 2 | ટ | o | o | ૦ ઓપ૦,સાયિકસમ્ય૦ | ૦ o | 3 | ઔપ૦,સાયિકસમ્યo ૩૩ | ૬ | ૬ | ૧ | ૨ | 1 | સમ્યક્ત્વ | \ | |૧ | ૨૪ ૭ | ક્ષયોપશમ સમ્ય, ૩૪ | ૬ | ૬ | ૧ | ૨ | ૧ | ૨૪ ૬ ૧૪૪ ૭ |" | ૭/૮ | પ૦,સાયિકસમ્ય, [૩૬] ૫ | ૫ | ૨ | ૨ | ૧ | O | | | | ૨૪ | ૫ ૧૨૦ સમાઅ ૧૨૦ સમા| ઔપ૦,સાયિકસમ્ય, ૩૭ | ૬ | ૫ | ૧ | ૨ | ૧ | સમ્યક્ત્વ | | | | ૨૪ ૨૪] ૫ | ૧૨૦ ૭ | ફયોપશમ સમ્ય, ૩૦ | ૬ | ૫ | ૧ | ૨ | ૧ | O | | T | ૨૪ ૧૨૦/૭/૮ | પ૦,સાયિકસમ્ય | ૧૨૦૧૮ |ઔપ૦,લાસિમ્ય | ૪૦ | ૬ | ૪ | ૧ | ૨ | ૧ | 0 | 0 | T૧ | ૨૪T૪ | ૨૦૧૮ | | | | | | | | | | કુલ ૪૦ ૬૦૨૮૮ | - | ૯ | ૨ | ૧ | 0 | ૫ | ૦ | | | | ૧૨| | ૨૪ સમાવે| પ,કાવિકસ | | ૯ | | | | | | | | | | | |પ ભાવિકસ ' | | | | | | | | કુલ | |૯૭૮) Jeo| o Te | o | o | o અથવા પના બંધે (૨ના ઉદયે) ૨૪ પદો ૪ના બંધે (એકના ઉદયે) ૪ પદો ૩ના બંધે (એકના ઉદયે) ૩ પદો, રના બંધે (એકના ઉદયે) ૨ પદ, ૧ ના બંધે (૧ના ઉદયે) ૧ પદ, અને (બંધ વિચ્છેદ થયા પછી ૧૦માં ગુણસ્થાનકે) અબંધે પણ (૧ ના ઉદયે) એક પદ, બંધક ભેદ વડે સર્વ મલીને ૩૫ પદો થાય છે. તેને પૂર્વની રાશિમાં (૬૯૧૨ ૩૫) ઉમેરતાં = ૬૯૪૭ પદો થાય છે.૩૪૨ અથવા મતાંતરે ૪ના બંધે ૨ના ઉદયે ૧૨ ભાંગા થાય, તેના પદો ૨૪ થાય. તે વધારાના ૨૪ પદો ૬૯૪૭ માં મેળવતાં ૬૯૭૧ પદો થાય છે. આ અવ્યક્ત ઉદય પદ સંખ્યા ૩ મતથી જાણવી. ૨-3 ઇતિ પદ સમૂહ સ્વરૂપ સમાપ્ત ૩૪૩ કેટલાએક આચાર્ય મહારાજ વેદના બંધ અને ઉદયનો સાથે જ વિચ્છેદ થાય છે. એમ કહે છે. તેમના મતે ૫ના બંધ - ૨ના ઉદયે ૨૪ પદ થાય, અને પુરુષવેદના બંધ-ઉદયનો સાથે જ ક્ષય થયા બાદ ચાર આદિના બંધે એકના ઉદયે ૪ આદિ પદ થાય છે. કેટલાએક આચાર્ય મહારાજો પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી પણ અલ્પ ટાઇમ તેનો ઉદય માને છે. તેમના મતે ૫ના બંધ - ૨ના ઉદયે ૨૪ પદ, અને ૪ના બંધે રના ઉદયે પણ ૨૪ પદ થાય. ત્યાર બાદ વેદનો ઉદય ગયા પછી ૪ના બંધે એકના ઉદયે ૪ વિગેરે પદ તો ઉપર પ્રમાણે જ થાય છે. અહીંમતાંતરે આ રીતે થતાં ૨૪ પદો ઉમેરવાથી ૬૯૭૧ પદો થાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ -: અથ ગુણસ્થાનક વિષે પદ સંખ્યા : હવે ગુણસ્થાનકને વિષે પદ સંખ્યા કહે છે.... મિથ્યાદૅષ્ટિ ગુણસ્થાનકે :- ૬૮ ધ્રુવપદો છે. જેની સાથે ૨૪ વડે ગુણવાના હોય છે તે પદો થાય છે, એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે.... ૧૦ના ઉદયે એક ચોવીશી, તેથી એકને ૧૦ સાથે ગુણવાથી ૧૦ થાય છે. ૯ના ઉદયે - ૩ ચોવીશી એટલે ૩ ને ૯ સાથે ગુણવાથી ૨૭ થાય છે. ૮ના ઉદયે ૩ ચોવીશી એટલે ૩ ને ૮ સાથે ગુણવાથી ૨૪ થાય છે. ૭ના ઉદયે ૧ ચોવીશી એટલે ૧ને ૭ સાથે ગુણવાથી ૭ થાય છે. સર્વ મલીને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬૮ પદચોવીશી થાય છે. ૩૪૪ એ જ રીતે સાસ્વાદને - ૩૨ મિન્ને - ૩૨. અવિરતિ સમ્યગદૃષ્ટિને -૬૦ દેશવિરતિને - ૫૨. પ્રમત્તે - ૪૪ અપ્રમત્તે પણ ૪૪. અને અપૂર્વક૨ણે - ૨૦ સર્વ મલીને ૩૫૨ ધ્રુવપદો થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૮૪૪૮ પદો થાય છે. તેમાં અનિવૃત્તિબાદર સં૫રાયના પૂર્વે કહેલ ૨૮ અને સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે ૧ પદ ઉમેરવાથી પૂર્ણ પદ સંખ્યા થાય છે. અને તે ૮૫૦૦ માં ૨૩ ઓછા = ૮૪૭૭ થાય છે .(યંત્ર નંબર - ૫૧ જુઓ.) ૩૪૫ અથવા ૫ના બંધે ૨૪ પદો, ૪ના બંધે -૪ પદો, ૩ના બંધે ૩ પદો, બેના બંધે ૨ પદો, એકના બંધે - ૧ પદ, અને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકે અબંધે ૧ પદ એ પ્રમાણે બંધ ભેદ વડે સર્વ મલીને ૩૫ પદો થાય છે. તે પૂર્વની રાશી (૮૪૪૮)માં ઉમેરવાથી ૮૪૮૩ પદો થાય છે. ૩૪૫ ૨૫૧ અથવા મતાંતરે ૪ના બંધ-૨ના ઉદયે ૧૨ ભાંગા થાય છે, અને તેના ૫૬-૨૪ થાય છે. તે પણ ઉમેરવાથી (૮૪૮૩ + ૨૪)= ૮૫૦૭ પદો થાય છે. ૩૪૫ ઇતિ ગુણસ્થાનક વિષે પદ સંખ્યા સમાપ્ત -: અથ ગુણસ્થાનક વિષે ઉપયોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ : ૩૪૬ એ પ્રમાણે યોગ-ઉપયોગ અને લેશ્યાના ભેદથી પણ ઘણાં ભેદો થાય છે, તેમાં યોગના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને છોડીને પહેલાં ઉપયોગના ભેદથી ભેદો કહે છે.... અહીં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે -૮ ચોવીસી, સાસ્વાદને-૪ ચોવીસી, મિન્ને-૪ ચોવીસી, અવિરતિ સમ્યગ્દષ્ટિને -૮ ચોવીસી, દેશવિરતિને -૮ ચોવીસી, પ્રમત્તસંયતને-૮ ચોવીસી, અપ્રમત્તસંયતને-૮ ચોવીસી, અપૂર્વકરણે-૪ ચોવીસી થાય છે. (કુલ -૫૨ ચોવીસી થાય છે.) તથા મિથ્યાદૅષ્ટિ-સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકે મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન- વિભંગ જ્ઞાન - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ૫ ઉપયોગ હોય છે. અવિરતિ સભ્યષ્ટિ અને દેશિવતિ ગુણસ્થાનકે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનચક્ષુદર્શન-અચક્ષુદર્શન-અવધિદર્શન એ ૬ ઉપયોગ હોય છે. પ્રમત્ત આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત સુધી તે જ ૬માં મન:પર્યવજ્ઞાન સહિત ૭-૭ ઉપયોગ હોય છે. (અનુસંઘાણ - ૫. ૨૫૩) ગાથા - ૧૧૪-૧૧૫ (‘અદી વત્તીયા, વત્તીયા સીમેન તાવના | ઘડવાના ઘડવાના વીસા મિચ્છા ૩ ધુવા || ૧૧૪ ||'' ૧ ૨. ૩ ૪ ૫ ૬ ૭ ૮ तिणि सया बावण्णा मिलिया चउबीसताडिया एए । बायउदयपएहिं सहिया उ गुणेसु पयसंखा ।। ११५ ।।” ૩૪૫ ‘‘તેવીસૂબા સત્તરસ સર્વગ્નવા ગહન સત્તહિયારૂં । પંચાસીસયારૂં વયપવા તુ મોસ || 99 ।।'' ૩૪૬ ગાથા – ૧૧૭ ‘ત્ત્વ ખોવુવોળાનેસારૂં મેયો ઘૂમેયા ।'' ૩૪૪ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (૧૦ ગુણસ્થાનક વિષે ઉદયસ્થાનો-ઉદય-પદ-ચોવીશી-ભાંગા પ્રદર્શક યંત્ર નંબર-૫૧) ઉદય ગુણ પદ નક પ્રકૃતિ સંખ્યા ઉદયસ્થાન પ્રકૃતિના નામ ચોવીશી ૪x ૨૪૩) ઉદય પદ ભાંગા | ચોવીશી ભાંગા ૧૬૮ میا له ૫૭૬ | ૩ કષાય, ૨ યુગલ, ૧ વેદ, મિથ્યાત્વ મોહનીય. ૭ + અનંતાનુબંધિ, ૭ + ભય, ૭ + જુગુપ્સા. | ૭ + અનંતાતુ ભય, ૭ + અનંતા જુગુપ્સા, ૭ + ભય-જુગુપ્સા ૧૦ | ૭ + અનંતાનુબંધિ - ભય - જુગુપ્સા. ૭૨ ૨૭ ] ૬૪૮ لها هي | ૧૦ | ૨૪૦ ૧૯૨ ૬૮ ! ૧૬૩૨ | ૨૪ - ૧૬૮ | ૪ કષાય, ૨ યુગલ, ૧ વેદ | ૭ + ભય, ૭ + જુગુપ્સા. | ૭ + ભય- જુગુપ્સા | ૪૮ ૩૮૪ ૯ | ૨૪ ૨૧૬ / ૩૨ :: ફ૬૮ ૯૬ ૨૪ هي 1 ૧૬૮ ૩ કષાય, ૨ યુગલ, ૧ વેદ મિશ્રમોહનીય. ૭ + ભય, ૭ + જુગુપ્સા. | ૭ + ભય-જુગુપ્સા سم | ४८ ૧૬ ૩૮૪ ૯ می ૨૪ ( ૯ ) | ૨૧૬ ૭૬૮ ૧૪૪ ૨૪ ૭૨ ૫૦૪ | ૩ કષાય, ૨ યુગલ, ૧ વેદ ૬ + ભય, ૬ + જુગુપ્સા, ૬ + સમ્યકત્વ મોહનીય. ૬ + ભય-જુગુપ્સા, ૬ + ભય-સમ્યક્ત્વ, ૬ જુગુપ્સા-સમ્યકત્વ. ૬ + ભય-જુગુપ્તા-સમ્યક્ત્વમોહનીય. ૫૭૬ ૯ ૨૪. ૨૧૬ ૧૨ કુલ ૬૦ 1 ૧૪૪૦ છે . ૧૨૦ | ૨ કષાય, ૨ યુગલ, ૧ વેદ. ૫ + સમ્યકત્વમોહનીય, ૫ + ભય, ૫ + જુગુપ્સા. ૪૩૨ - ૭ ૭૨ ૫૦૪ | ૫ + સમ્યકત્વ -ભય, ૫ + સમ્યકત્વ -જુગુપ્સા, ૫ + ભય-જુગુપ્સા ૮ | ૫ + સમ્યકત્વ મોહનીય - ભય - જુગુપ્સા. ૨૪ ૧૯૨ ૧૯૨ ૧૨૪૮ s - ૨૪ ૭૨ ૩૬૦ | |૧ કષાય, ૨ યુગલ, ૧ વેદ, ૪ + સમ્યકત્વમોહનીય, ૪ + ભય, ૪ + જુગુપ્સા ૪ + સમ્યકત્વ -ભય, ૪ + સમ્યકત્વ - જગુપ્તા, ૪ + ભય-જુગુપ્સા, ૪+ સમ્યકત્વ મોહનીય - ભય - જુગુપ્સા. ૭૨ ૪૩૨ | ૨૪ ૧૬૮ | " ૧૦૫૬ ૪૪ | ૧૦૫૬ | | ૬ઢા ગુણસ્થાનકની જેમ. કુલ | ૮ | ૧૯૨ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૫૩ પ્રકૃતિ પદ ગુણ નક પદ સંખ્યા ઉદયસ્થાન પ્રકૃતિના નામ ઉદય ચોવીશી) ૪ ૨૪૩| ઉદય ભાંગા ચોવીશી) ભાંગા ૪ ૧ કષાય, ૨ યુગલ, ૧ વેદ. ૪ + ભય, ૪ + જુગુપ્સા ૨૪ ૪૮. ૪ | ૯૬ ૧૦ | ૨૪૦ ૬ | ૧૪૪ ૬ [૪+ ભય, જુગુપ્તા ૨૪ - 1 ૪૮૦ ૨૪ ૧ કષાય, ૧ વેદ. | કષાય I | ૧ I ૧૦ | ૧ |૧ કષાય કુલ પ૨ | ૧૨૬૫ | ૩૫ર |૮૪૭૭ ટી. ૧. અભવ્યને અનંતાનુબંધિ વગરના વિકલ્પો ન હોવાથી ૭નું ઉદયસ્થાન, અને ૮ના ઉદયસ્થાનના ૨ વિકલ્પો, ૯ના ઉદયસ્થાનનો ૧ વિકલ્પ, એમ કુલ ૪ ઉદયચોવીશી, અને તે હિસાબે ૯૬ ઉદયભંગ, ૩૨ પદચોવીશી તથા ૭૬૮ પદભંગ ન સંભવે. તેથી અભવ્યને કુલ ૪ ઉદય ચોવીશી, ૯૬ ઉદયભંગ, ૩૬ પદ ચોવીશી, ૮૬૪ પદભંગ આવે તે આ પ્રમાણે....... અભવ્યને ૧૯૨ | કષાય-૪, યુગલ-૨, વેદ-૧, મિથ્યાત્વમોહનીય. ૮+ ભય, ૮ + જુગુપ્સા, જ ૪૩૨ ૧૦ |૮ + ભય-જુગુણા. ૨૪ ૧૦ | ૨૪૦ ૩૯ ૮૬૪ છે. ગુણસ્થાનકની અવિવક્ષાથી એટલે કે સામાન્યથી ઉદયભંગ વગેરે ગણીએ તો ૭માં અને ૮મા ગુણસ્થાનકની ઉદય ચોવીસી વગેરે ૬ઠ્ઠા ગુણસ્થાનકમાં સમાઇ જાય. તથા તેવી જ રીતે ૧૦મા ગુણસ્થાનકના ૧ ઉદયભંગ અને ૧ પદભંગ ૯મા ગુણસ્થાનકમાં સમાઇ જાય છે... માટે સામાન્યથી નીચે પ્રમાણે સર્વ વસ્તુઓ આવે. ઉદય ચોવીસી | ૪૦ | ઉદય ભંગ | પદ ચોવીસી | ૯૭૬ | ૨૮૮ | પદભંગ ૬૯૪૦ જેટલાં ઉદયના વિકલ્પો છે.તે ઉદીરણામાં પણ જાણવાં... દરેક ભાગાનો કાળ જઘન્ય -૧ સમય, ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત. તેમાં મિથ્યાદષ્ટિ આદિને વિષે ૮ આદિ ચોવીસીને યથાયોગ્ય ઉપયોગ વડે ગુણવા. તે આ પ્રમાણે... મિથ્યાદષ્ટિને-૮, સાસ્વાદને-૪, મિશ્રે-૪, સર્વમલીને ૧૬ ચોવીસીકે-૫ ઉપયોગ વડે ગુણવાથી ૮૦ ચોવીસીઓ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિને-૮, દેશવિરતને-૮, સર્વમલીને ૧૬ ચોવીસી થાય છે, તેને ૬ ઉપયોગ વડે ગુણવાથી ૯૬ ચોવીસીમો થાય છે. પ્રમત્તને-૮, અપ્રમત્તને-૮ અપૂર્વકરણ-૪, સર્વમલીને ૨૦ ચોવીસી થાય તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૪૦ ચોવીસીઓ થાય છે. તેથી (૮૦ +૯૬+ ૧૪૦) સર્વ મલીને ૩૧૬ ચોવીસીઓ થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૭૫૮૪ ભાંગા થાય છે. તથા રના ઉદયે - ૧૨ ભાગ ૧ના ઉદયે ૫ ભાંગા, સર્વમલીને ૧૭ ભાંગા તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૧૯ ભાંગા થાય છે. તેને પૂર્વની રાશી (૭૫૮૪) માં ઉમેરવાથી ૭૭૦૩ ભાંગા થાય છે.' ૩૪૭ ગાથા - ૧૧૭ “ગાગસ્ત ગોનિક અને સંસ્થાના સોનિ સુરો ૧૧૭ ” ૩૪૮ ગાથા - ૧૧૮ “વવાનુયોગેનું સાસરસવા તિકરા ' For Personal & Private Use Only www ainelibrary.org Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ હવે ઉદયપદની સંખ્યા કહે છે... તેમાં મિથ્યાદષ્ટિને -૬૮ ધ્રુવપદો છે, સાસ્વાદને-૩૨, મિશ્ન-૩૨, અવિરત સમ્યગુરુષ્ટિને-૬૦, દેશવિરતિને પર, પ્રમત્તે-૪૪, અપ્રમત્તે-૪૪, અને અપૂર્વકરણ-૨૦ ધ્રુવપદ હોય છે. આ ધ્રુવપદને યથાયોગ્ય પ્રમાણે ઉપયોગ વડે ગુણવાથી ઉદયપદ થાય છે. તે આ પ્રમાણે કહે છે...મિથ્યાષ્ટિને-૬૮, સાસ્વાદને-૩૨, મિશ્ન-૩૨ = સર્વમલીને ૧૩૨ તેને ૫ ઉપયોગ વડે ગુણવાથી ૯૬૦ થાય છે. તથા અવિરત સમ્યગદષ્ટિને-૬૦, દેશવિરતિને-પર, તે બંને મળીને ૧૧૨ તેને ૬ ઉપયોગ વડે ગુણવાથી ૯૭૨ ધ્રુવપદ ચોવીસી થાય. તથા પ્રમત્તે-૪૪ અપ્રમત્તે-૪૪, અપૂર્વકરણ-૨૦ સર્વમલીને ૧૦૮ ધ્રુવપદ થાય, તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૭૫૬ ધ્રુવપદ ચોવીસી થાય. તેથી (૬૬૦ + ૬૭૨ + ૭૫૬) = સર્વ મલીને ૨૦૮૮ ધ્રુવપદ ચોવીસી થાય, તે વડે ગુણવાથી ૫૦૧૧૨ ઉદય પદો થાય છે. તેમાં ૨ના ઉદયે ૨૪ પદ અને એકના ઉદયે ૫ પદો સર્વમલીને ર૯ ઉદયપદો તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૨૦૩ ઉદયપદો થાય, તે પૂર્વરાશી (૫૦,૧૧૨) માં ઉમેરવાથી ૫૦,૩૧૫ ઉદયપદ થાય છે.* એટલાં ઉપયોગ વડે ગુણતાં ઉદયપદો થાય છે. (યંત્ર નંબર - પર જુઓ). ઈતિ ગુણસ્થાનક વિષે-ઉપયોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ સમાપ્ત (-: અથ ગુણસ્થાનક વિષે લેગ્યાથી ઉદય ભંગ - ઉદયપદ- સ્વરૂપ :-) હવે વેશ્યા વડે ગુણતાં થતા ઉદયભંગ અને ઉદયપદોનો વિચાર કરે છે.... ત્યાં મિથાદષ્ટિ ગુણસ્થાનકથી શરૂ કરીને અવિરત સમદષ્ટિ ગુણસ્થાનક સુધી દરેકને ૬ વેશ્યા હોય છે. દેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્તને વિષે તેજો-પધ-શુક્લ એ ૩-૩ વેશ્યા હોય છે, કારણ કે કૃણાદિ(અશુભ) લેશ્યા હોય તો દેશવિરતાદિ ગુણની પ્રાપ્તિ થતી નથી. અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે એક શુક્લ વેશ્યા જ હોય છે. મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકને વિષે ૮-૪ આદિ ચોવીસી યથાયોગ્ય લેશ્યા વડે ગુણવી. તે આ પ્રમાણે કહે છે...... મિથ્યાષ્ટિને-૮, સાસ્વાદન-મિશ્ર ૪-૪, અવિરત સમ્યગુદષ્ટિને-૮, સર્વમલીને ૨૪ ચોવીસી થાય, તેને ૬ લેયા વડે ગુણવાથી ૧૪૪ ઉદય ચોવીસી થાય. તથા દેશવિરત-પ્રમત્ત- અપ્રમત્ત ગુણસ્થાનકે દરેકને ૮, સર્વમલીને ૨૪ ચોવીસી થાય, તેને ૩ લેયા વડે ગુણવાથી ૭૨ ઉદય ચોવીસી થાય. અપૂર્વકરણ-૪ ચોવીસી. તેને એક લેશ્યા વડે ગુણવાથી ૪ ઉદયચોવીસી થાય. તેથી (૧૪૪+ ૭૨ + ૪) = સર્વ મલીને ૨૨૦ ઉદય ચોવીસી થાય. તેને ૨૪ વડે ગુણવાથી પર૮૦ ઉદય ભંગ થાય. તેમાં ૨ના ઉદયે-૧૨, ૧ના ઉદયે ૫ એ સર્વ મલીને ૧૭ ભાંગા થાય તે પૂર્વની રાશી(૫૨૮૦) માં ઉમેરવાથી પ૨૯૭ ઉદયભંગ થાય છે, અને સપ્તતિકા ગાથા ૧૧૯માં કહ્યું છે.......“તિરાદીના તેવત્રા, સા ૪ વાળ સુંતિ તેસાન " = લેશ્યાના ભેદે ૩ જૂન 2પનસો = (પ૨૯૭) મોહનીયકર્મના ઉદયભંગો થાય છે. હવે આ જ વેશ્યા ભેદે પદસંખ્યા કહે છે... મિથ્યાદષ્ટિને ૬૮ ધ્રુવપદ સાસ્વાદને અને મિશ્ર - ૩૨, અવિરતસમ્યગ્દષ્ટિને - ૬૦, સર્વમલીને ૧૯૨ ધ્રુવપદો થાય છે. તેને ૬ વેશ્યા વડે ગુણવાથી ૧૧૫ર પદચોવીસી થાય છે. તથા દેશવિરતિને-પર, પ્રમત્ત-અપ્રમત્તે-૪૪, સર્વમલીને ૧૪૦ ધ્રુવપદો થાય, અને તેને ૩ વેશ્યા વડે ગુણવાથી ૪૨૦ પદચોવીશી થાય છે. તથા અપૂર્વકરણ-૨૦ ધ્રુવપદ છે, તેને ૧ લેશ્યા વડે ગુણવાથી ૨૦ પદ ચોવીસી થાય છે. તેથી (૧૧૫ર + ૪૨૦ + ૨૦) સર્વમલીને ૧૫૯૨ પદ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૩૮૨૦૮ ૫દ ભાંગા થાય છે. પછી તેમાં રના અને ૧ના ઉદયના ર૯ પદ ભાંગ ઉમેરવાથી ૩૮૨૩૭ પદભાંગ થાય છે. અને સપ્તતિકાની ગાથા-૧૧૯માં કહ્યું છે કે.... “મવતી સદસાડું પાન સા લો ય સારીસા ” ઉદયપદો ૩૮૨૩૭ થાય છે. (યંત્ર નંબર ૫૩ જુઓ). ઇતિ ગણસ્થાનક વિષે શ્યાથી ઉદયભંગ - ઉદયપદ સ્વરૂપ સમાપ્ત ૩૪૯ ગાથા - ૧૧૮ પાસવસહસ્સા, તિાિ સવા વેપારસી II૧૧૮ |" ૩૫૦ અહીંટીકામાં આ રીતની પંક્તિ રહી ગયેલી જણાય છે. તથા પૂર્વજનેવિંશતિઃ, સાવવા તેવા ગુખ્યતે, તતઃ ગાના વિંશતિઃ” For Personal & Private Use Ohly Page #289 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૫૫ (૧૦ ગણસ્થાનક વિષે ઉપયોગમાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નંબર -પર ગુણસ્થાનક (ઉપયોગ ઉદય ચોવીસી,ઉપયોગમાં ઉપયોગમાં |પદ ચોવીસી ૫ | ૮ | ૪૦ ઉપયોગમાં | ઉપયોગમાં પદ ચોવીસીનું પદ ભંગ उ४० ૮૧૬૦ ૧૬૦ ૩૮૪૦ | ૯૬૦. ४८० A Iછ | | 9 To Tv IA | ૩૨. ૫ | ૪ | ૨૦ ૪૮૦. ૧૬૦ ૩૮૪૦ ૩૬૦ ૮૬૪૦ ૧૧૫૨ ૧૧૫૨ ૧૩૪૪ T ૩૧૨ ૭૪૮૮ પર ૪૪ ૩૦૮ ૭૩૯૨ ૧૩૪૪ ४४ ૩૦૮ ૭૩૯૨ ( ૮ ) ૬૭૨ ૧૪૦ ૩૩૬૦ ૨૦ ૩૫૨ ૭૫૮૪ ૨૦૮૮ ૫૦૧૧૨ ૧૧૨ ૧૯૬ ૧૦ મતાંતરે વધારો'| મતાંતરે કુલ' | | ૭૭૦૩ | X | ૯૮ ૩૨૦ | ૭૭૯૯ | - ૫૦૩૧૫ ૭૬૮ પ૧૦૮૩ ૨૧૨૦ ૧૦ ગણસ્થાનક વિષે લેગ્યામાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નંબર-પ૩ ગુણસ્થાનકે લેશ્યા ઉિદય ચોવીસી) લેશ્યામાં ઉદ્ય ચોવીસી લેશ્યામાં ઉદય ભંગ | પદ ચોવીસી લેશ્યામાં પદ /લેશ્યામાં પદ ચોવીસી ભંગ | ૮ | ૪૮ ૧૧૫૨ ૬૮ ૯૭૯૨ ૪૦૮ ૧૯૨ ૫૭૬ ૪૬૦૮ ૫૭૬ ૧૯૨ ૪૬૦૮ ૧૧૫૨ ૩૬૦ ૮૬૪૦ રાજ | | | | | | | |R ૫૭૬ ૧૫૬ 3७४४ ૫૭૬ ૧૩૨ ૩૧૬૮ ૫૭૬ ૧૩૨ ૨૦. ૨૦ ૩૧૬૮ ૪૮૦ ૩૮૨૦૮ ૧ થી ૮ ૫૨૮૦ ૩પર ૧૫૯૨ || ૧૬ ૨૮ ૧૦ ૩૮૨૩૭ ૬૯૧૨ ૨૮૮ ૧૮૮૦ ] ૪૫૧૪૯ મતાંતરે વધારો ૧૧૫૨ 'મતાંતરે કુલ ૧ | ૨૬૮ | ૬૪૪૯ T યંત્ર નંબર-૫રની ટી. ૧મતાંતરે ૩જા ગુણસ્થાનકે ૬ ઉપયોગ માનીએ ત્યારે. યંત્ર નંબર-૫૩ની ટી. ૧ મતાંતરે ૫મે - ૬ઢે ગુણસ્થાનકે છે વેશ્યા માનીએ ત્યારે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- અથ ગુણસ્થાનક વિષે યોગથી ઉદયભંગ- ઉદયપદ સ્વરૂપ :-) હવે યોગ સાથે ગુણતાં ઉદયભંગ અને ઉદયપદોનો વિચાર કરે છે... અહીં મિથ્યાદૃષ્ટિ આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી પર ચોવીસી થાય છે. (૮ + ૪ + ૪ + ૮ + ૮ + ૮ + ૮ + ૪ = ૫ર x ૨૪ = ૧૨૪૮ ભાંગા) અને અનિવૃત્તિ બાદ૨ સંપાયે ૨ના ઉદયે -૧૨ ભાંગા અને ૧ ના ઉદયે ૫ ભાંગા, તે સર્વ મલીને - ૧૨૬૫ ભાંગા થાય છે. ત્યાં વાકયોગ ચતુષ્ક, મનોયોગ ચતુષ્ક અને ઔદારિક કાયયોગ એ સર્વ(૯) પણ યોગ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનક વિષે સંભવે છે. તેથી પૂર્વ કહેલ (૧૨૬૫) ભાંગાને ૯ વડે ગુણવાથી ૧૧,૩૮૫ ઉદયભંગ થાય. તથા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વૈક્રિયકાયયોગે આઠે પણ ચોવીસી પ્રાપ્ત થાય છે. વૈક્રિયમિશ્ન - દારિકમિશ્ન અને કાર્યકાયયોગે દરેકને ૪-૪ ચોવીસી, કારણ કે ૭ના ઉદયે -૧, ૮ના ઉદયે-૨, અને ૯ના ઉદયે-૧ = ૪, અનંતાનુબંધિનો ઉદય રહિતને અહીં પ્રાપ્ત ન થાય. કારણ કે વેદક સમ્યગુદષ્ટિ = (hયોપશમ સમ્યગુદષ્ટિ) થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના કરીને પરિણામથી પાછા ફરીને મિથ્યાત્વે જઇને ફરી તે અનંતાનુબંધિને બાંધવાની શરૂઆત કરે છે, તે જ મિથ્યાદષ્ટિને બંધાવલિકા માત્ર કાલ સુધી અનંતાનુબંધિનો ઉદય પ્રાપ્ત ન થાય, અને અનંતાનુબંધિની વિસંયોજના કરીને ફરી પણ મિથ્યાત્વ પામેલાને જઘન્યથી પણ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય છે, અનંતાનુબંધિ ઉદય રહિત મિથ્યાદષ્ટિ કાલ કરતો નથી. તેથી વિગ્રહગતિમાં વર્તતાં અને ભવાંતરમાં ઉત્પન્ન થતાં મિથ્યાદષ્ટિને અનંતાનુબંધિ ઉદય રહિત ઉદયના વિકલ્પો પ્રાપ્ત થતાં નથી. અને અહીં કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં (અને ઉત્પત્તિના પ્રથમ સમયે) હોય છે. અને ઔદારિક મિશ્ર કેય મિશ્રકાયયોગ ભવાંતરમાં ઉત્પન્ન થતાં (જીવને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં) હોય છે. અને અહીં વૈક્રિયમિશ્ર કાયયોગે ભવાન્તરે ઉત્પન્ન થતાં જે કહ્યો છે, તે બહુલતાની અપેક્ષાએ કહ્યો છે. (કેમ કે દરેક દેવ-નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય મિશ્રયોગ હોય છે.) જો એમ ન હોય તો મિથ્યાદષ્ટિ મનુષ્ય - તિર્યંચોને પણ વૈક્રિય શરીર કરતાં વૈક્રિયમિશ્ર હોય છે જ. પરંતુ સપ્તતિકાના ચૂર્ણિકારે તેની વિરક્ષા કરી નથી. તેથી કામણકાયયોગાદિમાં દરેકને ૪ ચોવીસી અનંતાનુબંધિ ઉદય રહિત ન પામે.(તેથી ૧૨ x ૨૪ = ૨૮૮ ભાંગા મિથ્યાદૃષ્ટિને સંભવે નહીં.) તથા સાસ્વાદનને કાર્મણ કાયયોગે - વૈક્રિય કાયયોગે અને ઔદારિક મિશ્રકાયયોગે દરેકને ૪ ચોવીસી થાય. મિશ્ર વૈક્રિયકાયયોગે ૪ ચોવીસી થાય. અવિરતસમ્યગુદષ્ટિને વૈક્રિયકાયયોગે ૮ ચોવીસી હોય છે. દેશવિરતિને વૈક્રિય અને વૈક્રિયમિશ્ર કાયયોગે દરેકને ૮-૮ ચોવીસી હોય છે. પ્રમત્ત સંયતને પણ વૈક્રિય અને વૈક્રિયમિશ્રકાયયોગે દરેકને ૮-૮ ચોવીસી હોય છે. અપ્રમત્તને વૈક્રિયકાયયોગે ૮ ચોવીસી હોય છે. સર્વમલીને ૮૪ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૨૦૧૬ થાય છે. અને તેને પૂર્વરાશિમાં(૧૧૩૮૫)ઉમેરવી. તથા સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં જે ૪ ચોવીસીના ઉદયસ્થાન વિકલ્પો :-૭ના ઉદયે-૧, ૮ના ઉદયે - ૨ અને ૯ના ઉદયે ૧ ચોવીસી હોય છે. અહીં નપુંસકવેદ હોય નહીં, કારણ કે વૈક્રિય મિશ્રકાયયોગને વિષે નપુંસકવેદ અને નરકમાં સાસ્વાદનીના ઉત્પન્નનો અભાવ છે. ૫૧ તથા અવિરતિ સમ્યગુદષ્ટિને વૈક્રિયમિશ્રકાયયોગે અને કાર્મણકાયયોગે દરેકના ૮-૮ ઉદયસ્થાન વિકલ્પો છે, તેમાં સ્ત્રીવેદ ન પામે કારણ કે વૈક્રિયકાયયોગે વિષે અવિરતિ સમ્યગ્દષ્ટિ સ્ત્રીવેદને વિષે ઉત્પન્નનો અભાવ છે." આ હકીકત પ્રાયોવૃત્તિ = બહુલતાની અપેક્ષાએ કહી છે, નહીં તો કોઇ વખત સ્ત્રીવેદને વિષે પણ તેની (અવિરતિ સમ્યગુદૃષ્ટિની)ઉત્પત્તિ થાય છે. અને સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે.... “ક્રાફ દોઝ રિલેસુ વિ રિ” = “કોઇ વખત સ્ત્રીવેદમાં અવિરતિ સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકવાળાની ઉત્પત્તિ થાય પણ ખરી.” તેથી૮ ચોવીસીના ૧૯૨ ભાગમાંથી સ્ત્રીવેદના ઉદયથી થતાં ત્રીજા ભાગના ૬૪ ભાંગા કાર્મણકાયયોગને અને ૬૪ ભાંગા વૈક્રિયમિશ્રયોગ હોતા નથી, સર્વ મલીને ૧૨૮ ભાંગા સંભવતા નથી.(પરંતુ બન્ને યોગના કુલ ૨૫૬ સંભવે.) ૬૪ ભાંગા સંભવે ૩૫૧ અહીં વૈક્રિયમિશ્ર દેવ અને નારકીને હોય છે. સાસ્વાદન ગુણસ્થાનક લઇને દેવમાં જ ઉત્પન્ન થાય છે, નારકીમાં ઉત્પન્ન થતો નથી. દેવો પુરુષવેદી અને સ્ત્રીવેદી હોય છે, પરંતુ નપુંસકવેદી હોતા નથી. માટે સાસ્વાદન ગુણસ્થાનકે થતી ચાર ચોવીસીના ૯૬ ભાગમાંથી નપુંસકવેદના ઉદયવાળા ૩૨ ભાંગ સંભવતા નથી ૬૪ ભાંગા સંભવે. ૩૫ર સમ્યકત્વયુક્ત મનુષ્ય અને તિર્યંચને નરકમાં જતાં માત્ર નપુંસકવેદનો ઉદય હોય છે, અને દેવમાં જતાં પુરુષવેદનો જ ઉદય હોય છે, પરંતુ સ્ત્રીવેદનો ઉદય હોતો નથી. એટલે અવિરતિસમ્યગુદષ્ટિને સ્ત્રીવેદે કાર્યશકાયયોગ અને વૈક્રિયમિશ્રયો ગ હોતા નથી. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૫૭ તથા અવિરતિ સમ્યગ્દૃષ્ટિને ઔદારિક મિશ્રકાયયોગે વર્તતાં પુરુષવેદ એક જ યોગ હોય છે, પણ સ્ત્રીવેદ કે નપુંસકવેદ હોતા નથી, કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્ય તરીકે સ્ત્રીવેદ અને નપુંસકવેદમાં ઉત્પન્ન થવાનો અભાવ છે. અને આ હકીકત બાહુલ્યની અપેક્ષાએ કહી છે. કારણ કે મલ્લિનાથ આદિ માટે આ દોષ નથી. (માટે ૧૨૮ સંભવે નહિ પણ ફક્ત ૬૪ જ સંભવે) (તેથી સર્વમલીને ૨૫૬ ભાંગા અવિરતિ સમ્યગ્દષ્ટિને અસંભવે છે.) (ત્રણે યોગના ૩૨૦ ૦ાંગા સંભવે છે.) તથા પ્રમત્તસંયતને આહારકકાયયોગ - આહારકમિશ્રયોગ અને અપ્રમત્તસંયતને આહારકકાયયોગમાં જે દરેક ઉદયસ્થાનના ૮ વિકલ્પો તે પણ સ્ત્રીવેદ રહતિને જાણવાં. કારણ કે આહા૨ક ૧૪ પૂર્વધરને જ હોય છે, અને સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનનો સંભવ નથી. અને આ સર્વે પણ ઉદયસ્થાનના વિકલ્પો ૪૪ છે. અને તેઓને વિષે કહેલ પ્રકા૨થી ૨-૨ જ વેદ પામે છે, તેથી દરેકના ૧૬ ભાંગા, તેથી ૪૪ને ૧૬ વડે ગુણવાથી ૭૦૪ ભાંગા થાય છે. તે સર્વને પૂર્વરાશિમાં ઉમેરવા. તથા અવિરતિ સમ્યગ્દષ્ટિને ઔદારિક મિશ્ર જે ૮ના ઉદયસ્થાન વિકલ્પો પુરુષવેદ સહિત જ પ્રાપ્ત થાય છે. તિર્યંચ-મનુષ્યને વિષે સ્ત્રીવેદ-નપુંસકવેદી તરીખે અવિરતિસમ્યગ્દષ્ટિની ઉત્પત્તિનો અભાવ છે. અને આ એક વેદ વડે દરેકના ૮ જ પ્રાપ્ત થાય છે. તેથી ૮ને ૮ વડે ગુણાકાર કરીને પૂર્વની રાશિ ઉમેરવા. (૧૧૩૮૫+૨૦૧૬+ ૭૦૪+૬૪)=૧૪૧૬૯ ભાંગા મિથ્યાદૅષ્ટિ આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત સુધી ગુણસ્થાનકને વિષે યોગ વડે ગુણતાં ઉદયભંગ થાય છે. ૩૫૩ વળી દરેક ગુણસ્થાનકને વિષે આ પ્રમાણે છે.................. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયસ્થાન ભાંગા -૮ તે ૨૪ વડે ગુણવાથી ૧૯૨. તેમાં ૯ યોગો પૂર્વની જેમ, અને ૧૦ મો વૈક્રિયકાયયોગ. તે તે ૧૦ યોગ વડે ગુણવાથી ૧૯૨૦ ભાંગા થાય છે. તથા વૈક્રિયમિશ્રાદિ ૩ યોગમાં ૪ ચોવીસીને ૨૪ વડે ગુણવાથી ૯૬ થાય છે. તેને વૈક્રિયમિશ્રાદિ-૩ વડે ગુણવાથી ૨૮૮ થાય, તેને પૂર્વની રાશિ ૧૯૨૦માં ઉમેરવાથી ૨૨૦૮ ભાંગા થાય છે. સાસ્વાદને ૪ ભાંગાને ૨૪ વડે ગુણવાથી ૯૬ થાય છે, તેને ૧૨ યોગ વડે ગુણવાથી ૧૧૫૨ થાય છે. સાસ્વાદને વૈક્રિયમિશ્રયોગના ૪ ભાંગા, તેમાં નપુસંકવેદ નથી, તેથી દરેકને ૧૬ ભાંગા, તેને ૪ વડે ગુણવાથી ૬૪ થાય, તેને પૂર્વ૨ાશી(૧૧૫૨) માં ઉમેરવાથી ૧૨૧૬ ભાંગા થાય છે. એ પ્રમાણે મિશ્રાદિ ગુણસ્થાનક વિષે પૂર્વ કહેલ રીતથી જાણવું. હવે યોગગુણિત પદ સંખ્યા કહે છે.... ત્યાં મિથ્યાદ્ગષ્ટિને ૬૮ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૮૮૪ પદ ચોવીસી થાય છે. સાસ્વાદને ૩૨ ધ્રુવપદ છે, તેને પણ ૧૩ યોગ વડે ગુણવાથી ૪૧૬ થાય છે. મિન્ને ૩૨ ધ્રુવપદ છે, તને ૧૦ યોગ વડે ગુણવાથી ૩૨૦ થાય છે. અવિરતસમ્યગ્દષ્ટિને ૬૦ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૭૮૦ થાય છે. દેશવિરતિને પર ધ્રુવપદ છે. તેને ૧૧ યોગ વડે ગુણવાથી ૫૭૨ થાય છે. પ્રમત્તસંયતને પણ ૪૪ ધ્રુવપદ છે, તેને ૧૩ યોગ વડે ગુણવાથી ૫૭૨ થાય છે. અપ્રમત્ત સંયતને પણ ૪૪ ધ્રુવપદ છે, તેને ૧૧ યોગ વડે ગુણવાથી ૪૮૪ થાય છે. અપૂર્વકરણે ૨૦ ધ્રુવપદ છે, તેને ૯ યોગ વડે ગુણવાથી ૧૮૦ થાય છે. સર્વ સંખ્યા ૪૨૦૮ પદ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૧,૦૦,૯૯૨ પદભંગ થાય છે. તથા ૨ના ઉદયના ૨૪ ૫દ અને ૧ના ઉદયના ૫ પદ કુલ ૨૯ પદ (૯મા-૧૦માના ભેગા) થાય છે. તેને ૯ યોગ વડે ગુણવાથી ૨૬૧ ભાંગા થાય છે. તેને પૂર્વરાશિમાં ઉમેરવાથી ૧,૦૧,૨૫૩ પદભંગ થાય છે. આ રાશિમાંથી અસંભવતાં પદો કાઢી નાખવાં જોઇએ. તેથી તે અસંભવતાં પદો બતાવે છે, તે આ પ્રમાણે છે.(મિથ્યાદૃષ્ટિને) અનંતાનુબંધિના ઉદય વિનાના ૭ના ઉદયે-૧, ૮નાઉદય-૨ અને ૯ના ઉદયે - ૧ ચોવીશી = સર્વ સંખ્યા (૭ + ૧૬ + ૯) = ૩૨ ધ્રુવપદો વૈક્રિય મિશ્રાદિ-૩ યોગે (વૈક્રિય મિશ્ર - ઔદારિક મિશ્ર - કાર્મણ કાયયોગે) સંભવે નહીં, કા૨ણ પૂર્વ કહ્યું છે, તેથી ૩૨ને ૩ વડે ગુણવાથી ૯૬ થાય, તેને ૨૪ વડે ગુણવાથી ૨૩૦૪ પદભંગ થાય છે. આટલા પદો મિથ્યાદષ્ટિને અસંભવે છે. તથા વૈક્રિયમિશ્રકાયયોગે વર્તમાન સાસ્વાદન ગુણસ્થાનકવાળાને નપુંસકવેદનો ઉદય સંભવતો નથી. કારણ ભાંગા કહેવાના અવસરે પહેલાં કહી ગયા છે. નપુંસકવેદે ૮ ભાંગા થાય છે, તેને ૩૨ ધ્રુવપદ વડે ગુણવાથી ૨૫૬ ભાંગા થાય છે. એટલા પદો સાસ્વાદને સંભવતા નથી. તથા અવિરત સમ્યગ્દૃષ્ટિ ગુણસ્થાનકે કાર્યણકાયયોગે અથવા વૈક્રિયમિશ્રકાર્ય સ્ત્રીવેદના ઉદયમાં ઉત્પન્ન ન થાય, ત્યાં ૬૦ ધ્રુવપદો હોય છે, સ્ત્રીવેદે (એક ચોવીસીમાંથી) ૮ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી ૬૦ ૩૫૪ ને ૮ વડે ગુણવાથી ૪૮૦ ભાંગા થાય છે. અને આટલાં ભાંગા કાર્યણકાયયોગે અને વૈક્રિયમિશ્રયોગે સંભવે નહીં તેથી ૯૬૦ ભાંગા અસંભવે છે. તથા ઔદારિકમિશ્રયોગે વર્તતાં અવિરતિ સમ્યગ્દષ્ટિને સ્ત્રી-નપુંસકવેદ ન હોય, અને તેના ૧૬ ભાંગા થાય છે. તેથી ૬૦ને ૧૬ વડે ગુણવાથી ૯૬૦ ભાંગા અસંભવે છે. સર્વસંખ્યા અવિરતિ સમ્યગ્દષ્ટિને ૧,૯૨૦ ભાંગા સંભવતા નથી. ૩૫૩ ગાથા -૩૫૩- ‘‘ચોદ્દાહ સહસ્સાનું સયં ય ગુજહત્તર જીવવમાનું ।'' ૩૫૪ અહીં ટીકામાં ‘‘અષ્ટષ્ટિક્ષ લખેલ છે પરંતુ ષષ્ટિઃ આવે. For Personal & Private Use Only www.jainlibrary.org Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તથા આહારક અને આહારકમિશ્નકાયયોગે વર્તતાં પ્રમત્ત સંયતને સ્ત્રીવેદનો ઉદય હોતો નથી, અને પ્રમત્તસંયતને ૪૪ ધ્રુવપદો હોય છે, અને સ્ત્રીવેદે ૮ ભાંગા થાય છે, તેથી ૪૪ને ૮ વડે ગુણવાથી ૩૫ર ભાંગા થાય છે. અને તેને આહારદ્ધિક વડે ગુણવાથી સર્વસંખ્યા ૭૦૪ ભાંગા પ્રમત્તસંયતને સંભવતા નથી. અપ્રમત્તસંયતને પણ કહેલ રીત પ્રમાણે આહારક કાયયોગે ૩૫૨ પદભાંગા અસંભવે છે. સર્વસંખ્યા (૨૩૦૪ + ૨૫૬ + ૧૯૨૦ + ૭૦૪૬ ૩૫૨) = ૫૫૩૬ પદભાંગા અસંભવે છે. પૂર્વરાશિ (૧,૦૧,૨૫૩) માંથી બાદ કરવાથી ૯૫,૭૧૭ પદભાંગા થાય છે."" આટલાં પદભાંગા યોગ સાથે ગુણાયેલ મોહનીયકર્મના સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. (યંત્ર નંબર ૫૪ જુઓ) ઇતિ ગણસ્થાનક વિષે યોગથી ઉદયભંગ-ઉદયપદ રવરૂપ સમાપ્ત ૧૦ ગણસ્થાનક વિષે યોગમાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નંબર - ૫૪ ગુણ ૫. | યોગમાં | યોગમાં ળ ઉદ્ય | ઉદય | ચોવીસી) ભંગ યોગમાં.] યોગમાં પદ તાપભ] ર્ચાનક પદ અસંભવિત અસંભવિત પદ ઉદય 1. ઉદય ચોવીસાયરીપદ પદ ચોવીસી| ભંગ | ચોવીસી| ભંગ ૧૨] ૨૮૮ ૬૮| ૮૮૪ ૨૧૨૧૬ ૯૬ ૨૩૦૪ ૩૨ ૪૧૬ ૯૯૮૪ ૨૫૬ ૩૨૦ ૭૬૮૦ ૧૦૪ | ૨૪૯૬ પ૨] ૧૨૪૮ ૨૫૬ ૭૮૦] ૧૮૭૨૦ ૧૯૨૦ ૩ | ૧૦ | ૪ | ૪૦ ૯૬૮ | ૪ | ૧૩ T૮ | ૧૦૪ ૨૪૯ ૫ |.૧૧ | ૮ | ૯૮૨૧૧૨ | ૬ | ૧૩ | ૮ | ૧૦૪ ૨૪૯૬ ૫૭૨] ૧૩૭૨૮ ૧૨૮ ४४ ૫૭૨] ૧૩૭૨૮ ૭૦૪ ૭ | ૧૧ ૨૧૧૨ ૬૪ ૪૮૪] ૧૧૬૧૬ ૩૫ર ૮ ૩૬ “ | ૮ | ૯T ૪ | ૧ થી ૮ | | પર | ૮૬૪ ૨૦] ૧૮૦૪૩૨૦ ૬૧૬/૧૪૭૮૪ ૭૬૮ | ૩૫૨ | ૪૨૦૮ ૦૦૯૯૨ ૫૫૩૬ ૧૪૪ ૨પર ૧૦ | ૯ ૧૪૯૩૭ ૧૦૧૨૫૩ અસંભવિત ૭૬૮ ૫૫૩૬ ૧૪૧૬૯ ૯િ૫૭૧૭ સંભવિત કુલ ભાંગા અસંભવિત ભાંગા :૧લું ગુણસ્થાનક : અનંતાનુબંધિના ઉદય વગરની ૪ ઉદય ચોવીસીમાં દારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, અને કાર્ય કાયયોગ સંભવતાં નથી માટે અનંતાનુબંધિના ઉદય વગરની ૩૨ ૫દ ચોવીસીમાં દારિક મિશ્ર, વક્રિય મિશ્ર અને કાર્પણ એ ત્રણ યોગ ન સંભવે માટે. નપુંસકવેદે વક્રિય મિશ્ર ન હોવાથી તેને લગતા ભંગ ન સંભવે માટે, સ્ત્રીવેદીને ઔદારિક મિશ્ર, વક્રિય મિશ્ર અને કાર્ય તથા નપુંસક વેદીને દારિક મિશ્ર યોગ ન સંભવે ૨૬ ગુણસ્થાનક : ૪ થું ગુણસ્થાનક માટે. ૬ઠું ગુણસ્થાનક ૭ મું ગુણસ્થાનક સ્ત્રીવેદીને આહારકદ્ધિક ન સંભવે માટે, સ્ત્રીવેદીને આહારકયોગ ન સંભવે માટે. . ૩૫૫ સ0 ગo - ૧૨૦ તત્તરતા સરતાજના સાહસ વસંણા IT'' Jain Education Interational For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૫૯ ( -: અથ નામકર્મના ગણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ :- ) હવે નામકર્મને વિષે વિશેષ કહે છે...... ત્યાં નામકર્મના અવ્યક્ત બંધ-ઉદય-સત્તાસ્થાનો ના કથન પ્રસંગે ગુણસ્થાનકોમાં અને ગતિમાં બંધ-ઉદય - સત્તાસ્થાનો જો કે સામાન્યથી કહ્યાં છે. તો પણ જેઓ સામાન્યથી કહેલ વાતોને વિસ્તારથી જાણી શકતા નથી તેઓના બોધ માટે તે વિસ્તારથી કહેવાય છે. (-: અથ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ :-) મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના ૬ બંધસ્થાનકોના ૧૩૯૨૬ ભાંગા છે..... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ છે. ર૩ ના બંધે ૪ ભાંગા... તેમાં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં ૨૩નું બંધસ્થાનક, અને તે બાંધતાં બાદર અને સુક્ષ્મના પ્રત્યેક અને સાધારણ સાથે ૪ ભાંગા થાય છે. ૨૫ના બંધે ૨૫ ભાંગા.. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય, અપર્યાપ્ત બેઇન્દ્રિય- તે ઇન્દ્રિય- ચઉરિન્દ્રિય- પંચેન્દ્રિય - તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં ૨૫નું બંધસ્થાનક બંધાય છે. ત્યાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ કરતાં ૨૦ ભાંગા થાય છે. અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય બાંધતાં દરેકનો એક-એક ભાંગો થાય, તેથી સર્વસંખ્યા ૨૫ ભાંગા થાય છે. ૨૬ ના બંધે ૧૬ ભાંગા ..... પર્યાપ્ત એકેન્દ્રિય બાંધતાં ૨૬ બંધાય છે, અને તેને બાંધતાં ૧૬ ભાંગા થાય છે. ૨૮ના બંધે ૯ ભાંગા .... દેવગતિ પ્રાયોગ્ય અને નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮ પ્રકૃતિનો બંધ થાય છે. તેમાં દેવગતિ પ્રાયોગ્ય ૨૮ બાંધતાં ૮ ભાંગા થાય છે, તથા નરકગતિ પ્રાયોગ્ય બાંધતાં ૧ ભાંગો થાય છે, સર્વસંખ્યા ૯ ભાંગા થાય છે. ૨૯ના બંધે ૯૨૪૦ ભાંગ...... પર્યાપ્ત બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિય – તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં નામકર્મની ૨૯ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં પર્યાપ્ત બેન્દ્રિય - તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં દરેકના ૮-૮ ભાંગા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૪૬૦૮ ભાંગા થાય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં પણ તેટલાં જ (૪૬૦૮) ભાંગા થાય છે. સર્વસંખ્યા (૨૪ + ૪૬૦૮+ ૪૬૦૮) = ૯૨૪૦ ભાંગા થાય છે. તીર્થંકરનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાનક છે, તે મિથ્યાદષ્ટિને હોતું નથી. ૩૦ના બંધે ૪૬૩૨ ભાંગ...... પર્યાપ્ત બેઇન્દ્રિય-તેઇકિય-ચઉરિક્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં નામકર્મની ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. તેમાં બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય – ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ બાંધતાં દરેકના ૮-૮ ભાંગા થાય છે. અને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં ૪૬૦૮ ભાંગા થાય છે. સર્વ મલીને ૪૬૩૨ ભાંગા થાય છે. અને જે ૩૫૬ આ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિના બંધક એકેન્દ્રિયાદિ સર્વ તિર્યંચો અને મનુષ્યો છે. તેઓ ચારે ભાંગે ૨૩નો બંધ કરે છે. (યુગલિયા તિર્યંચ અને મનુષ્યો માત્ર દેવગતિમાં જ જતા હોવાથી દેવગતિ યોગ્ય ૨૮ના બંધસ્થાનક સિવાય અન્ય કોઇ બંધસ્થાનક બાંધતાં નથી.) દેવો જો કે એકેન્દ્રિય યોગ્ય બંધ કરે છે, પરંતુ પ્રત્યેક - બાદર - પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરે છે, સૂક્ષ્મ-સા ધારણ કે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતાં નથી. ૩૫૭ આ ૨૫ના બંધક પણ ૨૩ ના બંધકની જેમ જ સમજવાના છે. માત્ર પ્રત્યેક-બાદર-પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ૨૫નો બંધ ઇશાન સુધીના દેવો કરે છે, એટલે દેવો આશ્રયી પણ તે બંધસ્થાન લેવાનું છે. દેવો સ્થિર-શભ-યશ સાથે અસ્થિર- અશુભ અને અપયશને ફેરવતાં થતા ૮ ભાંગે એકેન્દ્રિય યોગ્ય ૨૫ પ્રકૃતિઓ બાંધે છે. મનુષ્ય અને તિર્યંચો તો યથાયોગ્ય રીતે ૨૫ ભાંગે ૨૫ બાંધે છે. . ૩૫૮ આ બંધસ્થાન બાદરપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય છે. કેમ કે સૂક્ષ્મ એકેન્દ્રિય યોગ્ય બાંધતાં આતાપ કે ઉદ્યોતનો બંધ થતો નથી. આ બંધસ્થાનકના બાંધનારા એકેન્દ્રિય યોગ્ય ૨૫ના જે બાંધનારા કહ્યાં છે, તે સર્વ છે. ૩પ૯ દેવ - નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધક પર્યાપ્તાવસ્થામાં વર્તતાં ગર્ભજ મનુષ્ય - તિર્યંચો અને સંમૂર્શિમ તિર્યંચો છે, મિથ્યાત્વ ગુણસ્થાનકે અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં તિર્યંચ અને મનુષ્યો દેવગતિ કે નરકગતિ યોગ્ય બંધ કરતાં નથી, માટે પર્યાપ્તાવસ્થા ગ્રહણ કરી છે. એકેન્દ્રિય કે વિક્લેન્દ્રિયો તો નરક કે દેવગતિ પ્રાયોગ્ય બંધ જ કરતાં નથી. ૩૬૦ આ તિર્યંચ કે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ના બંધક ચારે ગતિના જીવો છે, ત્યારે ગતિના જીવો યથાયોગ્ય પણે તિર્યંચ કે મનુષ્યગતિ યોગ્ય ૨૯નો બંધ કરે છે, માત્ર વિકેલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધનાર મનુષ્ય અને તિર્યંચો જ છે, દેવો કે નારકીઓ નહીં દેવો કે નારકીઓ માત્ર સંખ્યાત વર્ષના યુવાળા પર્યાપ્ત - ગર્ભજ-તિર્યંચ કે પર્યાપ્ત ગર્ભજ મનુષ્યગતિ યોગ્ય જ બંધ કરે છે, અન્ય કોઇ યોગ્ય બંધ કરતાં નથી. ૩૬૧ ૨૩ આદિ બંધસ્થાનકોમાં ભંગ સંખ્યાને અનુક્રમે નિરૂપણ કરવા માટે અન્ય શાસ્ત્ર પ્રસિદ્ધ ગાથા આ પ્રમાણે છે... “પવીતા સોનસ, નવ રત્તાના સવાય વાહ રજુત્તર છાયા સયસ મિસ વંશવિહી'' || ૮ બંધસ્થાનકના કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે. તેમાંથી જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ ભાંગા, જિનનામ સાથે મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ ભાંગા, આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનક + એક ભાગો, આહારકદ્ધિક અને જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ના બંધનો એક ભાગો, અને યશકીર્તિરૂપ એક પ્રકૃતિના બંધનો એક ભાગો કુલ ૧૯ ભાંગા બાદ કરતાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ બંધસ્થાનકના (૪+૨૫ + ૧૬ +૯+૯૩૪૦ + ૪૬૩૨) = ૧૩૯૨૬ ભાંગા થાય છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦, અને આહારકદ્ધિક સહિત દેવગતિ પ્રાયોગ્ય -૩૦ તે બન્ને પણ બંધસ્થાનક મિથ્યાદષ્ટિ ને બંધમાં જ આવતાં નથી. મિ ગણાશાનકે ૯ ઉદયસ્થાનકોના ૭૭૭૩ ભાગ - તથા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૯ ઉદયસ્થાનકો છે. જઇ દવઢક કે ન૨કદ્ધક ઉવેલ ત્યા૨૮૬નું સત્તાસ્થાન થાય છે.૮૬ના સત્તાવાળા ખા ક ા '•૮૬ના સત્તાવાળા * * * * - - - - - -5. . . - - - . . અને વૈક્રિયચતુષ્ક ઉવેલ ત્યારે ૮૦નું સત્તાસ્થાન થાય છે.) એકેન્દ્રિય ભવથી નીકળીને વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્યને વિષે ઉત્પન્ન થયેલાને સર્વ પર્યાપ્તિ ભાવ પૂર્ણ થયા પહેલા અંતર્મુહૂર્ત સુધી (અર્થાતુ અપર્યાપ્તાવસ્થામાં ૮૬-૮૦નું સત્તાસ્થાન) હોય છે. ૭૮નું સત્તાસ્થાન તેઉ-વાયુકાયને મનુષ્યદ્વિકની ઉદ્વલના કરેલાને જાણવું. તે ભવથી નીકળીને ઉત્પન્ન થયેલાને અંતર્મુહૂર્ત સુધી હોય છે, પછીથી તે અવશ્ય મનુષ્યદ્રિક બાંધે છે. તે પ્રમાણે સામાન્યથી મિથ્યાદષ્ટિના બંધ-ઉદય - સત્તાસ્થાનકો કહ્યાં. હવે સંવેધ કહે છે.... ૨૩ના બંધે ૯ ઉદયસ્થાનકો - ૫ (૪૦) સત્તાસ્થાનકો - તેમાં મિથ્યાષ્ટિને ૨૩ પ્રકૃતિઓ બાંધતાં પૂર્વ કહેલા નવે પણ ઉદયસ્થાનકો જાણવાં. વિશેષ ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એ ૬ ઉદયંસ્થાનમાં વર્તતાં દેવ અને નારકી આશ્રયી જે ભંગ થાય છે તે પ્રાપ્ત થતા નથી. કારણ કે તેઓને અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્યપણું ૨૩નું અબંધકપણું છે. તેથી ૨૩ના બંધે વર્જવાનું કહ્યું છે. સત્તાસ્થાનકો ૫ છે..... ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮** છે. ૨૧-૨૪-૨૫-૨૬ના ઉદયે ૫-૫ સત્તાસ્થાનકો - તેમાં ૨૧-૨૪-૨૫ અને ૨૬ના ઉદયે પાંચે સત્તાસ્થાનક હોય છે. વિશેષ ૨૫ના ઉદયે તેઉવાયુકાયને આશ્રયીને ૭૮નું સત્તાસ્થાન પ્રમ છે. રમત ઉ પવાસ: અશ્વોને ભવથી નીકળીને વિક્લેન્દ્રિય અથવા તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય. તેને આશ્રયાને અંતમંહત્ત એબોલે ભકર્ણ પ્રવેશ પોલાતાં પ્રબો : ખાંડ - પ નન્ના માં . . ss :: ::::::- - AT:- કનાજીનેકી - -૨૮-૨૯-૩-::: -:: : : : :-: - 3. ક ફવચાનો વેદ સિપાપા ના કાકા ને સંગીન બને છે. તેવી શ ક્યા છે. ' સત્તાસ્વાંકાં કેવા. * પેરેડા કરી છે કે હવે થાક ને કારણ પરિણાદા ગુરાયાનક વલા માધના પડેલ નવ પણ લાગ ::::;">1654:30:55-૨૮-૨૯ અને ૩૦ એ૬ ઉમેરવામાં વતતા : . ::::: ૩૬૩ જેઓએ લબ્ધિના બળથી વક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય - તિબધા જ પv * ** * *** *** " એમ ? કાનન, ૧૩૪ એ નાં ન = ", " : - * * * * * * * * છે તથા નવ સ , - - - - - - માં નો છે તેવામાંથી નીકળી વીકએક જ તિચિમા છે -- -અને ૧૮ છે. ૨૧-૨૪-૨૫-૨૬ દધી જ જ્ઞાવિકે અન્ય ચા ર-૨ - ગામ છે વિશેષ ઉપના ઉદયે તેવા કાર્યમાં પ્રથમ છે. સત્તા બને છે એ . ની નીકળીને વિશ્લેન્ટિય અથવા તિર્થંચ પચીયન વેપfeત્ય થાય. તન ખાશયાનતેનું હતું તેવા કરી છે ષ્ઠ ઇંડા દકિયરામથી ૧૦૫ : : : : : = . . કે .•e ="--- *" (છે. તેનો માં એ બંને જાંવ ::::::::::: ::::: ::: .50:22 દિશાનું કામ ૮ તમાન વ, છે કે : : : : : - - - - - ને ર્તinયા ૨,૩ના બંધ કેને (નવે ઉદયસ્થાનક આશ્રયા) ક0 TOાડા છે. ! = = == 1* * * * * રૂ ના મ , ક 7 - કાર ? * * * * * * મા જ કાન , મ * , * * ૩૬૨ કારણ કે જિનનામકર્મનું સમ્યકત્વ કારણ છે, અને આહારકટ્રિકનું સંયમ કારણ છે, તે બંને કારણે જો મિબાદષ્ટિ ગુણસ્થાનકે નથી. આ ૩૦નું બંધસ્થાનના બાંધનાર પણ ૨૯ના બંધકની જેમ ચારે ગતિના જીવો છે. માત્ર વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધક મનુષ્ય અને તિર્યંચો છે. ૩૬૩ જેઓએ લબ્ધિના બળથી વૈક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય - તિર્યંચો પણ ક્લિષ્ટ અધ્યવસાયના બળથી એકેન્દ્રિય યોગ્ય ૨૩ પ્રકૃતિનો બંધ કરી શકે છે. ૩૬૪ ૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્રિક ઉવેલાયા બાદ તેઉવાઉને પોતાના સર્વ ઉદયસ્થાનોમાં હોય છે. તેઉવાઉકાયમાંથી નીકળી પૃથ્વીકાયાદિ જે તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ પોત પોતાના શરૂઆતના ૨૧-૨૪ કે ૨૧-૨૬ એ બે ઉદયસ્થાન પયત સંભવે છે, ત્યાર બાદ તેઉવા સિવાય અન્ય તિર્યંચો અવશ્ય મનુષ્યદ્વિક બાંધે છે. તેઉ-વાઉને ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનકો જ હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી એટલે તેઉવાઉમાં પાંચે સત્તાસ્થાનો હોય છે. તેઉવા સિવાય અન્ય તિર્યંચોમાં પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી પાંચ, ત્યાર પછીના ઉદયસ્થાનોમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં પોતાના સર્વ ઉદયમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાનો જ હોય છે. દેવો અને નારકીઓ તો ૨૩નો બંધ કરતાં નથી એટલે તેના માટે અહીં કંઇ કહેવાતું નથી. ક્યો જીવ કઇ ગતિ યોગ્ય બંધ કરે છે, અને તેને કેટલાં ઉદયસ્થાનકો હોય છે. તેનો જો બરાબર નિર્ણય થાય તો ઉદયસ્થાનકના કયા ભંગવાળું બંધસ્થાન હોય, તે અને તે વખતે ક્યાં ક્યાં સત્તાસ્થાનકો હોય તે સમજવું સહેલું થઇ પડે છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૬૧ ૨૫-૨૬ના બંધે ૯ ઉદયસ્થાનકો -૫ (૪૦) સત્તાસ્થાનકો - આ જ પ્રમાણે ૨૫ અને ૨૬ના બંધક માટે પણ કહેવું ફક્ત અહીં દેવો પણ પોતાના સર્વ ઉદયસ્થાનકોને વિષે વર્તતાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ અને ૨૬“પ્રકૃતિઓનો બંધ કરે છે, એ વિશેષરૂપે સમજવું. વિશેષ ૨૫ના બંધે બાદર-પર્યાપ્ત-પ્રત્યેકના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, દુભર્ગ - અનાદેય યશ-કીર્તિ - અયશ-કીર્તિ પદ વડે ૮ ભાંગા થાય છે, બાકીના થતાં નથી. કારણ કે સૂક્ષ્મ-સાધારણ - અપર્યાપ્તને વિષે દેવો ઉત્પન્ન થતાં નથી. ૨૫ અને ૨૬ના બંધે સત્તાસ્થાનની ભાવના પૂર્વ (૨૩ના બંધક) ની જેમ જાણવી. સર્વ સંખ્યા દરેક તબંધક) ના ૪૦ સત્તાસ્થાનકો થાય છે.(અહીં દેવોને પોતાના સર્વ ઉદયસ્થાનકોમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનક જ હોય છે, અન્ય કોઇ સત્તાસ્થાન હોતા નથી.) ૨૮ના બંધે ૨ ઉદયસ્થાનકો - ૪(૭) સત્તાસ્થાનકો - ૨૮ના બંધક મિથ્યાદષ્ટિને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાનક હોય છે. તેમાં ૩૦નું ઉદયસ્થાન તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્યોને આશ્રયીને અને ૩૧નું ઉદયસ્થાન તિર્યંચ-પંચેન્દ્રિયોને હોય છે. સત્તાસ્થાનકો ૪ છે.... ૯૨-૮૯-૮૮ અને ૮૬ છે. તેમાં ૩૦ના ઉદયે ચારે પણ સત્તાસ્થાનકો હોય છે, તેમાં પણ ૮૯નું સત્તાસ્થાન (પૂર્વ બાંધેલ નરકાયુષ્ય) જિનનામ બાંધેલ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિ જીવને પરિણામ ફેરફાર થવાથી મિથ્યાત્વે ગયેલો નરકાભિમુખ થયેલાને તદ્યોગ્ય ૨૮નો બંધક જાણવો. બાકીના ૩ સત્તાસ્થાનકો તિર્યંચ - મનુષ્યોને હોય છે. ૩૧ના ઉદયે ૮૯ સિવાયના ૩ સત્તાસ્થાનકો, ૮૯નું તો જિનનામ સહિત હોવાથી તિર્યંચને સંભવતું નથી. સર્વ સંખ્યા ૨૮ના બંધસ્થાનકે ૭ સત્તાસ્થાનકો છે. ૨૯ના બંધે ૯ ઉદયસ્થાનકો - ૬ (૪૫) સત્તાસ્થાનકો - દેવગતિ પ્રાયોગ્ય વર્જી બાકીના વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં મિથ્યાષ્ટિને સામાન્યથી પૂર્વ કહેલ નવે પણ ઉદયસ્થાનકો હોય છે. અને સત્તાસ્થાનકો ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮૬ એ ૬ છે. તેમાં ૨૧ના ઉદયે સર્વે પણ ૬ સત્તાસ્થાનકો પ્રાપ્ત થાય છે. તેમાં પણ ૮૯નું સત્તાસ્થાનક તીર્થંકરનામ બાંધેલ મિથ્યાત્વે ગયેલ નારકીને આશ્રયીને જાણવું. ૯૨ અને ૮૮નું સત્તાસ્થાનક દેવ-નારકી-મનુષ્ય-વિશ્લેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય એકેન્દ્રિયને આશ્રયીને હોય છે. ૮૬ અને ૮૦°°નું સત્તાસ્થાનક વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય-મનુષ્ય અને એકેન્દ્રિયોને આશ્રયીને હોય છે. ૭૮નું સત્તાસ્થાન એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને હોય છે. - ર૪ના ઉદયે ૮૯ સિવાયના ૫ સત્તાસ્થાનકો હોય છે. અને તે એકેન્દ્રિયોને આશ્રયીને જાણવું. બીજાને ૨૪ના ઉદયનો અભાવ છે. ૨૫ના ઉદયે પણ ૬ સત્તાસ્થાનકો જે પ્રમાણે ૨૧ના ઉદયે વિચાર્યા તેમ અહીં પણ વિચારવાં. ર૬ના ઉદયે ૮૯ સિવાયના ૫ સત્તાસ્થાનકો પૂર્વની જેમ સમજવાં. અને ૮૯નું સત્તાસ્થાન નરકને વિષે ઉત્પન્ન થવામાં સંભવે છે, અને નારકીને ૨૬નો ઉદય હોતો નથી. ૨૭ના ઉદયે ૭૮ સિવાયના ૫ સત્તાસ્થાનકો હોય છે. તેમાં પૂર્વ કહેલ સ્વરૂપવાળા નારકીને આશ્રયીને ૮૯નું સત્તાસ્થાન હોય છે. ૯૨ અને ૮૮નું સત્તાસ્થાન દેવ-નારકી-મનુષ્ય-વિશ્લેજિય-તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને જાણવું. ૮૬ અને ૮૦નું સત્તાસ્થાન એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને આશ્રયીને હોય છે. ૭૮નું સત્તાસ્થાન તો સંભવે જ નહીં, કારણ કે ૨૭નો ઉદય તેઉવાઉ સિવાયના આતપ કે ઉદ્યોતના ઉદયવાળા નારકી(એકેન્દ્રિય-દેવો) આદિને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધનો સંભવ છે તેથી ૭૮નું સત્તાસ્થાન સંભવતું નથી. ૨૮ના ઉદયે પણ આ જ ૫ સત્તાસ્થાનકો જાણવાં. તેમાં ૮૯-૯૨ અને ૮૮ના સત્તાસ્થાનકની ભાવના પૂર્વની જેમ કરવી.(એટલે કે દેવોને ૯૨-૮૮ એ બે, નારકીને ૯૨-૮૯-૮૮ ૩૬૫ અહીંટીકામાં “પવિંશત્તિ" એ નથી પરંતુ તે જરૂરી છે. ૩૬૬ અહીં ટીકામાં “કુર્માનાવે” એ વધારે છે પરંતુ તે જરૂરી નથી. ૩૬૭ અહીંટીકામાં “સૂમસાધારણપણેy" છે તે બદલે “સૂમસાઘારણા આવે. ૩૬૮ અહીં બે જ ઉદયસ્થાન લીધાં છે તેથી ઉત્તર વૈક્રિય શરીરીની વિવક્ષા કરી નથી એમ લાગે છે. અાથા પૂર્વે ટીકામાં ૨૮ના બંધે ૨૫ અને ૨૭ના ઉદયે વૈક્રિય શરીરી મિથ્યાદષ્ટિ મનુષ્ય અને તિર્યંચો પણ લીધા છે તેથી તે અપેક્ષાએ અહીં ૨૫ અને ૨૭ આદિ પાંચ એમ છ ઉદયસ્થાનો સંભવી શકે છે. ૩૬૯ કોઇપણ તિર્યંચ કે મનુષ્ય યોગ્ય બંધ કરતાં મનુષ્યોને ૯૨-૮૮-૮૬-૮૦ એ ચાર સત્તાસ્થાનકો હોય છે. તિર્યંચને ૭૮ સાથે પાંચ હોય છે. નારકીને તિર્યંચગતિ યોગ્ય બંધ કરતાં ૯૨-૮૮ એ બે અને મનુષ્ય યોગ્ય બંધ કરતાં ૮૯ સાથે ૩ સત્તા સ્થાનકો હોય છે. દેવને મનુષ્ય કે તિર્યંચ યોગ્ય બંધ કરતાં ૯૨-૮૮ એ બે હોય છે. કયા ભંગવાળા ક્યા ઉદયસ્થાનકે વર્તમાન ક્યા ભંગવાળું ક્યું બંધસ્થા ન બાંધે અને તે વખતે ક્યું સત્તાસ્થાન હોય તે પોતાની બુદ્ધિથી વિચારી લેવું. ૩૭૦ અહીં ટીકામાં “પત્તિ' છે તેના બદલે “પત્તિશતિ' એ પ્રમાણે આવે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ એ ત્રણ અને મનુષ્ય તિર્યંચોને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનો હોય છે.) ૮૬ અને ૮૦ એ સત્તાસ્થાન વિશ્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને જાણવાં, ૨૯ના ઉદયે પણ આ જ પ સત્તાસ્થાનકો સમજવાં. ૩૦ના ઉદયે ૪ સત્તાસ્થાનકો..... ૯૨-૮૮-૮૬ ને ૮૦ છે. આ સત્તાસ્થાનકો વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આશ્રયીને જાણવાં.(૩૦નો ઉદય દેવ - મનુષ્ય - વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. તેમાં દેવોને ૯૨-૮૮, મનુષ્યો અને વિક્લેક્રિયાદિ તિર્યંચોને ૯૨-૮૮-૮૬-૮૦ એ પ્રમાણે સત્તાસ્થાનકો હોય છે. ૩૧ના ઉદયે પણ આ જ ૪ સત્તાસ્થાનકો હોય છે, તે વિશ્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને જાણવાં. સર્વસંખ્યા ૨૯ પ્રકૃતિના બંધક મિથ્થાંદષ્ટિને ૪૫ સત્તાસ્થાનકો હોય છે. દેવગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ મિથ્યાદષ્ટિને બંધાતી નથી, તેનું કારણ પહેલાં કહેવાઇ ગયેલ છે. -- • •છે . અneો _ (નાસ્થાનકો :- તથા મનુષ્યગતિ - દેવગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધકને વજીને (-: અથ સાસ્વાદન ગુણસ્થાનકમકમનીયમીત, દેવર iiiiics • સાસ્વાદન ગુણસ્થાનકે નામકર્મના -૩ બંધસ્થાનકોના ૯૬૦૮ ભાંગા - હવે સાસ્વાદન ગુણસ્થાનકના બંધ - ઉદય સત્તાસ્થાન કહે છે.... સાસ્વાદન ગુણસ્થાનકે ૩ બંધસ્થાનકો છે.. ૨૮-૨૯ અને ૩૦. ૨૮ના બંધે ૮ ભાંગ :- તેમાં ૨૮નો બંધ બે પ્રકારે છે. ...(૧) દેવગતિ પ્રાયોગ્ય અને (૨) નરકગતિ પ્રાયોગ્ય. તેમાં સાસ્વાદને બીજો બંધ (નરકગતિ પ્રાયોગ્ય) અયોગ્ય છે. અને પ્રથમ (દેવગતિ પ્રાયોગ્ય) બંધના બંધકો તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે. અને તે બાંધતાં ૮ ભાંગા થાય છે. ૨૯ના બંધે ૬૪૦૦ ભાંગા :- સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં એકેન્દ્રિયો - વિક્લેન્દ્રિયો – તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્યો – દેવો અને નારકો તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય અથવા મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિનો બંધ કરે છે. બાકીના જીવો નહીં. અહીં ભાંગા ૬૪૦૦ થાય છે, તે આ પ્રમાણે કહે છે.... બન્ને પ્રકારે ૨૯ પ્રકૃતિ બાંધતાં સાસ્વાદને હંડક સંસ્થાન અને સેવાર્ત સંઘયણ બાંધતાં નથી, કારણ કે મિથ્યાત્વના ઉદયનો અભાવ છે. તેથી તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પ સંસ્થાન ૪૫ સંઘયણ સાથે, શુભ-અશુભવિહાયોગતિ સાથે, સ્થિર-અસ્થિર સાથે, શુભ - અશુભ સાથે, સુભગ-દુભર્ગ સાથે, સુસ્વર - દુ :સ્વર સાથે, આદેય -અનાદય સાથે, યશ-કીર્તિ - અયશ કિર્તિ સાથે (૫ ૪૫ X ૨૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪ ૨ X ૨) = ૩૨૦૦ ભાંગા. એ પ્રમાણે મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૩૨૦૦ ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૬૪૦૦ ભાંગા થાય છે. ૩૭૧ મિશ્રાદષ્ટિ ગુણસ્થાનક ૧૪ જીવભેદોમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ યોગ્ય બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ૩ ગતિ યોગ્ય બંધ થાય - - -- છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેક વનસ્પતિ , બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય, ૧૮ના બેંક ખતએ મને તિર્યંચ સં િચન્દ્રયને શિરાર પાપ્તિ પણ થતાં પહેલાં હોય છે, તેમણે રેપ, ઉં, બાવાડજ ૪. કેગને. અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં ઉપરોક્ત સર્વ જીવો મનુષ્યગતિ યોગ્ય ૨૯ અનં તિયચગાત યંગ્ય ૨૯ અને ૩, અને તે ૧૫ -પં'ઇ.. I !... "ાતમાં વર્તન દેવું અને નારકીઓ, મનુષ્યતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો * - મનગંતિ યોગ્ય ૨૯ એનિયંચગતિ યોગ્ય ર૯-૩૦ એ બધસ્થાન બાધ છે. એ ગુણસ્થાનક અન્દ્રિય - વિક્લેરિય કે અસંક્ષિપંચેય બધ થતી નથી. તથા શરીર પધાણપૂરપસલી , તિસ્તાર:બાકા , --:: અસા: સંન્નેિ પંચમ તિવચ માધ્યમે ૨૫-૨૬ અને જેને ૨-૨, એ.: બે ઉદાસ્થાનકો હોય છે, અને પર્યાપ્તાવસ્થામાં દેવને ૨૯-૩૦ - નારકીને - ૨૯ તિર્યંચને ફ0-૩૧ અને મનુષ્યને-૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનકો હોય છેનીરકીનઅપ યોદ્ધાવસ્થામાં સાસ્વાદમાહોલ નથી. પોત -: , , ખોd & fi-sતેમાત્મા, પરબતw vમણે બધુસ્થાનકો બાધ , સાદને સTદરથાન ૦૨-૮૮ - ને ૪ છે કtત પોહ' : . ઉદય વર્તતા અને પોત પોતાને ના-1 :::"225" : રજાક કરે 5 v3 v ! . " - 1 , , , ...... .. ના ....::: : : : : : ', -... - - - - - ૩૭૧ મિબાદષ્ટિ ગુણસ્થાનક ૧૪ જીવભેદોમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ યોગ્ય બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ૩ ગતિ યોગ્ય બંધ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેક વનસ્પતિ , બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય અને તિર્યંચ સંગ્નિ પંચેન્દ્રિયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે, તેમજ દેવ, નારકી, ગર્ભજ મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં ઉપરોક્ત સર્વ જીવો મનુષ્યગતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯ અને ૩૦ એમ બે બંધસ્થાન બાંધે છે. અને પર્યાપ્તાવસ્થામાં વર્તતાં દેવો અને નારકીઓ મનુષ્યગતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યા ગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્ય દેવગતિ યોગ્ય ૨૮, મનુષ્યતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯-૩૦ એ બંધસ્થાન બાંધે છે. આ ગુણસ્થાનકે એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય કે અસંક્ષિપંચેન્દ્રિય યોગ્ય બંધ થતો નથી. તથા શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં પૃથ્વી - અપુ, અને પ્રત્યેકવનસ્પતિને ૨૧-૨૪ વિક્લેન્દ્રિય, અસંશિ - સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્યને ૨૧-૨૬ અને દેવને ૨૧-૨૫ એ બે -બે ઉદયસ્થાનકો હોય છે, અને પર્યાપ્તાવસ્થામાં દેવને ૨૯-૩૦ નારકીને -૨૯ તિર્યંચને ૩૦-૩૧ અને મનુષ્યને ૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનકો હોય છે. નારકીને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હોતું નથી. પોત પોતાના ઉદયે વર્તતાં તે તે આત્માઓ ઉપર બતાવ્યા પ્રમાણે બંધસ્થાન કો બાંધે છે. સાસ્વાદને સત્તાસ્થાન ૯૨-૮૮ એ બે જ હોય છે. પોત-પોતાના ઉદયે વર્તતાં અને પોત પોતાને યોગ્ય બંધસ્થાન બાંધતાં તેઓને ૯૨ કે ૮૮માંથી કોઇ પણ સત્તાસ્થાન હોય છે. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ૩૦ના બંધે ૩૨૦૦ ભાંગા :- તથા સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં એકેન્દ્રિયો - વિક્લેન્દ્રિયો - તિર્યંચ પંચેન્દ્રિયો - મનુષ્યો - દેવો અને નારકીઓ ઉદ્યોત નામકર્મ સહિત તિર્યંચગતિ પ્રાર્યાગ્યે જ ૩૦ પ્રકૃતિનો બંધ કરે છે, બાકીના નહીં. (પરંતુ તથાપ્રકારના અધ્યવસાયના અભાવે તીર્થંકરનામ યુક્ત મનુષ્યગતિ યોગ્ય-૩૦, કે આહારકઢિયુક્ત દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિનો બંધ કરતાં નથી. અને તે બાંધતાં પૂર્વની જેમ ૩૨૦૦ ભાંગા થાય છે. સર્વ બંધસ્થાનના ભાંગા (૮ + ૬૪૦૦ + ૩૨૦૦) = ૯૬૦૮ થાય છે. ૩૭૨ સત્તાપ્રકરણ સાસ્વાદન ગુણાસ્થાનકે ૭ ઉદયસ્થાનકોના ૪૦૯૭ ભાંગા ઃ- તે આ પ્રમાણે કહે છે...... ૨૧-૨૪-૨૫-૨૬-૨૯૩૦ અને ૩૧ છે. ૨૧ ના ઉદયે ૩૨ ભાંગા :- તેમાં ૨૧ નો ઉદય એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય દેવોને - - આશ્રયીને હોય છે. ( આ સર્વ જીવોને અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં સાસ્વાદન હોય છે.) સાસ્વાદન લઇને કોઇપણ જીવો નરકમાં ઉત્પન્ન થતાં નથી માટે તે સંબંધી ૨૧નો ઉદય હોતો નથી. તેમાં એકેન્દ્રિયોને ૨૧ના ઉદયે બાદ૨ પર્યાપ્ત સાથે યશ કીર્તિ - અયશ કીર્તિ સાથે બે ભાંગા, બાકીના ભાંગા હોતા નથી. કારણ કે સૂક્ષ્મ અને અપર્યાપ્તામાં સાસ્વાદની ઉત્પન્ન થતાં નથી. આ કારણથી જ વિક્લેન્દ્રિય - તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યોને પણ અપર્યાપ્ત નામકર્મ સાથે જે એક ભાંગો થાય છે તે અહીં સાસ્વાદને સંભવતો નથી. પરંતુ બાકીના ભાંગાઓ સંભવે છે. અને તે વિક્સેન્દ્રિય દરેકના બે-બે ભાંગા તેથી ૬ ભાંગા, તિર્યંચ પંચેન્દ્રિયના-૮ ભાંગા, મનુષ્યના -૮ ભાંગા, દેવોના -૮ ભાંગા, સર્વ સંખ્યા ૨૧ ના ઉદય (૨ + ૬ +૮+૮+૮) ૩૨ ભાંગા થાય છે. = ૨૪ના ઉદયે ૨ ભાંગા :- ૨૪નો ઉદય એકેન્દ્રિયમાં ઉત્પન્ન માત્રને હોય છે. અહીં પણ બાદ૨ પર્યાપ્ત સાથે યશ કીર્તિ - અયશ કીર્તિ સાથેના બે જ ભાંગા સંભવે છે, બાકીના નહીં. કારણ કે સાસ્વાદની સૂક્ષ્મ સાધારણ તેમજ તેઉ-વાઉમાં ઉત્પન્ન થતાં નથી. ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ૨૫નો ઉદય દેવમાં ઉત્પન્ન માત્રને હોય છે. અને તે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ કીર્તિ - અયશ કીર્તિ પદ વર્ડ (૨૪૨૪૨) – ૮ ભાંગા થાય છે. ૨૬ના ઉદયે પ૮૨ ભાંગા ઃ- ૨૬નો ઉદય વિક્લેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં ઉત્પન્ન માત્રને હોય છે. અહીં પણ અપર્યાપ્ત સહિત એક-એક ભાંગો અસંભવે છે. કારણ કે સાસ્વાદની અપર્યાપ્તને વિષે ઉત્પન્ન થતા નથી. બાકીના સર્વે પણ ભાંગા સંભવે છે. અને તે વિક્લન્દ્રિયોને દરેકને બે-બે ભાંગા થાય તેથી ૬ ભાંગા થાય છે, તિર્યંચ પંચેન્દ્રિયોને - ૨૮૮ ભાંગા મનુષ્યોને તે જ ૨૮૮ ભાંગા, સર્વસંધ્યા ૨૬ના ઉદયે (૬ - ૨૮૮ - ૨૮૮) = ૫૮૨ ભાંગા થાય છે. + ૨૭ અને ૨૮ આ બે ઉદયસ્થાનકો ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત કાલે આવે છે. તેથી ઉત્પત્તિ પછી ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન છ આવલિકા માત્ર કાલ સુધી રહેનાર સાસ્વાદન ગુણસ્થાનકે સંભવતાં નથી. ૨૯ના ઉદયે ૯ ભાંગા - દેવ-નારકીઓને પોતાના સ્થાનમાં જતાં પ્રથમ (ઉપશમ) સમ્યક્ત્વથી પડીને પ્રાપ્ત કરે છે. તેમાં દેવોને ૮ ભાંગા અને નારકીને એક ભાંગો. સર્વ સંખ્યા ૯ ભાંગા થાય છે. ૩૦ના ઉદયે ૨૩૧૨ ભાંગા :- ૩૦નો ઉદય પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડેલા પર્યાપ્ત તિર્યંચ - મનુષ્યને અને ઉત્ત૨ર્વક્રિય શરીરમાં વર્તનાં દેવોને સાસ્વાદન હોય છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને પ્રત્યેકના ૧૧૫૨ ભાંગા થાય છે, દેવોને ૮ ભાંગા થાય છે. તેથી સર્વસંખ્યા (૧૧૫૨ + ૧૧૫૨ + ૮) = ૨૩૧૨ ભાંગા થાય છે. ૩૧ના ઉદયે ૧૧૫૨ ભાંગા :- ૩૧નો ઉદય પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પડેલા નિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. અહીં૧૧૫૨ ભાંગા થાય છે. સર્વસંખ્યા સાસ્વાદન ગુણસ્થાનકે (૩૨ + ૨ + ૮ + ૫૮૨ + ૯ + ૨૩૧૨, ૧૧૫૨). ૪૦૯૩ ભાંગા થાય છે. -- ૩૭૩ સાસ્વાદન ગુણાસ્થાનકે બે સત્તાસ્થાનકો ઃ ૩૭૪ ૯૨ અને ૮૮ છે. તેમાં જે આહારકતુષ્ક બાંધી ઉપશમપ્રેશિમાં ચડીને પડતાં સાસ્વાદન ભાવને પામેલ જીવને ૯૨નું સત્તાસ્થાન હોય છે, બાકીના જીવોને નથી. ૮૮નું સત્તાસ્થાન ચારે ગતિના સાસ્વાદન પામેલ જીવોને હોય છે. હવે સંવધ કહે છે..... ૨૮ના બંધે બે ઉદયસ્થાનક - બે (૩) સત્તાસ્થાનક ઃ- તેમાં ૨૮નો બંધ કરતાં સાવાદનીને ૩૦ અને ૩૧ એ બે હૃદયસ્થાનક હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનકે ૨૮નો બંધ દેવગતિ પ્રાયોગ્ય જ હોય છે. અને કરણ . ૩૭૨ અન્યત્ર ક્યું છે કે .. "अट्ट सया चोसट्ठि बत्तीससया य सासणे भेया । अट्ठावीसाइसु सब्बाणट्ठहिय छन्नउइ ' ૩૭૩ કહેલ ભાંગાની સંખ્યાને નિરૂપણ કરવા માટે નીચેની ગાથા અન્યત્ર કહી છે.....‘‘ વત્તીસ યોગ અતૂટ ય ચાસીય સા ય પંચ નવ જીવવા । વારાહીયા તેવીસા વાવનેવસસા હૈં ।।'' ૩૭૪ આ ઉપરથી એમ સમજાય છે કે.. પ્રથમ સમ્યક્ત્વી એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે ૩ કરણ દ્વારા જે ણે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે તે સાતમે ગુણસ્થાનકે જવા છતાં આહા૨ક ચતુષ્ક બાંધતો નથી. જો તે પણ બાંધતો હોય તો ઉપશમકોણિથી પડી સાસ્વાદને આવનારને ૯૨ની સત્તા હોય છે એમ ન કહેત. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ એકજ ઓ મન ૨૬૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અપર્યાપ્ત સાસ્વાદને દેવગતિ પ્રાયોગ્ય બાંધતો નથી, (કરણ પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિ પ્રાયોગ્ય બંધાય છે.) તેથી બાકીના ઉદયસ્થાનકો પ્રાપ્ત થતાં નથી. તેમાં મનુષ્યને આશ્રયીને ૩૦ના ઉદયે ૯૨-૮૮ એ બન્ને સત્તાસ્થાન હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયીને ૮૮નું જ સત્તાસ્થાન હોય છે, કારણ કે ૯૨ નું સત્તાસ્થાન ઉપશમશ્રેણિથી પડતાને જ પ્રાપ્ત થાય છે. અને તિર્યંચોને ઉપશમશ્રેણિ હતી જ નથી. ૩૧ના ઉદયે તો ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આ ઉદયસ્થાનક તિર્યંચ પંચેન્દ્રિયોને ગુણાત્યાને ૮ને-cock ૨૦૦રડાતું નથી ...... ભાંગા :- દેવો અને નારકીઓ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધે છે. તેના પણ ૮ ભાંગા થાય છે. અને તે બન્નેના પણ સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ - અયશકીર્તિ પદ વડે ભાંગા થાય છે. બાકીની તો પરાવર્ત પ્રકૃતિઓ શુભ જ મિશ્ર ગુણસ્થાનકે બંધ વિષે છે. તેથી બાકીના ભાંગા પ્રાપ્ત થતાં નથી. મિશ્ર ગુણસ્થાનકે ૩ ઉદયસ્થાનકોના ૩૪૬૫ ભાગ - ૨૯-૩૦ અને ૩૧ છે. તેમાં ૨૯ના ઉદયે દેવોને આશ્રયી -૮ ભાંગા અને નારકીને આશ્રયી-૧ ભાંગો તેથી સર્વસંખ્યા -૯ ભાંગા થાય છે. ૩૦ના ઉદયે તિર્યંચ પંચેન્દ્રિયોને આશ્રયીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત યોગ્યના ૧૧૫૨ ભાંગા થાય છે. મનુષ્યોને આશ્રયીને પણ તેટલાં જ ૧૧૫ર ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૨૩૦૪ ભાંગા થાય છે. ૩૧નો ઉદયે તિર્યંચ પંચેન્દ્રિયને આશ્રયી ને હોય છે. તેના ૧૧૫ર ભાંગા થાય છે. સર્વ ઉદયસ્થાનકના ભાંગા (૯ + ૨૩૦૪ + ૧૧૫૨) = ૩૪૬૫ થાય છે. મિશ્ર ગુણસ્થાનકે ૨ સત્તાસ્થાનકો :- ૯૨ અને ૮૮ છે. હવે સંવેધ કહે છે.... ૨૮ના બંધ -૨ ઉદયસ્થાનક -૨ (૪) સત્તાસ્થાનક :- ૨૮ના બંધક મિશ્રદષ્ટિને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાનકો છે. (આ બન્ને ઉદયસ્થાનકમાં વર્તતાં તિર્યંચો અને ૩૦ના ઉદયે વર્તતાં મનુષ્યો દેવગતિ પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે.) એક-એક ઉદયસ્થાનકમાં બે-બે સત્તાસ્થાન..૯૨ અને ૮૮ છે. ૨૯ના બંધે એક ઉદયસ્થાનક - બે સત્તાસ્થાનક :- (મનુષ્યગતિ પ્રાયોગ્ય) ૨૯ના બંધક (દવ અને નારકી) ને પોતાનું ૨૯નું એક ઉદયસ્થાનક હોય છે. અહીં પણ તે જ (૯૨-૮૮) બે સત્તાસ્થાનક હોય છે. તે પ્રમાણે એક-એક ઉદયસ્થાનકે બે-બે સત્તાસ્થાન હોવાથી સર્વસંખ્યા છ સત્તાસ્થાન થાય છે. ઇતિ મિશ્ર ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનના સંવેધ સમાપ્ત ૩૭૫ સાસ્વાદન ગુરાસ્થાનકે ૯૨નું સત્તાસ્થાન આહારક ચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદ ને આવનારને હોય છે. એટલે મનુષ્યને જ ૩૦ના ઉદયે ૯રનું સત્તાસ્થાન કહ્યું છે. અહીં એક શંકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવાનારત્યાં જ કાળધર્મ પામી સાસ્વાદન લઇ દેવગતિમાં જાય તો દેવ સંબંધી ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કારણ કે વૈમાનિક દેવનું આયુ બાંધી ઉપશમશ્રેણિ પર આરૂઢ થઇ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુણસ્થાનક લઇ વૈમાનિકમાં જઇ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ સંભવે છે. કહ્યું નથી. તત્ત્વ કેવલીગમ્ય. ૩૭૬ આ ગુણસ્થાનક ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ, દેવ અને નારકીઓને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અહીં દેવો અને નારકીઓ માત્ર મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે. એક- એક ઉઝયાનેકમને અંગ્સ સરે અ ટુ લમાં અખીને બંછાદિ શાસક્રો અને તેના સંવેધનો વિચાર કરવો જોઇએ.... -૩ નુ છે -ન ઠં9:: દેવ અને મારી કે-નેપોનું રેહેને કદીઠા ૩૨ જ (૯૨-૮૮) ને તારા હોય છે. તે માટે એક એક ઉધ્યાન કે બે-બે સત્તાસ્થાન હોવાથી સર્વસંખ્યા છ સત્તાસ્થાન • . – -નાસ્થાનની સંવધ સમાપ્ત ૩૭૫ સાસ્વાદન ગુણસ્થાનકે ૯૨નું સત્તાસ્થાન આહારક ચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદ ને આવનારને હોય છે. એટલે મનુષ્યને જ ૩૦ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન કહ્યું છે. અહીં એક શંકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવના૨ત્યાં જ કાળધર્મ પામી સાસ્વાદન લઇ દેવગતિમાં જાય તો દેવ સંબંધી ૨૧-૨પના ઉદયે ૯૨નું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કારણ કે વૈમાનિક દેવનું આયુ બાંધી ઉપશમશ્રેણિ પર આરૂઢ થઇ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુણસ્થાનક લઇ વૈમાનિકમાં જઇ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ સંભવે છે. કહ્યું નથી. તત્ત્વ કેવલીગમ્ય. ૩૭૬ આ ગુણસ્થાનક ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારકીઓને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અહીં દેવો અને નારકીઓ માત્ર મનુષ્યગતિ યોગ્ય અને મનુષ્યો તથા તિયચો માત્ર દેવગતિ યોગ્ય બંધ કરે છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને બંધાદિ સ્થાનકો અને તેના સંવેધનો વિચાર કરવો જોઇએ. ૩૭૭ આ ગુણસ્થાનકે ઉત્તરવક્રિય નહીં કરતા હોય કે કરતાં હોય અને અલ્પકાલ હોવાને લીધે વિવલાન કરી હોય પરંતુ ઉત્તર વૈક્રિય શરીર અહીં વિવધ્યું નથી, જો તેની વિવક્ષા કરી હોત તો ઉદ્યોતના ઉદયવાળું ૩૦નું ઉદયસ્થાન પણ દેવને કહેત. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ અથ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનના સંવેધ અવિરત સમ્યગ્દષ્ટિ ગુશસ્થાનકે નામકર્મના ૩ બંધસ્થાનકોના ૩૨ ભાંગા ઃ- હવે અવિરત સમ્યગદૃષ્ટિના બંધઉદય સત્તાસ્થાનકો કહે છે. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૨૮-૨૯ અને ૩૦ એમ ૩ બંધસ્થાનકો છે. ૨૮ના બંધ ૮ ભાંગા :- તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોને દેવગતિ પ્રાોગ્ય બંધ કરતાં ૨૮નું બંધસ્થાનક હોય છે. અહીં ૮ ભાંગા થાય છે. કારણ કે તેઓ બાકી ગતિ પ્રાર્યોગ્ય બાંધતાં નથી, તેથી નરકગતિ પ્રાોગ્ય ૨૮નો બંધ પ્રાપ્ત થાય નહીં. ૨૯ના બંધ ૧૬ ભાંગા :- મનુષ્યોને જિનનામ સહિત દેવગતિ પ્રાર્થોગ્ય બંધ કરતાં ૨૯નું બંધસ્થાનક હોય છે. અહીં પણ ૮ ભાંગા થાય છે. દેવ-ના૨કોને મનુષ્યગતિ બંધ કરતાં ૨૯નું બંધસ્થાનક હોય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે. ૩૦ના બંધ ૮ ભાંગા :- તેઓને જ (દેવ-નારકોને) જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૩૦નું બંધસ્થાનક હોય છે. અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે. અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકોના ૭૬૬૧ ભાંગા ઃ- ૮ ઉદયસ્થાનકો .... ૨૧, ૨૫ આદિથી (૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦) ૩૧ સુધીના હોય છે. ૨૧ ના ઉદયે ૨૫ ભાંગા ઃ- તેમાં ૨૧ નો ઉદય નારકી - તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય અને દેવોને આશ્રયીને હોય છે. કારણ કે પૂર્વ બદ્ધાયુ જ્ઞાયિક સમ્યગ્દષ્ટિ ઉપ૨ોક્ત સર્વ (ગતિ)ને વિષે ઉત્પત્તિનો સંભવ છે. અવિરત સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તનામકર્મના (ઉંદયવાળા) ઉત્પન્ન થતા નથી. તેથી અપર્યાપ્તાના ઉદયવાળા સિવાયના સર્વે પણ ભાંગા જાણવાં, અને તે ૨૫ છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયો- મનુષ્યો અને દેવોને આશ્રયીને દરેકના ૮ ભાંગા, (૮ X ૩=૨૪) અને નારીઓને આશ્રયી-૧ભાંગો થાય છે.(૨૪ ૧ ૨૫) + ૨૬૫ ૨૫-૨૭ના ઉદય ૨૫-૨૫ માંગા :- ૨૫-૨૭નો ઉદય દેવો-નારકીઓ અને વૈયિ તિર્યંચ - મનુષ્યોને આશ્રયી સમજવા. તેમાં નારકી ક્ષાધિક કે વેદક (ર્યાપશમ) સમ્યગ્દૃષ્ટિ હોય છે, દેવી ત્રણે પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અને સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે...... ‘‘પળવીસસત્તાવીસોવયા વેવનેર વેવિયતિરિમનુ ય પડુત્ત્વ, ખેરના લાવેય સમ્માદી ટેવો તિવિજ્ઞસદ્દિદી વિન્નિ'' એટેલે કે ૨૫ અને ૨૭નો ઉદય દેવો અને નારકીઓ આશ્રયી હોય છે, તેમ જ ઉત્તર વૈયિ તિર્યંચ અને મનુષ્ય આશ્રયી હોય છે. તેમાં નારકી જ્ઞાયિક અને વૈદક સમ્યગ્દષ્ટિ હોય છે, અને દેવો ત્રી પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અહીં ભાંગાઓ પોત પોતાના સર્વ જાણવાં. શતક બૃહત્ ચૂર્ણિ અનુસા૨ે તો દેવોને પણ બે પ્રકારે જ સમ્યગ્દૃષ્ટિ ગ્રહણ કર્યા છે. તેઓ અપર્યાપ્તાવસ્થામાં ઔપામિક સમ્યક્ત્વનો નિષેધ કર્યો છે. તથા ત્યાં કહ્યું છે કે..... ‘“ગો વસમ્મનિકી સમસેડી ાનું એ સૌ પતન ચૈત્ર સમ્મતનુંન જીવવાવનિયા છોકુળ સમ્મત્તયોને વેફ તેજ ન સમસમી અપત્તનો તમફત્તિ ।'' અર્થ : જો ઓપમિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણિમાં કાલ કરે તો તે દેવલોકના પ્રથમ સમયે જ સમ્યક્ત્વ પુંજને ઉદયાવલિકામાં નાંખીને સમ્યક્ત્વ પુદ્ગલોને ભોગવે છે તેથી ઉપશમ સમ્યગ્દષ્ટિ અપર્યાપ્ત મલતો નથી .અહીં તત્વ કેવલી ગમ્ય. ૩૭૯ ૨૬ના ઉદયે ૫૭૬ ભાંગા :- ૨૬નો ઉદય ક્ષાયિક અને વેદક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોને હોય છે, ઔપશમિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી, તેથી ત્રણે પ્રકારના સમ્યક્ત્વીઓને હોય છે એ પ્રમાણે કહ્યું નથી. ૩૭૮ આ ગુણસ્થાનક ચારે ગતિના જીવોને કરણ અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં નવું સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ સમ્યક્ત્વ લઇને ચારે ગતિમાં જઇ આવી શકે છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનકે વર્તતાં દેવો અને ના૨કીઓ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯, અને જિનનામ સાથે ૩૦ બાંધે છે. મનુષ્યો દેવગતિ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સાથે ૨૯ બાંધે છે, તિર્યંચો ફક્ત ૨૮ જ બાંધે છે. ચારે ગતિના આત્માઓ પોત-પોતાના ઉદયે વર્તતાં સ્વયોગ્ય ઉપરોક્ત બંધસ્થાન બાંધે છે. સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯-૮૮ એ ચા૨ હોય છે. દેવગતિમાં - ચારે, નરકગતિમાં ૯૩ સિવાય-૩, મનુષ્યગતિમાં-૪, અને તિર્યંચગતિમાં ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન હોય છે. ૩૭૯ બંધ કે ઉદયમાં વિરોધી પ્રકૃતિઓ હોવાને લીધે ભાંગા ઉત્પન્ન થાય છે. અહીં દરેક ગતિમાં કયા કયા ઉદયસ્થાન હોય છે, અને તેમાં અનુક્રમે કઇ કઇ પ્રકૃતિઓ ભળે છે, તથા તેમાં કઇ કઇ વિરોધી પ્રકૃતિ હોય છે તેનો ખ્યાલ રાખી ભાંગાઓ ઉત્પન્ન કરવાના હોય છે. કઇ પ્રકૃતિનો ક્યાં સુધી ઉદય હોય તે ખાસ યાદ રાખવું જોઇએ. અહીં ઉદયમાં ૬ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અપયશ, બે વિહાયોગતિ અને બે સ્વર, આટલી પ્રકૃતિઓને ભંગ ઉત્પન્ન કરવા માટે ફેરવવાની હોય છે. તેમાં છેલ્લા ત્રણ સંઘયણનો ઉદય ૭મા સુધી, ૨જા અને ૩જાનો ઉદય ૧૧મા સુધી અને પહેલાનો ઉદય ૧૩મા સુધી હોય છે. છએ સંસ્થાનનો ઉદય ૧૩મા સુધી હોય છે. દુર્ભાગ, અનાદેય અને અપયશનો ઉદય ૪થા સુધી, અને સુભગ, આદેય અને યશનો ઉદય ૧૪મા સુધી હોય છે. બે વિહાયોગતિ અને બે સ્વરનો ઉદય ૧૩મા સુધી હોય છે. ગુણસ્થાનકમાં ઉદયના ભંગ ઉત્પન્ન કરવા માટે આ હકીકત યાદ રાખવી. તથા ૨૧-૨૫-૨૭ના ઉદયસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યતઃ સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અપયશ, એ પ્રકૃતિઓ હોય છે. ૨૬ના ઉદયમાં ઉપરોક્ત પ્રકૃતિમાં છ સંઘયણ અને છ સંસ્થાન વધે છે. ૨૮ના ઉદયમાં બે વિહાયોગતિ ભળે છે, ૨૯ના ઉદયમાં વિરોધી પ્રકૃતિ કોઇ વધતી નથી. ૩૦ના ઉદયમાં બે સ્વર વધે છે. ૩૧ના ઉદયમાં ૩૦ના ઉદય પ્રમાણે જ વિરોધી પ્રકૃતિઓ હોય છે. માત્ર દેવોના પોતાના દરેક ઉદયમાં સૌભાગ્ય – દુર્ભાગ્ય, આદેય - અનાદેય અને યશ -અપયશ જ વિરોધી પ્રકૃતિઓ તરીકે હોય છે, અન્ય કોઇ હોતી નથી. અને નારકીઓમાં તો તમામ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. આ હકીકત ખ્યાલમાં રાખી દરેક ગુણસ્થાનકે રહેલા ઉદયસ્થાનના ભાંગાઓ સ્વયમેવ વિચારી લેવા. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તિર્યંચમાં વેદક સમ્યગ્દષ્ટિપણું°૨૨ની સત્તાવાળા (અસંખ્ય વર્ષના આયુષ્યવાળા) તિર્યંચને આશ્રયી જાણવું. ૨૮-૨૯ના ઉદયે ૧૧૯૩ - ૧૭૬૯ ભાંગા :- ૨૮ અને ૨૯નો ઉદય નારકી - તિર્યંચ મનુષ્ય અને દેવોને હોય છે. ૩૦ના ઉદયે ૨૮૯૬ ભાંગ :- ૩૦ નો ઉદય તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય અને દેવોને હોય છે. ૩૧ના ઉદયે ૧૧પર ભાંગા :- ૩૧નો ઉદય તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. અહીં (દરેક ઉદયસ્થાનના) ભાંગા પોત પોતાના સર્વે પણ સામાન્ય ઉદયસ્થાનમાં જે કહ્યાં છે તે) જાણવાં. અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- અહીં ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો હોય છે. તેમાં જે અપ્રમત્ત કે અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તતાં આત્મા તીર્થંકર અને આહારકદ્ધિક સહિત ૩૧ પ્રકૃતિ બાંધી ત્યાંથી પડી અવિરતિ સમ્યગુદષ્ટિ થાય અથવા મરણ પામી દેવ થાય તે આશ્રયી ૯૩નું સત્તાસ્થાન હોય છે. જે આહારકદ્ધિક બાંધીને પરિણામના પરાવર્તન વડે પડી મિથ્યાત્વે જઇ ચારમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થાય, ત્યાં જઇ ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તે જીવને આશ્રયી ૯૨નું, માત્ર દેવ અને મનુષ્યમાં 'મિથ્યાત્વ નહીં પ્રાપ્ત કરનારને પણ ૯૨નું સત્તાસ્થાન હોય છે. ૮૯નું સત્તાસ્થાન અવિરતિ સમ્યગુદષ્ટિ દેવ-નારકી અને મનુષ્યોને હોય છે. કારણ કે તે ત્રણે પણ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. તિર્યંચમાં તીર્થકર નામકર્મની સત્તાવાળો પણ ઉત્પન્ન થતો નથી, તેથી તિર્યંચને ગ્રહણ કર્યા નથી. ૮૮નું સત્તાસ્થાન (સામાન્યથી) ચાર ગતિવાળા અવિરતિ સમ્યગુદષ્ટિઓને હોય છે. હવે સંવેધ કહે છે..... ૨૮ના બંધે ૮ ઉદયસ્થાનકો-૨(૧૯) સત્તાસ્થાનકો - તેમાં અવિરતિ સમ્યગુદષ્ટિવાળા ૨૮ના બંધકને ૮ ઉદયસ્થાનકો હોય છે, અને તે તિર્યંચ - મનુષ્યોને આશ્રયી હોય છે. તેમાં પણ ૨૫ - ૨૭ના ઉદયવાળા વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને આશ્રયી એક -એક ઉદયસ્થાને પોતાના ૯૨-૮૮ બે-બે સત્તાસ્થાનો હોય છે. ૨૯ના બંધે ૭ ઉદયસ્થાનકો-૪ (૨૬-૨૪) સત્તાસ્થાનકો :- ૨૯નો બંધ દેવગતિ પ્રાયોગ્ય અને નરગતિ પ્રાયોગ્ય છે.... તેમાં દેવગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ જિનનામ સહિત છે, અને તે મનુષ્યો જ બાંધે છે. તેના ઉદયસ્થાનકો -૭ છે...તે આ પ્રમાણે ૨૧-૨૫ આદિથી (૨૬-૨૭-૨૮-૨૯) ૩૦ સુધીના હોય છે. ૩૧નો ઉદય મનુષ્યોને સંભવે નહીં. એક-એક ઉદયસ્થાનકે ૯૩-૮૯ બે બે (૭ X ૨ = ૧૪) સત્તાસ્થાનકો હોય છે. ર૧-૨૬ના ઉદયે ૯૩નું મતાન્તરે હોય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ દેવો અને નારકીઓ બાંધે છે. તેમાં નારકીઓને પાંચ ઉદયસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે, ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ છે. દેવોને તે જ પાંચ ઉદયસ્થાનકો અને છ ૩૦નું ઉદયસ્થાનક હોય છે. અને તે (૩૦નું) ઉદ્યોતના વેદકવાળા દેવોને સમજવું. એક -એક ઉદયસ્થાનકે ૯૨ અને ૮૮ બે બે (૬ x ૨ = ૧૨)સત્તાસ્થાનકો હોય છે. ૩૦ના બંધે ૬ ઉદયસ્થાનકો - ૨ (૧૨) સત્તાસ્થાનકો - મનુષ્યગતિ પ્રાયોગ્ય (જિનનામ સહિત) ૩૦ પ્રકૃતિઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવો અને નારકીઓ બાંધે છે. તેમાં દેવોના ૬ ઉદયસ્થાનકો છે, અને તે હંમણાં જ (૨૯ના બંધના) કહ્યાં તે છે. તે પ્રત્યેકના ૯૩ અને ૮૯ એ બે -બે (૬ x ૨ = ૧૨) સત્તાસ્થાનકો છે. નારકીઓના પાંચ ઉદયસ્થાનકો છે, તે દરેકને ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થકર - આહારક સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે સામાન્યથી ૨૧ આદિથી ૩૦ સુધીના ઉદયસ્થાનકો વિષે દરેકના ૯૩-૯૨-૮૯-૮૮ એ ૪ સત્તાસ્થાનકો (૭૮૪ = ૨૮) ૩૧ ના ઉદયે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનકો હોય છે. સર્વસંખ્યા ૩૦ સત્તાસ્થાનકો હોય છે. ઇતિ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ૩૮૦ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યકત્વમોહનીયનો ઘણો ભાગક્ષય કરી વૈમાનિક દેવ-૩નરક અને સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એટલે ચારે ગતિમાં ૨૨નું સત્તાસ્થાન હોય છે. ઉપરોક્ત પંક્તિથી એમ સમજાય છે કે સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચમાં કોઇપણ સમ્યકત્વ લઇ ઉત્પન્ન થાય નહીં એટલે તેઓને અપર્યાપ્તાવસ્થામાં કોઇ સમ્યકત્વ સંભવે નહીં પર્યાપ્ત થયા બાદ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે. નારકીમાં માત્ર ક્ષાયિક કે વેદક લઇને જાય. ત્યાં ક્ષાયા પથમિક કે ઉપશમ ઉત્પન્ન કરી શકે, દેવગતિમાં ગમે તે સમ્યકત્વ લઇને જાય. તેમાં ઉપશમ સમ્યકત્વ ઉપશમશ્રેણિને લઇને જાય તો હોય છે. મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિક કે લાયોપથમિક એ બે જ સમ્યકત્વ હોય છે, ઉપશમ હોતું નથી. ૩૮૧ કારણ કે મનુષ્ય તો ઉપશમશ્રેણિ પરથી પડતો પડતો અવિરતિ ગુણસ્થાનકે આવે છે, અને શ્રેણિમાં કાળ કરી સમ્યકત્વ યુક્ત વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, એટલે સમ્યકત્વથી નહિ પડનાર મનુષ્ય અને દેવને ૯રનું સત્તાસ્થાન ઘટી શકે છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૬૭ અથ દેશવિરતિ મણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધા દેશવિરતિ ગુણસ્થાનકે નામકર્મના બે બંધસ્થાનકના ૧૬ ભાંગ :- હવે દેશવિરતિના બંધાદિ સ્થાનો કહે છે.... દેશવિરતિના ૨૮ અને ૨૯ એ બે બંધસ્થાનક છે. ૨૮ના બંધે ૮ ભાંગા :- તેમાં ૨૮નું બંધસ્થાનક દેશવિરતિવાળા મનુષ્ય - તિર્યંચ પંચેન્દ્રિયને*દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં જાણવું. ત્યાં ૮ ભાંગા થાય છે. ૨૯ના બંધે ૮ ભાંગા :- તે જ તીર્થકર સહિત ૨૯નું બંધસ્થાનક થાય છે, અને તે બંધસ્થાનક મનુષ્યને જ હોય છે. કારણ કે તિર્યંચને તીર્થકર નામકર્મના બંધનો અભાવ છે, અહીં પણ ૮ ભાંગા થાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે ૬ ઉદયસ્થાનકના ૪૪૩ ભાંગા - ૬ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે... ૨૫-૨૭-૨૮-૨૯૩૦ અને ૩૧ છે. તેમાંથી પ્રથમના ૪ ઉદયસ્થાનકો વૈક્રિય તિર્યંચ- મનુષ્યોને હોય છે, અહીં સર્વ પદો શુભ હોવાથી એક જ ભાંગો થાય છે. ૩૦નું ઉદયસ્થાનક સ્વભાવસ્થ તિર્યંચ - મનુષ્યોને હોય છે, અહીં ભાંગા ૧૪૪ થાય છે. અને તે ૬ સંસ્થાન, ૬ સંઘયણ, સુસ્વર - દુઃસ્વર અને શુભ-અશુભ વિહાયોગતિ વડે (૬ X ૬ X ૨ X ૨ = ૧૪૪) થાય છે. દુર્ભગ -અનાદય-અયશ : કીર્તિનો ઉદય ગુણપ્રત્યયથી થતો જ નથી તેથી તે આશ્રયી વિકલ્પો થતાં નથી. ૩૧નું ઉદયસ્થાન તિર્યંચોને હોય છે, ત્યાં પણ તે જ (૧૪૪) ભાંગા હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ જ સત્તાસ્થાનકો છે. ત્યાં જે અપ્રમત્ત અથવા અપૂર્વકરણે તીર્થકર આહારકનામકર્મ બાંધીને પરિણામનો હ્રાસ થવાથી દેશવિરતિ થાય તેને ૯૩નું સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાનકોનો વિચાર અવિરતિ સમ્યગદષ્ટિની જેમ જ સમજવો. હવે સંવેધ કહે છે.... ૨૮ના બંધે ૬ ઉદયસ્થાનકો ૨ (૧૨) સત્તાસ્થાનકો :- (દેવગતિ પ્રાયોગ્ય) ૨૮ના બંધક દેશવિરતિ મનુષ્યને પાંચ ઉદયસ્થાનકો હોય છે... તે આ પ્રમાણે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ આ દરેક ઉદયસ્થાનકે બે-બે સત્તાસ્થાનકો છે... ૯૨ અને ૮૮ છે. એ પ્રમાણે (દશવિરતિ) તિર્યંચને પણ હોય છે, વિશેષ તેને ૩૧નું ઉદયસ્થાનક પણ કહેવું, ત્યાં પણ તે જ બે સત્તાસ્થાનકો કહેવાં. ૨૯ના બંધે ૫ ઉદયસ્થાનકો ૨(૧૦) સત્તાસ્થાનકો :- (તીર્થંકર નામ યુક્ત દેવગતિ પ્રાયોગ્ય) ૨૯નો બંધક દેશવિરતિ મનુષ્ય જ હોય છે. તેમાં પણ ઉપર મનુષ્યને જે અને જે રીતે ૫ ઉદયસ્થાનકો કહ્યાં તે જ ૫ ઉદયસ્થાનકો હોય છે. તે દરેકના બે-બે સત્તાસ્થાનકો... ૯૩ અને ૮૯ છે. આ રીતે દેશવિરતિને ૨૫ આદિથી ૩૦ સુધીના ૫ ઉદયસ્થાનમાં ૪-૪ સત્તાસ્થાનકો (૫ X૪ = ૨૦) અને ૩૧ ના ઉદયસ્થાનમાં બે સત્તાસ્થાન સર્વસંખ્યા ૨૨ સત્તાસ્થાનક હોય છે. ઇતિ દેશવિરતિ ગણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત (અથ પ્રમત્ત ગણાસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકોના સંવેધ) પ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બે બંધસ્થાનકના ૧૬ ભાંગા - હવે પ્રમત્ત ગુણસ્થાનકે બંધાદિ સ્થાનકો કહે છે.... ત્યાં પ્રમત્ત ગુણસ્થાનકે બે બંધસ્થાનકો છે. ૨૮ અને ૨૯ છે, અને તે દેશવિરતિની જેમ જ વિચારવા. ( વિશેષ આ અને હવે પછીના ગુણસ્થાનકો સંયત મનુષ્યને જ હોય છે.) પ્રમત્ત ગુણસ્થાનકે ૫ ઉદયસ્થાનકના ૧૫૮ ભાંગા :- ૫ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે ... ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ છે. આ સર્વે પણ ઉદયસ્થાનકો આહારક સંયત અને વૈક્રિય સંયતને જાણવાં. ૩૦નું ઉદયસ્થાન સ્વભાવસ્થ સંયતને પણ હોય છે. તેમાં વૈક્રિય સંયત અને આહારક સંયતના ૨૫ અને ૨૭ના ઉદયે એક-એક ભાગો હોય છે. ૨૮ અને ૨૯ના ઉદયે બે બે ભાંગા હોય છે. અને ૩૦ના ઉદયે એક ભંગ હોય છે. (એટલે વૈક્રિય સંયતના ૭ અને આહારક સંયતના -૭ =) કુલ સર્વ ૩૮૨ આ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે, અને તે પણ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તિર્યંચને ઉપશમ કે ક્ષયોપશમ સમ્યકત્વ હોય છે. સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. ૩૮૩ વક્રિય મનુષ્યને પોતાના ચારે ઉદયસ્થાનમાં એક-એક ભંગ થાય છે, કેમ કે તેને અહીંઉદ્યોતાનો ઉદય હોતો નથી. વક્રિય તિર્યંચને પોતાના શરૂઆતના બે ઉદયસ્થાનમાં એક-એક, અને ત્રીજા અને ચોથા ઉદયસ્થાનમાં બે-બે ભંગ થાય છે કેમ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેઓને ઉદ્યોતના ઉદયનો પણ સંભવ છે. સર્વ પદો શુભ હોવાથી અધિક ભંગ થતા નથી, તથા ૩૦ના ઉદયનો વૈક્રિય - તિર્યંચનો એક ભંગ થાય છે એટલે અહીં વેક્રિય મનુષ્યના-૪, અને વૈક્રિય તિર્યંચના - ૭ ભંગ થાય છે. હોતો નથી. વૈદિક થાય છે કેમ કે રિપૂર્ણ થયા પછી તેઓના શરૂઆતના મગ થતા નથી, તો યા, તથા ૩૦ના ઉદયની વે For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સંખ્યા ૧૪ ભાંગા થાય છે. ૩૦નો ઉદય સ્વભાવસ્થ સંયતને પણ હોય છે. ત્યાં ૧૪૪ ભાંગા હોય છે, અને તે દેશવિરતિની જેમ સમજવાં. સર્વ સંખ્યા ૧૫૮ ભાંગા થાય છે. પ્રમત્ત ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો છે. (તે દેશવિરતિની જેમ સમજવાં.) હવે સંવેધ કહે છે... ૨૮ના બંધે ૫ ઉદયસ્થાનકો બે (૧૦) સત્તાસ્થાનકો :- દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધકને પાંચે પણ ઉદયસ્થાનકને વિષે દરેકને ૯૨-૮૮ એ બે બે સત્તાસ્થાનકો હોય છે. તેમાં આહારક સંયતને ૯૨નું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આહારકની સત્તાવાળો જ આહારક શરીરની રચના કરે છે. વૈક્રિય સંયતને તો બન્ને પણ સત્તાસ્થાનકો હોય છે. તીર્થંકરનામની સત્તાવાળા ૨૮ન બાંધે તેથી ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન પ્રાપ્ત થાય નહીં. ૨૯ના બંધે - ૫ ઉદયસ્થાનકો બે (૧૦) સત્તાસ્થાનકો :- (તીર્થંકરનામ યુક્ત દેવગતિ પ્રાયોગ્ય) ૨૯ના બંધકને પાંચે પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને ૯૩-૮૯ એ બે બે સત્તાસ્થાનકો હોય છે. તેમાં આહારકસંયતને ૯૩નું જ સત્તાસ્થાનક હોય છે, કારણ કે ૨૯ના બંધકને નિશ્ચયથી જિનનામ-આહારકનો સભાવ હોય છે. વૈક્રિય સંયતને તો બન્ને પણ સત્તાસ્થાનકો હોય છે. તે પ્રમાણે પ્રમત્ત સંયતને સર્વ ઉદયસ્થાનકો ને વિષે દરેકને ૪-૪ સત્તાસ્થાનકો પ્રાપ્ત થાય છે, તેથી સર્વ મળી (૫*૪) = ૨૦ સત્તાસ્થાનકો થાય છે. ઇતિ પ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ( અથ અપ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ) અપ્રમત્ત ગુણસ્થાનકે નામકર્મના ૪ બંધસ્થાનકના ૪ ભાંગા :- હવે અપ્રમત્ત સંયતના બંધાદિ કહે છે... અહીં ૨૮-૨૯-૩૦ અને ૩૧ એ ૪ બંધસ્થાનકો છે. તેમાં પ્રથમના બે પ્રમત્તની જેમ સમજવાં. તે જ ૨૮માં આહારકદ્ધિક સહિત ૩૦નું બંધસ્થાનક અને તીર્થકર આહારકદ્ધિક સહિત ૩૧નું બંધસ્થાનક થાય છે. એ ચારે પણ બંધસ્થાનકને વિષે ૧-૧ ભંગ થાય છે, કારણ કે અસ્થિર-અશુભ અને અપયશનો બંધ થતો નથી. અપ્રમત્ત ગુણસ્થાનકે બે ઉદયસ્થાનકના ૧૪૮ ભાંગ :- ૨૯ અને ૩૦ એ બે ઉદયસ્થાનકો છે. તેમાં જે કોઇ સંયત આત્મા આહારક કે વૈક્રિય શરીર વિકર્ણી તેની સર્વ પર્યાપ્તિ એ પર્યાપ્ત થઇ આ ગુણસ્થાનકે આવે તેને ૨૯નો ઉદય હોય છે. આ ઉદયનો એક વૈક્રિય આશ્રયી અને એક આહારક આશ્રયી એમ બે ભંગ હોય છે. (ઉદ્યોત સહિત) ૩૦ના ઉદયે પણ પૂર્વની જેમ બે ભંગ થાય છે. તથા સ્વભાવસ્થ પણ અપ્રમત્ત સંયતને ૩૦નો ઉદય હોય છે. અને અહીં ૧૪૪ ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૧૪૮ ભાંગા થાય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનો હોય છે. હવે સંવેધ કહે છે... ૨૮ના બંધકને બન્ને પણ ઉદયસ્થાનકને વિષે ૮૮નું એક-એક સત્તાસ્થાનક હોય છે. ર૯ના બંધકને પણ બન્ને ઉદયસ્થાનકને વિષે ૮૯નું એક-એક સત્તાસ્થાનક હોય છે. ૩૦ના બંધકને બન્ને ઉદયસ્થાનકને વિષે ૯૨નું સત્તાસ્થાન હોય છે. અને ૩૧ બંધકને બન્ને ઉદયસ્થાનકને વિષે ૯૩નું સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થકર અથવા આહારકની સત્તાવાળો નિશ્ચયથી તે બાંધે છે, તેથી એક એક બંધસ્થાનકે એક એક જ સત્તાસ્થાન હોય છે. સર્વ સંખ્યા ૮ સત્તાસ્થાન થાય છે. ઇતિ અપ્રમત્ત ગણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત (અથ અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંર્વધ) અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના ૫ બંધસ્થાનકના ૫ ભાંગા - હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના બંધાદિ કહે છે... અહીં ૨૮ થી ૩૧ સુધીના અને ૧નું એમ ૫ બંધસ્થાનક હોય છે. તેમાં પ્રથમના ૪ અપ્રમત્ત સંયતની જેમ જાણવાં. યશકીર્તિ એકનું બંધસ્થાનક દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદે હોય છે. તે આ પ્રમાણે આવે. અપૂર્વકરણ ગુણસ્થાનકે એક ઉદયસ્થાનકના ૭૨ ભાંગ્ય :- અહીં ૩૦નું એક ઉદયસ્થાનક છે. અહીં પ્રથમ સંઘયણ, સંસ્થાન-૬, સ્વર-૨, વિહાયોગતિ-૨ (૬x૨૪ ૨) = ૨૪ ભાંગા થાય છે. અન્ય આચાર્યો કહે છે.. પ્રથમના ૩ સંઘયણમાંથી ૩૮૪ અહીં ટીકામાં ૯૩ લખ્યું છે પરંત ૮૯નું આવે, અને ૩૦ અને ૩૧ના બંધકની પંક્તિ ટીકામાં ભૂલાઇ ગયેલ છે. તે આ પ્રમાણે આવે. પોનનવતિઃ | त्रिंशद्वन्धकस्यापि द्वयोरप्युदयस्थानयोरेकैकं सत्तास्थानं - द्विनवतिः । एकत्रिंशद्वन्धकस्यापि द्वयोरप्युदयस्थानयोरेकैकं सत्तास्थान - Jain Education Interational For Personal Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૬૯ કોઇપણ એક સંઘયણ સહિત પણ ઉપશમશ્રેણિ સ્વીકારે છે. તેઓના મતે ૭૨ ભાંગા થાય છે. એ પ્રમાણે અનિવૃત્તિબાદ૨ - સૂક્ષ્મસંપ૨ાય અને ઉપશાંતમોહને વિષે પણ ભાંગા જાણવાં. અપૂર્વકરણે ૪ સત્તાસ્થાનકો - અહીં ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાનકો છે. હવે સંવેધ કહે છે.... ૨૮-૨૯-૩૦ અને ૩૧ના બંધકને ૩૦ના ઉદયે વર્તતાં યથાક્રમે ૮૮-૮૯-૯૨ અને ૯૩નું સત્તાસ્થાનક છે. એક પ્રકારના બંધકને પણ ૩૦ના ઉદયે ચારે પણ સત્તાસ્થાનક છે. ૨૮-૨૯-૩૦ અને ૩૧ના બંધકોને દરેકને દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થતાં એક પ્રકારના બંધનો ભાવ હોય છે. અને ૨૮ આદિ બંધકોના યથાક્રમે ૮૮ આદિ સત્તાસ્થાનનો સદ્ભાવ હોવાથી એક પ્રકારના બંધકને ચારે પણ સત્તાસ્થાન હોય છે. ઇતિ અપૂર્વકરણ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત - : ૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનકો :અનિવૃત્તિબાદર ગુણસ્થાનકે એક બંધસ્થાનક એક ઉદયસ્થાનક-૮ સત્તાસ્થાનક ઃ- હવે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાનકે બંધાદિ સ્થાનો કહે છે.... અહીં યશ કીર્તિ નામનું એક બંધસ્થાનક છે. અને ૩૦ પ્રકૃતિના ઉદયરૂપ એક જ ઉદયસ્થાનક છે. સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫ એમ ૮ છે. તેમાં પ્રથમના ૪ ઉપશમશ્રેણિને આશ્રયીને હોય છે. અને ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી નામકર્મની ૧૩ પ્રકૃતિનો અક્ષય અર્થાત્ ક્ષય થયો હોતો નથી ત્યાં સુધી હોય છે, અને ક્ષય થયા પછી છેલ્લા ૪ સત્તાસ્થાનકી હોય છે. અહીં બંધ- ઉદય અને સત્તાસ્થાનના ભેદનો અભાવ હોવાથી સંવેધ સંભવતો નથી. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે બંધાદિ સ્થાનકો અનિવૃત્તિબાદ૨ની જેમ જાણવાં. અહીંથી આગળ બંધનો અભાવ થાય છે. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૩૦ પ્રકૃતિના ઉદયરૂપ એક ઉદયસ્થાન છે. અને સત્તાસ્થાનકો ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ છે. ક્ષીણકષાય ગુણસ્થાનકે ૩૦નું એક ઉદયસ્થાનક છે. અહીં ભાંગા -૨૪ જ થાય છે. કારણ કે ક્ષપકશ્રેણિની શરૂઆત પ્રથમ સંઘયણીને જ થાય છે. તેમાં પણ તીર્થંકરનામકર્મની સત્તાવાળાને ક્ષીણમોહ ગુણસ્થાનકે સર્વ સંસ્થાન આદિ શુભ જ હોય છે. સત્તાસ્થાનકો ૮૦-૭૯-૭૬ અને ૭૫ એ ૪ છે. તેમાં ૭૯ -૭૫ એ બે સત્તાસ્થાન તીર્થંકરનામની સત્તા વિનાના આત્માને હોય છે. ૮૦-૭૬ એ બે સત્તાસ્થાન તીર્થંકરનામની સત્તાવાળાને હોય છે. ઇતિ ૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનકે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત -: અથ સયોગી-અયોગી ગુણસ્થાનકે નામકર્મના ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :સયોગી કેવલીને ૮ ઉદયસ્થાનકો ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. અહીં સામાન્યથી વિચારતાં વિસ્તારથી ફરી વિવરણ કરતાં નથી. અર્થાત્ આ આઠે ઉદયસ્થાનકનો અને તેના ભંગનો વિચા૨ સામાન્યથી નામકર્મના ઉદયસ્થાનકનો જ્યાં વિચાર કર્યો છે ત્યાં કર્યો છે માટે ત્યાંથી જોઇ લેવું. સત્તાસ્થાનકો ૪ છે... ૮૦-૭૬-૭૯ અને ૭૫ છે. હવે સંવેધ કહે છે... અને તે પૂર્વની જેમ છે. ... અયોગી કેવલીના બે ઉદયસ્થાનક છે. ૯ અને ૮. તેમાં ૮નો ઉદય(સામાન્ય કેવલી) અતીર્થંક૨ અયોગીને હોય છે. અને ૯નો ઉદય તીર્થંક૨ અયોગીને હોય છે. ૬ સત્તાસ્થાનકો છે... ૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮. તેમાં ૮ના ઉદયે ૩ સત્તાસ્થાનકો.. ૭૯-૭૫ અને ૮ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનક દ્વિચરમ સમય સુધી પામે છે. ચરમ સમયે ૮નું સત્તાસ્થાનક છે. ૯ ના ઉદયે ૩ સત્તાસ્થાનકો. ૮૦-૭૬ અને ૯ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનક દ્વિચ૨મ સમય સુધી અને અન્ય સમયે ૯નું છે. તે પ્રમાણે ગુણસ્થાનક વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ વિસ્તારથી કહ્યાં.(યંત્ર નંબર ૫૫-૫૬ જુઓ)(અનુસંધાણ પે.-૨૮૦) ઇતિ સયોગી-અયોગી ગુણસ્થાનકે નામકર્મના ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ઇતિ નામકર્મના ગુણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક વિષે નામકર્મના બંધ-ઉદય સત્તાસ્થાનના સંવેધ પ્રદર્શક યંત્ર નંબર-૫૫) ૨૭૦ વિશેષ હકીકત સામાન્ય :- ૧લા પિયાવ ગાયાનક નામકર્મના બંધયાનાદ સામાન્યથી - બંધસ્થાન બંધસ્થાન સ્વામી ઉદયસ્થાન ભાંગા નિર્વચ સંભ પ્રતિ સ્થાન| વિત સંખ્યા|સંભવિત | 1 1 મનુષ્ય નરકેT દેવ વાગ્યે વિત સંખ્યા સંભવિત અસંભ ભમા સંભ પ્રિક ભાગ. ઉદયસ્થાનસ્વામી તપનુષ સા ] BE સત્તા કેવલી ૧ નારકી યદન RU - T-- ર || lelLTLT | JI [૯૨૪૦) ૨૪ [૪૬૦૮૪૬૦૮] | [િ IY૬૩૨ ૨૪૪૬૦૮] |[. ૧૩ | ૯ | ૨૮૯ Bી | N. ] | | ૬૫૩૬ ૧૬૫૭૬ ની || | | For Personal & Private Use Only ૧૨ ૧૧૫ ૧૬ Aી ૧૭૬ ] ૨૯ [૧૭૮૧ ૮ | ૩૦ ૨૯૧૪ T૮૧૭૨૮ ૮ ૧૧પ૨T | e T૩૧૧૧૬૪ T૧૨ T૧૧૫ર ] ૯૨,૮૯ Aગુસ્થાનક જિન સાથે દેવ પ્રાયોગ્ય ર૯ના બંધે ૮, જિન સાથે મનુષ ૮૮૮૬ પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮, આહારદ્ધિક સૌર્થન દિવ મા૫ ૩૬ ના , જિન અને આહારક ૨, સાથે દેવમાગ્ય ૩૧ના બં પ્રાયોગ્ય 1ના બંધ : આ કુલ બે બંધસ્થાન અને ૧૯ બંધ ભાંગ ન સંભવે. સંવેધ:- ૨૩,૨૫,૨૬ ના બંધસ્થાને સંવેધ ધવત્ , , , - ૨૯ના બંધસ્થાને ધવતું. પરંતુ જિન સાથે દેવાયોગ્ય ર૯નું બંધયાન | સંભવે માટે ૯૨૪૮ - 2 = ૯૨૦) બંધ ભાંગ, ઉદયસ્થાનકો રથી ૩૧ સુધીના બધા ' અમારો. પરંતુ ઉદય ભેગા ૧૭૮૩-૧૦ આહારેક સંયતના ૭, વૈકય| મનુષ્યના ૩, તેથી 9૭૭૩ ઉદપભાંગા, સંસ્થાનકમાં અહીં જિનના કર્મોં બંધ નું ત્યાં જે ૯૩.૮૯ની સત્તા આવતી હતી તેમ હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૭ ઉદસ્યાનમાં અહીં ન આવે, તેથી ૧૪-૧૪ = ૪૬ સત્તાસ્થાનક ત્યાંની માફક હોય અને વૃધામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતા જિનની સત્તાવાળા મિશ્રાદ્રષ્ટિ નારકીને પોતાના પાંચ ઉદયસ્થાનમાં ૮૯ની સત્તા હોય તેવી ફિલ ૪૫ સત્તાસ્થાન થાય. - ૩૦ના બંધયાને ઓધવતું. પરંતુ STEE પ્રોગ્ય અને મહાર* ક, સાથે દેવ પ્રાયોગ્ય ૩૦નું બંધ સ્થાન ન સંભ માટે ૪૬૧-૯૩ર બંધ ભાંગા અને જિનનો બંધ હોવાથી ૧૨-૧૨=૪૦ સત્તાસ્થાનકો આવે, ૨૮નું બંધ કરનાર પંચેન્દ્રિય તિયય, મનુષ્ય ીય છે. અને તે સંપત્તિના કારણ વગર 1 પી ૨૯ સુધીના ઉદયસ્થાનોમાં વર્તતા કૃધિપક્ષનું હોવા છતાં પણ કરણઅપતિ હોવાથી તેવા પ્રકારના અધ્યવસાયના અભાવૃથી દેવ-નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી, તેથી ૨૧ થી ૨૯| સુધીના, ઉદયસ્થાનકો તેમજ તેના દબંગો ન આવે તેવી જ રીત ૩ના ફૂઘોતના ઉદયભંર્ગો પણ ન આવે વેકિયા તિયય અને ઉદયવાળ વેકિય મનુષો પર તથાસ્વભાવે દ્વારકની જેમ રેફ્ટનો બંધ કરતા નથી. તેથી તેના લગતા ઉદયસ્થાન અને તેના ઉદયભંગૂન આવે એર્વો સંપ્રદાય છે. એમ ભાષવૃત્તિકાર મૈરૂતુંગાચાર્યનું Yo કથન છે. સખતિકા ભાયકા૨ અભયદેવસૂરિ કાગાચાર્યના એક મતે ૨૩નબંધ વેકિય પિચ તથા સંતતિકા બાપાનકારક મનુષ્ય ન કરે, તેથી તે મૃત તેના ઉદયસ્થાન અને ઉદયભંગો ન આવે, તેથી કુલ ૭૬ ક Iઉદયભંગ થાય, સામાન્યથી ૨૯ના બંધે ૬ સત્તાસ્થાન, ૨૮ના બંધે ૮૦-૭૮ વિના ૪ સત્તાસ્થાન | અને રોષ વંધસ્થાનોમાં ૮૯ વિના | | ૨૬] ૧૦ | ઉપર તાત્યાન હોય સંભવિત અસભવિત ૭૩૭૩] - T૧૩૯૨૬T * T ૪૦ | પ૧ T૯૨૧૭ |૪૬૦૯ | ૧ | ૮ Te T] ૪૨ | ૬૬ [૪૯૦૬| પ૬, | ૨૬૦૨ | ૩૨ | 1 1 ૨૩ ૯ ]] ૩૭૦ ૩૭૬૮ '૪૨ ૬૬ ૪૯૦૬, ૫૬ ૨૬૦૨ | ૩૨ | ૪૨ ૫૬૬૪૯૦૬૫૬ ૨૬૦૨ 1 ૩૨ છે [૨T૬૬ ૪૯૦૬૫૬ ૨૬૦૨૩૨ મ || N | ૧૬ ૧૬] | = [evo ૨૪ [૪૬૦૮૪૬૦૮ ૭૩૭૩. [૪૨ ૬૬ ૪૯૦૬ ૫ ૨૬૦૨ | ૩૨ ૮. = ૩૦૪૬૩૨ ૨૪ TY૬૦૮ | || || ૩૩૩૩ ૪૨T૬૬ ૪૯૦૬ ૫૬ ૨૬૦૨ [ ૩૨ - મ | TN[ * | ૨૮ ૯ કિ - ૩૦ ૨૩૦૪ ૧૫રી htપર + T૧૩] ] ૫૭૬ ] ૩૧ | ૧૧પર T + [ ૧૧૫ર] ૧૩ ૧ર T૩૪૫૬] ૨૩૦૪] T૧૫ર | [૬૨] 2 | ૩૦ |૨૭૬ ૮ ૪૨૨૪૨ ૨૧૦ ૩િ૩૦ |૨૬૮૩૪ ૮િ૦ [૧૪ ૧૬૨ ૧૬૦| = 301 & | કર્મપ્રકૃતિ ભાગ-૩ 1 1 3 ૧૩૯૨૬| | ૪૦ | પ૧ [૯૨૧૭ | ૪૬૦૯| ૧ | ૮ 1 | Page #305 -------------------------------------------------------------------------- ________________ Jain Education ઉદયસ્પોન સામાન્ય :- રજા સારવાદન ગુણસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી :બંધસ્થાન બંધસ્થાન સ્વામી ભાંગા | | તિર્યંચ સંભ | કૃતિ સ્થાન વિતે સંખ્યા સંભવિત અસંભ છે સંભ |પ્રકૃતિ ભાંગા ઉદયસ્થાનસ્વામી મનુષ્ય con તિર્યંચ , સત્તાપ્રકરણ * યોગ્ય, વિત સંખ્યા સંભવિત અસંભ છે વિશેષ હકીકત દેવ નારક| સ્થાન | સામ કૈક્ષધિ કેવલી | ૨ છે ૯૨ ની સત્તા ઉપશમ શેરિકી પડેલાને જ હોય. = | ૩ | ૯ T | કિ | [ | | | | | | | | સ્વી - ૨ | ૨૯ ૬૪oo. ૨૮૪૮ ૩ T 30T૩૨001 ૧૪૪૧ ૩૨001 ૩૨00 ૨૪ | ૧૪૦૮૧૪૦૮. હર00) ૨૪ [૧૪૦૮ N[ ] | ૨૫ હ જ ૬ ૩ ] ૨૮૮ ] | ૧ | ૧૮T ૧૩ | || ૩૩ ૬ | TL T૮ | s || ૧૨૦ 1 ૬ T૫૭૬ ૧૬ . T ૫૭૬ | || | ૨ | || || (૮૮) ૯ | ૨. ૨૩૧૨ | | |ss|| ૯િ૨,૮૮) For Personal & Private Use 05. ૮ ૭ | ૩૧T૧૧પર ૧૨T ૧૧પ૨T ૧૬ ૫૭૬ | ૧૧૫ર. ૧૧૫ [ ૧૮ ] પહ૬ 'T ૧૧૫ર | ૧૨ ] ૪ | ૧૨ | ર૬૦૦] ૩૮ ૫ ૫૪ ૨૩૦૬T ૫૬ T૧૧૫૪ (૮૮) (૮) ૨ વિત ૯૬૦૮ | ૬૪૦૦ [ ૩૨૦૦] Aત _ T૪૩૩૭TYoT ૫૧ | ૨૮૧૭ | ૧૪૧૭T ૧ T૧૦. ૪૦૯| lateી ૩૨ | ૧ ૩૫ T 8 T & T ૩૨ TY | સમાવત 0. z ૨૮ | ૮ | | | ૨૩૦૪] ૧૧૫૩. ૧૧૫ર ૯૨,૮૮ ૯૨ની સત્તા ઉપશમ ગ્રોવાથી ૬૧૭ T૫૭૬ પડેલાને જ હોય ૩૧ [૧૧પર | THપર ૮૮ ૧૩. ૩૪૫૬ | ૨૩૦૪, I ૧૧૫ર | દર૬] Go T૫૭૬ ૨ | ૨૯ [૬૪00) | ૩૨૦૦૩૨૦૦] ૭ ] [૪૦૯૭ ૧૨ વર૬00 ૧૪૪૮] ૩ર. ૨૮૪૮] ૨૪T૧૪૦૮૧૪૦૮ ૩૬૯૪ ૩૮ ૫૪ ૧૨૩૦૬ ૫૬ / ૧૧૫૪] ૩૫T S T ૮ I હેર ૭ | Go T૩૨00 ૩૨oo. [૪૦૦૭ * | ૧૦ |૨૬oo T૧૪૪૮] I હેર | 'T T૧૪૪૧| T૨૪ ] ૧Yo૮ ૮ | ૩૬૯૪૩૮ ] પેજ ૨૩૦૬T૫૬ / ૧૧૫૪ ૩૫ | ૭ | ૮ | ૩૨T 11 ૯૬૦૮ | } | ૬૪00 | ૩૨00/ ૧૧૬ ૫o| T ૮ | ૨૪ ]૭૫૦૪] | |૪૦૪૮ | રજું સાસ્વાદન ગુણસ્થાનક :-૧, ઉપશમ સમ્યક્તથી પડતાં, ૨ ઉપશમશ્રેણિથી પડતાં, એમ બે રીતે હોય! સાસ્વાદની કાળ કરીને નરકમાં, સૂક્ષ્મમાં, લબ્ધિ અપર્યાપ્તાવસ્થામાં, તેઉકાય-વાઉકાયમાં અને સાધારણમાં છે. ઉપશમ સમ્યકત્વ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયને ચાર ગતિમાં હોય છે. તેથી સાસ્વાદન પણ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયને ન ઉપજે તેથી તેને લગતા ઉદયસ્થાનકો અને ભાંગા કાઢી નાખ્યા છે. પર્યાપ્તાવસ્થામાં હોય છે, તદુપરાંત ત્યાંથી કાળ કરીને સાસ્વાદન લઈને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત| સાસ્વાદન ગુણસ્થાનક એકેન્દ્રિયમાં બાદર પર્યાપ્ત પ્રત્યેકને જ હોય માટે ૨૧-૨૪ ઉદયસ્થાનમાં ૨-૨ જ વિક્લેન્દ્રિય, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, પર્યાપ્ત મનુષ્ય અને દેવતામાં જાય ત્યાં આગળ કરણ અપર્યાપ્તાવસ્થામાં |ઉદયભંગ હોય. પ્રથમ બે ઉદયસ્થાનક સુધી સાસ્વાદન ગુણસ્થાનક રહી શકે પછી અવશ્ય મિથ્યાત્વે જાય. ૨૭૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય :- ૩ મિશ્ર શાસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી - - - ---- --- બંધસ્થાન. * બંધસ્થાન સ્વામી કમના બંધ થતા મામાના સંભ | પ્રકૃતિ | ભાંગા | Aતિર્યંચ વિત | સંખ્યા સંભવિત ભL T mT Bચે ધનુષ | નરક | દેવ | શ્રી | ] ૨૭ર બhસ્થાન સ્વામી ઉદયસ્થાન ઉદયસ્થાન • . મન " કિસ તિય સત્તા કે | વિક્લ નારક | સ્થાને ૨] 1 મનુષ્ય | નરક | દેવ | HIS ભાંગા વન | ભ| ki : ૯૨,૮૮ : TET 1, TET ૨ | હે ! ૧ & isi :f i : 1 t I 1, : 1 Exo - ૨૪ [૪૬૦૮૪૬oo. [૨૪ T૪૬૦૮ ૮. '' : ૧- કા ૪૪૧ ... 1.1 1. sle ]] ] ૧ ii 1:i is ded | IB ૬૦૦ | ! ! : : ૩૩ : 002 - - || ૧૨૦૨ 20, ૧૭૭૬ T૨૩૦૪ ૧૩. ૩૧ ૧૧૫ર ૧૩ ૩૪૬૫] ૪૭૨૬ [ K[ Lulu AL h સંભવિત TL અસભવિત IT | ૧ | I૧૩૯૨e Yo T ૫૧ T ૯૧૭ [૪૬૦૯ ૧ | ૧૦ || પ૯૨ક -2 : :: T૪૬૦૯ . ૧ ૧o : - છે પાન L = 11 ૩૦ ] ૨૩૦૪ | ૯૨,૮૮ - 1 ૬૧૭ K I & I TIP -----11T. ૩૧ ૧૧૫ર | ૨,૮૮ ૩૪૫૬, ૨e | ૮ | એ છે કે ( ૯ ) ૧ ૯૨,૮૮ Tuluru Its | T૧૭૭૬T ૩૪૬૫ | ૦ આ ગુણસ્થાન પર્યાપ્તાવસ્થામાં જ હોય. અને આ ગુફાસ્થાનકે દેવતા, નારકી, મ સ્સામાંજ હોય છે અને મનુષ્ય, તિર્યંચ, દેવપ્રાયોગ્ય ૨૮ બાંધે. સ્થાનકે દેવતા, નારકી, મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ અને 6 સપ્તતિકાભાષ્યમાં ઉત્તી અને ચૂણિ ટીકા ૨૮ બાંધે વગેરેમાં પણ ઉત્તર વૈદિયશરીરીન તિર્યંચ મનુષ્ય અને દેવના ઉદયભાંગા બતાવ્યા નથી, મગવંતના મતે ૩જે ગુણસ્થાનકે પણ ઉત્તર વઢિય શરીમાંગા સ્વયં વિચારી લેવા. લેવા. કર્યપ્રકૃતિ ભાગ - ૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ Jain Education સંભ પ્રિતિ મા | મિ મિત્રો સત્તાપ્રકરણ સંભવિત જ હૈ | | સાષા વૈશલ સાત વલી | २५ - || - | ૧૭ INELI I * || "| |||| | - - R| TI ૪૬૩૩ | ૮ ] - Bી | | | | | - ] | || -- | -|=|-| | - | ૧૭૯ ન. - ૧૧૫૨ ITI-L ૧૬ | | | | Is કિ Fિ ૧૭૮ ૮ ૫ ૧૧૫૩] For Personalrivale us સામાન્ય :- ૪ષા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી - બંધસ્થાન બંધસ્થાન સ્વામી ઉદપસ્યાન ઉદયસ્થાનસ્વામી ગુણ તિર્યંચ , ભાંગા તિર્યશ સત્તા દેવ | નારક| પાન વિશેષ હકીકત વિત સંખ્યા સંભવિત અસંભ | {] મનુષ્ય E8,૯૨,૮૯,૮ કે અહીં પે ગુયાનકે ૨૯ના બંધસ્થાનના સંવેધમાં મનુષના સામાન્ય કુલ ઉદયભંગ ૧૯૬ બતાવ્યા છે. તે આ પ્રમાણે સમજવા, અપર્યાપ્તાવસ્થાના ૪ દસ્થાન તીર્થંકરભવના જ હોવાથી મને ત્યાં બધું જ શુભ હોવાથી ૧-૧ ભંગ આવે, ૯૨૩૨ | ૨૪ [૪૬૦૮૪૬૦૦] ૧૧ ૧૧ પર્યાપ્તાવસ્થાના ૩૦ ઉદયસ્થાનમાં તીર્થંકરભવની અપેક્ષાએ તો ૧ જ ૨૪ [૪૬૦૮ ભંગ આવે. પણ ૩જા ભવની ૩ 1 ૨૬ અપેક્ષાએ ૧૯૨ ભંગ બતાવ્યા છે. ૩જા ભવમાં પણ જિનનામકમ બાંધનારને પહેલું (ઉત્તમ) સંજય જ હોય એમ આવાય કે સૂત્રની ૫ ૨૮ ૧૯૩ ૫૭૬) યૂષિમાં બતાવ્યું છે. તેથી એની અપેક્ષાએ સંઘયાના ભંગો પ્રાપ્ત ૬ ] ૨૯. ૫૭૬ ૮ થતા ન હોવાથી ૩૦ના | | ૭ | ૩૦ |૨૮૯૬ ઉદયસ્થાનના ૧૯૨ જ ઉદયભંગો | બનાવ્યા છે. એ રીતે મનુષ્ય ૨૧ ૮ | ૩૧૧Hપર | ૧૧૫ર સામાન્યના ૨૫-૨૬-૨૮-૨૯-૩૦ ના ઉદષસ્થાનોમાં કામ કરીને ૧ 1 1 [ ૭૬૬૧ | |૪૯૦૪| પ૬ ૬િ૦૦] ૩૨ ૧-૧-૧-૧-૧૯૨ ઉદયભંગ લેવાથી ૩૯18oTVT૯૨૧૭TY૬૦૧૧] ૩૦૪૨૬૬ | ૨ | - ૨ | હ કલ ૧૯૬ ઉદયભંગો થયા. :- ક્ષે ગરાસ્યાને નામકર્મના બંધસ્યાનાદિનો સંવેધ - હE ર૧ થી ઉove૨] ૪૯૦૪T ૫૬ [૨૬00 ૩૨ T ૯૨,૮૮(૧૬) ૧૯૯૨ ૬૬ | ૨ કારપછી [૧૬] ૩૨ ૬૪ ૫ ૬ over ૭,૮૯(૨૬)| ** RT |eoપ૬]૨૪૦૬] ૩] ૭ T **૨૬ના ઉદયસ્થાનમાં ૯૨,૮૮ ૯૨,૮૮(૨૪)સત્તાસ્થાનો ન હોય અને ૨૧, ૨૬માં ६-२हासबाट ૬૪T ૫૯૩,૮૯(૧૨)]૯૩ સત્તાસ્થાન મતાનરે હોય, માટે વિના ૩૦ T૦૨૨LY T૬૬ ૪૯૦૬૫૬ T૨૬૦૨ ૩૫ T 8 T ૮ ર૬ મતાન્તરે ૨૪ સત્તાસ્થાનો આવે. ૩૨ | ને | ૧૬ | | ૧૬ | T૪૯૦૪ | ૫૬ | ૨૩૯૬ | ૬૪ | ૧૨૮ | ૧૦ | પ૪/પર | ૪૬ ગુણસ્થાનક :- ૪ ગતિના પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને પર્યાપ્તાવસ્થામાં, તથા અપર્યાપ્તાવસ્થામાં ર૯ના બંધે સપ્તતિકા મૂળ-યુણિ-ભાષ ટીકાદિમાં વિશેષ ઉલ્લેખ અભાવે મનુષ્યને ૨૬૦૦ અને કુલ ૨૭૦૧ ઉદયભંગ હોય, શેષ એકેન્દ્રિય વિક્લેન્દ્રિય તેમ જ લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ - મનુષ્યને ન હોય, ઉદ્યોતના ઉદયવાળા વક્રિય બતાવેલ છે શરીરી મનુષ્યને આહારક શરીરી મનુષ્યને અને કેવલિને પણ ઉપરના ગુણસ્થાનકો હોવાથી આ ગુણસ્થાન ન હોય. પણ ઉત્પત્તિ માનનાર સિદ્ધાન્તમતની) અપેક્ષાએ જારાવું. અન્યથા વૈમાનિક દેવલોકમાંથી માવનાર જિનનામની સત્તાવાળાને માહાકસપ્તકની નિયમા ઉવલના થઇ જતી હોવાથી ૨૫-૨૬ ઉદયસ્થાનમાં ૯૩ની સત્તા પ્રાપ્ત થાય નહિ, અને ૨૫-૨૭-૨૮-૨૯ની ગ૬ ૨૮ના બંધે ઓઘવતું. પરંતુ વૈક્રિય શારીરી મનુષ્યના ૩, આહા૨ક શરીરી મનુષ્યના ૭ ઉદયભાંગ ન ઉદયસ્થાનોમાં પણ ઉત્તર વૈક્રિયશરીરી મનુષ્યની અપેક્ષાએ જ ૯૩ની સત્તા પ્રાપ્ત થાય, તેથી ૨૧-૨૬ના ઉદયસ્થાનમાં ૮૯ની સત્તા અને સંભવે, માટે ૭૬૦૨-૧૦ = ૭૫૯૨. બાકીના ૫ ઉદયસ્થાને ૯૩-૮૯ની સત્તા સંભવે, દેવતા નારકીને જિનનો બંધ ન હોવાથી પોતાના ૬ ઉદયસ્થાનમાં ૯૨,૮૮ સત્તા. કેવલિને પણ ઉપરના ગુણસ્થાનકો હોવાથી આ ગુણસ્થાન ન હોય, એ હિસાબે ૪થે ગુણસ્થાને સામાન્યથી અને તેમજ ૨૮ના બંધે પણ પંચેન્દ્રિય * જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય હોવાથી ૩૦ના બંધે દેવ નરકના જ ઉદય ભંગ આવે, તિયચના કુલ ઉદયભંગ ૨૩૮૪ થાય, ૪થે ગુફાસ્થાને સામાન્યથી કુલ ઉદયભંગ ૫૧૪૧ થાય, ૪થે ગુસ્યાને ૨૮ના બંધે કુલ ઉદય ભંગ ૫૦૭૨ થાય, અને સંવેધના કુલ ઉદયભંગ ૫૪૩૮ થાય, | | ૩૨ I T ૮ ૨૮ - ૩ T 8 s 9 www linelibrary.org Page #308 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internatiola ૨૭૪ ઉદયસ્થાનસ્વામી સામાન્ય :- પમા દેશવિરતિ ગરાસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી :બંધસ્થાન બંધસ્થાન સ્વામી ઉદપસ્યાન Toભાંગા તિર્યંચ c ભાંગા '''[વિત સિંખ્યા|સંભવિત અસંભીસેક વક્ત પંથે | અનુષ | નરક| દેવ | યોગ્ય, વિતા |સંખ્યા સંભવિત અસભ સંભ |પ્રતિ T સંભ મફત નિયંચ TET , સત્તાસ્થાન Tદ્ધ 0 | | સાબT દ્વઝ | સાકર | કેવલી | દવ | નારક | ૯૩,૯૨,૮૯,૮૮ ૪ - | T ૨૦ . - - ૫ ( ૯ ) ૯ - ૨૪ ૪૬૭૮૪૬૦૮ - ૧૧ | ૪૬૪૧ ૨૪૪૬૦૮ ૮ ] | | IIIIM | || || -- || Is |||| | | | | | | ૯ I૮૯ | | | 11 ૬ -[LT ||||||| | | o-jરી-રી | | | ૮૯ ૧૫૨] ૧૪૪ ૧૮LITZY ૫૭૬ ૧૪૪ T૧૦૦૮ ૨૬૨૮ ૧ | | | o 100% ૨૮૮ T૪૬ ૪. ૭ | ૧૪૪ | ૪૯ ૨૪૮ ૩૪૮ T IN૩૯૪૦૫T૯૧૩૪૬૩૧ સ્થાને નાપકર્ષના બંધયાનાદિનો સંવેષઃ સંવેષ • પર્ષ 8 T૪૪ ૬૬ TVT Ye TYl ૯ર,૮૮૨) ૪૮ ૪૨ ૯૩,૮૯(૧O) T ३० ग २ ६६ हा पह ૨૮ | ૭ ४पटा ૨૮૮ | ૩૧ ૮. ૧૬ ૫૧ | ૧૨૮ | ૧૦ | ૨૨ પણું ગુણસ્થાન :- પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ હોય. દુર્ભગાદિ ત્રણનો ઉદય ન હોવાથી વક્રિય શરીરી તિર્યંચ મનુષ્યનો ૧-૧ જ ઉદયભંગ અને સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યના ૧૪૪ ઉદયભંગ ગણ્યા છે. ૨૮ના બંધસ્થાને સામાન્યવત્ ઉદયસ્થાનો અને તેના ઉદયભંગ, અને પ્રત્યેક ઉદયસ્થાનમાં ૯૨,૮૮ના સત્તાસ્થાનો, કેમ કે જિનનામ કર્મનો બંધ નથી, અને ૨૯ના બંધસ્થાને જિનનામ સહિતનો બંધ હોવાના કારણે મનુષ્યના જ ઉદયસ્થાનકો હોવાથી તેના જ ઉદયભંગ અને જિનનામ સહિતના ૯૩, ૮૯ના સત્તાસ્થાનો સંભવ માટે. કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ 11 સામાન્ય - ૬8ા પ્રમત્ત સ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી :બંધસ્થાન / બંધસ્થાન સ્વામી ગુણા | સંભ |પ્રકૃતિ ભાંગા , તિર્યચ @ #મસિંભવિત ભIE ધક્ક પંચ ] મનુષ્ય નરકે દેવ | ઉદયસ્થાન પાંગા સખા સંભ |પ્રકૃતિ જ ઉદયસ્થાનસ્વામી મનુષ્ય સામ | વૈ તિયચ છે. 1 લિ | 1િ સત્તાસ્થાન | સંભવિત સ્થાનનું વિત સંખ્યા સંભવિત તાકિય|ક્રિય લે દવ | નારક | કેવલી | | ૯૩,૯૨,૮૯,૮૮ - નિ T 20T 8 | | | | Lg T-1 - ST ET 1 B |િ ક| ૨૪TYo૮T૪૬૦૮. || | | ૪૪૧ ૨૪ [૪૬૦૮ ITI ૮ | || | | | || | ૮૯ | | | | |||| | ||| | | | |_| J< | | | II-- ||s પst I > | |< કિ કિ | | | | 16 ૧૧૫ર | કિ s[ | | ૮ ૧૭૮] ||||| ૮ | | | ૧૨ TREE []] IN ૧૪ 1 is૯૨eo N1 ૯ર૭૪૬૧૧ સંવેષ - 6 શાસ્થાને નાપકર્ષના અંધસ્થાનાદિ નો સંવેધ - કોઈ 988]૪૨ ૬૬ ૪૯૦૬L ૫૬ ૨૪૫૮ HTT ૯૨,૮૮(o). eese पवता ૩૦. ૨૫થી ૧૮ ૩૦ 3. ४२ ૬૬ ૪૯૦૬, ૫૬ [૨૪૫૮ | ૧૪૪ T૬૬ ૩૪૯૦૬ ૫૬ ૨૮ ૨૮ ૨૮T ૨૮૮ | ૧૪ ૯૩,૮૯(૧૦) eese T 9 ૧૪ ૮ ] ૨૭૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internatione સામાન્ય :- ૭મા અપ્રમત્ત ગણાસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી :બંધસ્થાન બંધસ્થાન સ્વામી ઉદયસ્થાન AT jભપ્રારંભ પ્રતિ ભાગ LIBહ 1 પપા સંખ્યા/સંભવિતસભBક %િ B T *T&T ઇવયોગ્યTધત સાધતિ અસંભ | ૨૭૬ ગુરા તિર્યંચ ઉદયસ્થાનસ્વામી મનુષ્ય દવ | સત્તાસ્થાન નારક | બ | | | | | | ૧૬ T૧૬ | ( ૯ ) ૯ TRIY૬૦૮૦૮] ૪૬૪૦ ITI૪૬૦૮ | || ||. ૮ ૩૩ ||||| ૬િ૦૦ ૧૩ ||| ge | ૩૩ -- HTT| - - |R IN. || RoR) T૫૭૬ ૧૬ ૫૩૬ -|| TT || કિ = IN || ૧૨ | | Rપર ---- ૧૬ TV૭૬] | KIWI T૦૦૮ ||| - | ૧૧ ૧૨ ૧૧૨ - ૧ . - ૯૪૧YoTNTહ૧૭TY8T1TRY * ૭મે કાયાને નામકર્મના બંસ્થાનાદિનો સંવેષ - ૬૬ ૧૪ ૪ | ૨૪૫૮ 2૪૨] ૪૯૦૬, ૫૬ ૨ ૩૩ * | - ૮૮ (૨) ૪૩ | | | | - ૪૩ ૮૯ (૨) ૯૨(૨). જ - - K | પ૭૬ | ૮ જે • અહીંનવા ઉત્તર વૈક્રિયશરીર કે આહાર શરીરની શરૂઆત થતી ન હોવાથી તેને લગતા અપર્યાપ્તાવસ્થાના ૨૫,૨૭,૨૮ ઉદયસ્થાનો ઉત્તર વૈક્રિયશરીરીને કે આહારશરીરીને હોય નહિ. કર્મપ્રકૃતિ ભાગ-૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internal ઉદયસ્થાન ઉદયસ્થાનસ્વામી સામાન્ય :- ૮ષા અપૂર્વક૨૨ ગુરાસ્થાનકે નામકર્મના બંધસ્થાનાદિ સામાન્યથી :બંધસ્થાન બંધસ્થાન સ્વામી તિર્થય સંભવિત અસંભ| અRL માં જ ખાભિપ્રિય ભાગમાં સત્તાપ્રકરણ | Bસ | કw] નરક| દેવ સત્તાસ્થાન પો૫] વિત |સંખ્યા|સંભવિત સાવિતસિંખ્યા|સંભવિત | વ T કરો | દેવ | નારેક સાણા | વૈક સારા કેવલી ૫ | RF ૯૩,૯૨,૮૯,૮૮ ૪ - . | - | | | | ક્રિી 8િી. | |||| TTTTTS = - | = | | - | 15 _1 ૨૪ ૪૬૦૮ ૪૬૦૮ | | ૨૪ T૪૬૦૮L ૮. | | | |||| ૩ ] | FOO ૪૯. || - TT T. |||||| ૮. ___| TLM | ||| ૫૭૬ ૧૬ - | | 19૮૫ ૧૧૫ર ૧૬T ૫૭૬ - # | T૧૭૨૮ ૮ I૧૦૮૦) - | | | | | || || ૧૨ 1 ૧૧૫૨ _I૧૩e૪૦૪૦૫૧ ૯૨૧૭ ૪૬૧૭ | ૧ સવેધ - ૮૫ ગરાસ્થાને નામકર્મના બંધસ્થાનાદિનો સવેધ ૬૬ ૪૯૦૬ ૫૬ ૨૫૩૦ BE નું રક જ ૭૨ ne 1 | ૩૦ ૭૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૩૬૦ m The ૩૦ અહીં ઉપશમશ્રેણીવર્તી જીવોને ૩ સંઘયામાંથી કોઇપણ એક હોવાથી ૩X૬ X૨ Xર = ૭૨ અને ક્ષપકશ્રેણિમાં ૧ જ સંઘયણ હોવાથી ૨૪ ઉદયભંગો થાય, ૨૭૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્થાન ઉદયસ્થાનસ્વામી સંવેધ - ૯ થી ૧૪ ગુરાસ્થાનકોમાં નામકર્મના બંધસ્થાનાદિનો સંવેધ :બંધસ્થાન બંધસ્થાન સ્વામી ગુર ભાંગા તિરંથ | પ્રકતિ | સંખ્યા સંભવિત અસંભ| સ | શ | | | અનુષ્ય | ઉદયસ્થાન ભાંગા તિયય ન છે. 3 I HR . દેવ | નારક ચાને ; : - - : * ૭૨T = - ૯૩,૯૨,૮૯,૯.. 0.૭૯. ૭પ). A - - A |-- • Jo Je • - A • - ૯૩,૯૨,૮૯,] ૮૦,૩૯,૦૬, ૩૯,૭૫ A • - - ૮૦,૩૬, - ૩૯,૭૫ - ૮૦,૭૬ - | ૭૯૦૫ ૮૦,૭૬. ૮૦,૭૬ | ૭૯૭૫ ૮૦,૭૬ ૩૯,૭૫ | ૨૦ *| * | "| | | | | | | | | | | \ | | | | | | | | | ૩૯,૭૫,૮ ૮૦,૭૬,૯ * અહીં પણ ૯, ૧૦, ૧૧ ગુણઠાણે ઉપશમશ્રેણિવર્તી જીવોને ૭૨ ઉદયભંગ અને ક્ષપકશ્રેણિવર્તી જીવન છે અહીં સપ્તતિકા ભાગની ટીકામાં જિન વિનાના ૨૮-૨૯ના ઉદયસ્થાનોમાં(સંસ્થાનના જ) ૬-૬ ભાંગા ૯,૧૦,૧૨, ગુણઠાણે ૨૪ ઉદયભંગ. બતાવ્યા છે. તેથી ૧૩મે ગુણસ્થાનકે કુલ ૪૮ ઉદયભંગ સપ્તતિકા ભાગ્યમાં અને એની વૃત્તિમાં બતાવ્યા છે. કર્મપ્રકૃતિભાગ-૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૧૪ ગણસ્થાનકોને વિષે નામકર્મના બંધસ્થાનકો-તેના ભાંગા, ઉદયસ્થાનકો-તેના ભાંગાઓ, અને સત્તાસ્થાનકો યંત્ર નંબર - ૧૬ ગુણસ્થાનક બંધસ્થાનક કુલ | બંધભાંગા ઉદયસ્થાનકે સામાન્યથી | એકંદર ૧૩૯ર૬ ૯૬૦૮ ૧૬ ૨૩-૨-૨૬-૨૮-૨૯-૩૦ ૨૮,૨૯,૩૦ ૨૮,૯ ૮,૯,૩૦ ૮,૯ ૮,૯ ૮,૨૯,૩૦,૩૧ ૨૮,૯,૩૦,૩૧,૧ ૧,૨૪,૨૫,૨૬,૨૭,૮,૨૯,૩૦,૩૧ | ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧ ૨૯,૩૦,૩૧ ૧,૨૧,૨૬,૨૭,૮,૨૯,૩૦,૩૧ ૨૫,૨૭,૮,૨૯,૩૦,૩૧ | ૨૫,૨૭,૮,૨૯,૩૦ ર૯,૩૦ Yપર ૧૬ I III ૧૪૮ સામાન્યથી | એકંદર | ઉદયભાંગા સત્તાસ્થાનકે | સામાન્યથી ૭૭૭૩ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૪૦૯૭ ૧૧૬૫૦ | ૯૨,૮૮ ૩૪૬૫ ૩૪૬૯ર,૮૮ . ૭૬૬૧ ૭ew | ૯૩,૯૨,૮૯,૮૮ ૪૪૩ ૯૧ ૯૩,૯૨,૮૯,૮૮ ૧૫૮ ૩૧૬ I૯૩,૯૨,૮૯,૮૮ ૯૩,૯૨,૮૯,૮૮ ૩૬૦ ૯૩,૯૨,૮૯,૮૮ ૭૨ | ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૯િ૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૯૩,૯૨,૮૯,૮૮ ૨૪] ૮૦,૩૯,૭૬,૭૫ ૬૦ l૮૦,૭૯,૭૬,૭૫ ૮૦,૭૯,૭૬,૭૫,૯,૮ પપ | ૧૩૫ ] ૨૪૧૧૯ | ૬૭૪૭૬ | IN IN 1 | ૦ ૦ ] ૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ ૮,૯ ]y | ૨૩૬૨૫ ૩૯૯૩૯૭ ૨૭૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કર્મપ્રતિભાગ-૩ (- અથ ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :-) -: અથ નરકગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ : નરકગતિના બે બંધસ્થાનક :- હવે ગતિને વિષે વિસ્તારથી કહે છે. તેમાં નારકીના બે બંધસ્થાનક છે. ૨૯ અને ૩૦ છે. તેમાં ૨૯નું બંધસ્થાનક મનુષ્યગતિ પ્રાયોગ્ય અથવા તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે. અને ઉદ્યોત સહિત ૩૦નું બંધસ્થાનક તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે, જિનનામકર્મ સહિત(૩૦નું બંધસ્થાનક) મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં હોય છે. આ બંધસ્થાનકના ભાંગા જે પૂર્વે કહ્યાં છે તે જાણવાં. નરકગતિના ૫ ઉદયસ્થાનકો - ઉદયસ્થાનકો પ છે. ૨૧-૨૫-૨૭-૨૮-૨૯. આના વિસ્તારથી ભેદો પૂર્વની જેમ કહેવાં. નરકગતિના ૩ સત્તાસ્થાનકો :- ૯૨-૮૯ અને ૮૮ છે. ૮૯નું સત્તાસ્થાનક જિનનામકર્મ બાંધેલ જીવને મિથ્યાત્વે ગયેલાને નરકાભિમુખ ને જાણવું.૯૩નું સત્તાસ્થાન તો સંભવે જ નહીં, કારણ કે જિનનામ અને આહારકની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. હવે સંવેધ કહે છે... તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરતાં નારકીને પાંચ ઉદયસ્થાનકો હોય છે, અને તે હમણાં જ કહ્યાં છે. તે દરેક ઉદયસ્થાનકે બે સત્તાસ્થાનક... ૯૨ અને ૮૮ છે. તીર્થંકરનામની સત્તાવાળા નારકો તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ કરતા નહીં હોવાથી ૮૯નું સત્તાસ્થાન પામે નહીં. મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પાંચે પણ ઉદયસ્થાનકને વિષે ૯૨-૮૯-૮૮ એ ત્રણે પણ સત્તાસ્થાનક હોય છે. જિનનામની સત્તાવાળાને નરકને વિષે ઉત્પન્ન થતાં જ્યાં સુધી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે (અંતર્મુહૂર્ત) ત્યાં સુધી ૨૯નું બંધસ્થાનક હોય છે. (ત્યારે ૮૯નું સત્તાસ્થાનક હોય છે.) સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે ૩૦નું બંધસ્થાનક હોય છે, જિનનામ પણ બાંધે છે. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચ ઉદયસ્થાનકને વિષે દરેકને બે સત્તાસ્થાનક. ૯૨ અને ૮૮ છે. ૮૯ના સત્તાસ્થાનકનો અભાવ પૂર્વની જેમ જાણવો. જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચે ઉદયસ્થાનકને વિષે દરેકને એક સત્તાસ્થાનક.. ૮૯ છે. સર્વ મલીને બંધ-ઉદયસ્થાન અપેક્ષાએ સત્તાસ્થાનકો ૩૦ છે. ઇતિ નરકગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત -: અથ તિર્યંચગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :-) તિર્યંચગતિના ૬ બંધ સ્થાનકો - હવે તિર્યંચગતિના બંધાદિ સ્થાનો કહે છે. તેમાં તિર્યંચોને ૬ બંધસ્થાનકો... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ છે. આના પૂર્વની જેમ ભેદો સહિત કહેવાં. ફક્ત ૨૯ અને ૩૦નું બંધસ્થાનક તીર્થકર આહારકદ્ધિક સહિત કહેવાં નહીં, કારણ કે તિર્યંચોને તેના બંધનો સંભવ નથી. તિર્યંચગતિના ૯ ઉદયસ્થાનકો :- ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. આ ઉદયસ્થાનક એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય વૈક્રિય સહિત તિર્યંચ પંચેન્દ્રિય આશ્રયીને ભેદો સહિત પૂર્વ કહ્યાં છે. ૩૮૫ એટલે કે મનુષ્ય અને તિર્યંચગતિ બંને પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૬૦૮, તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ એ રીતે તિર્યંચગતિ પ્રાયોગ્ય બે બંધસ્થાનકના ૯૨૧૬ અને મનુષ્યગતિ પ્રાયોગ્ય બે બંધસ્થાનકના ૪૬૧૬ ભાંગા થાય છે. ૩૮૬ શ્રેણિકાદિની જેમ નરકનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચી સમ્યકત્વ યુક્ત નારકીમાં જાય છે. તેવાઓ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ જ બાંધે છે, અને તેમને પાંચ ઉદયે એક ૮૯નું જ સત્તાસ્થાન હોય છે. ૩૮૭ કોને ક્યાં બંધસ્થાનકો હોય છે અને તે કઇ ગતિ યોગ્ય છે તેનો વિચાર કરી તેના ભાંગા ઓ પણ સમજી લેવા યોગ્ય છે. તેમાં એકેન્દ્રિય ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એ પાંચ બંધસ્થાન બાંધે છે, વિક્લેન્દ્રિયો અને અપર્યાપ્ત અસંત્તિઓ પણ એ જ પાંચ બંધસ્થાન બાંધે છે. માત્ર પર્યાપ્ત અસંજ્ઞિ અને પર્યાપ્ત - અપર્યાપ્ત સંશિ તિર્યંચો યથાયોગ્ય રીતે ઉપરોક્ત છએ બંધસ્થાનકો બાંધો છે. અહીં એ ખ્યાલમાં રાખવું કે પ્રથમ ગુણસ્થાનકે દેવ કે નરકગતિ યોગ્ય બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. માત્ર અપર્યાપ્તાવસ્થામા દેવગતિ યોગ્ય બંધ સમ્યગુદષ્ટિપણામાં થાય છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૮૧ તિર્યંચગતિના ૫ સત્તાસ્થાનકો - તે આ પ્રમાણે...૮૮૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તીર્થકર નામકર્મ સંબંધી અને ક્ષપકશ્રેણિ સંબંધી સત્તાસ્થાનકો સંભવે નહીં, કારણ કે તીર્થકરનામકર્મ અને ક્ષપકશ્રેણિનો તિર્યંચોને અભાવ છે. હવે સંવેધ કહે છે.... ૨૩ના બંધક તિર્યંચને ૨૧ આદિ ૯ ઉદયસ્થાનો, અને તે હમણા જ કહ્યાં છે. તેમાં પ્રથમના ૨૧-૨૪-૨૫-૨૬ એ ૪ ઉદયસ્થાનકોના દરેકના ૫ સત્તાસ્થાનકો...૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. અહીં ૭૮નું સત્તાસ્થાનક તેઉવાયુકાયને હોય છે, તેમજ તેઉવાઉમાંથી આવી જ્યાં ઉત્પન્ન થાય (ત્યાં તેઓ જ્યાં સુધી (અંતર્મુહૂર્ત) મનુષ્યદ્રિકનો બંધ ન કરે ત્યાં સુધી હોય છે.) ત્યારે અંતર્મુહૂર્ત સુધી તે જીવોને આશ્રયી હોય છે. બાકીના ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનકોમાં ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે. કારણ કે ૨૭ આદિ ઉદયસ્થાનકોમાં નિશ્ચયથી મનુષ્યદ્વિકનો બંધ સંભવે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન સંભવતું નથી. એ પ્રમાણે ૨૫-૨૬-૨૯-૩૦ના બંધસ્થાનકોમાં પણ કહેવું, ફક્ત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સર્વે પણ ઉદયસ્થાનકો વિષે ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે. ૨૮ના બંધકના ૮ ઉદયસ્થાનકો ... તે આ પ્રમાણે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. તેમાં ૨૧-૨૬-૨૮૨૯-૩૦ એ ૫ ઉદયસ્થાનકો પૂર્વબદ્ધા, ક્ષાયિક સમ્યગુદષ્ટિ અને ૨૨ની સત્તાવાળા વેદક સમ્યગુદષ્ટિને જાણવાં. એક-એક ઉદયસ્થાનકે ૯૨ અને ૮૮ એ બે-બે સત્તાસ્થાનકો છે. ૨૫ અને ૨૭નું ઉદયસ્થાનક વૈક્રિય-તિર્યંચને જાણવું, ત્યાં પણ તે જ બે બે (૯૨-૮૮ના) સત્તાસ્થાન હોય છે. ૩૦ અને ૩૧નો ઉદય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિને જાણવો. એક -એક ઉદયસ્થાનકે ૩-૩ સત્તાસ્થાનકો હોય છે... ૯૨-૮૮ અને ૮૬ છે. ૮૬નું મિથ્યાદષ્ટિને જાણવું, સમ્યગદષ્ટિને સંભવે નહીં, કારણ કે તેઓને અવશ્ય દેવદ્રિકાદિ બંધ હોય છે. તે આ પ્રમાણે સર્વ બંધસ્થાન - ઉદયસ્થાન અપેક્ષાએ ૨૧૮ સત્તાસ્થાનકો થાય છે. તે આ પ્રમાણે... ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ દરેક બંધસ્થાનકે ૪૦-૪૦ સત્તાસ્થાનકો અને ૨૮ના બંધે ૧૮ સત્તાસ્થાનકો હોય છે. ઇતિ તિર્યંચગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત (- અથ મનુષ્યગતિના બંધ – ઉદય – સત્તાસ્થાનકોના સંવેધ :-) મનુષ્યગતિના ૮ બંધસ્થાનકો - હવે મનુષ્યગતિના બંધાદિ સ્થાનકો કહે છે. મનુષ્યોના ૮ બંધસ્થાનકો છે...' ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ અને ૧. આ સર્વ બંધસ્થાનકોનું સ્વરૂપ પહેલાં કહી ગયા છે તે પ્રમાણે સપ્રભેદ સમજવાં. કારણ કે મનુષ્યો ચારેગતિ યોગ્ય બંધ કરે છે. મનુષ્યગતિના ૧૧ ઉદયસ્થાનકો :- ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮. અને આ સર્વ ઉદયસ્થાનકો સ્વભાવસ્થ મનુષ્ય, વૈક્રિય મનુષ્ય, આહારક સંયત, તીર્થકર, અતીર્થકર, સયોગી કેવલીને આશ્રયીને પૂર્વની જેમ ભાવવાં. મનુષ્યગતિના ૧૧ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮.૭૮નું સત્તાસ્થાન સંભવે નહીં, કારણ કે મનુષ્યોને અવશ્ય મનુષ્યદ્ધિક સંભવે છે. ૩૮૮ અહી ટીકામાં નતિ શબ્દ છે. પરંતુ નિતિ આવે. જેઓ દેવ કે નરકગતિ યોગ્ય બંધ કરે છે તેઓ દેવદ્રિકાદિ ઉવલતા નથી, પરંતુ જેઓ બંધ નથી કરતા તેઓ જ ઉવેલું છે. એટલે દેવદ્રિક-નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના એકેન્દ્રિયો કરે છે. અને મનુષ્યદ્વિકની ઉઠ્ઠલના તેઉ-વાયુકાય જ કરે છે. એટલે તેમાં ૮૬-૮૦-૭૮ એ સત્તાસ્થાનકો સંભવે છે અને ત્યાંથી અવી જેમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જ્યાં સુધી ન બાંધે ત્યાં સુધી યથાયોગ્ય રીતે એ ત્રણમાંથી કોઇપણ સત્તાસ્થાનક હોય છે. એટલે સામાન્ય રીતે તિર્યંચમાં પાંચ સત્તાસ્થાનકો કહ્યાં છે. ૩૮૯ આ સત્તાસ્થાન તો યુગલિયામાં હોય છે. કારણ કે સંખ્યાત વર્ષના આયુવાળો મનુષ્ય યુગ લિક તિર્યંચનું આયુ બાંધ્યા બાદ ક્ષાયિક ઉત્પન્ન કરી શકે છે, સંખ્યાત વર્ષનું તિર્યંચા, બાંધ્યા પછી ઉત્પન્ન કરી શકતો નથી. પરંતુ અહીં એક વિચાર થાય છે કે સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં કોઇ સમ્યકત્વ હોય કે નહિ ? કોઇપણ સ્થળે ૨૪ કે ૨૮ની સત્તાવાળા લાયોપથમિક સમ્યકત્વી તિર્યંચને અપર્યાપ્તાવસ્થા દેવગતિનો બંધક લીધો નથી. ઉલટું ૨૧ કે ૨૨ની સત્તાવાળો લીધો છે. અને તે તો યુગલિક હોય છે. આ ઉપરથી એમ સમજાય છે કે સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચમાં સમ્યકત્વ લઇ કોઇ ઉત્પન્ન થતાં નથી. પર્યાપ્ત થયા પછી તેઓ ઉપશમ કે ક્ષયોપશમ સમત્વ ઉત્પન્ન કરી શકે છે. ૩૯૦ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ મનુષ્ય કરતા નથી પરંતુ દેવો અને નારકો જ કરે છે. તેથી જિનનામ સહિત ૩૦ના બંધના ૮ ભાંગા મનુષ્યમાં સંભવતા નથી. માટે અહીં કુલ બંધ ભાંગા ૧૩૯૪૫ના બદલે ૧૩૯૩૭ જાણવાં. Jain Education Interational For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કર્મપ્રતિભાગ-૩ હવે સંવેધ કહે છે..... એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધક મનુષ્યને ૭ ઉદયસ્થાનકો.... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ છે. બાકીના કેવલીના ઉદયસ્થાનકો અહીં ઘટે નહીં. ૨૫ અને ૨૭નું ઉદયસ્થાનક વૈક્રિયશરીરીને જાણવું. એક એક 6. યશાન કે ૯૦.૮૮-૮૬ અને ૮૦ એ ૪ સત્તાસ્થાનકો હોય છે. વિશેષ ૨૫ અને ૨૭ના ઉદયસ્થાનકે બે બે સત્તાસ્થાનકો.. તીર્થંકરનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધકને ૭ ઉદયસ્થાનકો છે. તે ૨૮ના બંધકની જેમ જાણવાં. વિશેષ અહીં ૩૦નો ઉદય સમ્યગુદષ્ટિઓને જ કહેવો. સર્વે પણ ઉદયસ્થાનકોમાં બે બે સત્તાસ્થાનકો છે... ૯૩ અને ૮૯. તેમાં આહારક સંયતને ૯૩નું જ સત્તાસ્થાનક હોય છે. સર્વસંખ્યા ૧૪ સત્તાસ્થાનક થાય છે. આહારક સહિત (દેવગતિ પ્રાયોગ્ય) ૩૦ના બંધકને ૨ ઉદયસ્થાનક... ૨૯ અને ૩૦ છે. તેમાં જે સંયત (વેક્રિય) કે આહારક શરીર વિકર્થી (તે શરીર યોગ્ય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઇ ૨૯-૩૦નું ઉદયસ્થાન થાય છે. ( જો કે આહારક શરીરી પ્રમત્ત સંયત પણ ૨૯ અને ૩૦ના ઉદયવાળો હોય છે. પરંતુ તે આહારદ્ધિક બાંધતો નથી,) કારણ કે ત્યાં તેના બંધનું કારણ વિશિષ્ટ સંયમ નથી. આ બંને ઉદયે સત્તાસ્થાન એક ૯૨નું જ છે. ૩૧ના બંધક (અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણવાળાને) ૩૦નું એક ઉદયસ્થાનક હોય છે, અને ૯૩નું એક સત્તાસ્થાનક હોય છે. એક(યશ : કીર્તિના) બંધકને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ૮ સત્તાસ્થાનકો.. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫. સર્વ બંધસ્થાન અને ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાનો ૧૫૯ થાય છે. (બંધવિચ્છેદ થયા પછી) અબંધે ઉદય અને સત્તાસ્થાનનો પરસ્પર સંવેધ સામાન્ય સંવેધનો વિચાર જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે જ જાણવો.૯/ ઇતિ મનુષ્યગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત -: અથ દેવગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ : દેવગતિના ૪ બંધસ્થાનકો - હવે દેવોના બંધાદિ સ્થાનકો કહે છે... તેમાં તેઓને - દેવોને ૪ બંધસ્થાનકો છે.. ૨૫-૨૬-૨૯ અને ૩૦ છે. તેમાં ૨૫ અને ૨૬નું બંધસ્થાનક પર્યાપ્ત - બાદર પૃથ્વી - અપૂ પ્રત્યેક વનસ્પતિ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધકને જાણવું. અહીં સ્થિર - અસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ-અયશકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. ૨૬નો બંધ આતપ કે ::: : "" નો "નાતામાં જ દેવગતિ યોગ્ય બંધ કરે છે. પ્રત સમ્યગદષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણ દેવગતિ યોગ્ય બંધ કરે છે, - 1s ji . - 5.3 રહે ” અને ? ન દો. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ કાજ કદિ રૂા. ખાસ સાચે હતો. સિંધવિરાણી છે. ઉદય અન સત્તાવેe-૨૧ન ..હોય એમ મનાય છે. અહીં૩૧ના બંધે ૩૦ને એક જ ઉદય સ્થાન લીધું છે. પ્રેમ સંત આહારક શરારાને ?-નો રંજ લીધો છે. અમને નોકુદ્ધિનો સંક_સંભવે છે. ડાકલામ ::--: ::: : : : : : : :: ૧૪ અમાસના ૨૧ નામાન ઉમેરીએ તો કલi૮૯ તાકાત થાય.. -: થ દેવડાાંતના બંધ-ઉદય-સત્તાચોળકાંબાં સંવંj - | દેવગતિના ૪ બંધસ્થાનકો - હવે દેવીના બંધાદ સ્થાનકો કહે છે... તેમાં તેઓને - દવાને ૪ બચ્ચાનક છે... ૨૫-૨૬-૨૯ અને ૩૦ છે. તેમાં ૨૫ અને ૨૬નું બંધસ્થાનક પર્યાપ્ત - બાદરપૃથ્વી - અપુ પ્રત્યેક વનસ્પતિ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધકને જાણવું. અહીં સ્થિર- અસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ-અય: શકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. ર૬નો બંધ આતપ કે ૩૯૧ મિબાદષ્ટિ મનુષ્ય તો પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિ યોગ્ય બંધ કરે છે. પરંતુ સમ્યગુદષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણા દેવગતિ યોગ્ય બંધ કરે છે, માટે અપર્યાપ્તાવસ્થા સંભવી પણ ઉદયસ્થાનકો અહીં ગ્રહણ કર્યા છે. ૩૯૨ તીર્થંકરનામકર્મનો બંધક આહારક શરીરી ૨૯ અને ૩૦ના ઉદયે અપ્રમત્તે જાય તો તે ઉદયે વર્તતાં તેને ૩૧ પ્રકૃતિનો બંધ સંભવે છે. પણ અલ્પકાળ માટે કે કોઇકને હોવાથી ન ગ્રહણ કર્યો હોય એમ સમજાય છે. અહીં ૩૧ના બંધે ૩૦નું એક જ ઉદય સ્થાન લીધું છે. પ્રમત્ત સંયતે આહારક શરીરીને ૨૯નો બંધ લીધો છે. તે જ અપ્રમત્તે જાય તો તેને આહારકદ્ધિક યુક્ત ૩૧નો બંધ સંભવે છે. તાવ કેવલીગમ્ય. ૩૯૨/૧ અહીં અબંધના ૧૦ ઉદયસ્થાનના ૩૦ સત્તાસ્થાન ઉમેરીએ તો કુલ-૧૮૯ સત્તાસ્થાન થાય. Jain Education Interational For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૮૩ ઉદ્યોત સહિત થાય છે, તેથી અહીં ૧૬ ભાંગા થાય છે. મનુષ્યગતિ અને તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતા ૨૯નો બંધ સમભેદ પૂર્વની જેમ જાણવો. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૪૬૦૮ ભાંગા પૂર્વની જેમ કહેવા. જે તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધે છે, તેના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશકીર્તિ - અયશ કીર્તિ પરાવર્તન વડે ૮ ભાંગા થાય છે. દેવગતિના ૬ ઉદયસ્થાનકો :- ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ ઉદયસ્થાનકો વિસ્તારપૂર્વક પૂર્વે કહ્યાં છે, માટે અહીં ફરી કહેતાં નથી. દેવગતિના ૪ સત્તાસ્થાનકો :- ૯૩-૯૨-૮૯ અને ૮૮, બાકીના તો કેટલાંક એકેન્દ્રિય સંબંધી કેટલાંક ક્ષપક સંબંધી હોય છે તેથી દેવોને સંભવે નહીં. હવે સંવેધ કહે છે... (એકેન્દ્રિય પ્રાયોગ્ય) ૨૫નો બંધ કરતાં દેવોને ૬એ પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને બે સત્તાસ્થાનક.. ૯૨ અને ૮૮ છે. એ પ્રમાણે ૨૬ અને ૨૯ના બંધકોને પણ જાણવું. ઉદ્યોત સહિત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પણ તે જ ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનક હોય છે. વળી તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૬ એ પણ ઉદયસ્થાનકોને વિષે દરેકને બે સત્તાસ્થાનક છે... ૯૩ અને ૮૯ છે. સર્વ સંખ્યા ૬૦ સત્તાસ્થાનકો થાય છે. (યંત્ર નંબર - ૧૭ જુઓ) ઇતિ દેવગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ઇતિ ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત ( -: અથ ઇન્દ્રિયો વિષે બંધાદિ સ્થાનકોનું સ્વરૂપ :- ) હવે ઇન્દ્રિયોને વિષે વિચારે છે.... એકેન્દ્રિય વિક્લેન્દ્રિયને વિષે દરેકને ૨૩ આદિથી ૨૮ સિવાયના ૫-૫ બંધસ્થાનકો હોય છે.૩૯૪ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦. તેમાં દેવગતિ પ્રાયોગ્ય ર૯ અને ૩૦ સિવાયના બાકીના સર્વ પણ સર્વગતિ પ્રાયોગ્ય સમભેદો કહેવાં. પંચેજિયને વિષે ૨૩ આદિ આઠે બંધસ્થાનક હોય છે... ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧.૬° આ સર્વ પણ સર્વ ગતિ પ્રાયોગ્ય સપ્રભેદો કહેવાં. એકેન્દ્રિયોના ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એ ૫ ઉદયસ્થાનકે હોય છે. અને તે સપ્રભેદો પૂર્વની જેમ કહેવાં. વિક્લેન્દ્રિયોના ૬ ઉદયસ્થાનકો... તે આ પ્રમાણે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ છે. આ ઉદયસ્થાનકો પણ જે પ્રમાણે પહેલાં કહી ગયા તે પ્રમાણે કહેવાં. પંચેન્દ્રિયોના ૧૧ ઉદયસ્થાનકો છે... . તે આ પ્રમાણે ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦૩૧-૮ અને ૯ એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સંબંધી ઉદયસ્થાનકો છોડીને બાકીના સર્વ ઉદયસ્થાનકો પંચેન્દ્રિયોના સપ્રભેદો કહેવાં. . સત્તાસ્થાનકો એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયોના ૫ છે... તે આ પ્રમાણે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. અને પંચેન્દ્રિયોના ૧૨ સત્તાસ્થાનકો છે. (યંત્ર નંબર ૫૮ જુઓ) ઇતિ ઇન્દ્રિયો વિષે બંધાદિ સ્થાનકોનું સ્વરૂપ સમાપ્તા ૩૯૩ ગાથા ૧૩૦ “ા વિકારે પણ વંઘા ઝડપીસT૩ મા પણ '' અહીંટીકામાં ૮ ઉદયસ્થાન છે. ત્યાં ૮ બંધ સ્થાનક આવે. ૩૯૪ “વ છ વઢિયા પણ ૫ વારસ૩ સંતાન II ૩૧ ૩ IT'' For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ગતિ નરક ગતિ (ર) તિ (૧) ૨૩ ૨૩ ય 7, C મ e ॥ તિ બંધસ્થાનક ૨૯ ૩૦ ૧૩ ૪ ) ( (૨-૫) (૬) (૧) ૨૩ ૨૩ (૨-૫) (૬) ૨૫-૨૬ ૨૯-૩૦ ૨૮ (૧) (૨-૩) (૪) ૨૫-૨૬ ૨૯-૩૦ ૨૮ ૨૮ ૨૯ ཧེ ཅེ 9 ન ન ૨૫ ૨૬-૨૯ ૩૦ ३० ગતિને વિષે નામકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ પ્રદર્શક યંત્ર નંબર – ૫૭ કયા ક્યા ઉદયસ્થાનકો ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ ૨૧-૨૪-૨૫-૨૬ ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ઉપર પ્રમાણે ૩૦-૩૧ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯| ૬ ૨ ૨૫-૨૭ ઉપર પ્રમાણે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦| 30 ૨૯-૩૦ ૩૦ ૩૦ કુલ ઉદય સ્થાનક ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ ઉપર પ્રમાણે જ ઉપર પ્રમાણે જ ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ ૫ ૫ ૪ ૫ ૫ ર 2 ૬ ૧ ૭ ર ૧ ૧ ૧૦ ૬ ૬ " ક્યા સત્તાસ્થાનો ૯૨-૮૯-૮૮ = ૯૨-૮૯-૮૮ = ૯૨-૦૮-૮૬-૮૦-૭૮= ૯૨-૦૮-૮૬-૮૦ = ૯૨ - ૮૮ = ૯૨-૦૮-૮૬ = ૯૨-૮૮-૮૬-૮૦ = ૯૨-૮૮ ૯૨-૮૮ = ૯૨-૮૯-૮૮-૮૬ = ૯૩ - ૮૯ = ૯૨ ૯૩ ૯૩-૯૨-૮૯-૮૮ ૮૦-૭૯-૭૬-૭૫ ૭૮-૮૬ સિવાયના ૯૨ - ૮૮ = ૯૩ - ૨૯ = = ૩ X ૫ = ૩ X ૫ = ૫ જા ૪ = ૪ × ૫ = ૪ × ૪૦ = ૨ X ૬ = ૩ X ૨ = ૪ × ૫ = ૨ X ૨ = ૨૪ × ૪ = ૨ X ૬ = ૪ × ૧ = ૨ X ૭ = ૧ X ૨ = ૧ X ૧= ૮ X ૧ = ૨ X ૬ = ૨ X ૧૨ = ૨ X ૬ = | ટ ટ || ૦ | ૢ || % »[ __! જે • = = = = =||g| કુલ ૨૦ ૪૦ ૧૨ ૬ ૪ ૧૪ ૧ ૩૦ વિરોધ હકીકત મનુગતિ પ્રાગ્ય બાપે ત્યારે ટનું આય જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધે ત્યારે ૮૯નું જ આવે. ઉદ્યોત સહિત - ૩૦ તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધે. ૭૮નું તેઉં-વાઈને તેમજ આવીને મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી (અંતર્મુ૰) રંતુ નિષ્પાદષ્ટિને જારાયું. ૨૫-૨૭નું ઉદયસ્થાનક વૈક્રિય શરીરીને જાણવું. ૨૫-૨૬-૨૯-૩૦નું બંધસ્થાનક ૮૯નું નરગતિ પ્રાયોગ્ય બાંધતા મિથ્યાદને જાડાવું. જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯બાંધે ત્યારે, આહારક સંયતને ૯૩નું જ હોય છે. ૩૦નો ઉદય સમ્યગ્દૃષ્ટિને જ હોય છે. ૯૨નું સત્તાસ્થાનક ઉપર આવી ગયેલ છે.માટે અલગ ગણવા નહિ. ઉદ્યોત સાત તિર્યંચગતિ પ્રાયોગ્ય ૩૦ ખાંધે ત્યારે જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ૩૦ બાંધે ત્યારે. ૨૮૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ઇન્દ્રિયો વિષે બંધ – ઉદય અને સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર – ૫૮ ઇન્દ્રિય બંધસ્યાનો ઉદયસ્થાનકો સત્તાવાનો એકેન્દ્રિય ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ = ૫ ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ = ૫ વિક્લેન્દ્રિય | ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ = ૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ = ૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ = ૫ ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ = ૬ પંચેન્દ્રિય ૨૩-૨૫-૨૬-૨૮ ૨૯-૩૦-૩૧-૧ = ૮ ૨૦-૨૧-૨૫-૨૬ ૨૭-૨૮-૨૯ -૩૦-૩૧-૮- ૯ = ૧૧ 32-22-22-12-£2 -: અથ જીવસ્થાનકોમાં બંધ -ઉદય - સત્તાસ્થાનોનું સ્વરૂપ : : ૩૯૫ ૧૪ વસ્થાનક વિષે જ્ઞાનાવરણ - અંતરાય - દર્શનાવરણકર્મના સંવૈધ - હવે જીવસ્થાનકોને વિષે બંધ-ઉદય અને સત્તાસ્થાનોને કહે છે... તેમાં જ્ઞાનાવરણીય - અંતરાય અને દર્શનાવરણીયના જે ભાંગા મિથ્યાદષ્ટિને કહ્યાં છે, તે જ સર્વ મૈં પર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય સિવાયના ૧૩ વસ્થાનકોને વિષે જાણવાં. તેમાં જ્ઞાનાવરણ અને અંતરાય એ દરેકનો પો બંધ, પનો ઉદય અને પની સત્તા હોય છે. દર્શનાવરણીય કર્મના ૯નો બંધ - ૪નો ઉદય ૯ની સત્તા, અથવા ૯નો બંધ - પો ઉદય - ૯ની સત્તા હોય છે. સંક્ષિ પર્યાપ્તાને ગુશસ્થાનકોમાં જે ભાંગાઓ કહ્યાં તે સર્વ અન્ય્નાતિરિક્ત સમજવાં. (યંત્ર નંબર -૫ - ૫૯૭ જુઓ)(યંત્ર નંબર ૩૦૭ - ૨૭૮ ના આધારે) ૩૯૫ 'नाणंतरायदंसण बंधोदयसंत भंग जे मिच्छे । ते तेरसठाणेसुं सञ्णिम्मि गुणासिया सब्बे ।। १३१ ।।” 325 ગાથા - ૧૩૨ - ‘‘તેરસસુ દેવળીયસ પ્રજ્જ્ઞા ફોતિ મંળવા વડો ।'' .. ૩૯૭ ગાથા ૧૩૨ - ‘‘નિત્યુય તિ—િ ગોલ્ ૩૯૮ (‘િિકરણ નર મંળ બે રાત્રે અળિ પબ્બત્તે । નારવસુઘડ મંગાયરક્રિયા ફળિવિતતુવિજ્ઞાળ || ૧૩૩ ||'' ३८८ "असण्णि अपनत्ते तिरिउदए पंच जह उ तह मणुए । मणपज्जत्ते सब्बे इयरे पुण दस उ पुब्बुत्ता ।। १३४ ।। ” ગાય - ૧૩૫ ‘‘ગ્રંથોવસંતાડું મુખ્યારૂં સબ્મિનો ૩ મોહલ્સ 1 800 ૨૮૫ : ૩૯૭ ૧૪ વસ્થાનક વિષે વેદનીય-ગોત્રકર્મના સંવૈધ - વેદનીય કર્મના પ્રથમના ૧૩ વસ્થાનકોને વિષે સંક્તિ પર્યાપ્ત સિવાયના) પ્રથમના ૪ ભાંગા હોય છે...૩૯૬ તે આ પ્રમાો (૧) અસાતાની બંધ - અસાતાનો ઉદય - બે ની સત્તા, અથવા (૨)અસાતાની બંધ - સાતાનો ઉદય - બેની સત્તા, અથવા (૩) સાતાનો બંધ - અસાતાનો ઉદય - ૨ ની સત્તા અથવા (૪) સાતાનો બંધ - સાતાનો ઉદય - બેની સત્તા. ચોત્રકર્મના ૩ ભાંગા હોય છે... તે આ પ્રમાો ... (૧) નીચોત્રનો બંધ - નીચોત્રનો ઉદય - નીચર્ચાત્રની સત્તા, આ વિકલ્પ તે વાઉકાયમાં હોય છે. તે ભવથી નીકળીને પટ્ટા (જ્યાં સુધી અન્ય તિર્યંચમાં ઉત્પન્ન થયેલા ઉચ્ચ ન બાંધે ત્યાં સુધી) કેટલોક કાલ હોય છે. (૨) નીચીત્રનો બંધ – નીચર્ચાત્રનો ઉદય બેની સત્તા, અથવા (૩) ઉચ્ચોત્રનો બંધ-નીચોત્રનો ઉદય બેની સત્તા હોય છે. બાકીના ભાંગા ન ઘટી શકે, કારણ કે તેઓને ઉચ્ચોત્રના ઉદયનો અભાવ છે. (યંત્ર નં-૬૦ - ૬૦૭ જુઓ)(યંત્ર નંબર-૨૯૭-૨૮૭ આધારે) - ૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯-૮ = ૧૨ ૩૯૮ ૧૪ જીવસ્થાનકો વિષે આયુષ્યકર્મના સંવેધ :- આયુષ્યના વિચારમાં તિર્યંચાયુનો ઉદય છતા જે ૯ ભાંગા તે સર્વે પણ અસંજ્ઞિ પર્યાપ્તાને જાણવાં. કારણ કે તેઓને સર્વે પણ સંભવે છે. તે જ ૯ ભાંગામાંથી દેવ-નારકી આશ્રમી ૪ ભાંગા સિવાયના ૫ ભાંગા પર્યાપ્ત - અપર્યાપ્ત સૂક્ષ્મ-બાદ૨ એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયને ૩૯૮૦ જાણાવાં, કાકા કે તેઓને દેવ-નરકાયુના બંધનો અભાવ હોય છે. તે જ ૫ -૫ ભાંગા અસંન્નિ અપર્યાપ્ત તિર્યંચ અને અસંક્ષિ મનુષ્યને આશ્રયીને અપર્યાપ્ત અસંક્ષિમાં કુલ ૧૦ ભાંગા આવે (કારણ કે અપર્યાપ્તા - અસંક્ષિ તિર્યંચ અને સંમૂર્છિમ મનુષ્ય મનુષ્યાયુ અને તિર્યંચાયુનો જ બંધ કરે છે.) તથા સંક્ષિ પર્યાપ્તમાં ૪ ગતિના આયુષ્યના ૨૮ ભાંગા જાણવાં. સંશિ અપર્યાપ્તામાં મનુષ્ય આશ્રયી -૫ અને તિર્યંચ આશ્રયી - ૫ ભાંગા, સર્વસંખ્યા -૧૦ ભાંગા તે લબ્ધિ અપર્યાપ્તના હોય છે.૩૯૯ તથા દેવ નાઓના કરણ અપર્યાપ્તાનો ૧-૧ ભાંગી સંન્નિ અપર્યાપ્તના સર્વસંખ્યા ૧૨ ભાંગા થાય છે. (યંત્ર નં.-૬૧ જુઓ) (યંત્ર નં.- ૨૬ના આધારે) ૩૯૯ ૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના બંધસ્થાનકો :- મોહનીયકર્મના સર્વે પણ બંધ-ઉદય-સત્તાસ્થાનકો સંન્નિપર્યાપ્ત પંચેન્દ્રિયના સપ્રભેદો જે પ્રમાણે કહેલાં કહ્યાં તે પ્રમાો જ કહેવો,૪૦૦ બાદર એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - અસંશિ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કર્મપ્રકૃતિભાગ-૩ પંચેન્દ્રિય પર્યાપ્તામાં પ્રથમના બે ૨૨ અને ૨૧ બંધસ્થાનક હોય છે. અને આ જે પ્રમાણે પહેલાં કહ્યાં તે પ્રમાણે જાણવાં. વિશેષ ૨૧નું બંધસ્થાનક કરણ અપર્યાપ્તાવસ્થામાં જાણવું. પર્યાપ્ત-અપર્યાપ્ત-સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત - બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સંજ્ઞિ પંચેન્દ્રિય એ ૮ જીવસ્થાનકો વિષે ૨૨નો એક જ બંધ હોય છે. અને તે સમભેદ પૂર્વની જેમ કહેવાં. ૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો - આ જ ૮ જીવસ્થાનકોમાં ૩ ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે..૮-૯ અને ૧૦ છે. આ જીવસ્થાનોમાં અનંતાનુબંધિના ઉદય વિનાનું ૭નું ઉદયસ્થાન ન પામે, કારણ કે તેઓને અવશ્ય અનંતાનુબંધિનો ઉદય હોય છે. અને તેઓને નપુંસકવેદનો જ ઉદય હોય છે. પરંતુ સ્ત્રીવેદ - પુરુષવેદનો ઉદય ન હોય. તેથી ૮ના ઉદયે ૮ભાંગા, ૯ના ઉદયે - ૧૬ ભાંગા, ૧૦ના ઉદયે ૮ ભાંગા એ પ્રમાણે દરેકના ૩૨ ભાંગા થાય છે. ૧૪ જીવસ્થાનક વિષે જ્ઞાનાવરણ – અંતરાયકર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર – ૫૯ * જીવસ્થાનક ભાંગો ? ભાંગા કુલભાંગા ૧૩ જીવસ્થાનક ૧૩ ૧લો ૧લો-૨જો ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર ૩૦A ના આધારે ૧૫ ૧૪ અવસ્થાનક વિષે દર્શનાવરણ કર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર ૫૯A) નિદ્રાના ભેદ સહિતના કુલ ભાંગા ૧૪ જીવસ્થાનકે ૧૩ જીવસ્થાનક ૧ પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય ભાંગો ? ૧ લો રજો | સર્વ | નિદ્રાના ભેદ વગરના ભાંગા | કુલ ભાંગા ૨ | ૨૬ ૧૩ | ૧૩ | ૬ | ૭૮ ૨૫ ૨૫ ૧૦૩ વિવશ ભેદે : ૧૨ જીવસ્થાનકો ૭૨ ૧લો રજો સર્વ | | | ૨૫. જ | ૧ થી ૪ ૧૨ ૧૨ ૧૦૯ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ૧ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર -૨૭A આધારે અન્ય આચાર્યોના મતે - ૧૩ જીવસ્થાનકો ૧ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેરિય ૧લો રજો | ૨ છે કે સર્વ ટી. ૧ લબ્ધિ પર્યાપ્તમાં સ્થાનઢિત્રિકની સંભાવવાની અપેક્ષાએ ૬-૬ ભાંગા આવે. અહીં તત્ત્વ બહુશ્રુતો જાણો. ટી. ૨ અહીં વિવફા ભેદથી કરશઅપર્યાપ્તની વિવલાથી અપર્યાપ્તસંશિમાં ૪૬ ગુણસ્થાન અને એના ૩જા, ૪થા ભાંગા આવ્યા. ટી. ૩ અન્ય આચાર્યોના મતે :- ૮મા - ૧૨માના ૨-૨ ભાંગ ન સંભવાથી કુલ-૨૧ ભાંગા આવે. ૪૦૧ “ાયરવિનાનાસાળનું પગેનું ૩ બાફમા iા ૧૩૫ II” ૪૦૨ ગાથા ૧૩૬ - “બ વીસોવિય સંઘો બદાર કા તિળે " For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૮૭ ૧૪ જીવસ્થાનક વિષે વેદનીયકર્મ સંવેધભંગ પ્રદર્શક યંત્ર નં ૬૦ ) જીવસ. - ' મા-II કુલભાંગ ૧૩ જીવસ્થાનક ૧ થી ૪ સર્વ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર -૨૯A ના આધારે (૧૪ જીવસ્થાનક વિષે ગોત્રકર્મના સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર - ૬૦A) ભાંગ જીવસ્થાનક ૧૩ જીવસ્થાનક ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ભાંગો ? ૧ લો - ૨જો - ૪થો | સર્વ કુલભાંગ ૩૯ | યંત્ર નંબર -૨૮A ના આધારે ટી. ૧ અહીં જો વિવકાભેદથી કર અપર્યાપ્ત લઇએ તો કર અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં ૩જો ભંગ પણ સંભવી શકે. (૧૪ જીવસ્થાનક વિષે આયુષ્યકર્મના સંવેધ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૬૧) ૨૮ STD 9 | મતાન્તરે જીવસ્થાનક ભાંગો ? ભાંગા કુલ ભાંગા | સં. જીવસ્થાનકે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય ૧ સર્વ ૨૮ લબ્ધિઅપર્યાપ્ત “ [ ૧ ૧૧-૧૩-૧૪-૧૭-૧૮ ૨૦-૨૨-૨૩-૨૬-૨૭ ૧૦ અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્ત અસંક્ષિ “ ' ૨૦ થી ૨૮ ૧૧ જીવસ્થાનક | ૧૧ | ૨૦-૨૨-૨૩-૨૬-૨૭ | ૫૫ | ૫૦ | ૧૦ | અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય | યંત્ર નંબર-૨૮ ના આધારે ૧૦૨ ૧૦૭ ૧. અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં પણ મનુષ્યગતિ લગતા ૫ ભાંગા હોય તેથી અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયમાં ૧૦ ભાંગા થાય. અને શેષ ૧૦ જીવસ્થાનકમાં ૫ ભાંગા થાય... પરંતુ સૂત્રકારે ૧૧ જીવસ્થાનકથી અલગ લબ્ધિ અપર્યાપ્ત અસલ્લિ પંચેન્દ્રિયમાં સમૂર્ણિમ મનુષ્યના કહ્યાં નથી. J આ જ ૩ ઉદયસ્થાન સાથે ૭નું ઉદયસ્થાન સાથે મેળવતાં ૭-૮-૯ અને ૧૦ એ૪ ઉદયસ્થાનક પર્યાપ્ત બાદ એકેન્દ્રિય - વિક્લેક્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય એ ૫ જીવસ્થાનકો હોય છે. તેમાં સાસ્વાદને ૭-૮ અને ૯ એ ૩ ઉદયસ્થાન હોય છે. મિથ્યાષ્ટિને ૮-૯ અને ૧૦ એ ૩ ઉદયસ્થાન હોય છે. અને તેઓને નપુંસકવેદનો જ ઉદય હોય છે. તેથી ૨૪ના સ્થાને ૮ ભાંગા જાણવાં, તે કારણે સાસ્વાદન અને મિથ્યાદષ્ટિએ દરેકને ૩૨ ભાંગા થાય છે. ૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો - તે જ ૫ + ૮ = ૧૩ જીવસ્થાનકોને વિષે ૨૮-૨૭ અને ૨૬ એ ૩-૩ સત્તાસ્થાનકો હોય છે. તેમાં પણ બાદર એકેન્દ્રિયાદિ ૫ જીવસ્થાનકોમાં સાસ્વાદન ભાવમાં વર્તતાં ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કરણ અપર્યાપ્ત કેટલા એક સંજ્ઞિમાં ૧૭નું બંધસ્થાન, ૬ આદિ ૪ ઉદયસ્થાનકો, (૬-૭-૮-૯) અને ૨૪-૨૧ રૂપ સત્તાસ્થાનકો જાણવાં. (યંત્ર નંબર - ૬૨-૬૨A જુઓ) ૪૦૩ ગાથા ૧૩૬- “સત્તાનુવાડ વંસુ ” ૪૦૪ “અડસઠવીસ સંતોક ૧૩૬T” For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કર્મપ્રકૃતિભાગ-૩ ૧૪ જીવસ્થાનક વિષે મોહનીયકર્મના સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર - ૬૨ જીવસ્થાનક નામ ૭ અપર્યાપ્ત પર્યાપ્ત સૂન કેન્દ્રિય ૮ જીવસ્થાનક વિષે કુલ ઃ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય થી પર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય ૫ જીવસ્થાનક વિષે કુલ : ૧૩ જીવસ્થાનક વિષે કુલ ૩ ૧ પર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય ઃ સંખ્યા ૫ બંધસ્થાન ઉદયસ્થાન ગા સ્થાન | પ્રકૃતિ | બંધ બંધ પ્રકૃતિ | ઉદય / ઉદય સંખ્યા મંગ સંખ્યા અષ્ટક ૧ ૧ ૨ ૨૨ ૨૨ ૨૧ ૬ ૪ ८ ૯ ૧૦ ८ ૯ ૧૦ G ८ ૯ " ” જ ૧ ४ ૩૨ ૧ ~ ૧ r می ૧ ૨ ૧ ܡ ८ ४० ૭૨ For Personal & Private Use Only પદ પદ ભગ |અષ્ટક ભગ ૮ ૧૬ ८ ૩૨ ૨૫૬ ८ ૧૬ ८ ३२ ८ ૧૬ ८ ૭ 2|||૩|| ૩૨૦ ૫૭૬ ૧૨૭૧ ૧૮૪૭ ૧૮ ૧૦ ૩૬ ” | ૪ | ૭ હર ૬૪ ૬૮ ૬૪ || ૧૪૪ ८० ૨૮૮ ૨૩૦૪ ૬૪ ૧૪૪ ८० ૨૮૮ ૫૬ ૧૨૮ ८० ૧૨ ૨૫૬ ૫૪૪ ૩૪૦ ૨૭૨૦ ૬૮ |૫૦૨૪ ૮૪૮૩ સત્તાસ્થાન ૧૩૫૦૭ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૯. ૭૨ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ヒ ૨૮ ૨૮ ૨૮ 3 ૧૨ ૧૪ જીવસ્થાનક વિષે કુલ 1 M અન્ય આચાર્યોના મતે : ૧ પર્યાપ્ત સંશિ પંચેન્દ્રિયમાં વધારો ઃ + ૧૨ + ૨૪ |૨૮-૨૪-૨૧-૫(૪) ૧૪ જીવસ્થાનક વિષે કુલ : ૧૮૫૯ ૧૩૫૩૧ ૨૬૯ M માતાન્તરે :- અન્ય આચાર્યોના મતે :- ૪ના બંધે ૨નો ઉદય અલ્પકાળ માને છે. તેથી તેમના મત પ્રમાણે ૧૨ ઉદયભંગ અને ૨૪ પદભંગ તથા ૪ સત્તાસ્થાનક વધે. ૬૦ ૧૩૨ ૧૩૩ ૨૬૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ સપ્તતિકા ટિપ્પણના અભિપ્રાય : ૧૩ જીવસ્થાનકોમાં મોહનીયકર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર-૬૨૭ જીવસ્થાનક નામ સંક્ષિ, અસંક્ષિ વિના ૫ પર્યાપ્ત ૫ પર્યાપ્ત પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પર્યાપ્ત ટીપ પર્યાપ્ત શ્રીન્દ્રિય પર્યાપ્ત ચતુરિન્દ્રિય અપર્યાપ્ત સંક્ષિ અપર્યાપ્ત અસંક્ષિ પર્યાપ્ત અસંક્ષિ પર્યાપ્ત અસંક્ષિ ૧લું ગુાસ્થાન ૨ હું ગુણસ્થાન ૧૦જીવસ્થાનકના કુલ ૩જીવસ્થાનકના કુલ ૧૩જીવસ્થાનકના કુલ બંધસ્થાન ગુણ સંખ્યા સ્થાન | પ્રકૃતિ બંધ પ્રકૃતિ ઉદય સખ્યા ભગ સંખ્યા અષ્ટક ८ ૧ ૯ ૨ ૧૦ ૧ ૪ ४० ૧૦ (૪) ૩ (1) ૧૬ ૫૬. ૯.ચો. ૧૬ ૧ ૨ ૧ ૨ ૧૩ જીવસ્થાનકોમાં મોહનીયકર્મના સંવેધભંગો : ઉદય ઉદય પદ ૧૦ જીવસ્થાનક ઃ અષ્ટક ભંગ અષ્ટક ૪૦ ૩૨૦ ૩૬૦ ૧૨૮ ૧૨૮ ૪૪૮ ૩૮૪ ૨૨ ૮૩૨ ૨૧ ૨૨ ૨૧ ૪૮૮ ૫.ચો. ૧૪૦ ૬ ૪ ૬ ૪ પદ ભગ ૨૮૮૦ ૭ ८ ૯ સત્તા સ્થાન ८० ૧૦૨૪ ૧ ૩૯૦૪ ૧૦૨ ૧૭૨૬૪ ८ ૯ ૧૦ ૭ ८ ૯ ૩૩૬૦ ૩૦ ૧૩૨ >||||| می ૧ ૪ ૧૬ ઉ. ચો. ૧ ૨ ૧ ૪ ૧૨ ૧ ૨ ૧ ૪ ઉદયસ્યાન ઉદય પદ પુદ ભંગ/અષ્ટક ભગ ૮ ૧૬ ૮ ૩૨ ૩૨૦ ८ ૧૬ ૧૩ જીવ સ્થાન કુલ રૂ. ૧૨૮ For Personal & Private Use Only ८ ૧૮ ૧૦ ८० ૩૬ ૨૮૮ ૩૬૦ ૨૮૮૦ ૭ ૫૬ ૧૬ ૧૨૮ ૯ ૩ જીવ સ્થાનક ૧ લું ગુણ રજા ગુણ → ૨૪ ૪૮ ૨૪ ૯૬ ૨૮૮ ૨૪ ૧૬૮ ૪૮ ૩૮૪ ૨૪ ૨૧૬ ૯૬ ૩૨ ૭૬૮ ૩૨ ૨૫૬ ૧૨- ૧૦૨૪ ૫. ચો. ८ ૧૮ ૧૦ ૩૬ ૧પર્યાપ્ત | ૧૨૭૧ ૧૨૮૩ સંક્ષિ ૬૪ ૧૪૪ ૧૯૨ ૪૩૨ ૨૪૦ ૮૬૪ ૧૦૮૨૫૯૨ ર ૧૬ ૧૪ જીવ| ૨૧૦૩/૨૧૧૫ સ્થાનક 2 ८० ૧૪ જીવસ્થાનકોમાં કુલ ઉદયભગો અને પદભગા જીવસ્થાન ઉદયભંગ સત્તાસ્થાન પદમંગ ૭૨૬ ૮૩૨ ૮૪૮૩૮૫૦૭ સત્તાસ્થાન ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૯ ८० ૨૮ ૨૮ ૨૮ ૩ ૧૨ ૧૫૭૪૭૧૫૭૭૧ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૨૮-૨૭-૨૬ ૯ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૩ ૧૩૨ ૨૮૯ 133/5 6.ચો. ઉ.ભંગ ય.યો. પદબંગ ૧૦૮ ૧૨ +૪ ૨૮૮ ૯૬ ૩૨ ૧૬ ૩૮૪ ૧૪૦ ૩૩ ૨૫૯૨ 26 + ૧૩૨ ૨૬૫ ૯ સત્તા સ્થાનક ૨૭ +3 ३० www.jainelibrary.otg Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનકો :- નામકર્મમાં સંશિ પર્યાપ્ત ને ૮ બંધસ્થાનકો હોય છે, અને તે પૂર્વની જેમ કહેવાં. અસંજ્ઞિ પર્યાપ્તમાં પ્રથમના ૬ બંધ સ્થાનકો . ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦ છે.' કારણ કે પર્યાપ્ત અસંન્નિ પંચેન્દ્રિયો નરકગતિ દેવગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી ૨૮નું પણ બંધસ્થાનક પામે છે. તે જ ૨૮ના બંધસ્થાન સિવાધ્યના ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ ૫ બંધસ્થાનકો પર્યાપ્ત અપર્યાપ્ત વિક્વેદ્રિય, બાદર-સૂક્ષ્મ એકેજિયને વિર્ષ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા અસંગ્નિ-સંપત્તિમાં પણ તે જ ૫ બંધસ્થાનકો હોય છે. કારણ કે સર્વ અપર્યાપ્ત જીવો તિથિ - મનુષ્ય પ્રાયોગ્ય જ બાંધે છે. અને તે ૫ બંધસ્થાનકો તિર્યંચ - મનુષ્યગતિ પ્રાયોગ્ય જે પ્રમાણે પહેલાં કહ્યાં તે પ્રમાણે કહેવાં, (યંત્ર નંબર - ૬૩ જુઓ). ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના ઉદયસ્થાનકો - સૂક્ષ્મ- બાદ એકેન્દ્રિય અને (લબ્ધિ) અપર્યાપ્તાને ૨૧ અને ૨૪ ના બે ઉદયસ્થાનક હોય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તાને ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે છે.... તિર્યંચદ્વિક, તેજસ, કાર્મણ, અગુરુલધુ, વર્ણચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ અને નિર્માણ આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં વર્તતાં (અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોને) હોય છે. અને અહીં એક જ ભાંગ થાય છે, કારણ કે અપર્યાપ્તાઓને પરાવર્તમાન શુભ પ્રવૃતિઓના ઉદયનો અભાવ છે. બાદર અપર્યાપ્તાને પણ આ જ ૨૧ પ્રકૃતિઓ (વિગ્રહગતિમાં) ઉદયમાં હોય છે. વિશેષ સૂક્ષ્મનામના સ્થાને બાદર નામ કહેવું. અહીં પણ એક ભાગો થાય છે. સૂક્ષ્મ અને બાદર બંને અપર્યાપ્તામાં તે ૨૧ પ્રકૃતિમાં દારિકશરીર- હુંડક - ઉપઘાત અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એ ૪ પ્રકૃતિ ઉમેરતા તિર્યંચાનુપૂર્વ દૂર કરતા ૨૪નો ઉદય થાય છે. અહીં સૂક્ષ્મ અપર્યાપ્તના અને બાદર અપર્યાપ્તના પ્રત્યેક - સાધારણ વડે દરેકના બે-બે ભાંગા થાય છે. વિક્લેજિય, અસંજ્ઞિ અને સંલિ અપર્યાપ્તાને ૨૧ અને ૨૬ એ બે ઉદયસ્થાન હોય છે. તેમાં અપર્યાપ્ત “ઇન્દ્રિયને ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે છે... તૈક્સ, કાર્મણ, અગુરુલઘુ,સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, વર્ણાદિ-૪, નિર્માણ, તિર્યંચદ્વિક, બેઇન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને અયશ-કીર્તિ. અને આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં રહેલ બેઇન્દ્રિયને જાણવો. અને આ સર્વ અશુભ પદ હોવાથી એક જ ભાંગો થાય છે. પછી શરીરસ્થ (અપર્યાપ્ત બેઇન્દ્રિયને ૨૧માં) દારિકદ્ધિક, હુંડક, સેવાd, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરતાં અને તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં ૨૬નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયાદિને પણ કહેવું. તે જ પ્રમાણે અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિના ઉદયસ્થાન આશ્રયીને બે-બે ભાંગા, ફક્ત અપર્યાપ્ત સંશિના ૪ ભાંગા, કારણ કે અપર્યાપ્ત સંક્ષિ તિર્યંચના બે ભાંગા અને અપર્યાપ્ત સંશિ મનુષ્યના બે ભાંગા. અને અપર્યાપ્ત અસંશિમાં પણ મતાન્તરે ૪ ભાંગા હોય છે. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોને ૪ ઉદયસ્થાનકો *95... ૨૧-૨૪-૨૫ અને ૨૬ તેમાં ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે... તેજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક, નિમણ, તિર્યંચદ્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, અને અયશકીર્તિ. અને આ ર૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં રહેલ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. અહીં પ્રતિપક્ષ કોઇપણ પ્રકૃતિનો ઉદય નહી હોવાથી એક જ ભાંગો થાય છે. આ ૨૧ પ્રકૃતિઓમાં હુંડક, ઉપઘાત, ઔદારિકશરીર, પ્રત્યેક કે સાધારણ ૪ પ્રકૃતિઓ ઉમેરતાં અને તિર્યંચાનુપર્વ દૂર કરતાં શરીરસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયને ૨૪નો ઉદય થાય છે. અહીં પ્રત્યેક - સાધારણ વડે બે ભાંગા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરતાં ૨૫નો ઉદય થાય છે. અહીં પણ તે જ બે ભાંગા થાય છે. ત્યાર પછી પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતા ૨૬ પ્રકતિઓનો ઉદય થાય છે. અહીં પણ તે જ બે ભાંગા થાય છે. સૂક્ષ્મ પર્યાપ્તના સર્વસંખ્યા ૭ ભાંગા થાય છે. ઉદયસ્થાન - ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ ભાંગા - ૧ + ૨ + ૨ + ૨ = ૭ કુલ ભાંગા ૪૦૫ “ સમ બદસાનિકારૂના તેવીસ ઘરેણીના પત્તાત્ર સાવર-સુહતુ તણા અપપ્પાનું ૧૩૭ ” ४०६ "इगवीसाई दो चउ, पण उदया अपज्जसुहुमबायराणं ।सणिस्स अचउवीस, इनिछडवीसाइ सेसाणं ।। १३८ ।।" For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૯૧ (૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનો અને તેના ભાંગાઓ નું યંત્ર નંબર - ૬૩) બંધ ભાંગા બંધસ્થાન કુલ જીવસ્થાનકે બંધસ્થાન સંભ Jઅસંભ વિત બંધ ભાંગા ૨૮ | ૨૯ | ૩૦ | ૩૧ | ૧ | ૨૫ વિત. સ્થાન ૧૨ જીવસ્થાન ૨૩,૨૫,૨૬,૨૯,૩૦| ૫ | ૧૩૯૧૭ ૧૬૭૦૦૪| ૬૦ ૧ પર્યાપ્ત અસંક્ષિ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ પંચેન્દ્રિય ૬ |૧૩૯૨૬ ૨૫ | ૧૬ | ૯ ૯૨૪૦૪૬૩૨ | ૮ | ૯ | | ૧૩૯૨૬ | ૬ ૧ ૧ પર્યાપ્ત સંસિ ૩,૧૫,૨૬,૨૮,૨૯,૩૦. ૮ /૧૩૯૪૫ ૧૩૯ ૪૫ - ૪ ૫ | "| ૯ ૨૪૮૧૪૧૪ | * ૧૩૯૪૫ - પંચેન્દ્રિય, ૩૧,૧. ૧૯૪૮૭૫ ૧૨ જીવસ્થાનક :- અહીં રહેલા જીવો દેવ નારક પ્રાયોગ્ય અને જિન સહિત મનુષ્ય પ્રાયોગ્ય પણ ન બાંધે. ૧૩૯૪૫-૧૮૧-૮-૧ અપ્રાયોગ્ય = ૧૩૯૧૭ બંધ ભાંગા હોય અને ૨૮,૩૧,૧નું બંધસ્થાન તેમ જ જિન સાથે કે આહારક સાથેનું ૩૦નું બંધસ્થાન ન સંભવે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ૨૧ આદિ ૫ ઉદયસ્થાનકો છે...૦૬ ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭. તેમાં ૨૧ પ્રકૃતિઓ આ પ્રમાણે. તેજસ, કામણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, નિર્માણ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ સ્થાવર, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ. આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં રહેલ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. અહીં યશ-કીર્તિ - અયશ-કીર્તિ વડે બે ભાંગા થાય છે. ત્યારબાદ શરીરસ્થ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને ઔદારિક, હંડક, ઉપઘાત, પ્રત્યેક કે સાધારણ એ ૪ પ્રકૃતિ ઉમેરતાં અને તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં ૨૪ પ્રકૃતિનો ઉદય થાય છે. અહીં પ્રત્યેક અને સાધારણ સાથે યશકીર્તિ અને અયશ-કીર્તિ સાથે ૪ ભાંગા થાય છે. વૈક્રિય કરતાં બાદર વાયુકાયને એક ભાંગો થાય છે. કારણ કે તેઓને સાધારણ - યશ:કીર્તિ ઉદયમાં આવે નહીં. અને વૈક્રિય વાયુકાયને ૨૪ના ઉદયે ઔદારિકશરીરના સ્થાને વૈક્રિય શરીર કહેવું. સર્વસંખ્યા ૨૪ના ઉદયના ૫ ભાંગા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરતાં રપનો ઉદય થાય છે. અહીં પણ તે જ પ્રમાણે ૫ ભાંગા થાય છે. ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ર૬નો ઉદય થાય છે, અહીં પણ તે જ પ્રમાણે ૫ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં(અનુદયે) આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થાય તો ૨૬નો ઉદય થાય છે. અહીં આતપ અને પ્રત્યેક સાથે યશકીર્તિ - અયશકીર્તિ વડે ૨ ભાંગ થાય છે. સાધારણને આતપના ઉદયનો અભાવ છે તેથી તે આશ્રિત વિકલ્પ થતાં નથી. ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ અને યશકીતિ - અયશ:કીતિ વડે ૪ ભાંગા થાય છે. સર્વસંખ્યા ૨૬ના ઉદયે ૧૧ ભાંગા થાય છે. ત્યારબાદ પ્રાણાપાન પતિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૬ પ્રકૃતિઓમાં આતપ કે ઉદ્યોતમાંથી કોઇપણ એક ઉમેરતાં ૨૭નો ઉદય થાય છે. અહીં પણ આપ સાથે બે ભાંગા અને ઉદ્યોત સાથે ૪ ભાંગા તેથી સર્વસંખ્યા ૨૭ના ઉદયે ૬ ભાંગા થાય છે. બાદર પર્યાપ્તના સર્વ ભાંગા ૨૯ થાય છે. (ઉદયસ્થાનક ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭ ભાંગા - ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ કુલ ભાંગા ) સંશિ પર્યાપ્તાને ૨૪ સિવાયના સર્વે પણ ઉદયસ્થાનકો હોય છે. ૨૪નો ઉદય એકેન્દ્રિયોને જ હોય છે તેથી પ્રતિષેધ કર્યો છે. ઉદયસ્થાન અને તેના ભાંગા દેવ-નારક-તિર્યંચ અને મનુષ્યોને આશ્રયીને જે પ્રમાણે પહેલાં કહ્યાં છે તે પ્રમાણે અહીં પણ કહેવાં. *કશેષ પર્યાપ્ત બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય-ચઉરિદ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયને ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯-૩૦ અને ૩૧ એ. ૬ ઉદયસ્થાનકો હોય છે. તેમાં બે ઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિદ્રિયને પહેલાં જે પ્રમાણે ઉદયસ્થાનકો અને ભાંગા કહ્યાં તે જ પ્રમાણે અહીં પણ કહેવાં. અને જે પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયના ભાંગા પહેલાં કહ્યાં તે પ્રમાણે પર્યાપ્ત અસંશિને પણ કહેવાં. વિશેષ સર્વે પણ ૨૧ અને ૨૬ ના ઉદયના આશ્રયી જે ૧-૧ ભંગ છે તે અહી કહેવો નહીં. કારણ કે અહીં પર્યાપ્તાઓ આશ્રયી જ વિચાર કર્યો છે માટે. (યંત્ર નંબર - ૬૪ જુઓ) For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કર્મપ્રકૃતિભાગ-૩ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના સત્તાસ્થાનકો - પ્રથમના ૧૩ જીવસ્થાનકોને વિષે ૫-૫ સત્તાસ્થાનકો છે, તેમાં 3 અધ્રુવ સંજ્ઞાવાળા... ૮૬-૮૦-૭૮, ૯૨ અને ૮૮. તેમાં ૭૮નું સત્તાસ્થાન સૂક્ષ્મ – બાદર એકેન્દ્રિય તે-વાયુકામાં પોતાના ચારે ઉદયમાં હોય છે. તેમજ તેઉવાયુમાંથી નીકળી (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા હોય તેને) ૨૧-૨૪ એ બે ઉદયમાં, તેઉ-વાયુમાંથી આવેલ બેઇન્દ્રિયાદિને ૨૧-૨૬ના ઉદયોમાં પામે છે, બાકીના ઉદયોમાં હોતાં નથી. સંગ્નિમાં ગુણસ્થાનકના ક્રમે ૧૨ સત્તાસ્થાનકો જે પ્રમાણે પહેલા નામકર્મના કહ્યાં તે પ્રમાણે સમજવાં. (યંત્ર નંબર - ૬૫ -૬૬-૬૭ જુઓ) ઇતિ જીવસ્થાનકોમાં બંધ - ઉદય – સત્તાસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત -: અથ દ૨ માર્ગણા વિષે બંધ - ઉદય-સત્તાસ્થાનની પ્રરૂપણા : હવે ગતિ આદિને વિષે બંધ -ઉદય -સત્તાસ્થાન વિષે સત્રરૂપણા કહે છે... તેમાં નારક - તિર્યંચ - દેવગતિમાં ૭ કે ૮ કર્મો બંધાય છે, તેમાં આયુષ્યના બંધકાલે ૮ કર્મ, બાકીના કાલે ૭ કર્મ બંધાય છે. અને ઉદયમાં તો ૮ કર્મ હોય છે. ઉદીરણા ૭ કે ૮ કર્મની હોય છે, તેમાં પોત - પોતના આયુની છેલ્લી આવલિકા સત્તામાં શેષ રહે ત્યારે ૭ની ઉદીરણા બાકીના કાલે ૮ની ઉદીરણા અને સત્તા ત્રણે ગતિમાં ૮ની જ પામે છે. પરંતુ ક્યારે પણ ૭ કે ૪ની સત્તા પામે નહીં. કારણ કે તેઓને (ક્ષપક કે ઉપશમ) શ્રેણિનો અભાવ છે. મનુષ્યગતિમાં, ઇન્દ્રિયદ્વારમાં, પંચેન્દ્રિયજાતિમાં, કાયદ્વારમાં અને ત્રસકાયમાં ૧૪ગુણસ્થાનકની અંદર પહેલાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જાણવું. અને તે આ પ્રમાણે.... મિશ્ર ગુણસ્થાનક સિવાય ૭ ગુણસ્થાનક સુધી ૭ કે ૮ કર્મોનો બંધ થાય છે. તેમાં આયુષ્યના બંધકાલે ૮નો બંધ** બાકીના કાલમાં ૭ કર્મો બંધાય છે. મિશ્ર - અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદ૨ ગુણસ્થાનકને વિષે (આયુષ્ય સિવાય) ૭ કર્મો બંધાય છે. તેઓને અતિ વિશદ્ધપણું હોવાથી આયુષ્યના બંધનો સંભવ નથી. સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે ૬ કર્મો બંધાય છે, ત્યાં મોહનીયકર્મનો પણ અબંધ છે. ત્યાંથી આગળ ત્રણે ગુણસ્થાનકને વિષે ફક્ત એક વેદનીયકર્મનો જ બંધ થાય છે. તથા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી ૮ કર્મનો ઉદય અને સત્તા હોય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે કર્મનો ઉદય -૮ની સત્તા હોય છે. ક્ષીણામો ગુણસ્થાનકે ૭ કર્મનો જ ઉદય અને સત્તા હોય છે. સયોગી કેવલીને ૪ કર્મનો ઉદય અને સત્તા હોય છે. તથા ૬ઠ્ઠા ગુણસ્થાનક સુધી ૭ કે ૮ કર્મની ઉદીરણા હોય છે. તેમાં જ્યારે આયુષ્યની અન્ય આવલિકા બાકી રહે ત્યારે તેની (આયુષ્યની) ઉદીરણાના અભાવથી ૭ની ઉદીરણા, બાકીના કાલે તો ૮ કર્મની ઉદીરણા. મિશ્રગુણસ્થાનકે તો હંમેશા ૮ કર્મની જ ઉદીરણા હોય છે, આયુની પર્યન્તાવલિકા બાકી છતાં મિશ્ર ગુણસ્થાનકનો જ અસંભવ છે. અપ્રમત્ત - અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદ સંપરાય ગુણસ્થાનકે વેદનીય - આયુષ્ય સિવાય ૬ કર્મની ઉદીરણા થાય છે, કારણ કે તે ગુણસ્થાનકે વેદનીય આયુષ્યની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયનો અભાવ છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૬ કે ૫ કર્મની ઉદીરણા થાય છે. તેમાં પ્રથમ છની ઉદીરણા, અને તે ત્યાં સુધી થાય છે કે ૧૦મા ગુણસ્થાનકની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે મોહનીયકર્મની પણ અન્ય આવલિકા બાકી રહેલ હોવાથી તેની ઉદીરણાનો અભાવ હોવાથી ૫ કર્મની ઉદીરણા થાય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે પણ તે જ ૫ કર્મની ઉદીરણા થાય છે. ક્ષીણમોહ ગુણસ્થાનકે ૫ કર્મની ઉદીરણા ત્યાં સુધી કરે કે જ્યાં સુધી તેની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાય એ ૩ કર્મોની આવલિકા- પ્રવિષ્ટ થવાથી તેની ઉદીરણાનો અભાવ થવાથી નામ-ગોત્રકર્મની ઉદીરણા થાય છે. સયોગી કેવલી ગુણસ્થાનકે પણ તે જ બે કર્મની ઉદીરણા થાય છે. અયોગી ગુણસ્થાનકે તો યોગનો અભાવ જ હોવાથી કોઇપણ કર્મની ઉદીરણા નથી.(અનુસંધાણ ૫૦ નં૦-૩૦૨) ४०७ "तेरससु पंच संता, तिण्णधुवा अट्टसीइ बाणउइ । सण्णिस्स होति बारस, गुणठाणकमेण नामस्स ।। १३९।।" ૪૦૮ અહીં ટીકામ ૨૪નો ઉદય લખ્યું છે. પરંતુ રદનો ઉદય આવે. ૪૦૯ “તિસર , નારસિરિતુ ફંતુ મારું રીર સંતોr; કુતિ; IT ૧૪૦ ||" ૪૧૦ ગાથા - ૧૪૧- જુનાખવું કશુનું સતતતા " * અહીં ટીકામાં આયુબંધ કાલે 9 કર્મના અને રાં" કાલે - કર્મના બંધ લખ્યો છે ભૂલ છે Jain Education Intemational For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ અનુક્રમ | (૧૪ જીવસ્થાનક વિષે નામકર્મના ઉદયસ્થાનકો તથા તેનાભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૬૪) ઉદયસ્થાન પ્રાયોગ્ય અપ | એપ | અ૫ | અપ | અપ ' અપ | અપ. પર્યાપ્તપર્યાપ્તપર્યાપ્તપયાપ્તપર્યાપ્તપર્યાપ્ત ૪ ગતિ , તિર્યંચ મનુષ્ય દેવ નરક સૂક્ષ્મ | ‘બાદરી બઇ | તેછે |ચતુરિ! અસંક્ષિ | સંજ્ઞિ | સુક્ષ્મ | બાદ૨ બેઇ | તેજી | ચતુરિ અસંન્નિા, 10 : : - અક | એક | દ્રિય | દ્રિય | રિય પચનિયપિંચેન્દ્રિય એકે | એક | દ્રિય, દ્રિય, નિય | પંચે E એકે |વિક્લે પંચે મસી સામાન્ય વેક્રિય આહા| કેવલી | ન્દ્રિય | ન્દ્રિય તિર્યંચ તિર્યંચ તિર્યંચ ત મ તિર્યંચ | દ્રિય દ્રિય તિર્યંચાતિર્યંચ તિર્યંચ દ્રિય ઉદયભાગા | ન્દ્રિય |ન્દ્રિય | દ્રિય વક્રિય તિર્યચતિપંચ, * | મનુષ્ય તિર્યચતિર્યંચ, તિર્યંચ સંભવિત અસંભવિત | શરીર શરીરી le13 શરીરી રેક )T | ન | ૩ | ૯૦૧ ૮ | ૧ ૪;૨૪૨] ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૨/૧] ૨ | ૧ | ૨ | ૨ | ૨ | ૨ | ૮ ૧૬ | ૫ | ૯ | ૧ ૫ | ૪|૧૧| ૨ | ૨ ૨ | ૫ ૧૧ | ૧૧ ૨૬ ૬ | T૩૩ For Personal & Private Use Only ૨ | ૫ ૨૬ ૬૦૦ ૧ | ૧ | ૧ | ૨/૧| ૨ | ૨ | ૧૧ ૨ | ૨ | ૨ |૨૮૮ ૭ ] ૭. ||૨૮૮| ૨૪ [ ૧૩ | ૯ | | ૮ | 2૩૩ | ૮ | ૧ | ૧ | ] ૮ ૧ ૧૮. ૧ ૧૧૯૬ | |૫૭૬ ૧૬ ૩૫૭૬ | ૯ | ૮ ૧૨૦ ૯ | ૨ | ૨ | ૨ |૫૭ ૬ | | ૬ ૧૦ | ૨૯ ૧૭૮૫ ૧૭૭૩ ૧૧૫૨ ૧૬ [૫૭૬ ૯ | ૨ | ૧ | ૧૬ | ૧ ૪ | ૪ | ૪ ૧૧૫૨F ૧૨ ૧૨ ૧૧] ૩૦ ર૯૧૭ ૬ | ૬ | ૬ ૧૭૨૮૬ ૨૮૯૯ _ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૧ | ૧ | ૧ | ૮ ૧૮ ૧૨|૩૧ ૧૧૬૫ ૧૧૫૨ ૪ | ૪ | ૪ |૧૧૫ર * AT૧૨ | ૧૨ 8 સંભવિત૭૭૯૧ ૩ | ૩ | ૨ | ૨ | ૨ |૪/૨| ૪ | ૭ | ૨૯ | ૨૦ | ૨૦ | ૨૦ |૪૯૦૪૭૬૭ગ્લh> ૦ | ૦ ૪૯૦૪ પ૬ ૨૬૦૦ ૩૫ | ૭ | ૮ | ૬૪ છે અસંભવિત૭૭૮૭૭૮૮૭૭૮૭૭૮૯૭૭૮૭૭૮૭૯૬૭૭૮૭૭૮૪૭૭૬૨૭૭૭૧૭૭૭૧૭૭૭૧૨૮૮૭ /૧૧૨ ૪૨ | ૨ | * મંતાન્તરે અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં મનુષ્યની વિવફા ન હોવાથી કે તિર્યચોમાં જ એનો સમાવેશ થતો હોવાથી એના ૨૧-૨૬ના બંને ઉદયસ્થાનમાં ૧-૧ઉદયભંગ આવે. તેથી કુલ ૨ ઉદયભંગ થાય. ક મતાન્તરે પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં કેવલી ન હોવાથી તેના૮-૯-૨૦ના ઉદયસ્થાન ન સંભવાથી કુલ ઉદયસ્થાન ૮, અને કેવલીના ૮ ઉદયભંગો ન સંભવાથી કુલ ૭૬૭૧ ઉદયભંગ હોય. ૨૯૭ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કર્મપ્રકૃતિભાગ-૩ (૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર - ૬૫) ૧ જીવના જીવસ્થાનકે સત્તાસ્થાનક ૧૪ જીવસ્થાનકના સામાન્યથી | એંકદર કુલ ૧૩ જીવસ્થાનક ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૫ ૬૫ | ૧૦૯૬ ૧ પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય |૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮ (સર્વ) + ૧૨/૧૦ | + ૧૨/૧૦ | ૨૩૪/૨ ૭૭૫ ૧૩૩૦/૨૮ અસંગ્નિ પંચેન્દ્રિય :- અહીં રહેલા જીવો દેવ-નરક પ્રાયોગ્ય બાંધે માટે ૨૮નું બંધસ્થાન અને તેના ૯ ભાંગા વધે. સંગ્નિ પંચેન્દ્રિય :- ઓઘવતું + મતાન્તરે ૧૩-૧૪ ગુણસ્થાન ન હોવાથી ૮-૯નું સત્તાસ્થાન ન સંભવે. (૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનાદિનો સંવેધ પ્રદર્શક યંત્ર નંબર - ૬૬ ). ૭િ અપર્યાપ્ત જીવસ્થાન :અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય :બંધસ્થાન ઉદયસ્થાન બંધમાંગા | અનુ| પ્રકૃતિ ]ભવ અનુપ્રકૃતિ ૨૧ ૧ | ૨૩ ઉદયભાંગા) સત્તાસ્થાન કુલ જીવસ્થાન ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ | | ૨૧ | ૨૪ જ | ની | ૨૬ | ૨૧ ૨૩ જ| | | | | - દ | 8 8 22 6 166 ૧ | ૨૧ , ૯૨૪૦ ૧૨૪ ૨૧ ૧ ૪૩ ૨ | ૨૪. ૧૩૯૧૭ ૫૦ અપર્યાપ્ત સૂમ એકેન્દ્રિય ૧ થી ૫ ૨૩ થી ૩૦ ૨ ૨૧-૨૪ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ૧ થી ૫ ૨ ૨૧-૨૬ અપર્યાપ્ત બેઇન્દ્રિય ૧ થી ૫ ૨ ૨૧-૨૬ ૫૦ અપર્યાપ્ત તે ઇન્દ્રિય ૧ થી ૫ ૨ ૨૧-૨૬ | ૧0 ૫૦ અપર્યાપ્ત ચઉરિન્દ્રિય ૧ થી ૫ ૨ /૨૧-૨૬ ૨૦/૧૦ ૫૦ | અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય - ૧ થી ૫ ૨ | ૨૧-૨૬ ૨૦ ૧૦ | અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્ત સાત જીવસ્થાનકમાં ૯૭૪૧૯ ૧૦૦/૯૦ ૩૫o| અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની પ્રમાણે શેષ ૬ અપર્યાપ્ત જીવસ્થાનકોમાં સંવેધ. પરંતુ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય સિવાયના શેષ પાંચ અપર્યાપ્ત જીવસ્થાનકોમાં ૨૧-૨૬ ઉદયસ્થાનકો. તથા અપર્યાપ્ત અસંષિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં (જ મતે તિર્યંચ મનુષ્ય એમ ૨ જીવભેદ છે તે મને ત્યાં.) અને અપર્યાપ્ત સંષિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં ૨૧-૨૬ બન્ને ઉદયસ્થાનકોમાં ૭૮નું સત્તાસ્થાન તિર્યંચને જ હોય, અને બન્ને જીવસ્થાનકના બન્ને ઉદયસ્થાનમાં બબ્બે ઉદયભંગ હોય છે. અને જે મતે અપમૃપ્તિ અસંશિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં મનુષ્યની વિક્ષા નથી કરતા તે મતે અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં બન્ને ઉદયસ્થાનકોમાં એક એક જ ઉદયભંગ હોય. તેમ જ અપર્યાપ્ત વિક્વેદ્રિયના ૩ જીવસ્થાનકના બન્ને ઉદયસ્થાનોમાં પણ ઉદયભંગ એક એક જ હોય છે. Jain Education Intemational For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૯૫ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય : બંધસ્થાન ઉદયસ્થાન બંધભાંગા ઉદયભાંગા સત્તાસ્થાને અનુo પ્રકૃતિ અનુo | પ્રકતિત ૨૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ દ:૨૫ A Tય ૨૪ ૨૩ ૨૯ ૨૪૦ ૨૧ ૨૪ ૨૫ ૫ | ૩૦. ૪૬૩૨ ૨૧ ૨૪ ૨૬ ૨૦ ૧૩૯૧૭ ૧૦૦ - અહીં સાધારણ વનસ્પતિ પ્રાયોગ્ય ૨૫-૨૬ ઉદયસ્થાનના ઉદયભંગોમાં ૭૮નું સત્તાસ્થાન ન હોય, અને તેઉકાય, વાઉકાય સિવાયના પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫-૨૬ ઉદયસ્થાનના ઉદયભંગોમાં પણ ૭૮નું સત્તાસ્થાન ન હોય. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય બંધસ્થાન અન ૧ ૩ ૫ પ્રકૃતિ ૨૩ ૨૫ ૨૬ ૨૯ 30 બંધમાંગા ૨૫ ૧૬. ૯૨૪૦ ૪૬૩૨ ૧૩૯૧૭ અનુ ૧ ૨ ૩ ૪ ૫ ૧ ૨ ૩ ૪ ૫ ૨ ૩ ૪ ૫. ૧ ૨ ૩ ૪ ૫ ૧ ૨ ૩ ૪ ઉદયસ્થાન પ્ પ્રકૃતિ ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૧ ૨૪ ૨૫ ર૬ ૨૭ ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૧ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ઉદયભાંગા ૧૧ For Personal & Private Use Only ૨૯ ૨ ૧ ૨૯ 99 ૨૯ ૧૧ ૨૯ R ૧૧ ૨૯ ', { સત્તાસ્થાન ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ .. .. .. tr .. k '' .. " કર્મપ્રકૃતિભાગ-૩ .. + + + + + કુલ ૨૪ ૨૪ ૫ ૨૪ ૨૪ ૫ અહીં ૨૧-૨૪-૨૫-૨૬ ઉદયસ્થાનના ક્રમે ૨-૪-૧-૧ કુલ = ૮ ઉદયભંગો, પાંચ સત્તાસ્થાનવાળા છે. ૨૪-૨૫-૨૬ ઉદયસ્થાનના વૈક્રિય પ્રાયોગ્ય ૧-૧-૧ ઉદયભંગો = ૩ ઉદયભંગો ૭૮-૮૦ વિનાના ત્રણ સત્તાસ્થાનવાળા હોય છે. બાકીના એટલે ૨૫-૨૬-૨૭ના ક્રમે કરીને ૩-૯-૬ કુલ ૧૮ ઉદયભંગો ૭૮ વિનાના ૪ સત્તાસ્થાનવાળા હોય છે. ૨૪ ૨૦ Page #331 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પર્યાપ્ત વિક્લેન્દ્રિય તથા પર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય : પર્યાપ્ત બેઇન્દ્રિય : બંધસ્થાન અવ ૨ ૩ પ્રકૃતિ ૨૩ ૨૫ ૨૬ ૨૯ બંધમાંગા ૫ ૧૬ ૯૨૪૦ અનુ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ઉદયસ્યાન પ્રકૃતિ ૨૧ ૨૬ ૨૮ ૨૯ ३० | ૩૧ ૧ ર ૨૮ ૨૯ ३० ૩૧ ૨૧ ૨૬ ૨૮ ૨૯ ३० ૩૧ ૨૧ ૨૬ ૨૮ ૨૯ 30 ૩૧ ઉદયભાંગા For Personal & Private Use Only ४ ૨૦ ४ ૨૦ ૨૦ સત્તાસ્થાન ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ tr ૯૨,૮૮,૮૬,૮૦ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૯૨,૮૮,૮૬,૮૦ '' . ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ .. ૯૨,૮૮,૮૬,૮૦ .. ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૯૨,૮૮,૮૬,૮૦ કુલ ૫ ૫ ३४ ૨૬ * ४ * ૨૬ ૫ ૫ ४ ४ ४ ૨૬ ४ ४ ४ ૯ ૨૯૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મપ્રકૃતિભાગ-૩ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન જીવસ્થાનકે અનુo | પ્રકૃતિ અનુo | પ્રકૃતિ ૩૦ - ૪૬૩૨ [૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ ૨ ૯૨,૮૮,૮૬,૮૦ ૧૩૯૧૭| ૧૦૦ ૧ થી ૫ |૨૩થી૩૦ ૧૩૯૧૭૧થી૬ | ૨૧થી૩૧] ૧૦૦ ૧ થી ૫ ૨૩થી૩૦ ૧૩૯૧૭૧થી૬ | ૨૧થી૩૧ ૧૦૦ ૧૩૦ પર્યાપ્ત બેઇન્દ્રિય ૧૩૦ પર્યાપ્ત તે ઇન્દ્રિય ૧૩૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય ૩૯૦ Tપર્યાપ્ત વિક્વેદ્રિયના કુલ ૧૩૦ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય ૩ ૪૧૭૫૧ ૩૦૦ ૯૨,૮૮,૮૬ | બ | ૧થી૫ ૨૩થી૩૦/૧૩૯૧૭) ૧થી૮ | ર૧થી૩૧ ૨૪૫૨૦ ૬ | ૨૮ | ૯ | ૧ | ૩૦ | ૧૭૨૮ | ૧૧૫૨ | | | |૩૦-૩૧ ૨૮૮૦ ! | ૩૧ | | ૧થી૬ ૧૩૯૨૬ ૨૭૪૦૦ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય :- વિક્લેન્દ્રિયવત્ પરંતુ અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તો પર્યાપ્તાવસ્થામાં દેવ-નરક પ્રાયોગ્ય બાંધે માટે ૨૮નું બંધસ્થાન અને એના ભંગ વધે. ત્યાં ઉદયસ્થાન ૩૦-૩૧ તેમાં ૯૨,૮૮,૮૬ની સત્તા વધે . અહીં વૈક્રિયઆદિ અવશ્ય બંધાય માટે ૮૦, ૭૮ ની સત્તા ન હોય. અને બન્ને ઉદયસ્થાનના પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદયભંગો વધે. અને ૨૩-૨૫-૨૬-૨૮-૩૦ના પાંચ બંધસ્થાનોમાં જે ૨૧ થી ૩૧ સુધીના છ છ ઉદયસ્થાનો છે. તે છ છ ઉદયસ્થાનોમાં અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્યના ૨ ભંગ છોડીને બાકીના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૯૦૪ ઉદયભંગો આવે. એટલે ૫ બંધસ્થાનના કુલ ઉદયભંગો ૨૪૫૨૦ અને ૨૮ના બંધસ્થાનના ૨૮૮૦ મળીને કુલ ૨૭૪૦૦ ઉદયભંગો થાય છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૨૯૯ ઉદયસ્થાન પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય :બંધસ્થાન બંધમાંગા અનુo | પ્રકૃતિ | ૧ | ૨૩ ઉદય ભાંગા સત્તાસ્થાને | કુલ | વિશેષ અનુo - | | | પ૬ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ | ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦,૭૮ ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦ | | | ૩૫ર | A | | Lપર ૭૫૯૨ | | | ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦,૭૮ ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦. | | | | ૨૯૬ :T: ]: | | ૧૧૫૨ | ૭૬૫૬ ૩૦' ' | | પ૦૬ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦,૭૮ | ૯૨,૮૮ ૯૨.૮૮.૮૬.૮૦. | | | . ૧૧૯૨ - ૧૭૬૮ | ૬ | | Hપર ૭૬૫૬ | હર ૮૮ | | રી: 1:1:T | | | | ૧ | ૮eo : પર ૭૬૦૨ ૬૨,૮૯,૮૮,૮૬ ૯૨,૮૮,૮૬ - - ૬ મતાન્તરે ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮. ૯૩,૯૨,૮૯,૮૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૯૩,૯૨,૮૯,૮૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ -૬ મતાન્તરે | 6 ||દાન || ક ૧૧૯૬ માં ૧૧પર ૯૨,૮૮,૮૬,૮૦ ૭૬૭૧ ૪૪' - ૪૨ મતાન્તરે I For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કર્મપ્રકૃતિભાગ-૩ બંધસ્થાન બંધ ઉદયસ્થાન ઉદય ભાગા સત્તાસ્થાન વિશેષ ભાંગા કે અનુo | પ્રકૃતિ અનુo પ્રકૃતિ છે ૬. ૩૦ ૯૪૧ | ૨૧ | ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૯૩,૯૨,૮૯,૮૮ જ | આ Sા ૨૫ ૫૭૬ ૨૫ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ | | ૯૩,૯૨,૮૯,૮૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૨૮ દિ ૧૧૩ ૧૭૬૯ ૩૦ / | ૨૮૯૬ ક ૧૧પર ૭૬૬૧ ૯૨,૮૮,૮૬,૮૦ Tજિ ૪૨ ૩૧ ૩૦ ૧૪૪ ૯૩ ૭૨ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૭૯,૭૫ ટી. ૩ * TTo Tછે. ૮૦,૭૬ ૭૯,૭૫ ૩૦ ૭૩. ૮૦,૭૬ | ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૮૦,૭૬ ૮૦,૭૯,૭૬,૭૫ ૩૧ ૧૩ ૭૯,૭૫ ૭૯,૭૫,૮ ૮૦,૭૬,૯ ૧૧૦ ૩૦ ટી, ૧ ટી, ૨ ૧૩૯૪૫) ૪૬૧૬૪ | ૨૩૪ - ૨૩૨ મતાન્તરે એકેન્દ્રિયને આશ્રયીને પ્રાપ્ત થતા ૨૪ના ઉદયસ્થાનના ૫ સત્તાસ્થાનો, ૨૫ના ઉદયસ્થાનના ૮૬,૮૦,૭૮ એ ૩ સત્તાસ્થાન, ૨૭નો ઉદયસ્થાનના ૮૬,૮૦ એ ૨ સત્તાસ્થાનક એમ કુલ ૧૦ સત્તાસ્થાન અહીં ન સંભવાથી ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ ના બંધસ્થાનના સંવેધમાં ઓઘ કરતા ઓછા કરવા. અહીં પણ સામાન્ય સંવેધ પ્રમાણે સપ્તતિકાચૂર્ણિ અને ટીકાના આધારે પંચેન્દ્રિય તિર્યંચ સામાન્યના કુલ ૪૯૦૪ ઉદયભંગના હિસાબે કુલ ૭૬૦૨ ઉદયભંગો કહ્યાં છે. સપ્તતિકાભાષ્યના મતે પંચેન્દ્રિય તિર્યંચ સામાન્યના કુલ ૨૩૮૪ ઉદયભંગને હિસાબે કુલ ૫૦૮૨ થાય. અને તે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ ૮ ઉદયસ્થાનકોમાં ક્રમે કરીને ૧૬-૧૭-૨૯૬-૧૭-૬૧૯-૬૩૫-૨૩૩૦-૧૧૫ર ઉદયભંગ પ્રાપ્ત થાય. તેવી રીતે કર્મપ્રકૃતિ પંચસંગ્રહના પંચેન્દ્રિય તિર્યંચ સામાન્યના કુલ ૨૩૫ર ઉદયભંગને હિસાબે કુલ ઉદયભંગો ૫૦૫૦ થાય. અને તે ૮ ઉદયસ્થાનોમાં ક્રમે કરીને ૧૬-૧૭-૨૯૬-૧૭-૬૧૧-૬૧૯-૨૩૨૨-૧૧૫ર ઉદયભંગો થાય. અને આ હિસાબે ૮ બંધસ્થાન અને અબંધના માની કુલ ટોટલ ઉદયભંગો સ્વયં જાણી લેવા. એવી રીતે સામાન્ય સંધમાં તથા ૪થા ગુણસ્થાનકના સામાન્યમાં અને સંવેધમાં પણ દરેક ઉદયસ્થાનના કુલ ભંગ. કુલ ઉદયસ્થાનના કુલ ભંગ પણ જાતે જાણી લેવાં. મતાન્તરે પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં કેવલી ન હોવાથી અબંધમાં ૧ જ ૩૦નું ઉદયસ્થાન અને એના ૭૨ ઉદયભાંગા. તેમ જ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ એ ૮ જ સત્તાસ્થાન આવે. ટી, ૩ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ . ૯ 1 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૪ જીવસ્થાન વિષે નામકર્મના બંધસ્થાનો તેના ભાંગા,ઉદયસ્થાનો તેના ભાંગા અને સત્તાસ્થાનો પ્રદર્શક યંત્ર નંબર -૬૭ કુલ બંધ ભાંગા જીવસ્થાનક અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અપ બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત બેઇન્ડિય અપર્યાપ્ત તેન્દ્રિય અપર્યાપ્ત ચર્ચા દિપિ અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિય અપર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત બાદર એકેન્દ્રિય બંધસ્થાન ૨૩,૨૫,૨૬,૨૯,૩૦ ૫ ૧૯૧૭ ૧૯૧૭ ૫ ૧૯૧૭ ૫ ૧૯૧૭ ૧૩૯૧૭ ૧૯૧૭ ૧૫૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૧૭ ૧૩૯૨૬ .. .. . '' "C પર્યાપ્ત બેઇન્દ્રિય પર્યાપ્ત તેઇન્દ્રિય પર્યાપ્ત ચઉરિન્દ્રિય પર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિય ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ** "C ૨૩,૨૫,૨૬,૨૮,૨૯, ૩૦,૩૧,૧.(સા આ ૫ પ K ૫ મ . ઉદયસ્થાનક ૭. ૧૯૪૮૩૫. ૨૧-૨૪ ૨૧-૨૬ "6 .. ૨૧,૨૪,૨૫,૨૬ ૨૧,૨૪,૨૫,૨૬,૨૭ ૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ * 66 ૧૩૯૪૧૮,૯,૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮, ૨૬,૩૦,૩૧, ૨૪ સિવાય) = 중식 ૨ 2 २ * ૨ 11 સામાન્ય * 3 ઉદયભાંગા * ૪/ર १४ ૭. ૨૯ ૨૦ દ ૨૦ Tar ૭૬૭૮ કુલ ૧૫ ૧૫ 10 ૧૦ 10 ૨૦૧૦ ૨૦ ૩૫. ૧૪૫. ૧૦૦ 100 100 ૨૭૪૦૦ TREX 請 ૫૮ ૧૨૬૯૯/૭૬ ૭૪૧૩૪/૨૪ 新 五 સત્તાસ્થાન ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ .. .. .. * 66 ** ** 66 કુલ કુલ સામાન્ય એકંદર ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦, ૩૯,૩૮,૩૬,૭૫,૯,૮(સર્વ)| ૫ ૫ " ૫ 4 ૫ પ ૫ " no ૫૦ to ૫૦ ૫૦ જ ૫૦. 100 ૧૦ 930 130 130 ૧૩૬ ૧૬ ૨૩૪/૨. 五 ૭૭ ૧૩૩૦/૨૮ 五 卐 ર્ણ મતાન્તરે કેવલી ન હોવાથી ૮,૯,૨૦ સિવાયના ૮ ઉદયસ્થાનો, તેમ જ ૩૮ ઉદયભંગો ઓછા થવાથી ૪૬૧૨૬ ઉદયભંગો, અને ૯,૮ વિના ૧૦ સત્તાસ્થાનો સામાન્યથી અને એકંદ૨ ૨૧૨/૦ સત્તાસ્થાનો હોય. તેથી કુલ ટોટલમાં પણ ૫૫ ઉદયસ્થાનો, ૭૪૦૯૬/૮૬ ઉદયભંગો અને સામાન્યથી ૭૫ અને એકંદ૨ ૧૩૦૮/૬ સત્તાસ્થાનો હોય. સત્તાપ્રકરણ ૩૦૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કર્મપ્રતિભાગ-૩ એકેન્દ્રિય - બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય – ચઉરિદ્રિય તથા પૃથ્વીકાયાદિ સ્થાવરકાયને ૭ અથવા ૮ કર્મોનો બંધ અને ઉદીરણા થાય છે, અને ૮ કર્મનો ઉદય અને સત્તા હોય છે.* તથા યોગદ્વારમાં મનોયોગિને વીતરાગ છઘ0 -૧૨મા ગુણસ્થાનક સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું.' A કારણ કે મનોયોગિને ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી સંભવે છે. કાયયોગિ અને વચનયોગિને સયોગી કેવલી ગુણસ્થાનક સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું, કારણ કે કાયયોગિ અને વચનયોગિને સયોગી કેવલી સુધીના ગુણસ્થાનક સંભવે છે. | વેદવારમાં - ૩ વેદો... અને કષાયદ્વારમાં - ૩ કષાય ક્રોધ-માન-માયા કષાયને (બંધાદિ) ૯ ગુણસ્થાનક સુધી સમજવું. કારણ કે ૩ વેદ અને ૩ કષાયને અનિવૃત્તિબાદર સંપરાય સુધી ગુણસ્થાનક સંભવે છે. લોભ કષાયને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી કહેવું. * કારણ કે લોભને સૂક્ષ્મ સંપરાય સુધી ગુણસ્થાનક સંભવે છે. શાનદ્વારમાં - મતિ અજ્ઞાન - શ્રુત અજ્ઞાન - અને વિર્ભાગજ્ઞાન વિષે મિથ્યાદષ્ટિ આદિથી મિશ્ર ગુણસ્થાનક સુધી જ સમજવું. મતિ-શ્રુત - અવધિજ્ઞાનને વિષે અવિરત સમ્યગુદષ્ટિ આદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં મન:પર્યવજ્ઞાનને વિષે પ્રમત્તસંયતાદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં કેવલજ્ઞાનને વિષે સયોગી - અયોગી જ હોય છે. સંયમવારમાં - સામાયિક - છેદોપસ્થાપનીયને વિષે પ્રમત્તસંયતાદિથી અનિવૃત્તિ બાદર સંપરાય સુધીમાં, પરિહારવિશુદ્ધિને વિષે પ્રમત્ત - અપ્રમત્તમાં, સૂક્ષ્મસંપાયને વિષે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક જ. યથાખ્યાત સંયમને વિષે ઉપશાંતમોહ - ક્ષીણમોહ - સયોગી અને અયોગી કેવલીને જ હોય છે. દેશવિરતિને વિષે દેશવિરતિ ગુણસ્થાનકમાં જ. અને અસંયમને વિષે પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક સુધી જ (બંધાદિ પહેલાં કહ્યાં છે તે પ્રમાણે) જાણવાં. | દર્શનવારમાં :- ચક્ષુ - અચૂક્ષદર્શનને વિષે મિથ્યાદૃષ્ટિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં, અવધિદર્શનને વિષે અવિરત સમ્યગ્દષ્ટિ આદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં કેવલદર્શનને વિષે સયોગી-અયોગી કેવલીને જ જેમ પહેલાં કહ્યું તેમ હોય છે. લેશ્યાહારમાં - પ્રથમની ૫ લશ્યાને વિષે મિબાદષ્ટિ આદિથી અપ્રમત્ત સંયત સુધીમાં, "શુક્લ લેશ્યાને વિષે મિથ્યાદષ્ટિ આદિથી સયોગી કેવલી સુધી જ કહેવું. ભવ્યદ્વારમાં ભવ્યને વિષે સર્વ ગુણસ્થાનક તુલ્ય જાણવું. અભવ્યને વિષે મિથ્યાદૃષ્ટિની જેમ જાણવું. સમ્યકત્વકારમાં - ક્ષાયોપથમિક સમ્યકત્વને વિષે અવિરત સમ્યગુદષ્ટિથી અપ્રમત્ત સંયત સુધી જ, ઔપશમિક સમ્યકત્વને વિષે અવિરત સમ્યગુદૃષ્ટિથી ઉપશાંતમોહ સુધી જ, ક્ષાયિક સમ્યકત્વને વિષે અવિસ્ત સમ્યગ્દષ્ટિથી અયોગી કેવલી સુધીમાં જ, મિથ્યાત્વને વિષે મિશ્રાદષ્ટિ ગુણસ્થાનક જ, સાસ્વાદન વિષે સાસ્વાદન ગુણસ્થાનક જ, મિશ્રને વિષે મિશ્ર ગુણસ્થાનક જ. સંનિવારમાં - સંગ્નિને વિષે મનુષ્યગતિમાં હયાં પ્રમાણે. અસંશિને વિષે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકમાં કહ્યા પ્રમાણે.. આહારકતારમાં અનાહારકને વિષે મિશ્રાદષ્ટિ - સાસ્વાદન - અવિરત સમ્યગુદષ્ટિ અયોગી કેવલીમાં કહ્યાં પ્રમાણે. આહારકને વિષે મિથ્યાદષ્ટિ આદિથી સયોગી કેવલી ગુણસ્થાનક સુધીમાં કહ્યા પ્રમાણે. આ પ્રમાણે સત્ પ્રરૂપણા કરવી. તે પ્રમાણે સપ્તતિકાઈનો પણ સંબંધ અધિકારમાં પ્રસક્ત - અનુપ્રસક્ત પ્રરૂપણા કરી. તે પ્રમાણે ગ્રંથકર્તાએ જે પૂર્વ ૮ કર્મના૮ કરણ ઉદય અને સત્તા કહેવાશે તે પ્રમાણે કહ્યું હતું તે સર્વ કહ્યું ૫૪ (પરિશિષ્ટ ૧યંત્ર નંબર-૧થી૮ જુઓ.પેઇઝ નં.-૪૧૨ થી ૫૦૦જુઓ.) | ઇતિ ૬૨ માર્ગણા વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનની પ્રરૂપણા સમાપ્ત ૪૧૨ ગાથા - ૧૪૧- “તિરિવાજા ” ૪૧૩ “માનોની છ૩માવજઇ સગોજીના ૪૧ "A અહીં ભાવમનોયોગની અપેક્ષાએ જાણવું. દ્રવ્ય મનોયોગની અપેક્ષાએ ૧૩મા સયોગી કેવલી ગુણસ્થાન સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું. ૪૧૪ ગાથા - ૧૪૨. “નવગુતુલ્લા તિવાસા રોપાસનાનો સેસીવ કાળાડું નેગનેન ા ૧૪૨ |" ૪૧૫ શરૂઆતની ૩ લેગ્યામાં ૧થી૪ અથવા ૬, તેજો પપલેક્ષામાં ૧થી૭, ૪ શુક્લ લેયામાં ૧થી૧૩ ગુણસ્થાનકો કર્મગ્રંથમાં કહ્યાં છે. અહીં પ્રથમ ૫ લેક્ષામાં ૭ ગુણસ્થાનકો કહ્યાં છે. તે મતાંતર જણાય છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૦૩ (-: ક્ષપકશ્રેણિના ચિત્રની સમજુતી : સામેના પેજ ઉપર જે ચિત્ર છે તે ક્ષપકશ્રેણિનું છે. ક્ષપકશ્રેણિ સંયમી આત્મા તેમજ શ્રાવક પણ શરૂ કરી શકે છે. પરંતુ શ્રાવકને દ્રવ્યથી શ્રાવકપણું રહે પણ ભાવથી તો સંયમ અવશ્ય આવે જ છે. ૧ લા ગુણસ્થાનકેથી જ જીવ ૩-૪-૫-૬-૭ મે જઈ શકે છે. માટે ચિત્રમાં તે પ્રમાણે લીટી દોરી એરો – બતાવ્યો છે. તે રીતે ઉપરના ૭ ગુણસ્થાનક સુધી એરા – સમજવા. ૭મા ગુણસ્થાનકથી ક્રમસ૨૮-૯-૧૦-૧૨-૧૩માં ગુણસ્થાનકે જઈ આત્મા કેવલજ્ઞાન -કેવલદર્શન પામે છે. ૧૨માં ગુણસ્થાનકે ચાર ધાતકર્મોનો ક્ષય થયેલ હોવાથી બાકીના ૪ અઘાતી કર્મોની ઉદય-સત્તા હોય છે. પરંતુ બંધ તો ફક્ત સાતવેદનીયનો જ હોય છે. આ ક્ષપકશ્રેણિનો કાલ અંતર્મુહૂર્ત હોય છે. ૧૩મા ગુણસ્થાનકે કેવલજ્ઞાન પામ્યા પછી સ્વ આયુષ્ય ભોગવીને (ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડી વર્ષ પ્રમાણ) બાકીના ૩ કર્મોનો પણ ક્ષય કરી ૧૪મા ગુણસ્થાનકે જઈ પાંચ હ્રસ્વાક્ષર પ્રમાણ કાલ પૂર્ણ કરી જીવ સિદ્ધશિલામાં જાય છે. આ ક્ષપકશ્રેણિમાં અધ્યવસાયોની તીવ્ર વિશુદ્ધિ અત્યન્ત હોય છે. ગુણસ્થાનક ક્રમારોહમાં કહ્યું છે કે જો પરસ્પર જીવોના કર્મોનું સંક્રમણ થઇ શકે તો ક્ષપકશ્રેણિ દ્વારા સર્વ સંસારી જીવોના કર્મ ક્ષય કરી શકે અને સર્વ જીવો મોક્ષે જઇ શકે છે. પરંતુ તે પ્રમાણે બનવું અશ્કય છે. કારણ કે પરસ્પર જીવોના કર્મોનું સંક્રમણ થઇ શકતું નથી. ક્ષપકશ્રેણિનું વિશેષ સ્વરૂપ સત્તાપ્રકરણ ગાથા-૫૫ ટીકાનો ભાવાર્થ જુઓ. કર્મપ્રકૃતિ ભાગ-૨ પરિશિષ્ટ-૨નું યંત્ર જુઓ. તથા આ જ ગ્રંથમાં પરિશિષ્ટ-૨માં કષાય પાભૂતના આધારે લખેલ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ જુઓ. (ગુણસ્થાનકે આરોહાવરોહ ચિત્રની સમજુતી) આરોહ :- ૧લા ગુણસ્થાનકથી ઉપશમ સમ્યકત્વ પામી સીધો ૪થું ૫મું, ૬ઠું અથવા ૭મું ગુણસ્થાનક પામી શકે છે. તે કાળીલીટીથી બતાવેલ છે. (૨) ૧લા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ અથવા ૨૭ પ્રકૃતિની સત્તાવાળો ૩જું ગુણસ્થાનક પામે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. . (૩) ૧લા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો લાયોપશમ સમ્યકત્વ પામી ૪થું ગુણસ્થાનક પામી શકે છે. તેમજ ૫મું-૬ઠું અને ૭મું ગુણસ્થાનક પણ પામી શકે છે. તે કાળી લીટીથી બતાવેલ છે. ૪થા ગુણસ્થાનકથી ૫મું-હું અને ૭મું ગુણસ્થાનક પામે તે ગુલાબી લીટીથી બતાવેલ છે. (૪) ૩જા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો ૪થું ગુણસ્થાનક પામી શકે છે. તે લીટીથી બતાવેલ છે. (૫) ૫માં ગુણસ્થાનકથી સીધો ૭મું ગુણ પામે તે સફેદ લીટીથી બતાવેલ છે. અને હું પામે તે ગુલાબી લીટીથી બતાવેલ છે. (૬) ૭મા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૮મું, ૯મું અને ૧૦મું ગુણસ્થાનક પામે, તે ગુલાબી લીટીથી બતાવેલ છે. (૭) ૧૦માં ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિવાળો ૧૧મું ગુણસ્થાનક પામે તે બ્લ લીટીથી બતાવેલ છે. (૮) ૧૦મા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૧૨-૧૩-૧૪મું ગુણસ્થાનક પામી મોક્ષ પામે તે ગુલાબી લીટી થી બતાવેલ છે. ટી.૧ શતક બૃહદ્રષ્ટ્રિમાં કહ્યું છે કે અંતરકરણમાં રહેલો તીવ્ર વિશુદ્ધિવાળો ઉપશમ સમ્યગુદષ્ટિ જીવ દેશવિરતિને પણ પામે છે. અને તીવ્રતમ વિશુદ્ધિવાળો કોઈક ઉપશમ સમ્યગદષ્ટિ જીવ પ્રમત્ત-અપ્રમત્તભાવને પણ પામે છે. ગુણસ્થાનક ક્રમારોહની ગાથામાં કહ્યું છે... માણસારં વાર્તાને સામેનાવતી શીવચૈજપ પારdi સા રે ગાયને ૪૬ાા આખા સંસારચક્રમાં એક જીવને ચાર વાર જ ઉપશમશ્રેણિ થાય અને એક જીવને એક ભવમાં જો થાય તો બે વાર જ ઉપશમ શ્રેણિ થાય. ટી. ૨ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કર્મપ્રકૃતિભાગ-૩ અવરોહ - ૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકથી પડે નહી તેથી ચિત્રમાં અવરોહની લીટી બતાવેલ નથી. (૨) ૧૧માં ગુણસ્થાનકથી કાલ ક્ષયે પડીને અનુક્રમે ૧૦મે-મે-૮મે-૭મે અને ૬ઢે ગુણસ્થાનકે આવે છે. અને પતિત પરિણામી હોય તો ૬ઠે થી ૫ અને ૪થે આવે છે. તે ગુલાબી લીટીથી બતાવેલ છે. દેથી ૪થે પણ જાય તે ગુલાબી લીટીથી બતાવેલ છે. (૩) જો ભવક્ષયે પડે તો ૧૧-૧૦-૯-૮-૭-૬માંના કોઈપણ ગુણસ્થાનકથી પડી સીધી ૪થું ગુણસ્થાનક પામે છે. પમેથી પણ ૪થે આવે છે. તે કાળી લીટીથી બતાવેલ છે. (૪) ૪થા ઉપશમ સમ્યકત્વી ૪થા ગુણસ્થાનકથી રજે આવી શકે છે તે કાળી લીટીથી બતાવેલ છે. (૫) ૪થા ગુણસ્થાનકથી સીધો ૨૪-૨૮ની સત્તાવાળો ઉપશમ કે ક્ષાયોપશમ સમ્યકત્વીથી ૧લું ગુણસ્થાનક પણ પામી શકે છે. તે પણ કાળીલીટીથી બતાવેલ છે.. (૬) ૪થા ગુણસ્થાનકથી ૩જે આવી શકે છે તે બ્લ લીટીથી બતાવેલ છે. (૭) ૩જા ગુણસ્થાનકથી મોહનીયની ૨૮ની સત્તાવાળો ૧લા ગુણસ્થાનકે જાય છે. તે કાળી લીટીથી બતાવેલ છે. (૮) ૬ઢા -૫મા-૪થા તથા રજા ગુણસ્થાનકથી ૧લા ગુણસ્થાનકને સીધો પામે છે. તે બ્લ લીટીથી બતાવેલ છે. (:- યંત્રાત્મક સમજુતી :-) બ્લેક બ્લેક પ્રથમ ગુણસ્થાનકે ગતિ-આગતિ ચોથા ગુણસ્થાનકે ગતિ- આગતિ ગતિ (ચઢતાં) | લીટી | આગતિ(પડતાં) | લીટી| ગતિ-પડતાં ચઢતા | લીટી | આગતિ-ચઢતા-પડતાં | લીટી | ૧ થી ૩ ૨ થી ૨ ૧ | બ્લ | ૪ થી ૨ | બ્લ [ ૧ થી ૪ | કાળી | ૧ થી – ૪ બ્લેક ૩ થી ૧ | કાળી | ૪ થી ૩ | બ્લ | ૩ થી ૪ | બ્લ ૧ થી ૫ બ્લેક ૪ થી - ૧ ૪ થી ૫ ગુલાબી | ૫ થી – ૪ |ગુલાબી ૧ થી – ૬ ૫ થી ૧ | બ્લ | ૪ થી – ૬ |ગુલાબી ૬ થી ૪ |ગુલાબી ૧ થી ૨ ૭ બ્લેક ૬ થી – ૧ | બ્લ | ૪ થી – ૭ |ગુલાબી, ૭ થી – ૪ | બ્લેક ૫ આદિ ગુણસ્થાનકે ગતિ-પ્રગતિ ગતિ (ચઢતાં). લીટી આગતિ(પડતાં) લીટી ગતિ (ચઢતાં). લીટી ૫ થી – ૬ ગુલાબી ૬ થી – ૫ ગુલાબી ૧૦ થી - ૧૨ ગુલાબી ૫ થી - ૭ સફેદ. ૧૨ થી – ૧૩ ગુલાબી ૬ થી – ૭ ૭ થી – ૬ ૧૩ થી - ૧૪ ગુલાબી ૭ થી - ૮ ગુલાબી ૮ થી – ૭ ૧૪ થી મોક્ષ ૮ થી – ૯ ગુલાબી ૯ થી - ૮ | ગુલાબી ૯ થી ૦ ૧૦. ગુલાબી ૧૦ થી – ૯ ૧૦ થી - ૧૧ ૧૧ થી - ૧૦ ગુલાબી ગુલાબી | ગુલાબી ગુલાબી , ગુલાબી , For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક્ષેણિ (૧૪) અયોગી | (૧૩) સયોગી (૧૨) ક્ષીણમોહ (૧૧) ઉપશાંત મોહ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૯) અનિવૃત્તિ- . કરણ (૮)અપૂર્વ કરણ (6) અપ્રમત્ત સંયત (૬) પ્રમત્ત સંયત (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૪) સમ્યત્વ ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક (ર) સાસ્વાદન ગુણરસ્થાનક (૧) મિથ્યાદ્રષ્ટિ ગુણરથાનક For Personal & Private Use Only www.ebayor Page #340 -------------------------------------------------------------------------- ________________ melbs] fa! મો (૧૩) સી (૧૨) ક્ષીણમોહ (૧૧) ઉપશાંતમોહ ૧૬ વાવા (૧) પૂન પરાય {qn la: પરાવ (૮) અપૂર્વકરણ ( 5 સંત સંત (૮) અવકરણ (૬) મત્ત સંચત - કામત ર (6) પ્રમત્ત સયત n does (૩) શિશ્ન ૬. સંકલ્પ (૨) સારસ્પાદન (૧) મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક (૧) મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક ક સ્થા For Personal & Private Use Only ચાં કાલ ક્ષયે 14 અધતન ભવ અને પ્રાતત્ત પા ---... Page #341 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૦૫ (-: અચ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ :-) करणोदयसंतविऊ तन्निज्जरकरण संजमुज्जोगा। कम्मट्टगुदयनिट्टा - जणियमणिटुं सुहमुवेति ।। ५५ ।। करणोदयसत्ताविदः तन्निर्जराकरणसंयमोद्योताः । कर्माष्टकोदयनिष्ठा जनितमनिष्ठं सुखमुपयन्ति ।। ५५ ।। ગાથાર્થ - ૮ કરણ, ઉદય અને સત્તાના જાણકાર તેની = ૮ કરણ, ઉદય અને સત્તાની નિર્જરા કરાવનાર સંયમમાં ઉદ્યમવાળા ૮ કર્મનો ઉદય (ઉપલક્ષણથી બંધ અને સત્તા) ના અંતથી ઉત્પન્ન થયેલ મનને ઇષ્ટ ((કે) અંત વગરના) સુખને પામે છે. ટીકાર્ય - હવે પ્રકરણ સંબંધી જ્ઞાનનું વિશિષ્ટ ફલ કહે છે... “કરણ-ઉદય અને સત્તાને જાણનાર', બંધાદિ જે કરણનું સ્વરૂપ કહ્યું છે અને ઉદય - સત્તાને સારી રીતે જાણનાર. તેની નિર્જરાનું કરણ તેની = કરણ ઉદય અને સત્તાની નિર્જરા કરવા માટેના સંયમમાં ઉદ્યમ = અભ્યાસ જેઓનો છે તેવા તેઓ ૮ કરણના ઉદયના અંતથી ઉદયનું ગ્રહણ બંધ અને સત્તાના ગ્રહણનું ઉપલક્ષણ હોવાથી બંધ ઉદય અને સત્તાના ક્ષયથી ઉત્પન્ન થયેલ મનને ઇષ્ટ અથવા અંત વગરનું સુખ = પરમપદ (મોક્ષ) ની પ્રાપ્તિ થનાર અવ્યાબાધ સુખને પામે છે. તે આ પ્રમાણે...૮ કરણ વગેરેના મુશ્કેલ અંતવાળા દુ:ખરૂપી અગ્નિની જ્વાળાને આલિંગ કરવારૂપ સંસારનું કારણ તેવા તેવા પરિણામ ઉક્ત કર્મની જાતને જ નિશ્ચય કરતાં તેના ક્ષય માટે ભગવાનની આજ્ઞાને કરીને સારી રીતે યત્ન કરતાં ઇચ્છા યોગ અને શાસ્ત્રયોગના પરિપાકથી પ્રાપ્ત કરેલ શુદ્ધ આત્મ સ્વરૂપના લાભવાળા ત્યાર પછી વિસ્તાર પામેલ સામર્થ્ય યોગના અતિશયરૂપ (અત્યન્ત) અગ્નિથી બાળી બધા અંતરાયવાળા મહાત્માઓ ક્ષપકશ્રેણિને પણ આરંભે છે. અને તેમાં આ ક્રમ છે...' અહીં જે ક્ષપકશ્રેણિ પ્રસ્થાપક તે અવશ્ય ૮ વર્ષની ઉપર વર્તતો મનુષ્ય પ્રથમ સંઘયણ શુભધ્યાનવાળો અવિરત સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત-અપ્રમત્ત સંયતમાંથી કોઇપણ એક હોય છે. ફક્ત જે અપ્રમત્તસંયત છે તે હોય તો પૂર્વનો જાણકાર શુક્લધ્યાનને પામેલ હોય છે, બાકીના (અવિરત સમ્યગ્દષ્ટિ આદિ) સર્વે પણ ધર્મધ્યાનને પામેલ હોય છે. તેમાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થનાર જીવ પ્રથમથી અનંતાનુબંધિનો ક્ષય કરે છે. અને તેની વિધિ સર્વ પહેલાં જ કહેલ છે. તેથી ફરી કહેતાં નથી. દર્શનસપ્તકનો ક્ષય કરેલ અને અબદ્ધાયુષ્યવાળો ચારિત્રમોહનીયના ક્ષય માટે પ્રયત્નવાળો થયેલ યથાપ્રવૃત્તાદિ ૩ કરણ કરે છે. તેમાં યથાપ્રવૃત્તકરણને અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણને અપૂર્વગુણસ્થાનકે, અનિવૃત્તકરણને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે કરે છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ વડે મધ્યમ - ૮ કષાયને (અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ) તેવી રીતે ક્ષય કરે છે કે જેની સ્થિતિ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાત ભાગ જાય ત્યારે થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ ૪ જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ ઉર્વલના સંક્રમ વડે ઉવેલાતી આ ૧૬ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. અને તેનો બધ્યમાન પ્રકૃતિઓમાં પ્રતિસમય ગુણસંક્રમ વડે સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે મધ્યમ કષાય અષ્ટકનો ક્ષય કરવાનો આરંભ પહેલાં જ કર્યો હતો, પરંતુ હજી સુધી તેનો ક્ષય કર્યો નથી વચમાં પૂર્વોક્ત ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કર્યો. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે કષાય અષ્ટકનો પણ ક્ષય કરે છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે.. પ્રથમ ૧૬ પ્રકૃતિઓનો ૪૧૬ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠ કષાય, થીમદ્વિત્રિકાદિ સોળ હાસ્યષક ત્રણ વેદ અને સંવલનત્રિક એ છત્રીસ પ્રવૃતિઓનો સર્વથા નાશ કરે છે, યથાયોગ્ય રીતે અનધ્યમાન પ્રવૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમવડે પ૨માં અસંખ્ય અસંખ્યગુણાકારે સંજમાવે છે, અને ઉદ્ધવનાસંક્રમ વડે સ્વમાં નીચે ઉતારે છે ઉદ્ધવનાસંક્રમ જે પ્રકતિને સર્વથા નાશ કરવો હોય ત્યાં પ્રવર્તે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જે જે પ્રકૃતિન પહેલાં ક્ષય થાય તેમાં ક્ષય કરવાની મુખ્ય ક્રિયા પ્રવર્તે છે, અન્ય ઉપર ગૌણ ક્રિયા પ્રવર્તે છે. અહીં અપૂર્વકરણે પ્રથમ આઠ કષાયોનો ક્ષય કરવા માટે મુખ્યપર્ણ ક્રિયા શરૂ કરી અને તેની સ્થિતિ નવમાના પ્રથમ સમયે પલ્યોપમનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રાખી. આઠમાંથી સોળ પ્રકૃતિનો પણ નાશ કરતો જ હતો પરંતુ નવમાના પ્રથમ સમયે તેની વધારે સ્થિતિ હતી કારણ કે તેમાં ગૌણ ક્રિયા પ્રવર્તતી હતી, નવમાના પ્રથમ સમયથી પહેલાં સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. માટે આઠ કષાયના ક્ષયની ક્રિયા ગૌણ કરી સોળ પ્રકતિઓનો ક્ષય કરવાની ક્રિયા મુખ્યપણે કરી, અને તેનો નાશ કર્યો ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે આઠ કષાયની સ્થિતિ રહી હતી. તેનો નાશ કર્યો. આ પ્રમાણે અહીં ક્ષય કરવા યોગ્ય અન્ય પ્રવૃતિઓ માટે પણ સમજવું. સર્વથા નાશ પામતી જે પ્રકૃતિઓમાં એકલો ગુણસંક્રમ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે પ્રકૃતિનો માત્ર છેલ્લો એક ખંડ રહ્યો છે તેમ સમજવું. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ત્યાર (નપુંસકવેદનો સત્તામાંથી નાશ થયા) બાદ નપુંસકવેદનો જે રીતે ક્ષય કર્યો તે જ રીતે સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય કર્યા પછી (હાસ્યાદિ) છ એ નોકષાયનો એક સાથે ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. (જે સમયે મુખ્યતયા તેના ક્ષયની શરૂઆત કરી) તે સમયથી આરંભી તે હાસ્યાદિ ૬નું બીજીસ્થિતિનું દલિક'પુરુષવેદમાં સંક્રમાવતો ૪૧૭ તેઓ એમ કહેતા જણાય છે...અપૂર્વકરણો સ્થિતિઘાતાદિ વડે ૧૬ પ્રકૃતિઓનો તેવી રીતે ક્ષય કરે કે તેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે. અપ્રત્યાખ્યાનાવરણા - પ્રત્યાખ્યાનાવરણ કષાયને પણ ઉવલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરતો જતો હતો પરંતુ તેના પર ગૌણક્રિયા પ્રવર્તતી હોવાને લીધે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા વધારે હતી. હવે તેના પર મુખ્ય ક્રિયા શરૂ થાય, એટલે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય ત્યારે તેની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય. તેને બધ્યમાન પર પ્રકૃતિમાં ગુણસંક્રમ વડે સંક્રમાવી અંતર્મુહૂર્ત કાળે ખલાસ કરે, ત્યારબાદ જેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભારે પ્રમાણ રહી હતી તે થીણદ્વિત્રિકાદિ ૧૬ પ્રકૃતિઓનો સત્તામાંથી નાશ કરે. આ રીતે પહેલાં કે પછી થીણદ્વિત્રિકાદિ-૧૬ પ્રકૃતિઓનો અને ૮ કષાયનો ક્ષય કરે છે. અંતરકરણના દલિકને અકૃત્તિમાં સંક્રમાવી એક સ્થિતિઘાત જેટલાં કાળ દૂર કરે છે. અંતરકરણના દલિકને દૂર કરવાનો નિયમ આ છે. જે પ્રકૃતિનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિકને નાની અને મોટી એમ બંને સ્થિતિમાં નાંખે છે. જેનો માત્ર બંધ હોય ઉદય ન હોય તેના અંતરકરાના દલિકને મોટી સ્થિતિમાં નાંખે છે. જેનો ઉદય હોય પરંતુ બંધ ન હોય તેના અંતરકરણના દલિકને પ્રથમ નાની = સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ કે ઉદય બંને ન હોય તેના અંતરકરણના દલિક માત્ર પરમાંજ નાંખે છે. અહીં નપુંસકવેદનો બંધ તો નથી. હવે જો તે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તો તેના અંતરકરણનું દલિક નાની સ્થિતિમાં જાય, અને તેના ઉદયે શ્રેણિ ન માંડી હોય તો પરમાં જાય છે. અંતકરણના દલિક દૂર થાય પછી નાની સ્થિતિ રહે છે. હવે જો તેનો રસોદય હોય તો ઉદયથી નહીંતો સ્ટિબુકસંક્રમ વડે ભોગવી દૂર કરે છે. સાથે સાથે જ બીજી સ્થિતિમાંથી ઉપર કહી તે રીતે સ્થિતિને એકદમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અંતર્મુહૂર્ત ખલાસ કરી સત્તાહીન થાય છે. અંતરકરણ ક્રિયા કરવાની શરૂઆત દરેક પ્રકૃતિઓમાં સાથે જ થાય છે. પરંતુ પૂર્ણ ક્રમશઃ થાય છે એમ સમજાય છે. આ પ્રમાણે અન્ય પ્રવૃતિઓ માટે પણ સમજવું. ૪૧૮ જેનો ઉદય હોય છે તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે, અને શેષ પ્રકૃતિઓની પ્રાથમસ્થિતિ એક આવલિકા પ્રમાણ રાખે છે. ૪૧૯ જો કે આ ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો નાશ કરવાનો હોય છે. તેને ઉવલનાનુવિદ્ધ ગુણ સંક્રમ વડે નાશ કરવાની ક્રિયા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. પરંતુ જેનો પહેલાં નાશ કરવાનો હોય તેમાં મુખ્યપણે ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણપણે ક્રિયા પ્રવર્તે છે. નવમાં ગુણસ્થાનકે પહેલા નપુંસકવેદ સત્તામાંથી જાય છે, માટે લખ્યું છે કે નપુંસકવેદના દલિકને ઉદ્દ્ગલના વિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરવા માંડે છે. ૪૨૦ જે વેદ કે જે કષાયના ઉદયે શ્રેણિ પ્રારંભી હોય તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. અને અન્યની આવલિકામાત્ર થાય છે. અંતરકરણમાંના દલિકોને દૂર કરવાની ક્રિયા, પ્રથમસ્થિતિને ભોગવી અગર સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરવાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાની ક્રિયા આ ત્રણે સાથે જ પ્રવર્તે છે, તેમાં અંતરકરણના દલિક પ્રથમ ખલાસ થાય છે. ત્યારબાદ પ્રથમ સ્થિતિ ખલાસ થાય છે. ત્યારબાદ મોટી સ્થિતિ ખલાસ થાય છે. પyવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે. સંક્રમણકરણમાં કહ્યું છે કે જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ જેનો બંધ કે ઉદયું બને ન હોય તેના અંતરેકgiri નં. જો કે તું * . . . . * _ }:4! ન થયા પછી તેમાં કોઇ દલિક - - - ૧, અંક 6 શિ- - . હે રાકરના દીલકદર થાય નરક છે હવે જા તેનો તોડ :- :-- - . . . . . . . ....... ...." - 31 થી 3 કદમ પાન કરે છે અને વાર ... કા... ન તો 5. 14 નેપાયેલ મંત્ર પ્રગતિના મારી છે. પરંતુ પૂરું કેમ થાય છે. એના હાથ મા છે સક્રમ વડ પરના તનાવ છે a સંર્પી જે સમયે જલારા ખાવ વાડ છે. 21 જf tછે જયાં રોબિકા સયા પતરુદ્રણ :: તકનો થાક્રાહ્મદત્ત તેઅો હવછે: રkઉનો રે જનને કલમ હહંદૂકેલું તેમજ તેટલી કાળમાં જ શરૂ થયું છે. પરંતુ જેના પહેલા નરેન્ડવ: ૨૩ હૈ મુખે સર્વત્ર છે અને જે છેલ્લો સં૫મા: શેલદસમજૂમ પહેલા નપુંસકવદ સત્તામાંથી જાવ છે;કમુરધે.અને તે પ્રમાણપતાજી સંક્રમા ક્ષય કરવા માંડે છે....' ' ૪૨૦ જે વેદ કે જે કષાયને ઉદયશ્રણ બોરમહાવા ધંધાશ્રેલા દિલના જ સ્વસંક્રમ થાય છે. જો 4 wી ખાજિક માત્ર થાય છે, અંતરકરણમાંના આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવર બ્રહ૭૮૪wned.ર૬૨વાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાના કયા અ ને વ. કts on :વોનો આત દરક. થાય છે. ૪૨૧ પુરુષવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમસ્થિતિ સમય ન્યૂન બ આવાલકા રહે છે. ર૦: છે કે જ્યારે પુરુષવેદની પ્રથમસ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે ત્યારે તેની પતફ્યૂહ તરીકેની યોગ્યતા નષ્ટ થાય છે પતદ_ગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થયા પછી તેમાં કોઇ દલિક સંક્રમી શકે નહીં. અહીં એક વિચાર થાય છે કે સમયગૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પતદ્ ગ્રહ તરીકેની યોગ્યતા કેમ નષ્ટ થાય છે. વિચાર કરતાં આ પ્રમાણે સમજાય છે... એમ કહેવામાં આવ્યું છે કે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું માત્ર બાકી રહે છે. ત્યાં અન્યનું સંક્રમેલું પણ બાકી રહે છે તેમ કહેતા નથી. વળી બંધવિચ્છેદ થયા પછી જે છેલ્લા સમયે સર્વ સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે તે સમયે જે સમયે છેલ્લો બંધ થયો તે સમયનું બંધાયેલું જે દલિક છે, તેને જ સંક્રમાવે છે. હવે જો જ્યાં સુધી તેનો બંધ થતો હોય ત્યાં સુધી પતઘ્રહ તરીકેની તેની યોગ્યતા કાયમ રહેતી હોય તો એમ કહેવું જોઇએ કે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેમજ તેટલાં કાળમાં અન્ય પ્રવૃત્તિઓના સંક્રમથી પ્રાપ્ત થયેલું દળ બાકી રહે છે. તેમજ જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે છેલ્લા સમયના બંધાયેલા તેમજ તેમાં અન્ય પ્રકૃતિના સંક્રમથી પ્રાપ્ત થયેલા દલિકોનો પણ સર્વસંક્રમ થાય છે. અને જો એ પ્રમાણે હોયતો જઘન્ય સંક્રમાદિ ઘટી શકે નહીં. એટલે જે સમયે સર્વસંક્રમ થાય છે. તે સમયે શુદ્ધ છેલ્લા એક સમયના બંધાયેલા દલનો જ સર્વસંક્રમ થાય છે. આ ઉપ૨ થી એમ સમજાય છે કે જીવ સ્વભાવે સમયજૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદ પતસ્પ્રહ તરીકે રહેતો નથી, અન્યત્ર પણ જ્યાં સંભવે ત્યાં આ પ્રમાણે સમજવું. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૦૭ નથી, પરંતુ સંજ્વલન ક્રોધમાં (ક્રોધાદિમાં) સંક્રમાવે છે. આ પ્રમાણે (હાસ્યાદિ) નોકષાય -૬ના દ્વિતીય સ્થિતિના દલિકને (સંજવલન ક્રોધાદિમાં સંક્રમાવતો સંક્રમાવતો) અંતર્મુહૂર્ત કાળે સંપૂર્ણપણે સત્તામાંથી દૂર કરે છે.* (જે સમયે હાસ્યાદિ-૬નો સત્તામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે,) તે જ સમયે પુરુષવેદના બંધ-ઉદય અને ઉદરીણાનો વિચ્છેદ થાય છે, અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિક છોડીને બાકી સર્વ દલિકો પણ ક્ષય થાય છે. *** (માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું દલિક જ સત્તામાં શેષ રહે છે. ઉદય વિચ્છેદ થયા બાદ આત્મા અવેદી થાય છે.) આ પ્રમાણે પુરુષવેદ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થનાર માટે સમજવું. જ્યારે નપુંસકવેદ ક્ષપકશ્રેણિામાં આરૂઢ થાય ત્યારે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સત્તામાંથી એક સાથે જ નાશ કરે છે. જે સમયે ઉપરોક્ત બંને વેદનો સત્તામાંથી ક્ષય થયો તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ (બે સમય ન્યૂન બે આવલિકા કાળે અવેદી તે આત્મા) હાસ્યાદિ-૬ અને પુરુષવેદનો એક સાથે નાશ કરે છે. જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિામાં આરૂઢ થાય ત્યારે પહેલાં નપુંસકવેદનો ક્ષય કરે ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય કરે. અને તે (સ્ત્રીવેદના) ક્ષય સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય. ત્યારબાદ (એવેદી તે આત્મા) હાસ્યાદિ-૬ અને પુરુષવેદનો એક સાથે ક્ષય કરે. ( આ પ્રમાણે ભિન્ન ભિન્ન વદે શ્રેણિ આરંભનાર આશ્રયી પ્રકૃતિના ક્ષય નો ક્રમ છે.) *હવે પછી પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયીને કહે છે... (પુરુષવેદનો બંધ-ઉદયવિચ્છેદ થયા પછીના સમયથી શરૂ કરી ૯મા ગુણસ્થાનકના જે સમય સુધી) સંજ્વલન ક્રોધનો ઉદય-રસોદય રહેવાનો હોય છે, તેટલાં કાળને ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. (૧) અશ્વકર્ણકરણાદ્ધા,(૨) કિટ્ટિકરણાદ્ધા, અને (૩) કિટ્ટિવેદનાદ્ધા.(અદ્ધા = કાળ) તેમાં અશ્વકકરણ અદ્ધામાં વર્તતો આત્મા અંતરકરણ ઉપરની દ્વિતીય સ્થિતિમાં સંજવલન ક્રોધાદિ ૪ના પ્રતિ સમય અનંત સંખ્યા પ્રમાણ અપૂર્વ સ્પર્ધકો કરે છે. તથા આ જ કાળમાં વર્તતાં સમય ન્યૂન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું પુરુષવેદનું જે દલિક સત્તામાં રહેલું હતું તેને તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. આ પ્રમાણે પુરુષવેદની સત્તાનો ક્ષય થયો. ૪૨૨ (આ ગુણાઠાણે છત્રીસ પ્રવૃતિઓનો સત્તામાંથી ક્ષય થાય છે. તેમાં લગભગ બધામાં ઉદ્ધવનાસંક્રમ અને ગુણસંક્રમ બંને પ્રવર્તે છે. બંધવિચ્છેદ થયા પછી અબધ્યમાન એ પ્રકતિઓમાં અપુર્વકરાના પ્રથમ સમયથી ઉદ્ધલનાનુવિદ્ધ ગુણાસક્રમની શરૂઆત થઇ જાય છે. નવમાં ગુણઠાણ જેનો જેનો પહેલા પહેલાં નાશ થવાનો હોય તેમાં મુખ્યતયા અને જલ્દીથી ક્રિયા પ્રવર્તે છે, અને અન્ય માં ગૌતયા = ધીરે ધીરે પ્રવર્તે છે. જેમ કે પહેલાં નપુંસકવેદનો ક્ષય થાય છે, એટલે તેમાં મુખ્યપણો અને તેનો ક્ષય થયા પછી સ્ત્રીવેદમાં મુખ્યતયા ક્ષય ક્રિયા પ્રવર્તે આ પ્રમાણે સર્વ માટે સમજવું.) ૪૨૩ અહીં ષષ્ઠ કર્મગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ટીકા તેમજ ચૂર્ણિમાં પુરુષવેદના બંધોદયની સાથે જ ઉદીરણાનો વિચ્છેદ બતાવેલ છે અને તે મતાન્તર લાગે છે. કારણ કે કર્મપ્રકૃતિ ઉદય અધિકાર ગાથા ૨જીની ટીકામાં ત્રણ વેદનો ઉદીરણા વિના એક આવલિકા કેવળ ઉદય બતાવેલ છે. અને તે જ પ્રમાણે ઉદયાધિકાર ગાથા-૫ અને તેની ટીકામાં ત્રણે વેદની જઘન્ય અનુભાગ ઉદીરણા પછી એક અાવલિકા જઈને પોતપોતાના ઉદયની ચરમ સમયે જઘન્ય અનુભાગ ઉદય હોય છે. એમ કહેલ છે તેથી પુરુષવેદની પ્રથમસ્થિતિ એક આવલિ કા બાકી રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય અને પ્રથમસ્થિતિના ચરમ સમયે બંધ તથા ઉદય વિચ્છેદ થાય એમ સમજાય છે અને એજ વધારે ઠીક લાગે છે. કારણ કે સંજ્વલન ક્રોધાદિની જેમ પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદના બંધોદય વિચ્છેદ થતા નથી, પરંતુ પ્રાથમસ્થિતિના ચરમ સમયે જ વિચ્છેદ થાય છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. અહીં એ ધ્યાનમાં રાખવાનું કે હાસષક સાથે પુરુષવેદનો નાશ કરવાની ક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ હારુષનો અહીં બંધ થતો ન હતો અને પુરુષવેદનો બંધ થતો હતો. એટલે હાસ્યષટકના સંપૂર્ણપણે નાશ થવાની સાથે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને છોડી તેના સત્તામાંના શેષ સઘળા દળનો પણ નાશ થયો માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકો જ સત્તામાં રહ્યાં. - સમયચુન બે આવલિકામાં બંધાયેલા શા માટે રહી જાય છે ? એ પ્રશ્નનો ઉત્તરઆ છે- જે સમયે બંધાય છે તે સમયથી આરંભી તેની બંધાવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમાદિ પ્રવર્તે છે. અને સંકમાવલિકાના ચરમ સમયે તેનો સત્તામાંથી ક્ષય થાય છે. આ ઉપરથી એમ થયું કે જે સમયે બંધાય તેનો તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે. આ હિસાબે જે સમયે બંધવિચ્છેદ થાય તે સમયથી આરંભી બરાબર બે આવલિકામાંની પહેલી આવલિકાના પહેલાં સમયે જે બાંધ્યું તેની બીજી આવલિકાના છેલ્લા સમયે એટલે કે બંધવિચ્છેદ સમયે નાશ થયો એટલે જ બંધવિચ્છેદ સમયે સમયનૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે, એમ કહેવામાં આવે છે.) ૪૨૫ અન્યવેદે પકશ્રેણિ પર આરૂઢ થનાર પણ આ ક્રમે જ સંજ્વલન ક્રોધાદિનો નાશ કરે છે. ૪૨૬ કાળની આ ગરાના બંધવિચ્છેદ સમયની અપેક્ષાએ છે. ૪૨૭ પુરુષવેદનો જે સમયે બંધવિચ્છેદ થાય છે, તે સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું અસત્કલ્પનાએ સાત સમયમાં બંધાયેલું જ સત્તામાં બાકી રહે છે. શેષ સર્વ દળનો નાશ થઇ જાય છે. અવેદીના પ્રથમ સમયે છ સમયમાં બંધાયેલું. બીજા સમયે પાચ સમયમાં બંધાયેલું. ત્રીજા સમયે ચાર સમયમાં બંધાયેલું. ચોથા સમયે ત્રણ સમયમાં બંધાયેલું. પાંચમાં સમયે બે સમયમાં બંધાયેલું અને અવેદીના છઠ્ઠા સમયે માત્ર એક સમયમાં બંધાયેલું એટલે કે બંધવિચ્છેદ સમયમાં જ બંધાયેલું બાકી રહે છે, ત્યાર પછીના સમયે કંઇ સત્તામાં જ રહેતું નથી. Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કર્મપ્રકૃતિભાગ-૩ અશ્વકકરણ અદ્ધા પૂર્ણ થાય એટલે કિટ્ટીકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. અને સંવલન-૪ની ઉપરની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકની કિટ્ટી કરે છે. તેં કિટ્ટીઓ જો કે વાસ્તવિક રીતે અનંત છે, તો પણ ધૂલ જાતિ ભેદ અપેક્ષાથી અસત્કલ્પનાથી ૧૨ છે, એક-એક કષાયની ૩-૩ છે, પ્રથમ - દ્વિતીય અને તૃતીય છે. “અને આ પ્રમાણે ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિ સ્વીકારનાર માટે જાણવું. જો માનના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો પૂર્વ કહેલ ઉવલના વિધિ વડે ક્રોધનો ક્ષય કરે છે. (તેથી તેની કિટ્ટીઓ થતી નથી.) બાકીના માનાદિ-૩ની પૂર્વની જેમ (૩૪૩ = ૯) કિટ્ટીઓ કરે છે. માયાના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો પર્વની જેમ ક્રોધ-માનની ઉદવલના વિધિ વડે ક્ષય કરીને બાકીના બે (માયા-લોભ) ની પૂર્વની જેમ (૨*૩=)૬ કિટ્ટી કરે છે. આ ઉપરથી એમ સમજાય છે કે અવદાના પ્રથમ તબકકા ૧૧ - - * ** -0 2 ટિકી કે હવે આ નથી. આનું કારણ એમ છે કે જે સમયે બાંધે છે તે સમયથી આરંભી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. સંક્રમાવલિકાના ચરમ સમયે સંકમાવી ખલાસ કરે છે. એટલે ચરમ સમયે સત્તામાં રહેતું નથી. જેમ કે જે સમયે બંધવિ છેદ થાય છે તે સમયથી પહેલાં આઠમા સમયે બાંધ્યું તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમની શરૂઆત કરે, સમયે સમયે સંક્રમાવતાં ચરમ સમયે બંધવિ છેદ સમયે સર્વથા નાશ કરે છે. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યુન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. તેને ઉપરોક્ત ક્રમે સંક્રમાવતા તેટલાં જ કાળે સત્તામાંથી નાશ કરે છે. બંધવિચ્છેદની પૂર્વે આઠમા સમયે બંધાયેલા દળના સંક્રમની શરૂઆત ચોથા સમયથી થાય. અવેદીના પૂર્વ સમયે સંક્રમાવી ખલાસ કરે એટલે તે સમયે આઠમા સમયનું બંધાયેલું સત્તામાં ન હોય. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂ બે આવલિકાનું બંધાયેલું સત્તામાં હોય છે. એમ કહેવામાં આવ્યું છે. (અહીં આવલિકાના ચાર સમય કમ્યા છે.) એ હિસાબે સાતમા સમયે બંધાયેલું બંધવિછે દ પછીના પ્રથમ સમયે છઠ્ઠા સમયે બંધાયેલું, બીજા સમયે પાંચમા સમયે બંધાયેલું, ત્રીજા સમયે ચોથા સમયે બંધાયેલું, ચોથા સમયે ત્રીજા સમયે બંધાયેલું, પાંચમાં સમયે બીજા સમયે બંધાયેલું, છઠ્ઠા સમયે અને પહેલા એટલે કે બંધવિચ્છેદ સમયે બંધાયેલું સાતમા સમયે સત્તામાં હોતું નથી, એ ફલિત થાય છે. ૪૨૮ અહીં જઘન્ય રસવાળી કિટ્ટી પહેલી, કંઇક ચડતાં રસવાળી બીજી, એમ અનંત કિટ્ટીની ચડતાં ચડતાં ક્રમે સ્થાપના સ્થાપવી. તેમાં જઘન્યથી અમુક સંખ્યા પર્યંતની કિટ્ટી ઓનો ‘પહેલીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની અમુક સંખ્યાવાળી કિટ્ટીઓનો ‘બીજીમાં’ સમાવેશ કર્યો, ત્યાર પછીની છેલ્લી કિટ્ટી સુધીનો ‘ત્રીજીમાં'સમાવેશ કર્યો છે. મતલબ કે ક્રોધાદિની સઘળી કિટ્ટીઓનો ત્રણ ત્રણ ભાગમાં સમાવેશ કર્યો છે. એટલે દરેકની ત્રણ ત્રણ કિટ્ટીઓ કલ્પાય છે, એમ કહેવામાં આવ્યું છે. (પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓને પહેલાં અનુભવે છે, દ્વિતીય સંજ્ઞાવાળી કિટ્ટીઓને ત્યાર પછી અનુભવે છે, અને તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટીઓને તે પછી અનુભવે છે. આ પ્રમાણે અનુભવે છે, એટલે અનંત કિટ્ટીઓનો ત્રણામાં સમાવેશ કર્યો હોય એમ સમજાય ૪૨૯ અહીં પ્રથમ સ્થિતિ તો ચાલુ જ છે. તેની સાથે પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓને પણ અનુભવે છે. ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા કાળ પર્યત પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓ અનુભવાય તેટલી તેની પ્રથમ સ્થિતિ શેષ રહે, ત્યાર પછીના સમયે દ્વિતીય સત્તાવાળી કિટ્ટીઓને ખેંચી અનુભવે એક આવલિકા જેટલાં કાળમાં અનુભવાય તેટલી જ પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટીઓ શેષ રહી છે તેને દ્વિતીય સત્તાવાળી કિટ્ટીઓ સાથે અનુભવે છે. કિટ્ટીઓને અનુભવવાનો આ ક્રમ છે. ૪૩૦ અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે - કિટ્ટી કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટી વેદવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટી વેચવાની ક્રિયા શરૂ છ, A wવાલાામક, નાટક :: - - ભાગમાં એટલે કે લગભગ એક તીયાંશ ભાગમાં પ્રથમ સંશાવાળી કિટો વેદ એ પ્રમાબાભાગના ઢસાયણાવાયલું સોજા, ત્રીજા સમયે ગવાય' એ જ હતું કે ; યોરાજી પહેલા એટલે બ સમયે બંધાવેલું સાતમા સમય સંજાયા હg , બv-વૈદન૮ 4. . - રે .?.:: » વિદા અંધક"બી-સ્વાદત ક ર્યું. કંઈક તાં.રસવાળી બાંછ. એજ એન:કનિરિક્તદ4:: સ્ત્રાવક્ષse!!.વધારે કરે છે. ખ્યા એકન નલિકા પાસ-પરાક, રૂક્ષ્મ છિ:૫૮ર-દ: વેઃ એ વવભાવે પછી પછીન કિટ્ટીનો ઉદય થઈ જાય છે. જ કિટ્ટી સધીના 'ત્રીજીમાસમાવીશ કર્યો છે: મતકવ કેકોરી : 16:-કોહિની એકરિપH-50 કામો છે.ઉદયે શ્રેણિ કે કવિ છે-કેમકહેથારિતિકુંડ કૌધરેજીમા:ગુણતના-Hજે સોદમહાયંતના અકીલ કા'માય અg. છે, અને તૃતીય સંજ્ઞાવાળી કાનપછી એનુને, એમના અનુચ્છેદ વાતે હૈં. લેકાસમ તા - એમ સમય, . . ટિટીe.!!! કાને માનદિની પ્રથમસ્થિતિ માટે સમજવ, ૪૨૯ અષા અપનાવો 5 જ .. ....... - - - - - - - - - - - ૧૩ કિ . -કિડા દાળ ઈ. પ્રથમ રોના - .::" - "" માં મે . . . . . . . . :-- ટી ) J=ી અને તે એક વાત કા iાર કા કn ”- કો : * ને તે સિટીઓને અનભવવાના આ ક્રમ છે. ૪૩૦ અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે - કિટ્ટી કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટી વેચવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટીવેદવાની ક્રિયા શરૂ થાય તે સમયથી આરંભી ક્રોધનો ૨સોદય જેટલો કાળ રહેવાનો હોય તેના પ્રથમ ભાગમાં એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગમાં પ્રથમ સંજ્ઞાવાળી કિટ્ટી વેદે, એ પ્રમાણે બીજા ભાગમાં દ્વિતીય સત્તાવાળી કિટ્ટી વેદે, અને ત્રીજા ભાગમાં તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટી વેદે છે. પ્રથમ સ્થિતિ કરવાનો ક્રમ આ પ્રમાણે છે . બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ સત્તાવાળી કિટ્ટીઓને ખેંચી તે કિટ્ટીઓને રસીદયથી જેટલો કાળ અનુભવવાનો છે તેનાથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ કરે. એ પ્રમાણે જે જે કદીઓને અનુભવવાનો હોય તેની પ્રથમ સ્થિતિ તેના રસોદય કાળથી એક આવલિકા પ્રમાણ વધારે કરે છે. એક આવલિકા પ્રમાણ વધારે થવાનું કારણ તે આવલિકા કાળ બાકી રહે છે. અને જીવસ્વભાવે પછી પછીની કિટ્ટીનો ઉદય થઇ જાય છે. જે એક એક આવલિકા શેષ રહી તેને પછીની કિટ્ટી સાથે જ અનુભવી લે છે. ક્રોધાદિની પ્રથમ સ્થિતિ પણ આ પ્રમાણે થાય છે. ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે વખતે તેની પ્રથમ સ્થિતિ કરે છે તે ક્રોધનો નવમો ગુણસ્થાનકના જે સમય સુધી રસીદય હોય તેનાથી એક આવલિકા અધિક કરે છે. કેમ કે પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને માનનો ઉદય થઇ જાય છે. બાકી રહેલી તે આવ લિકા સ્ટિબુકસંક્રમવડે માનમાં સંક્રમી ભોગવાઇ જાય છે. આ પ્રમાણે કિટ્ટીઓની અને માનાદિની પ્રથમ સ્થિતિ માટે સમજવું. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૦૯ માનની ૩ કિટ્ટીઓ - ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ માનની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને અંતર્મુહૂર્ત પર્યન્ત વેદે છે. આ કાળમાં જ ક્રોધના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે પરમાં સંક્રમાવતાં - સંક્રમાવતાં ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી (પુરુષવેદની જેમ) નાશ કરે છે. તથા તે વખતે પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું પ્રથમ કિટ્ટીનું દળ પણ સમયાધિક આવલિકા પ્રમાણ રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ માનની બીજી કિટ્ટીનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. ત્યાર પછીના સમયે (અહીં ત્યાર પછીના સમયે એટલા માટે લખવામાં આવે છે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ દરેક કિટ્ટી એક આવલિકા પ્રમાણ એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલી શેષ રહે છે, અને પછી પછીની કિટ્ટીઓનો ઉદય થાય છે.) દ્વિતીયસ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે સમયે માનના બંધ-ઉદયઉદીરણા એકીસાથે વિચ્છેદે થાય છે. અને તેની સત્તા પણ બાકીના સર્વ દલિકોનો માયામાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે છે. | માયાની ૩ કિટ્ટીઓ - ત્યારબાદ દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે અને તેને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. આ કાળમાં સંજવલન માનના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાંજ કાળે ગુણસંક્રમ વડે માયામાં નાંખતા ચરમ સમયે સર્વસંક્રમ વડે નાંખે છે. તથા તે વખતે દ્વિતીયસ્થિતિમાં રહેલ પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું માયાની પ્રથમ કિટ્ટીનું દલિક પણ સમયાધિક આવલિકા પ્રમાણ.રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે સમયે માયાના બંધ-ઉદય-ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ બાકીના સર્વ દલિકોનો લોભમાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમયગૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે છે. લોભની ૩ કિટ્ટીઓ - ત્યાર પછીના સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભની પ્રથમ કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. આ કાળમાં સંજ્વલન માયાના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે લોભમાં નાંખતા ચરમ સમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. તથા તે વખતે (દ્વિતીયસ્થિતિમાં રહેલી પ્રથમસ્થિતિ રૂપે કરી અનુભવાતું સંજ્વલન લોભની પ્રથમ કિટ્ટીનું દલિક પણ સમયાધિક આવલિકા પ્રમાણ રહે છે. ત્યાર પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભની બીજી કિટ્ટીના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે છે.અને તે બીજી કિટ્ટીને વેદતાં (દ્વિતીયસ્થિતિમાં રહેલી ત્રીજી કિટ્ટીના દલિકને ગ્રહણ કરી તેની સૂક્ષ્મ ૧ કિટ્ટીઓ કરે. તે સૂક્ષ્મ કિટ્ટીઓ ત્યાં સુધી કરે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટીને વેદતાં વેદતાં સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. અને તે જ સમયે સંવલન લોભનો બંધ બાદર કષાયનો ઉદય-ઉદીરણા વિચ્છેદ અને નવમા (અનિવૃત્તિ બાદર સંપરાય) ગુણસ્થાનકનો કાલ પણ એકી સાથે વિચ્છેદ થાય છે. ૧૦માં ગુણસ્થાનકે - ત્યાર પછીના બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટીઓના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને વેદે છે. તેને વેદતો આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી કહેવાય છે. પૂર્વ કહેલ ત્રીજી સ્થૂલ કિટ્ટીની જે એક આવલિકા શેષ રહી તે અનુભવાતી પરપ્રકૃતિ (સૂક્ષ્મ કિટ્ટીમાં) સ્ટિબુકસંક્રમ વડે સંક્રમી દૂર કરે છે. પ્રથમ અને બીજી કિટ્ટીની જે આવલિકા શેષ રહે છે, તે બીજી અને ત્રીજી કિટ્ટીમાં મળી ભોગવાઇ જાય છે. લોભની સૂક્ષ્મ કિટ્ટીઓને અનુભવતો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી આત્મા (દ્વિતીય સ્થિતિમાં રહેલી સૂક્ષ્મ કિટ્ટીઓના દલિકને અને સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક સત્તામાં અવશિષ્ટ છે, તેને પ્રતિસમય સ્થિતિઘાતાદિ વડે ખપાવતા ખપાવતા ત્યાં સુધી ખપાવે કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે. ત્યારબાદ તે સંજ્વલન લોભને સર્વાપવર્તના વડે સ્થિતિ અપવર્તી સૂક્ષ્મસં૫રાયના અદ્ધા (કાલ) સમાન કરે છે. અને તે સંખ્યાતમો ભાગ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. અહીંથી આરંભી ૪૩૧ અતિ ઘણો રસ ઓછો કરી ચડતાં ચડતાં રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડી નાંખવો તેનો કિટ્ટી કહેવાય છે. અહીં સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ પર આરૂઢ થનારાઓએ જે બાર કિટ્ટીઓ કરી તે હવે પછી થનારી લોભની સૂક્ષ્મ કિટ્ટીઓના હિસાબે સ્થળ છે. કેમ કે તે વખતે સૂક્ષ્મ કિટ્ટીકરણક્રિયા જે સમયથી શરૂ થાય છે તેના હિસાબે પરિણામની મંદતા હતી. વળી ઉપશમશ્રેણિમાં દસમાં ગુણ સ્થાનકે જેટલાં રસવાળી કિટ્ટીઓ હોય છે તેનાથી ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે અતિ અલ્પ રસવાળી કિટ્ટીઓ અનુભવાય છે. એટલે સંજ્વલન લોભની બીજી કિટ્ટી વેદતાં ત્રીજી કિટ્ટીની સૂક્ષ્મ કિટ્ટી કરે છે, એમ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૨મું સ્થાનક :- આ ગુણસ્થાનકે બાકીના (જ્ઞાનાવરણીય આદિ ૩ ધાત) કમાના સ્વાતવાતા... A w w • જ્યાં સુધી ક્ષીણકષાય અદ્ધાના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યયભાગ બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે. અને તે સમયે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ અને નિદ્રાદ્ધિક એ ૧૬ પ્રકૃતિઓની સ્થિતિસત્તા સર્વાપવર્તના વડે અપવત્તિ ક્ષીણકષાયના અદ્ધા સમાન કરે છે, અને નિદ્રાદ્ધિકની સ્થિતિ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન અને કર્મસત્તાની અપેક્ષાએ (ચૌદ પ્રકૃતિઓની) તુલ્ય રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ૧૪ પ્રકૃતિઓને ઉદય ઉદીરણાથી ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે.) સ્વરૂપ સત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ક્ષય થાય છે, અને ૧૪ પ્રકૃતિનો ચરમ સમય ક્ષય થાય છે. ૧૩મું ગુણસ્થાનક - ત્યાર પછીના સમયે કેવલી થાય છે. અને તે કેવલી ભગવંત જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. સર્વે પણ કેવલી સમુદઘાત પૂર્વે આયોજિકાકરણ શરૂ કરે છે. (તને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે.) તે કરણ થયા પછી કોઇ કેવલી કર્મોને સમાન કરવા માટે સમુદ્રઘાત કરે છે. જેના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, (તે સમુધાત) કરે છે, બીજા ન જ કરે.'*વેદનીયાદિ જ આયુષ્ય કરતાં અધિક સ્થિતિવાળા હોય અને ક્યારે પણ વેદનીયાદિથી આયુષ્ય ન હોય એવો નિયમ ક્યાંથી ? (કેવી રીતે?) તેનો જવાબ તેવા પ્રકારનો જીવના પરિણામનો સ્વભાવ હોવાથી. આવા પ્રકારનો જ જીવ પરિણામ છે. કે જેથી આયુષ્ય વેદનીયાદિની સમ કે ન્યૂન હોય, પરંતુ ક્યારે પણ અધિક ન હોય. જેવી રીતે તે જ આયુષ્યનો અધુવબંધરૂપ સ્વભાવ છે. શેષ કર્મો હંમેશા જ બંધાય છે, આયુષ્ય તો ભવના ૩જા ભાગ વગેરે રૂપ પ્રતિનિયત કાળે જ બંધાય છે. અને આવા પ્રકારના બંધના વિચિત્રપણામાં સ્વભાવ સિવાય બીજું કોઇ કારણ નથી. એ પ્રમાણે વેદનીયાદિથી આયુષ્યના અધિકપણાના અભાવમાં પણ સ્વભાવ વિશેષ જ નિયામક ૧૪ પ્રકતિઓને ઉદય ઉદીરણાથી ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે.) સ્વરૂપ સત્તાના અપતાએ આ મુકાતા: ૩ હ : સમયે ક્ષય થાય છે, અને ૧૪ પ્રકૃતિઓનો ચરમ સમયે ક્ષય થાય છે. ૧૩મું ગુણસ્થાનક :- ત્યાર પછીના સમયે કેવલી થાય છે. અને તે કેવલી ભગવંત જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. સર્વે પણ કેવલી સમુદઘાત પૂર્વે આયોજિકાકરણ શરૂ કરે છે. (તેને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે.) તે કરણ થયા પછી કોઇ કેવલી કર્મોને સમાન કરવા માટે સમુઘાત કરે છે. જેના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, (તે સમુધાત) કરે છે, બીજા ન જ કરે.* *વેદનીયાદિ જ આયુષ્ય કરતાં અધિક સ્થિતિવાળા હોય અને ક્યારે પણ વેદનીયાદિથી આયુષ્ય ન હોય એવો નિયમ ક્યાંથી ? (કેવી રીતે?) તેનો જવાબ તેવા પ્રકારનો જીવના પરિણામનો સ્વભાવ હોવાથી. આવા પ્રકારનો જ જીવ પરિણામ છે. કે જેથી આયુષ્ય વેદનીયાદિની સમ કે ન્યૂન હોય, પરંતુ ક્યારે પણ અધિક ન હોય. જેવી રીતે તે જ આયુષ્યનો અધૂવબંધરૂપ સ્વભાવ છે. શેષ કર્મો હંમેશા જ બંધાય છે, આયુષ્ય તો ભવના ૩જા ભાગ વગેરે રૂપ પ્રતિનિયત કાળે જ બંધાય છે. અને આવા પ્રકારના બંધના વિચિત્રપણામાં સ્વભાવ સિવાય બીજું કોઇ કારણ નથી. એ પ્રમાણે વેદનીયાદિથી આયુષ્યના અધિકપણાના અભાવમાં પણ સ્વભાવ વિશેષ જ નિયામક જાણવો. હવે સમુઘાતનો શું અર્થ છે ? તો કહે છે. જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિષેશપણે વેદનીયાદિ-૩ કર્મનો વિનાશ કરવામાં આવે તે કેવલી સમુદ્ધાત કહેવાય છે. અને તે કેવલી સમુદ્દઘાત કરતો આત્મા પ્રથમ સમયે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી (જાડાઇ તથા પહોળાઇથી) શરીર પ્રમાણ અને લંબાઇથી ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ - ઉત્તર કપાટ, ત્રીજા સમયે (કપાટને જ દક્ષિણ - ઉત્તર કે પૂર્વ-પશ્ચિમમાં પહોળું કરી) મંથાન કરે છે. ચોથા સમયે મંથાનના આંતરા પૂરી લોકવ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમા સમયે આંતરાઓનો છઠ્ઠા સમયે મંથાનનો,સાતમા સમયે કપાટનો, આઠમા સમયે દંડરૂપે કરેલ આત્મપ્રદેશોનો સંકોચ કરી સ્વશરીરસ્થ થાય છે. તેમાં દંડ સમયથી પૂર્વે વેદનીય -નામ ગોત્રકર્મની સ્થિતિ જે પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર હતી તેને બુદ્ધિ વડે અસંખ્યયભાગ કરે છે. ત્યારબાદ દંડ સમયે દંડને કરતાં અસંખ્યય ભાગોને હણે છે, અને એક અસંખ્યય ભાગ બાકી રાખે છે. અને (દંડ) પૂર્વે ૩ કર્મોનો રસ હતો તેના પણ અનંતા ભાગો કરે છે. ત્યારબાદ તે દંડ સમયે અસતાવેદનીય, પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન – પાંચ સંઘયણ, અશુભ વર્ણાદિ - ૪, ઉપઘાત, અશુભ વિહાયોગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નીચગોત્ર એ ૨૫ પ્રકૃતિઓના અનંતા ભાગોને હણે છે, અને એક અનંતમો ભાગ બાકી રાખે છે. તે જ સમયે સાતવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, અંગોપાંગ-૭, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, શુભ વર્ણાદિ-૪, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, શુભ વિહાયોગતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક આતપ, ઉદ્યત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વ૨, આઇય, યશ : કીર્તિ, નિર્માણ તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૩૯ પ્રકૃતિઓનો રસ અશુભ ૪૩૨ ગુણસ્થાનક ક્રમારોહની ગાથા-૯૪માં કહ્યું છે.....“ 4: Tબાસા -શાયુ, નખતે ફેવતોમમ્ | રોચતૌ સમુદ્રથતિ-કરો ટુન રા ર ા” અર્થ :છ માસ અધિક આયુષ્યવાળા જે જાવ કેવલજ્ઞાન પામે તે નિશ્ચયથી સમુઠ્ઠાત કરે અને બીજા કે વલીઓ કરે અથવા ન પણ કરે. For Personal & Private Use Only www jainelibrary.org Page #347 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૧૧ પ્રકૃતિના રસમાં પ્રવેશ કરવાં દ્વારા ઘાત કરાય છે. આ સમુઘાતનું માહભ્ય છે. અને ઉદ્ધરિત સ્થિતિના અસંખ્યય ભાગનો અને રસના અનંતમા ભાગના ફરીથી બુદ્ધિ વડે યથાક્રમે અસંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ બીજા કપાટ સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે, અને રસના અનંતા ભાગોને હણે છે. એક ભાગ બાકી રાખે છે. અહીં પણ શુભ પ્રવૃતિઓના અનુભાગનો અશુભ પ્રવૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરવા દ્વારા ઘાત જાણવો. ફરી પણ આ સમયે બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગના અને બાકી રહેલ રસના અનંતમા ભાગના બુદ્ધિથી યથાક્રમે અસંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ ત્રીજા સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. અને અનુભાગના અનંતા ભાગોને હણે છે, એક અનંતમો ભાગ બાકી રાખે છે. અહીં પણ શુભ પ્રકૃતિઓના અનુભાગને અશુભ પ્રકૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરવા દ્વારા ઘાત જાણવો. ત્યારબાદ ફરી પણ ત્રીજા સમયનો બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગનો અને અનુભાગના અનંતમાભાગનો બુદ્ધિથી યથાક્રમે અસંખેય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ ચોથા સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે અનુભાગના પણ અનંતા ભાંગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. શુભ પ્રકૃતિઓનો અનુભાગનો ઘાત પૂર્વની જેમ જાણવો. એ પ્રમાણે સ્થિતિઘાતાદિ કરતાં ચોથા સમયે સ્વપ્રદેશોથી પૂરી દીધેલ છે સમસ્ત લોકને જેમણે એવા ભગવાનના વેદનીયાદિ-૩ કર્મોની સ્થિતિ આયુષ્યથી સંખ્યયગુણ થાય છે, અને અનુભાગ તો હજુ પણ અનંતગુણો છે. ચોથા સમયનો બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગનો અને અનુભાગના અનંતમા ભાગનો ફરી પણ યથાક્રમે બુદ્ધિથી સંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યાર બાદ (પાંચમા) આંતરાના સંહાર સમયે સ્થિતિના સંખેય ભાગોને હણે છે, એક સંખ્યય ભાગ બાકી રાખે છે, અને અનુભાગના અનંતા ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. એ પ્રમાણે દંડાદિ પાંચે સમયોમાં દરેક સમયના કંડક ઉકેરાય છે, કેમ કે દરેક સમયે સ્થિતિ કંડકના અનુભાગ કંડકોને ઘાત કરે છે. અહીંથી આગળ છઠ્ઠા સમયથી શરૂ કરીને સ્થિતિ કંડક અને અનુભાગ કંડકનો અંતર્મુહૂર્ત કાલથી વિનાશ કરે છે. ૬ઠ્ઠા વગેરે સમયોમાં કંડકના ૧-૧ ભાગને ઉકેરતાં યાવત્ અંતર્મુહૂર્ત છેલ્લા સમયે તે સંપૂર્ણ કંડક ઉકેરે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળે ઘાત થતા સ્થિતિ કંડકો અને અનુભાગ કંડકોના સયોગી કેવલીના ચરમ સમય સુધી ઘાત કરે છે. આ બધા સ્થિતિ કંડકો અને અનુભાગ કંડકો અસંખ્યાતા જાણવાં. આ સમુદ્યાત વિધિ આવશ્યક ચૂર્ણિના અનુસારે કહેલ છે. (યંત્ર નંબર- ૬૮ જુઓ) જે કેવલીના વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ આયુષ્ય સમાન હોય તે સમુદઘાત કરતાં નથી.°°° ( આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છતે) કેવલી સમુદ્દઘાત કરીને અથવા કર્યા વિના પણ સર્વ કેવલીઓ વેશ્યાના નિરોધ માટે (સમયે સમયે થતાં) યોગ નિમિત્તક (સમય પ્રમાણ સતાવેદનીયના) બંધને અટકાવવા માટે યોગ નિરોધ અવશ્ય કરે છે. અને કહ્યું છે...“સ તો યોનિરોધું રતિ સેગ્યનિરથમ મોક્ષનું . સમયસ્થિતિનં ૨ વળ્યું યોનિમાં વિનિરુત્સનું || 9 ||' તે (કેવલી ભગવંત) વેશ્યા નિરોધની ઇચ્છાવાળા યોગ નિમિત્તથી થતા એક સમયની સ્થિતિવાળા બંધને અટકાવવાની ઇચ્છાવાળો જીવ યોગ નિરોધ કરે છે. || ૧ || સમયે સમયે વાલાને સતિ સંતોને મોક્ષઃસ્થાતિ યદિ વિમુત્રને સ્થિતિક્ષાત પૂર્વવાળા ૨ IT'' સમયે સમયે કર્મનું આવવું થયે છતે કર્મની પરંપરા ચાલુ રહેવાથી જીવનો મોક્ષ થાય નહીં, જો કે પૂર્વ કર્મો સ્થિતિ ક્ષયથી જ મુકાય છે. || ૨ || “નોર્માદિ વીર્ય થોડાક મતિ નીવેચા તસ્યવસ્થાનેનસિદ્ધઃ સમરિર્વિઘઃ || ૩ T” યોગ દ્રવ્યરૂપ નોકર્મ વડે (અર્થાત્ કર્મના સહચારી યોગદ્રવ્ય) જીવને વીર્ય હોય છે. તેના અવસ્થાનથી એક સમય સ્થિતિબંધ સિદ્ધ થાય છે. || ૩ || અહીં બંધનું સમયમાત્ર સ્થિતિ પણું બંધ સમય બાહ્ય ભાવથી જાણવો. યોગ નિરોધને કરતાં પ્રથમ અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગના બલથી બાદર વચન યોગનો નિરોધ કરે છે. તે નિરોધ પછી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્વભાવસ્થ બાદર કાયયોગના આલંબનથી જ અંતર્મુહૂર્ત કાલે બાદરમનયોગનો વિરોધ કરે છે. અને કહ્યું છે... “વારિરતના પૂર્વ વામનને નિદ્ધિ ! કાતિનાથ વરમાં વિગતે તત્ર વીર્વવતઃ || ૧ |'' બાદ શરીર વડે પ્રથમ વચન-મનયોગનો વિરોધ કરે છે. બાદર મનોયોગના નિરોધ પછી તરત જ ફરી પણ અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી અંતર્મુહૂર્ત કાલે ઉચ્છવાસ-નિશ્વાસનો વિરોધ કરે છે. ત્યારબાદ ફરી પણ અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહીને (અંતર્મુહૂર્તમાં) સૂમ કાયયોગના ૪૩૩ ગુણસ્થાનક ક્રમારોહની ગાથા ૯૨-૯૩માં કહ્યું છે.....“ સમુપતિય તાપે, વાદને સમયે નિઃ| ગૌરવાન્િવાયોગા:કુ,દ્વિપક્ષમy 1 IT૧ ૨IT મિત્રો વાવોની (ચાત) તૃતીયાપુ તુ ત્રણ સમયેળેથોના રક્ષસઃT TT 9 IT " અર્થ :- તે સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયે મુનિ દારિક કાયયોગી હોય છે.બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં મિશ્ર કાયયોગી હોય છે, તથા ત્રીજા વિગેરે (૩-૪-૫) ૩ સમપોમાં એક કાર્મયોગી હોય છે. અને અનાહારક હોય છે. ૪૩૪ આયુષ્યકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કર્મો સમયે સમયે બંધાય છે તેથી અથવા તથા સ્વભાવે જ વેદનીયાદિ કર્મો આયુષ્યની સમાન અથવા તેથી અધિક હોય છે, પણ આયુષ્યથી ન્યૂન હોતાં જ નથી. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કર્મપ્રકૃતિભાગ-૩ બલથી બાદરકાયયોગનો નિરોધ કરે છે. કારણ કે બાદરકાયયોગ હોતે છતે સૂક્ષ્મ યોગનો વિરોધ કરવો શક્ય નથી. અને કહ્યું છે.....“તારતનુની નિદ્ધિ તતઃ સૂક્રેન વાયવોને ન નિષ્ણને દિ તૂ યોરાઃ સતિ વારે વો | 9 ||ત્યાર પછી બાદરકાયને પણ સૂક્ષ્મ કાયયોગ વડે નિરોધ કરે છે. કારણ કે બાદ૨ યોગ હોતે છતે સૂક્ષ્મયોગનો નિરોધ ન થાય. કેટલાક આચાર્ય તો કહે છે.... “તારવીયયોરાવતા વારવાયો નિધિ, યથા વારંપવિ : તમે સ્થિતતમે તમં છિનતિ '' બાદર કાયયોગના બલથી બાદ કાયયોગનો નિરોધ કરે છે. જેવી રીતે કરવત સ્થંભ ઉપર રહે છતે થંભને છેદે છે. || અહીં તત્ત્વ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણે. અપૂર્વ સ્પર્ધકો :- બાદ કાયયોગને નિરોધ કરતાં પૂર્વ સ્પર્ધકોની નીચે (અંતર્મુહૂર્ત કાળ સુધી) અપૂર્વ સ્પર્ધકોને કરે છે. તેમાં જે તે ભવમાં પર્યાપ્તિના પર્યાયથી પરિણત થયે છતે જીવ વડે પૂર્વ = પહેલા કાયાદિ વ્યાપારને નિષ્પન્ન કરવા માટે જે ગય ને પર્વ સ્પર્ધકો કહેવાય છે. અને તે સ્થળ છે. ફરી હંમણા જે કરવા માટે શરૂ કરે છે તે સૂક્ષ્મ છે. અને અનાદિ સંસારમાં કિયા | દંડ | કપાટ | મંથાન | પર | સહરણ ] સહર | સંહરË | સંહર | પ્રથમ ૫ સમયમાં દરેક સમયે સ્થિતિઘાત-રસઘાત થાય છે. સ્થિતિઘાતમાં છઠ્ઠા સમયથી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત અસંખ્યય બહભાગનો નાશ કરે છે. રસઘાતમાં અનંત બહુભાગનો નાશ કરે છે. કાલે સ્થિતિ કંડક-અનુભાગ કંડકનો વિનાશ કરે છે. ૧૩માના ચરમ સમય સુધી.(કંડક અસંખ્યાતા જાણવા) યંત્રની સમજુતી :(૧) પ્રથમ સમયે :- શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી શરીર પ્રમાણ (લંબાઇથી) ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. (૨) બીજા સમયે - દંડની લંબાઈ પ્રમાણ.. સર્વત્ર લોકાન્ત પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તરકપાટ કરે. (વિસ્તૃત થાય પણ જાડાઇ શરીર પ્રમાણ રહે. (૩) ત્રીજા સમયે :- કપાટ બધી જગ્યાએથી સમશ્રેણિ પહોળું થાય. તેથી લગભગ સંપૂર્ણ લોક પૂરાય. કપાટનું ઘન થાય. એટલે ખૂના ખાંચરા અથવા વળાંકના ભાગો બાકી રહે. તેથી લોકના અસંખ્યય * * * *મમાં નિયત અને જીતવાના દરો ન નવા ગાય કે, ---(૪) ચોથા સમયે આ ખૂની ખોર્થરાના જેગ્યા પૂરાથ'અત્ત્વાકરથાનું સ્કૂરણ તેથી લોકબપી પાપ - - musો માંતગ પણ કરે પાંથા સમયે આંતરાનું સંહ ૨(સંકો . t"છી સમયે' - મંથાનનું સંરણ(સંકોચ કરે. -1 . પ્રશ્ન-એ દાવો કરે . .... - - - - - - - - -.... (૮) મારી સાથે :- દંડનું સંરણ સંકોચ કરી શરીરસ્થ થાય છે. ધન થાય. એટલે ખૂના ખાંચા અવાપખાનાના ૮. રોડ પર બહુભાગ પૂરાય. આ પ્રમાણે મંથાન કરે. (૪) ચોથા સમયે - ખૂના ખાંચરાની જગ્યા પૂરાય અર્થાત્ બાકી રહેલ જગ્યાનું પૂરણ થાય તેથી લોકવ્યાપી થાય છે. આ પ્રમાણે આંતરા પૂરણ કરે. (૫) પાંચમા સમયે - આંતરાનું સંહરણ(સંકોચ) કરે. (૬) છઠ્ઠા સમયે - મંથાનનું સંહરણ(સંકોચ) કરે. (૭) સાતમા સમયે :- કપાટનું સંહરણ(સંકોચ) કરે. (૮) આઠમા સમયે :- દંડનું સંહરણ(સંકોચ) કરી સ્વશરીરસ્થ થાય છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૧૩ ત્યારબાદ દ્વિતીય સમયે પ્રથમ સમયે આકુષ્ટ કરાયેલ આત્મ પ્રદેશના એક અસંખ્યાત ભાગમાંથી જીવ પ્રદેશના અસંખ્યગુણ ભાગને આકર્ષે છે. અર્થાત્ તેટલાં બહુ અસંખ્ય ભાગોને આકર્ષે છે. વીર્યાણુઓના પણ પ્રથમ સમય આકૃષ્ટ કરાયેલ ભાગમાંથી સંખ્યાત ગુણહીન ભાગને આકર્ષે છે. આ પ્રમાણે દરેક સમય આકર્ષ આકર્ષીને તેટલાં અપૂર્વ સ્પર્ધકો બનાવે છે યાવત્ અંતર્મુહૂર્તનો છેલ્લો સમય આવે. કેટલાં સ્પર્ધકો કરે છે. ? એ પ્રશ્નના જવાબમાં કહેવાય છે કે શ્રેણિ વર્ગમૂલના અસંખ્યાત ભાગ જેટલાં. કિટ્ટીઓ - અપૂર્વ સ્પર્ધક કરવાના અંતર્મુહૂર્તના અનન્તર સમયે જ કિટ્ટીઓ કરવાનું પ્રારંભ કરે છે. તે કિટ્ટીઓ અંતર્મુહુર્ત સુધી કરે છે. કહ્યું છે કે........ “નારીતિ શાયરો ચૂર્ત સોંપૂર્વજીત્યા શેષ0 8ાવવોચ તથા ક્રિીશ સ રતિ 19 (1) ચુલ કાયયોગનો નાશ કરે છે. તે શેષ કાયયોગના અપૂર્વ સ્પર્ધકો કરીને તે કિટ્ટીઓ કરે છે. ' કિટ્ટી એટલે શું ? એ પ્રશ્નનો ઉત્તર કહે છે... એકોત્તર વૃદ્ધિનો નાશ કરી અનંતગુણહીન એક એક વર્ગણાની સ્થાપના વડે યોગનું અલ્પ કરવું. તેમાં પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોની જે પ્રથમાદિ વર્ગણાઓ જે વીર્યાણુઓ છે. તેના બહુ અસંખ્યય ભાગોને આકર્ષે છે, એક અસંખ્ય ભાગને સ્થાપે છે. આત્મપ્રદેશોના પણ એક અસંખ્યભાગને આકર્ષે છે બાકીના સર્વ સ્થાપી રાખે છે. આ કિટ્ટીકરણના પ્રથમ સમયનો વ્યાપાર છે. ત્યારબાદ બીજા સમયે પ્રથમ સમય આકૃષ્ટ વિર્યાણુઓના ભાગમાંથી અસંખ્ય ગુણ હીન વીર્યાણુઓના ભાગને આકર્ષે છે. આત્મપ્રદેશોના પ્રથમ સમયના આકૃષ્ટ એક અસંખ્યભાગ આત્મપ્રદેશોમાંથી અસંખ્યગુણભાગને અર્થાત્ અસંખ્યાતા બહુ ભાગોને આકર્ષે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી કિટ્ટીઓ કરે છે. તેમાં પ્રથમ સમય કરાયેલ કિટ્ટીઓ કરતાં બીજા સમયે કરાયેલી કિટ્ટીઓ અસંખ્યગુણહીન છે. તેમાં ગુણક પલ્યોપમનો અસંખ્યભાગ જાણવો. આ પ્રમાણે બાકીના સમયમાં (ભાવવું) જાણવું. અને કર્મપ્રકૃતિ પ્રાભૃતમાં કહેલ છે કે .....“ત્યે મંતોમૃદુત્ત ફિગો રે સંવેજપુરીના સેઢી નીવસે જ સંવેમ્બTUTE સેરી ,વિટ્ટીના પરિઝવમસ્ત સંવેજાબાજો ત્તિ '' અર્થ :- આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીઓ કરે છે, કિટ્ટીઓ અસંખ્યગુણહીન શ્રેણિણ કરે છે. અને આત્મપ્રદેશો અસંખ્યગુણ શ્રેણિથી ઉકેરે છે. કિટ્ટીમાં ગુણક (ગુણાકાર) પલ્યોપમનો અસંખ્યાતભાગ છે.” પ્રથમ સમયે કરાયેલી કિટ્ટીઓ શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. એ પ્રમાણે બીજા વગેરે સમયમાં પણ દરેક સમયમાં જાણવું. બધી કિટ્ટીઓ પણ શ્રેણિના અસંખ્યાતભાગ જેટલી અને પૂર્વ સ્પર્ધકોની અને અપૂર્વ સ્પર્ધકોની એક અસંખ્યાત ભાગ જેટલી છે. કિટ્ટીઓ કર્યા પછી અન્નતર પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોનો નાશ કરે છે. તે સમયથી આરંભીને અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીગત યોગ થાય છે. અને કહ્યું છે કે... “વિવારને જિદે તો તે કાને જુવાન પુત્ર rળ ૨ બાફેડુ સંતોમુહુ વિનિયનોનો મવડુ ત્તિ “ કિટ્ટી કરવાનું પૂર્ણ થયે છતે ત્યાર પછી અનન્તર સમયે પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોનો નાશ કરે છે. અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીગત યોગ હોય છે.” અને અહીં કંઇપણ કરતો નથી. - ત્યાર પછી અનન્તર સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી (ટેકાથી) અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ વચનયોગને રુંધે છે. ત્યાર પછી જેમણે સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કર્યો છે એવા તે અંતર્મુહૂર્ત સુધી બીજા સૂક્ષ્મ યોગના નિરોધના પ્રયત્નવાળા નથી. ત્યાર પછી અનત્તર સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગને અંતર્મુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી ફરી પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના બલથી સૂક્ષ્મ કાયયોગને અંતર્મુહૂર્તમાં નિરોધ કરે છે. અને તેનો નિરોધ કરતાં સહ્રક્રિયા પ્રતિપાતિ નામના ધ્યાનમાં આરૂઢ થાય છે. અને તેના સામર્થ્યથી મોટું પેટ વગેરેનું પોલાણ પૂરવા વડે સંકોચિત કરેલ શરીરના બે ના ૩જા ભાગના રહેલ પ્રદેશવાળો (અર્થાત્ ૧/૩ ભાગના સંકોચવાળા પ્રદેશવાળો ૨/૩ ભાગના પ્રદેશવાળ) થાય છે. અને કહ્યું છે... સૂક્ષ્મળ ન તો નિફળ સૂક્ષ્મવાક્યના મવતિ તો સૌ સૂક્ષ્મપિસ્તા વિગતોઃ || 9 ||'' ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મ મનને નિરોધે છે, ત્યાર પછી આ સૂક્ષ્મ ક્રિયાવાળો થાય છે. ત્યારે કિઢિગત યોગવાળો છે. જો સૂક્મ નિરુત્તાનું સર્વાનુનતમ્ સૂવમતિપત્યુતિ ધ્યાનમનિમ્ | ૨ પારૂારિ'' અર્થ - અને તે સૂક્ષ્મયોગને નિરોધ કરતાં મન વગરના સર્વ પર્યાયવાળા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કર્મપ્રકૃતિભાગ-૩ ધ્યાનવાળો થાય છે.' વગેરે.... સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરતાં પ્રથમ સમયે કિટ્ટીઓના અસંખ્ય બહુ ભાગનો નાશ કરે છે, એક અસંખ્યભાગ રહે છે. બીજા સમયે તે બાકી રહલે એક ભાગના અસંખ્ય બહુભાગોનો નાશ કરે છે, એક અસંખ્ય ભાગ રહે છે. આ પ્રમાણે સમયે સમયે કિટ્ટીઓનો સયોગી કેવલીના ચરમ સમય સુધી નાશ કરે છે. તે સયોગી કેવલીના ચરમ સમયે બધા કર્મો અયોગી કેવલીની સમાન સ્થિતિવાળા થાય છે. અને જે કર્મોનો અયોગી કેવલીમાં ઉદય નથી તેઓની સ્થિતિ સ્વરૂપને આશ્રયીને એક સમય ન્યૂન કરે છે, સામાન્યથી સત્તાકાલ આશ્રયીને અયોગી કેવલી સમાન કરે છે. તે સયોગી કેવલીના ચરમ સમયે (૧) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન, (૨) બધી કિટ્ટીઓ, (૩) સાતાવેદનીયનો બંધ, (૪) નામ-ગોત્રકર્મની ઉદીરણા, (૫) યોગ, (૬) શુકલ લેશ્યા, (૭) સ્થિતિ અને રસનો ઘાત = સ્થિતિઘાત તથા રસઘાત એમ છ પદાર્થોના યુગપદ વ્યવચ્છેદ (નાશ) થાય છે. અયોગી કેવલી ગુણસ્થાનક - ત્યાર પછી અનન્તર સમયે અયોગી કેવલી થાય છે. અને તે કર્મના ક્ષય માટે સુપરતક્રિયા અનિવૃત્તિ નામના ધ્યાનમાં આરૂઢ થાય છે. સ્થિતિઘાતાદિ વિનાના આ અયોગી કેવલી ભગવાનું જે ઉદયવાળા કર્યો છે તે કર્મોને સ્થિતિના ક્ષયથી અનુભવતા ખપાવે છે. અને જે કર્મોનો ઉદય નથી તેવા અનુદયવાળા કર્મો વેદાતિ પ્રકૃતિઓમાં તિબુકસંક્રમથી સંક્રમાવતાં વેદ્યમાન પ્રકૃતિરૂપે અયોગી કેવલીના દ્વિચરમ સમય સુધી વેદે છે. તે દ્વિચરમ સમયે દેવદ્રિક, શરીર-૫, બંધન-૫, સંઘાતન-૫, સંસ્થાન-૬, અંગોપાંગ-૩, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, પરાઘાત, ઉપઘાત, અગુરુલધુ, ઉચ્છવાસ, વિહાયોગતિકિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, પ્રત્યેક, અનાદેય, અયશ-કીતિ, નિર્માણ, અપર્યાપ્ત, નીચગોત્ર, સાતા કે અસાતામાંથી કોઇપણ એક વેદનીયરૂપ ૭૨ કર્મપ્રકૃતિઓ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષયને પામે છે. કારણ કે ચરમ સમયે સ્ટિબુકસંક્રમથી ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમેલ હોવાથી સ્વરૂપથી સત્તા નથી. ચરમ સમયે કોઇપણ એક વેદનીય, મનુષ્યત્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, યશકીર્તિ, પર્યાપ્ત, બાદર, તીર્થકર, ઉચ્ચગોત્રરૂપ ૧૩ પ્રકૃતિઓનો સત્તા વિચ્છેદ થાય છે. બીજાઓ કહે છે કે... મનુષ્યાનુપૂર્વીના ઉદયનો અભાવ હોવાથી દ્વિચરમ સમયે વ્યવચ્છેદ થાય છે. કારણ કે ઉદયવતી પ્રવૃતિઓનો સ્ટિબુકસંક્રમનો અભાવ હોવાથી ચરમ સમયે સ્વરૂપથી દલિક દેખાય જ છે. માટે તેઓનો ચરમ સમયે સત્તા વ્યવચ્છેદ વ્યાજબી છે. ચારે આનુપૂર્વી ક્ષેત્ર વિપાકી પણાથી અપાત્તરાલ ગતિમાં જ ઉદય હોય છે. તેથી ભવસ્થ (સંસારમાં રહેલ)ને તેના ઉદયનો સંભવ નથી. માટે અયોગી કેવલીના દ્વિચરમ સમયે જ મનુષ્યાનુપૂર્વીનો સત્તા વ્યવચ્છેદ થાય. તેઓના મતે દ્વિચરમ સમયે ૭૩ પ્રકૃતિઓનો અને ચરમ સમયે ૧૨ પ્રકૃતિઓનો સત્તા વિચ્છેદ થાય. ત્યાર પછી અનન્તર સમયે કર્મબંધના છૂટકાર સ્વરૂપ સહકારિ ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી અસ્પૃશ ગતિથી ઊદ્ગલોકના છેડે જાય છે. અને ત્યાં ગયેલ છતાં પરમાનન્દમય ભગવાન શાશ્વત કાલ સુધી રહે છે. આ પ્રમાણે આ પ્રણાલિકા આ શાસ્ત્ર મોક્ષનો જનક હોવાથી આ શાસ્ત્રમાં હંમેશા અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ કરીને યથાશક્તિ સંયમના માર્ગમાં યત્ન કરવો જોઇએ. અને તેમાં યત્ન કરવાથી યથા ઉપાયથી સંકિલષ્ટ અધ્યવસાયનો પરિહાર કરવો જોઇએ, તે પ્રમાણે તાત્પર્ય છે. ઇતિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત इय कम्मप्पगडीओ, जहासुर्य नीयमप्पमइणा वि । सोहियणाभोगकयं, कहंतु वरदिट्टिवायन्नू ।। ५६ ।। इति कर्मप्रकृतेः, यथाश्रुतम् नीतमल्पमतिनाऽपि । शोधितानाभोगकृतं, कथयन्तु वरदष्टिवादशः ।। ५६ ।। For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૧૫ ગાથાર્થ :- આ પ્રમાણે અલ્પ મતિવાળા એવા પણ મારા વડે કર્મપ્રકૃતિ પ્રાભૂતમાંથી ઉદ્ધત કરાયું છે. તેમાં અનાભોગથી કરાયેલ અલનાને શ્રેષ્ઠ દૃષ્ટિવાદના જાણનારાઓ તે અલનાને શુદ્ધ કરીને કહો. (એ પ્રમાણે મારી પ્રાર્થના છે.) ટીકાર્ય - હવે આચાર્ય ઉદ્ધતપણાનો ત્યાગ કરતા અને બહુશ્રુતોને પ્રકૃતિ પ્રકરણના અર્થને પરિભાષિત કરવાની પ્રાર્થનાને કરતાં આ પ્રકરણ વિષે ઉપાદેય બુદ્ધિને કરવા માટે પરમ્પરાએ સર્વજ્ઞના મૂળવાળું જણાવતાં કહે છે.... કહેલ પ્રકારે ગુરુના ચરણકમલની પર્યાપાસના કરતાં અલ્પ બુદ્ધિવાળા એવા પણ મારા વડે દૃષ્ટિવાદનો એક દેશ (ભાગ) રૂ૫ ૧૪ પૂર્વોમાં રહેલ અનેક વસ્તુથી યુક્ત આગ્રાયણી નામના બીજા પૂર્વમાં રહેલ ૨૦ પ્રાભૂતના પરિમાણવાળી પમી વસ્તુના એક દેશ(ભાગ) રૂ૫ ૨૪ અનુયોગ દ્વારમય કર્મપ્રકૃતિ નામના ૪થા પ્રાભૂતમાંથી આ પ્રકરણનો ઉદ્ધાર(ઉદ્ધત) કરાયો છે. તેમાં જે કંઇ અલના પ્રયત્ન કરવા છતાં પણ છદ્મસ્થપણાના આવરણના સામર્થ્યથી અનાભોગથી કરાય હોય તેને શ્રેષ્ઠ બુદ્ધિના અતિશયવાળા દષ્ટિવાદના જાણકારો પ્રાસાદને કરીને શ્રતને અનુસાર બીજા પદનો પ્રક્ષેપ કરીને કહે “તમત્ર પર્વ સરતિતિ,” આ પદ અહીં સમ્યક છે, પરંતુ આ પદ નહીં. પરંતુ તેઓ વડે ઉપેક્ષારૂપ મહેરબાનીનો ત્યાગ ન કરવો અથોત્ અવકૃપા ન કરવી એ પ્રમાણે પ્રાર્થના કરાય છે जस्स वरसासणावयव - फरिसपविकसियविमलमइकिरणा । विमलेंति कम्ममइले सो मे सरणं महावीरो ।। ५७ ।। यस्य वरशासनाऽवयव सर्श विकसित विमलमति किरणा । विमलयन्ति कर्ममतिलेशो मे शरणं महावीरः ।। ५७ ।। ગાથાર્થ - કર્મથી મલિન જીવોને જેના શ્રેષ્ઠ શાસનના અવયવ સ્પર્શમાત્રથી વિકસિત મતિરૂપ કિરણોવાળા જ્ઞાનરૂપી સૂર્યો વિમલ કરે છે, તે મહાવીરસ્વામી મને શરણ થાવ. ટીકાર્ય :- જેમના ઉદયગિરિના શિખરરૂપ શ્રેષ્ઠ શાસનના ઉદયગિરિના શિખરરૂપ અવયવના સ્પર્શથી પ્રષ્ટિ વિકસેલી = ઉદ્બોધને પામેલી વિમલ = મિથ્યાત્વરૂપ તમામલથી રહિત મતિરૂપ કિરણોવાળા જ્ઞાનરૂપી સૂર્યો કર્મથી મલિન જીવોને વિમલ કરે છે. = અવિદ્યારૂપી રાત્રિના વિનાશ વડે સ્કૂટ પ્રકાશવાળા કરે છે. પોતે પ્રણીત શાસનના અવયવના સ્પર્શ માત્રથી લોકોના અનન્ત જ્ઞાનરૂપી સૂર્યોને ઉત્પાદકપણા વડે અચિન્ય અતિશયવાળા પરમ બ્રહ્મા તે ભગવાન્ વર્ધમાન સ્વામી સંસારથી ભયભીત થયેલ મને શરણ = રક્ષણના કારણે થાવ. // પ૭ || ઇતિ સત્તાપ્રકરણ ભાવાનુવાદ સમાપ્ત For Personal Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કર્મપ્રકૃતિભાગ-૩ (–ઃ અથ ટીકાકૃત્ પ્રશસ્તિ :-) ज्ञात्वा कर्मप्रपञ्चं, निखिलतनुभृतां, दुःखसंदोहबीजं, तद्विध्वंसाय रत्न-त्रयमयसमयं, यो हितार्थी दिदेश । अन्तःसङ्कान्त विश्व-व्यतिकरविलस-कैवलैकात्मदर्शः, -स श्रीमान् विश्वरूपः ,प्रहितकुमतः, पातु वो वर्द्धमानः ।।१।। ના 4 vીને) ૮ નો સમડના બીજરૂપ કર્મના વિસ્તારને જાણીને તેના નાશ માટે હિતાર્થી એવા જેમણે શ્રી હીરસૂરિગુરુની શિષ્યરૂપી પર્ષદારૂપ મુગટમાં હીરા સમાન તેજસ્વી ઉપાધ્યાય કલ્યાણ વિજય નામના થયા તેમના શિષ્ય વ્યાકરણના જાણકારો દ્વારા કીર્તન કરાયેલ કાર્તિક મહીનાના ચંદ્રના કાન્તિની સાથે સ્પર્ધા કરનાર કીર્તિના વિસ્તારવાળા લાભ વિજય થયા. तच्छिष्याः स्म भवन्ति जीतविजयाः, सौभाग्यभाजो बुधा, भ्राजन्ते सनया नया दिविजया-स्तेषां सती• बुधाः । तत्पादाम्बुजभृङ्गपद्म विजय-प्राज्ञानुजन्मा बुध-स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इ -त्याख्याभृदाख्यातवान् ।। ४ ।। તેમના શિષ્ય સૌભાગ્યવાળા પંડિત જીતવિજય હતાં, તેમના સહાધ્યાયી નયથી યુક્ત નયવાળા પંડિત નયવિજય શોભે છે. તેમના ચરણરૂપી કમલને વિષે ભમરા સમાન પંડિત પદાવિજયના નાનાભાઇ પંડિત યશોવિજય નામે કહેવાયા.// ૪// सारथीगमटोगशष्यपारूषत-कोटारहारप्रभाः, कल्याणविजयाऽनिया जात्वना वाचकाः છે કે ન જ નાના-તin vaહતમા પવન ! सागतिपक्ष लाभानिजग पालोनणः शाब्दिक श्रेणीकीर्तितकार्तिकीवि धिरुचि-प्रसद्धिकीतिप्रथाः । ३ ।। બનક વાવાનનાંદવાં , ના1 111 ii Ni 'ti . : : * * * સા ક .. . . . . . = :1ી '' '' : - 1- 2 , 3, 4 છે . . . . . . .F A ' ' 5 * * જાન - ૪૩ * - - - - - - - ૪ - :: :::: :: -- - - - - - - - 1 5 ' લાભર્યય ધ જન 11 - vs • • • - • - - - * 'તિ” નામની_શથી તેમના * * * * * * * 50-5 તિઝારવાળા निष्या म्म भवन्ति जोतदिजया सोभाग्यभाजा बधा. माजन्त सनया नया दिविजया तपासतार्या धाः । तत्पादाम्बुजभृङ्गपद्म विजय-प्राज्ञानुजन्मा बुध-स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इ -त्याख्याभृदाख्यातवान् ।। ४ ।। તેમના શિષ્ય સૌભાગ્યવાળા પંડિત જીતવિજય હતાં, તેમના સહાધ્યાયી નયથી યુક્ત નયવાળા પંડિત નયવિજય શોભે છે. તેમના ચરણરૂપી કમલને વિષે ભમરા સમાન પંડિત પવિજયના નાનાભાઇ પંડિત યશોવિજય નામે કહેવાયા. ૪ इदं हि शास्त्रं श्रुतकेवलिफुटा-ऽधिगम्यं पूर्वोद्धृतभावपावनम् । ममेह धीर्वामनयष्टिवद्ययौ, तथापि शक्त्यैव विभोरियद्भुवम् ।।५।। શ્રુત કેવલીથી સ્પષ્ટ જાણી શકાય તેવા જાણવા લાયક પૂર્વમાંથી ઉદ્ધત કરાયેલ ભાવોથી (પદાર્થોથી) પવિત્ર એવું આ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર વિષે મારી બુદ્ધિ ઠીંગણાની લાકડી જેવી છે. છતાં પ્રભુની શક્તિથી આટલી ભૂમિને પામ્યો. | ૫ || प्राक्तनार्थलिखनाद्वितन्वतो, नेह कश्चिदधिको मम श्रमः। वीतरागवचनानुराग तः, पुष्टमेव सुकृतं तथाप्यतः ।। ६।। પહેલાના અર્થનું લેખન કરવાથી અહીં મારો કોઇ અધિકશ્રમ નથી, છતાં પણ આ વીતરાગના વચનના અનુરાગથી પુષ્ટ જ સુકૃત થાય છે. || ૬ || આ પ્રમાણે કાશીના પંડિતના વિજયથી પ્રાપ્ત થયેલ “ન્યાય વિશારદ” પદ અપૂર્વ સેંકડો ગ્રંથના ગ્રંથનથી (રચવાથી) ન્યાયાચાર્ય'પદને ધારણ કરનાર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય (વાચક) શ્રેષ્ઠથી રચાયેલી કર્મપ્રકૃતિની ટીકા સમાપ્ત થઇ. ઇતિ કર્મપ્રકૃતિ ભાવાનુવાદ સંપૂર્ણ સમાપ્ત For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૧૭ (-: અથ સત્તાપ્રકરણ સાસંગ્રહ :- ) પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના ભેદથી સત્તા ચાર પ્રકારે છે.......... -: અથ પ્રથમ પ્રકૃતિ સત્તા:અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ - એમ બે અનુયોગદ્વાર છે. સાદ્યાદિ પ્રરૂપણા પણ મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. કોઇપણ મૂળકર્મ સંપૂર્ણ નાશ પામ્યા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતું નથી. માટે મૂળકર્મ આશ્રયી “સાદિ' નથી. આઠે મૂળકર્મો અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, મોક્ષગામી ભવ્યોને તેનો ક્ષય થશે માટે અધ્રુવ અને અભવ્યો તથા જાતિભવ્યોને કોઇપણ મૂળકર્મનો સર્વથા ક્ષય થવાનો જ નથી. માટે ધ્રુવ: એમ મૂળકર્મ આશ્રયી સત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે છે. ચાર અનંતાનુબંધિની સત્તા સાઘાદિ ચાર પ્રકારે છે. તે આ રીતે..... અનંતાનુબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને જઇ ફરીથી બાંધે ત્યારે તેની સાદિ, જેઓએ સમ્યકત્વ પામી ક્ષય કર્યો જ નથી તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવિષ્યમાં ક્ષય કરનાર ભવ્યોને અધ્રુવ. શેષ ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંની કોઇપણ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી નથી માટે તેઓના સાદિ વિના શેષ ત્રણ ભંગ આ પ્રમાણે છે. સર્વ જીવોને અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, અભવ્યોને કોઇ કાળે ક્ષય થવાનો ન હોવાથી ધ્રુવ અને મોક્ષગામી ભવ્યોને ક્ષય થશે માટે અધ્રુવ. * મનુષ્યદ્ધિક વગેરે ૨૮ પ્રકૃતિઓ અધ્રુવ સત્તાવાળી જ હોવાથી તેઓની સત્તા સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. જે જે પ્રકૃતિઓની જે જે ગુણસ્થાનક સુધી સત્તા હોય તે તે ગુણસ્થાનક સુધીના જીવો તે તે પ્રકૃતિઓની સત્તાના સ્વામી છે. તેથી કઇ કઇ પ્રકૃતિઓ ક્યા ક્યા ગુણસ્થાનક સુધી સત્તામાં છે તે બતાવે છે. નિદ્રા અને પ્રચલાની ક્ષીણમોહનો ઢિચરમ સમય સુધી અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમોહના ચરમસમય સુધી સત્તા હોય છે. તે તે આયુષ્યનો બંધ કરે તે સમયથી આરંભી તે તે ભવમાં ગયેલા જીવને તે તે ભવના અન્ય સમય સુધી તે તે આયુષ્યની સત્તા હોય છે. ત્યાં ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તો નરકાયુ અને તિર્યંચાયુની સાતમા ગુણસ્થાનક સુધી, દેવાયુષ્યની અગિયારમા ગુણસ્થાનક સુધી તથા મનુષ્યાયની ચૌદમાના ચરમસમય સુધી સત્તા સંભવી શકે છે. મિથ્યાત્વમોહનીયની પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે. અને ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વનો ક્ષય કરેલ જીવને સત્તા હોતી નથી, શેષ જીવોને હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકે મોહનીયકર્મનું ૨૮નું એક જ સત્તાસ્થાન હોવાથી ત્યાં સમ્યકત્વમોહનીયની અવશ્ય સત્તા હોય છે. અભવ્યો, અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યો તેમ જ સમ્યકત્વથી પડી પહેલા ગુણસ્થાનકે આવી જેમણે સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના કરેલ છે તેવા મિથ્યાત્વીઓને પણ સમ્યકત્વની સત્તા હોતી નથી અને જેમણે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવવા છતાં હજા સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના કરી નથી તેવા જીવોને પહેલા ગુણસ્થાનકે સત્તા હોય છે. વળી મિથ્યાત્વે આવી ઉદ્રલના દ્વારા સમ્યકત્વમોહનીયનો ક્ષય કર્યા પછી મોહનીયની ૨૭ની સત્તાવાળો જીવ મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાનકે જાય ત્યારે તે જીવને મિશ્ર ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયની સત્તા હોતી નથી અને શેષ જીવોને હોય છે. ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વમોહનીયની સત્તા હોતી નથી અને અન્ય જીવોને હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકે ૨૮ની જ સત્તા હોવાથી અને મિશ્રમોહનીયની સત્તા વિના મિશ્ર ગુણસ્થાનકનો જ અસંભવ હોવાથી આ બે ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૨૬ની સત્તાવાળા મિથ્યાષ્ટિઓને પહેલે ગુણસ્થાનકે મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. અને ૨૮ તથા ૨૭ની સત્તાવાળા અન્ય જીવોને અવશ્ય હોય છે. જે જીવો મિશ્રમોહનીયનો ક્ષય કરેલ છે. તે જીવોને ૪ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. અન્ય જીવોને હોય છે. આ ત્રણે દર્શન મોહનીયની સત્તા ક્ષપકશ્રેણિમાં વધુમાં વધુ સાતમા ગુણસ્થાનક સુધી જ હોય છે. પણ તેથી આગળ હોતી નથી. પ્રથમના બે ગુણસ્થાનકોમાં નિયતબંધ હોવાથી અનંતાનુબંધિની અવશ્ય સત્તા હોય છે અને ત્રીજાથી સાતમા સુધીના પાંચ ગુણસ્થાનકોમાં અનંતાનુબંધિનો ક્ષય કરેલ જીવોને અનંતાનુબંધિની સત્તા હોતી નથી. શેષ જીવોને હોય છે.. અનંતાનુબંધિની વિસંયોજના કરીને જ ઉપશમશ્રેણિનો આરંભ કરી શકાય એવો આ ગ્રંથકર્તા મ.સા. વગેરે અભિપ્રાય છે. અન્યથા અન્ય આચાર્ય મ.સાહેબોના અભિપ્રાયે ત્રીજાથી અગિયારમાં ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિની સત્તા હોઇ શકે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગા. ૧૧. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમના આઠ કષાયની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાતો જેટલો કાળ વ્યતીત થાય ત્યાં સુધી થીણદ્વિત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સાધારણ, આતપ, ઉદ્યોત, તિર્યંચદ્ધિક અને નરકદ્ધિક તથા સૂક્ષ્મ નામકર્મ એ સોળ પ્રકૃતિઓની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાતો થાય ત્યાં સુધી પુરુષવેદે કે સ્ત્રીવેદે શ્રેણિનો આરંભ કરનારને નપુંસકવેદની. ત્યારબાદ તેટલાંજ સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી સ્ત્રીવેદની અને નપુંસકવેદે શ્રેણિનો આરંભ કરનારને સોળ પ્રકૃતિઓના ક્ષય પછી સંખ્યાતા સ્થિતિઘાતો થાય ત્યાં સુધી નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તા હોય છે. પછી બન્નેની સત્તા હોતી નથી. નપુંસક તથા સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષક અને પુરુષવેદની અને પુરુષવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી હાસ્યષકની અને ત્યારબાદ સમયગૂન બે આવલિકા કાળ સુધી પુરુષવેદની સત્તા હોય છે. પછી હોતી નથી. પુરુષવેદનો ક્ષય થયા પછી સંખ્યાતા સંખ્યાતા સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી અનુક્રમે સંજ્વલન ક્રોધની, માનની, માયાની તેમ જ સૂક્ષ્મસં૫રાયના ચરમસમય સુધી સંજ્વલન લોભની સત્તા હોય છે. પછી હોતી નથી. આઠ કષાય વગેરે આ ૩૭ જે પ્રકૃતિઓની ઉપશમશ્રેણિમાં અગિયારમાં ગુણસ્થાનક સુધી સત્તા હોય છે. સાતમે -આઠમે ગુણસ્થાનકે આહારકસપ્તકનો બંધ કરી જો જીવ આગળ જાય તો તેને ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરમસમય સુધી અને જો નીચેના ગુણસ્થાનકે જાય અને ઉદ્દલના દ્વારા ક્ષય ન કરે તો યાવત્ પ્રથમ ગુણસ્થાનક સુધી તે આહારકસપ્તક સત્તામાં હોય છે. શેષ જીવોને સત્તામાં હોતું નથી. કોઇ જીવ તથા પ્રકારના સમ્યકત્વ નિમિત્તથી જિનનામનો બંધ કરી ઉપર જાય તો તેને ચૌદમા ગુણસ્થાનકના ચરમસમય સુધી અને જો પહેલે ગુણસ્થાને આવે તો ત્યાં પણ અંતર્મુહૂર્ત સુધી તેને જિનનામની સત્તા હોય છે. તેમ જ જિનનામનો બંધ ન કરેલ જીવોને કોઇપણ ગુણસ્થાનકે જિનનામની સત્તા હોતી નથી. જિનનામ અને આહારકસપ્તકની એકી સાથે સત્તા હોય એવો જીવ મિથ્યાત્વે તથા નરકમાં જતો નથી. અન્યતર વેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યગતિ, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેય, યશ : કીર્તિ તથા પંચેન્દ્રિયજાતિ. આ દશની અયોગીના ચરમસમય સુધી, દેવદ્રિક, મનુષ્યાનુપૂર્વી, વૈક્રિયસપ્તક, દારિકસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, છ સંઘયણ , છ સંસ્થાન, વર્ણાદિ વીશ, બે વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પ્રત્યકત્રિક, અપર્યાપ્ત, અસ્થિરષક, સુસ્વ૨, નીચગોત્ર, અન્યતર વેદનીય આ ૭૬ પ્રકતિઓની અયોગીના દ્વિચરમસમય સુધી સ્વરૂપે સત્તા હોય છે. પછી હોતી નથી. ઇતિ પ્રથમ પ્રકૃતિસત્તા સમાપ્ત For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૧૯ - અથ બીજાં સ્થિતિસત્તા :-) સ્થિતિસત્તાના વિષયમાં સાદ્યાદિ, સ્વામિત્વ અને સત્તાગત સ્થિતિસ્થાનો એ ત્રણ અનુયોગદ્વાર છે. ત્યાં મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક - એમ સાદ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. આઠે મૂળકર્મની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સાદિ અને અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી એક એક કર્મના નવ નવ ભંગ થતા હોવાથી સ્થિતિસત્તા આશ્રયી આઠે કર્મના કુલ બહોતેર(૭૨) ભાંગા થાય છે. તે આ પ્રમાણે - કોઇપણ મૂળકર્મની પોતપોતાના ક્ષયના અંતે જ્યારે એક સમયની સત્તા રહે ત્યારે જે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. તે એક જ સમય હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. જઘન્ય સત્તાના ઉપાજ્ય સમય સુધીની જે સત્તા તે સઘળી અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, ભવ્યોને ભવિષ્યમાં ક્ષય થવાનો હોવાથી અધ્રુવ અને અભવ્યોને કોઇપણ કાળે ક્ષય થવાનો જ ન હોવાથી ધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારંવાર અનેકવાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ એમ બે બે પ્રકારે છે. અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિસત્તા સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના દશ-દશ ભાંગા છે. શેષ ધ્રુવસત્તાક એકસો છવ્વીશ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના નવ નવ ભાંગા થાય છે. અધ્રુવસત્તાવાળી ૨૮ પ્રકૃતિઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક - એક પ્રકૃતિના આઠ આઠ ભાંગા થાય છે. ત્યાં અનંતાનુબંધિની પોતાના ક્ષયના ઉપન્ય સમયે જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય સ્થિતિસત્તા હોય છે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. તેનો કાળ એક જ સમય હોવાથી તે સાદિ અધ્રુવ છે. તે સિવાયની સઘળી સ્થિતિ તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે અનંતાનુબંધિનો ક્ષય કરી પહેલા ગુણસ્થાનકે આવી બંધ દ્વારા ફરીથી સત્તામાં પ્રાપ્ત થાય ત્યારે તેની સાદિ, જઘન્ય સ્થિતિસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં અંત થવાનો હોવાથી અધ્રુવ છે. શેષ ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંથી પોતપોતાના ક્ષયના અંતે જ ઉદયવતી પ્રવૃતિઓ હોય તેની એક સમય પ્રમાણ અને અનુદયવતી પ્રવૃતિઓ હોય તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સત્તા હોય છે. તે જઘન્ય સ્થિતિસત્તા છે તે સમયમાત્ર હોવાથી સાદિ-અધવ એમ બે પ્રકારે છે, તે સિવાયની સઘળી સત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને નાશ થવાનો હોવાથી અધ્રુવ છે. આ ધ્રુવસત્તાક ૧૩૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી બન્ને સાદિ-અધ્રુવ છે. મનુષ્યગતિ આદિ ૨૮ પ્રકૃતિઓ તો સ્વરૂપથી જ અધ્રુવ સત્તાવાળી હોવાથી તેઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે જ પ્રકારે છે. (ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી) જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે પણ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઇ શકે તે ઉદયબંધોસ્કૃષ્ટા પ્રવૃતિઓ કહેવાય છે. તેવી પ્રવૃતિઓ ૮૬ છે. ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અસાતા વેદનીય અને પાંચ અંતરાય એ પંદરની ૩૦ કોડાકોડી, મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી, સોળ કષાયની ૪૦ કોડાકોડી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયસપ્તક, તેજસ-કાશ્મણ સપ્તક, હુંડક For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સંસ્થાન, વર્ણચતુષ્કની ૨૦, અપ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ઉદ્યોત, ત્રસચતુષ્ક, અસ્થિરષક અને નીચગોત્ર આ ૫૪ પ્રકૃતિઓની ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. જો કે નવીન કરેલ સ્થિતિબંધના અબાધાકાળમાં દલિકો હોતાં નથી છતાં જેનો અબાધાકાળ વ્યતીત થયેલ છે તેવા પૂર્વે બંધાયેલ કર્મદલિકો ત્યાં હોય છે. માટે જેટલો સ્થિતિબંધ થાય તેટલી સ્થિતિસત્તા ઘટી શકે છે. ત્યાં ઉદ્યોતના સહસ્ત્રાર સુધીના દેવો, વૈક્રિયસપ્તકના વૈક્રિયશરીરી મનુષ્ય તિર્યંચો, દુઃસ્વર, નીચગોત્ર, હંડક સંસ્થાન તથા અશભવિહાયોગતિ આ ચારના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞી અને શેષ ૭૪ પ્રકૃતિના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. જે પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે જ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે અનુદયબંધોકુષ્ટા કહેવાય છે. તેવી પ્રવૃતિઓ ૨૦ છે. આ પ્રકૃતિઓનો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, ત્યારે ઉદય ન હોવાથી બંધકાળના પ્રથમ સમય સંબંધી ઉદયસ્થાનમાં રહેલ દલિકો સ્તિબુકસંક્રમથી અન્યત્ર ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે. તેથી બંધકાળના પ્રથમ સમયે દલિકનો અભાવ હોવાથી એક સમય ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. ત્યાં નરકદ્ધિક, તિર્યદ્વિક, ઔદારિકસપ્તક, સ્થાવર, આતપ, છેવટું સંઘયણ અને એકેન્દ્રિયજાતિ આ પંદર પ્રવૃતિઓની સમયજૂન વીશ કોડાકોડી તેમ જ નિદ્રાપંચકની સમયગૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. એકેન્દ્રિય, સ્થાવર અને આપના ઇશાન સુધીના દેવો, તિર્યંચદ્ધિક, દારિકસપ્તક અને છેવઠા સંઘયણના પર્યાપ્ત દેવ તથા નારકો, નરકદ્વિકના પર્યાપ્ત સંજ્ઞિ તિર્યંચો અને મનુષ્યો તેમ જ નિદ્રાપંચકના ચારે ગતિના પર્યાપ્ત સંગ્નિ જીવો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. - જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ અન્ય પ્રવૃતિઓના સંક્રમથી સ્થિતિસત્તા થઇ શકે તે ઉદયસંક્રમોત્કૃષ્ટા ત્રીશ પ્રવૃતિઓ છે. સમ્યકત્વમોહનીય સિવાય આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ આ પ્રવૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરનું એટલે કે બે આવલિકા જૂન મૂળકર્મ જેટલી સ્થિતિનું દલિક વેદાતી એવી આ પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી બે આવલિકા ન્યૂન મૂળકર્મ જેટલી સ્થિતિમાં પોતાની એક ઉદયાવલિકા વધતી હોવાથી કુલ આવલિકા ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી સ્થિતિસત્તા થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે અતિસંકિલષ્ટ પરિણામે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઉદયાવલિકા ઉપરની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી સમ્યકત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. સાતાવેદનીયની આવલિકા ન્યુન ત્રીશ કોડાકોડી, નવ નોકષાયની આવલિકા ચૂન ચાલીશ કોડાકોડી, મનુષ્યગતિ, સ્થિરષક, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રથમનાં પાંચ સંઘયણ, પ્રથમના પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ ઓગણીશ પ્રકૃતિઓની આવલિકા ન્યૂન વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. ત્યાં પ્રથમના પાંચ સંથયા અને મધ્યમના ચાર સંસ્થાનના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિર્યંચો, સાતાવેદનીય, સ્થિર, શુભ, હાસ્યષક આ નવ પ્રકૃતિઓના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞિ જીવો, સમ્યકત્વમોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ, મનુષ્યગતિના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય, પ્રથમ સંસ્થાન, સૌભાગ્યચતુષ્ક, સ્ત્રીવેદ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર અને પ્રશસ્ત વિહાયોગતિ આ નવ પ્રકતિઓના નરક વિનાના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞિ તેમ જ નપુંસકવેદના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૨૧ ઉદય ન હોય ત્યારે સ્વજાતીય અન્ય પ્રવૃતિઓના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તે ૧૮ પ્રવૃતિઓ અનુદયસંક્રમોત્કૃષ્ટા કહેવાય છે. આ પ્રવૃતિઓમાં પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રવૃતિઓમાં જણાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મ જેટલી પોતપોતાની સ્વજાતીય અન્ય પ્રવૃતિઓની સ્થિતિ આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. તેથી ઉદયાવલિકા સહિત કરતાં પોતપોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર સમ્યકત્વમોહનીયની જેમ મિશ્રમાં અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિનો સંક્રમ થવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રવૃતિઓમાં જે વખતે અન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. તે વખતે આ પ્રવૃતિઓનો ઉદય ન હોવાથી પ્રથમ સમયનું દલિક સ્તિબુકસંક્રમથી અન્યત્ર સંક્રમી જાય છે. એથી ઉદયસંક્રમોત્કૃષ્ટા કરતાં આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન હોય છે. મનુષ્યાનુપૂર્વી, દેવદ્રિક વિક્લત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કોડાકોડી, મિશ્ર મોહનીયની સમયાધિક અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી, તીર્થકર નામકર્મ અને આહારકસપ્તક આ આઠ પ્રકૃતિઓના બંધકાળે કોઇપણ કર્મની અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે બંધ જ ન હોવાથી અને સત્તામાં પણ તેથી વધારે સ્થિતિ ન હોવાથી આ આઠની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. દેવદ્વિક, વિક્લત્રિક અને સૂક્ષ્મત્રિક એ ૮ પ્રકૃતિના પર્યાપ્ત સંજ્ઞિ મનુષ્ય-તિર્યંચો, મનુષ્યાનુપૂર્વીના ચારે ગતિના, મિશ્ર મોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ અને તીર્થકર નામકર્મના તિર્યંચ વિના ત્રણ ગતિના સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંક્ષિ જીવો તેમ જ આહારકસપ્તકના અપ્રમત્ત યતિ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. દેવ-નરકાયુનીતેત્રીશ સાગરોપમ અને મનુષ્ય-તિર્યંચાયુની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પણ ચારે આયુષ્યમાં અબાધાકાળ પૂર્વક્રોડ ત્રીજો ભાગ અધિક છે. વળી દેવાયુના મનુષ્યો અને શેષ ત્રણ આયુષ્યના પર્યાપ્ત સંશિ - મનુષ્ય - તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. (જઘન્ય સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી) પોતપોતાના ક્ષયના અન્ય સમયે ઉદયવતી ૩૪ પ્રકૃતિઓની એક સમય પ્રમાણ, ચરમસંક્રમ સમયે હાસ્યષકની સંખ્યાત વર્ષ પ્રમાણ, પુરુષવેદની એક સમયહીન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ, સંજવલનત્રિકની એક સમયહીન બે આવલિકા ન્યૂન અનુક્રમે બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ અને શેષ ૧૧૪ પ્રકૃતિઓનો ક્ષય વખતે અનુદય હોવાથી પોતપોતાના ક્ષયના અન્ય સમય સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્યથી કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે. પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયના ક્ષીણમોહના ચરમસમયવર્તી, નિદ્રાદ્ધિકના ક્ષીણમોહના ઉપન્ય સમયવર્તી, મનુષ્ય વિના ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અન્ય સમયવર્તી , દર્શનત્રિક અને અનંતાનુબંધિ ચતુષ્ક આ સાતના પોતપોતાની સ્વરૂપ સત્તાના ક્ષયના અન્ય સમયવર્તી ૪ થી ૭ માં ગુણસ્થાનક સુધીના જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. પ્રત્યાખ્યાનીય વગેરે સંજ્વલન લોભ વિના ૧૧ કષાય, ૯ નોકષાય, થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યચક્રિક, સ્થાવરદ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપ, ઉદ્યોત, અને સાધારણનામકર્મ - આ ૩૬ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકવર્તી પોતપોતાની સ્વરૂપસત્તાના ક્ષયના અન્ય સમય ક્ષેપક, સંજ્વલન લોભના સૂક્ષ્મસંપાયના ચરમસમયવર્તી ક્ષપક, મનુષ્પાયુ, મનુષ્યગતિ, બે વેદનીય, ઉચ્ચ ગોત્ર, ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેય, યશ કીર્તિ તથા તીર્થકર નામકર્મ આ તેરના અયોગી ગુણસ્થાનકના ચરમસમયવર્તી અને શેષ ૮૨ પ્રકૃતિઓના અયોગી ગુણસ્થાનકના દ્વિચરમસમયવર્તી જીવો જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. ટીકામાં મનુષ્યની જઘન્ય સ્થિતિસત્તા ચૌદમાના ચરમસમયે જ નહીં, પરંતુ મરણ સંભવી શકે તેવા કોઇપણ ગુણસ્થાનકે ભવના ચરમસમયવર્તી મનુષ્ય જઘન્ય સ્થિતિસત્તાનો સ્વામી ઘટી શકે. તેમ જ પહેલા ગુણસ્થાને અવસ્થા વિશેષમાં જે પ્રકૃતિઓની ઉદ્ધલના થાય છે. તે સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મનુષ્યદ્ધિક, ઉચ્ચગોત્ર. વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિસ્થાનો એટલે સ્થિતિના ભેદો, તે ‘બંધથી થયેલ સ્થિતિસ્થાનો’ અને ‘સત્તાગત સ્થિતિસ્થાનો' એમ બે પ્રકારે છે. અહીં માત્ર સત્તાગત સ્થિતિનો જ વિચાર કરવાનો છે. કોઇપણ એક જીવને એક સમયે સત્તામાં જેટલી સ્થિતિ હોય તે સત્તાગત એક સ્થિતિસ્થાન કહેવાય. જેમ કોઇ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે પ્રથમ સ્થિતિસ્થાન કહેવાય. સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે બીજાં. આ રીતે બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે અનુક્રમે ત્રીજાં, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ એક-એક સમયહીન કરતાં એક કાળે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા હોય ત્યાં સુધીના સત્તાગત સ્થિતિસ્થાનો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં અને કેટલીક પ્રવૃતિઓના ઉદ્ધલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો અંતર્મુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અંતર્મુહૂર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો સ્ટિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનું અંતર પડે છે. ત્યારબાદ પુનઃ અંતર્મુહૂર્ત કાલમાં બીજો સ્થિતિઘાત કરે. ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અંતર્મુહૂર્ણકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે અનુક્રમે ત્રીજ, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ અક-એક સમયદાન કરતા એક કાળે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા હોય ત્યાં સુધીના સત્તાગત સ્થિતિસ્થાનો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં અને કેટલીક પ્રવૃતિઓના ઉદ્દલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો અંતર્મુહૂર્તમાં એકી સાથે નાશ કરે ત્યારે અંતર્મુહૂર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓની એક-એક સ્થિતિનો સ્ટિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનું અંતર પડે છે. ત્યારબાદ પુનઃ અંતર્મુહૂર્ત કાલમાં બીજો સ્થિતિઘાત કરે, ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અંતર્મુહૂર્ણકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અન્તરવાળું સ્થિતિસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચરમ સ્થિતિઘાત થાય ત્યાં સુધી સમજવું. પછી એક આવલિકા પ્રમાણ સ્થિતિસત્તામાં રહે છે. તેના એક-એક સ્થિતિસ્થાનનો ઉદયવતી પ્રવૃતિઓમાં અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓમાં તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી ઉદયવતી પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિઓના સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય છે. જો કે ચરમસ્થિતિઘાત પછી અયોગી ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિઓમાંથી ઉદયવતી પ્રવૃતિઓના અયોગી - ગુણસ્થાનકના કાળ પ્રમાણ અને અનુદયવતીના એક સમય ન્યૂન અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂના સમય જેટલાં સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થઇ શકે, પરંતુ તે ટીકામાં જણાવેલ નથી. તેનું કારણ અહીં છદ્મસ્થ જીવોની વિવક્ષા કરી હોય તેમ લાગે છે. અસત્કલ્પનાએ ઉત્કૃષ્ટ સ્થિતિસરા એક લાખને પાંચ સમય પ્રમાણ, એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા એક હજાર ને પાંચ સમય પ્રમાણ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સ્થિતિસત્તાસ્થાનો નેવું, એક સ્થિતિઘાતનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ-દશ સમય પ્રમાણ અને ઉદયાવલિકા-પાંચ સમય પ્રમાણ કલ્પીએ તો એક લાખ પાંચ સમયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધીના નવાણું હજાર સત્તાસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય. ત્યારબાદ એક હજારને પાંચથી ૯૯૬ સુધીના દશ સત્તાસ્થાનો નિરંતર, પછી ૯૯૫ થી ૯૦૬ સુધીના = ૯૦ સત્તાસ્થાનો પ્રાપ્ત થતાં નથી. વળી ૯૦૫ થી ૮૯૬ સુધીના નિરંતર પ્રાપ્ત થાય છે. એમ પાંચ સમયની સ્થિતિસત્તા સુધી દરેક સ્થિતિઘાતમાં અંતર્મુહૂર્ત કાલ For Personal Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૨૩ પ્રમાણ દશ-દશ સ્થાનો નિરંતર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નેવું-નેવું સ્થાનોના અંતરપૂર્વક સ્થિતિસ્થાનો પ્રાપ્ત થાય છે અને પાંચ સમય પ્રમાણ છેલ્લી ઉદયાવલિકામાં ઉદયવતી પ્રવૃતિઓમાં પાંચ અને અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમય વિનાના ચાર સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય છે. ઇતિ બીજું સ્થિતિસત્તા સમાપ્ત - : અથ ત્રીજી અનુભાગ સત્તા :-) સંક્રમણકરણમાં– એક સ્થાનક આદિ સ્થાન આશ્રયી, ઘાતિપણાને આશ્રયી, સાદ્યાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી જે પ્રમાણે કહેલ છે. તે જ પ્રમાણે અહીં અનુભાગસત્તાના વિષયમાં પણ સમજવું. માત્ર ૧૯ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગસત્તાના વિષયમાં આ વિશેષતા છે. મતિ- શ્રત- અવધિજ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજ્વલન, અને ત્રણ વેદ - એમ ૧૮-પ્રકૃતિઓની સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે સંક્રમકરણમાં જઘન્ય અનુભાગ સંક્રમમાં આ ૧૮માંથી પુરુષવેદ અને ચાર સંજ્વલન સિવાય ૧૩ પ્રકૃતિનો અનુભાગ સંક્રમ દ્રિસ્થાનક અને સર્વઘાતી કહેલ છે. મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી દ્વિસ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગાસત્તા હોય છે. જ્યારે જઘન્ય અનુભાગ સંક્રમમાં દ્વિસ્થાનક અને સર્વઘાતી રસનો સંક્રમ કહેલ છે. વળી ૨૧ પ્રકૃતિઓમાં જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિપણામાં આ વિશેષતા છે. ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમ-સમયવર્તી જીવો કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને પાંચ અંતરાયની, ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મહર્ષિઓ મતિ-શ્રુત-જ્ઞાનાવરણ તથા ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ એ ચારની, પરમાવધિવત અવધિઢિકાવરણની અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તાના સ્વામી છે. ક્ષીણમોહના દ્વિચરમસમયવર્તી નિદ્રાદ્ધિકની અને પોતપોતાના ક્ષયના ચરમસમયવર્તી જીવો ત્રણવેદ, સમ્યકત્વમોહનીય તથા સંજવલન લોભની જઘન્ય અનુભાગાસત્તાના સ્વામી છે. સત્તાગત સ્થિતિના ભેદોની જેમ સત્તાગત રસના પણ અનેક ભેદો છે. તે ભેદોને સત્તાગત અનુભગ સ્થાનો કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે.... અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનોથી બંધસમયે બંધ દ્વારા કર્મમાં જે રસ ઉત્પન્ન થાય છે તે બંધાત્મત્તિક અનુભાગ સ્થાનો કહેવાય છે. તેના કારણભૂત અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી બંધાત્મત્તિક અનુભાગ સ્થાનો પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. બંધાયેલ કર્મની બંધાવલિકા વીત્યા પછી ઉકલના તથા અપવર્તના રૂપ બે કરણોથી બંધાયેલ સત્તાગત રસને હણી એટલે કે તેમાં વૃદ્ધિ હાંની કરી બંધ કરતાં નવીન પ્રકારના જે સત્તાગત અનુભાગ0ાનો ઉત્પન્ન કરાય છે તે હતોત્પત્તિક સત્તાગત અનુભાગથાનો કહેવાય છે. બંધાયેલ સત્તાગત એક -એક અનુભાગ સ્થાનમાં પણ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદ્વર્તના અપવર્તના દ્વારા અસંખ્ય પ્રકારના ફેરફારો થતાં હોવાથી બંધોત્પત્તિની અપેક્ષાએ હતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્ય ગુણ છે. ઉદ્વર્તના - અપવર્તનારૂપ બે કરણ વિશેષથી ઉત્પન્ન થયેલ સત્તાગત એક એક અનુભાગસ્થાનોને રસઘાત વડે હણવાથી જે નવીન સત્તાગત અનુભાગસ્થાનો ઉત્પન્ન થાય છે. તે હતeતોત્પત્તિક સત્તાગત અનુભાગ0ાનો કહેવાય છે. ઉદ્વર્તના - અપવર્તનારૂપ કરણ દ્વારા ઉત્પન્ન થયેલ એક - એક સત્તાગત અનુભાગ સ્થાનમાં રસઘાતથી ભિન્ન-ભિ.. જીવો આશ્રયી અસંખ્ય પ્રકારો થાય છે. તેથી હતોત્પત્તિક અનુભાગસ્થાનો કરતાં હતeતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્ય ગુણ છે. ઇતિ ત્રીજી અનુભાગસરા સમાપ્ત For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (-: અથ ચોથી પ્રદેશસત્તા :-) અહીં સાદ્યાદિ, સ્વામિત્વ અને પ્રદેશસત્કર્મસ્થાન આ ત્રણનો વિચાર કરવાનો છે...... તેમાં સાદ્યાદિ પ્રરૂપણા મૂળકર્મવિષયક અને ઉત્તરકર્મવિષયક એમ બે પ્રકારે છે..... ત્યાં આયુષ્ય સિવાય સાત કર્મની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુષ્ટ પ્રદેશસત્તા ‘સાદિ-અદ્ભવ' એમ બે બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ, એમ સાત કર્મના ત્રેસઠ અને આયુષ્યની ચારે પ્રકારની પ્રદેશસત્તા ‘સાદિ-અધુવ” એમ બે-બે પ્રકારે હોવાથી આઠ ભંગ એમ મૂળકર્મ આશ્રયી કુલ ૭૧ ભંગ થાય છે. ત્યાં પિતકર્માશ આત્માને પોતપોતાના ક્ષયના ચરમસમયે સાતે કર્મની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે એક સમય માત્ર હોવાથી “સાદિ-અધવ” છે. તે સિવાયની સઘળી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેનો આરંભ ન હોવાથી અનાદિ છે. અભવ્યોને તેનો અંત થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી તે અધ્રુવ છે. આ સાતે કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંપૂર્ણ ગુણિતકર્માશ સાતમી નરકના ચરમ સમયવર્તી જીવને હોય છે. શેષ જીવોને અનુકુષ્ટ હોય છે, માટે આ બન્ને સાદિ-અધ્રુવ છે. ચારે આયુષ્ય અવસત્તાવાળાં હોવાથી તેના જઘન્યાદિ ચારે “સાદિ-અધવ' એમ બે પ્રકારે છે. સાતાવેદનીય, સંજ્વલન ક્રોધાદિ ત્રણ,પુરુષવેદ,પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાશ્મણસપ્તક, સમચતુર સંસ્થાન, વજઋષભનારાચ સંઘયણ, શુભ વર્ણાદિ ૧૧, પ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસનવક -આ ૪૦-પ્રકૃતિઓની અનુકુષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે,અજઘન્ય સાદિ વિના ત્રણ પ્રકારે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ-અધ્રુવ' એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના ૧૧-૧૧ભાંગા થાય છે. તેથી ચાલીશના કુલ ૪૪૦ ભાંગાથાય છે. યશકીર્તિ તથા સંજવલન લોભના અનુત્કૃષ્ટ તથા અજઘન્યના ચાર-ચાર અને ઉત્કૃષ્ટ તથા જઘન્યના બે-બે પ્રકાર હોવાથી એક-એકના બાર. એમ બેના ૨૪ ભંગ થાય છે. ચાર અનંતાનુબંધિના અજઘન્યના ચાર અને શેષ ત્રણના બે-બે એમ એક-એકના દશ-દશ જેથી ચારના ૪૦ ભાંગા થાય છે. શેષ ૮૪ ધ્રુવસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રદેશસત્તા સાદિ-અવ' એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ નવ એમ ૮૪ પ્રકૃતિઓના કુલ ૭૫૬ ભાંગા થાય છે. ૨૮ અધુવસત્તા પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવ’ એમ બે બે પ્રકારે હોવાથી-એક-એકના આઠ-આઠ એમ ૨૮ના કુલ ૨૨૪ ભાંગા. આ પ્રમાણે પ્રદેશસત્તા આશ્રયી ૧૫૮ પ્રકૃતિઓના કુલ ૧૪૮૪ ભાંગા થાય છે. ત્યાં વજઋષભનારાચ વિના પૂર્વોક્ત સાતવેદનીયાદિ ૩૯ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ આત્માને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે માત્ર એક જ સમય હોવાથી “સાદિ-અધુવ’ એમ બે પ્રકારે છે. બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા શરૂ થતી હોવાથી સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે. વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમાં રહેલ ગુણિતકર્માશ મિથ્યાત્વાભિમુખ જીવને સમ્યકત્વના ચરમસમયે માત્ર એક જ સમય હોય છે. તેથી “સાદિ-અધુવ' એમ બે પ્રકારે છે. વળી તે જ આત્મા મિથ્યાત્વે આવે ત્યારે પુન : અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ તથા ભવ્યોને અધ્રુવ છે. આ ૪૦ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે સમયમાત્ર હોવાથી સાદિ-અદ્ભવ' છે. વળી ક્ષયના ઉપન્ય સમય સુધીની સઘળી સત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે. યશ-કીર્તિ તથા સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ જીવને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય માત્ર હોવાથી ‘સાદિ-અધ્રુવ' છે. અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી થાય છે. માટે For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૨૫ તેની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધુવ એમ ચાર પ્રકારે છે. આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે ક્ષપિતકર્માશ જીવને માત્ર એક સમય હોય છે તેથી ‘સાદિ-અધ્રુવ' છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. પૂર્વોક્ત જીવને ગુણસંક્રમ દ્વારા બન્ને પ્રકૃતિમાં ઘણાં દલિકો પ્રાપ્ત થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે અજઘન્ય પ્રદેશસત્તા ફરીથી પ્રાપ્ત થાય છે. માટે તેની સાદિ, જઘન્ય પ્રદેશસત્તા સ્થાનને અથવા સત્તાવિચ્છેદ સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે. ચારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તા-સ્વરૂપસત્તાની અપેક્ષાએ પોતપોતાના ક્ષયના અન્ય સમયે સમયમાત્ર હોવાથી સાદિ-અધવ' છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. ઉપર જણાવેલ આત્મા પહેલા ગુણસ્થાનકે આવી ફરીથી અનંતાનુબંધિ બાંધે ત્યારે અજઘન્ય પ્રદેશસત્તાની સાદિ, જઘન્ય સત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે. શેષ ૮૪ ધ્રુવસત્તા પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પિતકર્માશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે માત્ર એક સમય હોવાથી ‘સાદિ-અધુવ' છે. તે સિવાયની સર્વ સત્તા અજઘન્ય છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે. ચાર અનંતાનુબંધિ તથા આ ૮૪, એમ ૮૮- પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકશ મિથ્યાદષ્ટિને હોય છે અને ઉત્કૃષ્ટ સિવાયના કાળે અનુકુષ્ટ હોય છે. તેથી ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ બન્ને પ્રકારો ‘સાદિ-અધ્રુવ' છે. અધવસત્તાવાળી ૨૮ પ્રકૃતિઓની સત્તા જ ‘સાદિ-અધવ' હોવાથી તેઓના જઘન્ય પ્રદેશસત્તા આદિ ચારે પ્રકારો “સાદિ-અધુવ' એમ બે જ પ્રકારે હોય છે. ' (-: ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી :-) સાતમી નરકમાં વર્તમાન ગુણિતકર્માશ આત્મા અન્ય સમયે ઘણીખરી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તેથી હવે જે પ્રકૃતિઓમાં વિશેષતા છે તે બતાવે છે. | ગુણિત કમશ આત્મા સાતમી નરકમાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહુર્તમાં કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં ત્રણ કરણો કરે ત્યારે અનિવૃત્તિકરણમાં જ્યારે મિથ્યાત્વ મોહનીયને સર્વસંક્રમ દ્વારા મિશ્રમાં સંક્રમાવે ત્યારે મિશ્રમોહનીયની અને મિશ્રમોહનીયને સર્વસંક્રમ દ્વારા સમ્યકત્વ મોહનીયમાં સંક્રમાવે ત્યારે સમ્યકત્વ મોહનીયની યથાસંભવ ૪ થી ૭ ગુણસ્થાનક સુધીના જીવો ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ દર્શનમોહનીયના ક્ષયનો પ્રારંભ કરી શકે છે. વળી સાતમી નરકનો જીવ મૃત્યુ પામી મનુષ્ય થઇ શકતો નથી. માટે “સાતમી નરકમાંથી નીકળી અંતર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચમાં જઇ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. સાતમી નરકમાંથી નીકળેલ ગુણિતકશ આત્મા પંચેન્દ્રિય તિર્યંચમાં આવી ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અતિસંક્ષિપ્ત પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં વારંવાર નપુંસકવેદ, એકન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ તથા ઉદ્યોત નામકર્મ. એ પાંચનો બંધ કરી, બંધ તથા સંક્રમ દ્વારા ઘણાં પ્રદેશો વધારી મરણાન્ત સમયે વર્તમાન તે ઈશાનદેવ નપુંસકવેદ આદિ આ પાંચ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો ઇશાનદેવ કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થઇ ત્યાંથી મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી અતિસંક્લિષ્ટ પરિણામ વડે સ્ત્રીવેદનો બંધ કરી બંધ તથા સંક્રમદ્વારા તેના ઘણાં પ્રદેશો એકત્ર કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમસમયે વર્તમાન તે યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. દેવ મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થતો ન હોવાથી “સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થવાનું કહેલ છે. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણિતકર્માશ લપક જે સમયે સ્ત્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા પુરુષવેદને સર્વસંક્રમ વડે સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન ક્રોધની, સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંવલન ક્રોધને સર્વસંક્રમદ્વારા સંચાલન માનમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માનની, સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન માનને સર્વસંક્રમ વડે સંજ્વલન માયામાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માયાની અને સંજ્વલન માયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન માયાને સર્વસંક્રમ વડે સંજ્વલન લોભમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે ગુણિતકશ આત્મા ચાર વાર મોહનીયનો ઉપશમ કરી શીધ્ર ક્ષપકશ્રેણિનો આરંભ કરે છે. તે આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે આવા આત્માને ગુણસંક્રમ દ્વારા અશુભ પ્રકૃતિઓના ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે. - વધારેમાં વધારે જેટલા ઉત્કૃષ્ટ યોગ વડે અને વધારેમાં વધારે જેટલાં મોટા અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બાંધી શકાય તેટલાં ઉત્કૃષ્ટ બંધકાળ વડે ૩૩ સાગરોપમ પ્રમાણ દેવ અને નરકાયુષ્યનો જે આત્મા બંધ કરે તે આત્મા બંધના અન્તિમ સમયથી આરંભી દેવ અને નરક ભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી અનુક્રમે દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી-પછીના સમયે ઉદય દ્વારા સત્તામાંથી દલિકો ઓછાં થતાં હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવી શકતી નથી. ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે પૂર્વક્રોડવર્ષ પ્રમાણ તિર્યંચાયુનો બંધ કરી આયુ પૂર્ણ થયે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઇ અતિ સુખપૂર્વક અંતર્મુહૂર્ત પ્રમાણ તિર્યંચાયુ ભોગવી મરણ સન્મુખ થયેલ છતાં હજા જેણે અપવર્તન કરી નથી એવો જીવ ઉત્કૃયોગ અને ઉત્કૃષ્ટ બંધકાળથી આગામી ભવનું તિર્યંચા, બાંધે ત્યારે બંધના અન્તસમયે તે જીવ તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે તે જીવને તે સમયે જ અંતર્મુહૂર્ત ન્યૂન સંપૂર્ણ બે આયુષ્યના પ્રદેશો સત્તામાં હોય છે. ત્યારબાદ તરત જ અપવર્તના દ્વારા અનુભૂયમાન આયુષ્યના ઘણાં દલિકો દૂર થાય છે. માટે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઘટી શકતી નથી. ઉપરોક્ત વિશેષતાવાળો મનુષ્ય મનુષ્યાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ઉપર જ્યાં જ્યાં તિર્યંચા, કહેલ છે. તેના સ્થાને અહીં મનુષ્યા, સમજવું. પૂર્વદોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવમાં અતિ સંક્લિષ્ટ અધ્યવસાયોથી વારંવાર નરકટ્રિકનો બંધ કરી નરકાભિમુખ થયેલો જીવ મરણના અન્ય સમયે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે જીવ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા કે મનુષ્ય - તિર્યંચના નિરંતર સાત ભવમાં દેવદ્રિક તથા વૈક્રિયદ્વિકનો વારંવાર બંધ કરી આઠમા ભવે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં દેવપ્રાયોગ્ય જ બંધ હોવાથી નિરંતર આ ચારે પ્રકૃતિઓનો બંધ કરનાર તે જીવ યુગલિકભવના અન્ય સમયે આ ચારે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. સાતમી નરકમાં ઉત્પન્ન થઇ અત્યંત શીધ્ર પર્યાપ્ત થઇ તરત જ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી મનુષ્યદ્ધિક તથા વજ8ષભનારાચ સંઘયણ આ ત્રણનો અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યાં સુધી એટલેકે “બે અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ પર્યન્ત' નિરંતર બંધ કરી મિથ્યાત્વાભિમુખ થયેલ જીવ સમ્યકત્વના અન્ય સમયે મનુષ્યદ્ધિક તથા વજઋષભનારાચની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે જીવ સાધિક ૧૩૨ સાગરોપમ પર્યન્ત નિરંતર બંધ તથા અન્ય પ્રવૃતિઓના સંક્રમથી અત્યંત ઘણાં દલિકો સત્તામાં એકઠા કરે અને તે કાળની અંદર જ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી અન્ને ક્ષપકશ્રેણિનો આરંભ કરે તે જીવ સ્વ-સ્વ બંધના અન્ય સમયે પંચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રણચતુષ્ક, સુસ્વર, સૌભાગ્ય અને આદેય આ બાર પ્રકૃતિઓની, વળી એવો જ પરંતુ ચાર વાર મોહનીયનો ઉપશમ કર્યા પછી અતિશીધ્ર ક્ષપકશ્રેણિનો આરંભ કરનાર મનુષ્ય સ્વ-સ્વ બંધના અન્ય સમયે તેજસ-કાશ્મણ સપ્તક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ તથા શુભવર્ણએકાદશ- આ બાવીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૨૭ અહીં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી જ ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકો આ પ્રવૃતિઓમાં પ્રાપ્ત થતાં હોવાથી અને સંસારચક્રમાં ચારથી વધુ વાર મોહનીયનો ઉપશમ ન થતો હોવાથી ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે. પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો જે ગુણિતકર્માશ આત્મા અતિશીધ્ર જિનનામનો નિકાચિત બંધ શરૂ કરે અને આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી ચોરાશી લાખ વર્ષના આયુષ્યવાળા તીર્થંકરપણે ઉત્પન્ન થાય તે આત્મા સ્વબંધવિચ્છેદ સમયે તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો ગુણિતકર્માશ મનુષ્ય આઠ વર્ષની વયે જ સંયમનો સ્વીકાર કરી આઠ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યન્ત વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી સ્વબંધના અન્ય સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવ કરે અને તેમાં સંક્લિષ્ટ પરિણામે વારંવાર બંધથી પુષ્ટ કરી છે તે સ્થાને ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિર્યંચ સ્વભવના અન્યસમયે સૂઅત્રિક તથા વિક્લત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. -: જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી :સામાન્યથી પોતપોતાની સત્તાના ક્ષયના ચરમસમયે ક્ષપતિકર્માશ આત્મા સઘળી પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ૧૯ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે. પિતકર્માશ સમ્યગ્દષ્ટિ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના કરે, ત્યારબાદ મિથ્યાત્વે જઇ સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગ વડે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ સમ્યકત્વ પ્રાપ્ત કરે અને સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી અન્ને ચોથાથી સાતમા ગુણસ્થાનકે રહેલ, ક્ષય કરનાર આત્મા સ્ટિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. દીર્ધકાળ સુધી બંધાયેલા ઘણાં દલિકો સત્તામાં હોય તો ઉદ્ધલના વખતે જઘન્ય પ્રદેશસત્તા ન થાય માટે સમ્યકત્વ પામી અનંતાનબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત માત્ર બંધ કરવાનું કહેલ છે. વળી અંતર્મુહૂર્ત માત્ર બંધ કરી સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરતાં સિબુકસંક્રમ તથા અન્ય સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો નાશ થાય માટે ઉપરોક્ત આત્મા જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે. અપ્રમત્ત ગુણસ્થાનકે સ્વભૂમિકાનુસાર જઘન્યયોગે વર્તતાં સ્વબંધ યોગ્ય જઘન્ય અંતર્મુહૂર્વકાળ પ્રમાણ આહારકસપ્તકનો બંધ કરી પ્રથમ ગુણસ્થાનકે આવેલ આત્મા ઉદ્દલના દ્વારા સંપૂર્ણ અન્તિમ સ્થિતિઘાતનો ક્ષય કરી સ્તિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. સાધિક ૧૩૨ સાગરોપમ કાળ પ્રમાણ સમ્યકત્વનું પાલન કરતાં યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો ઓછાં કરી મિથ્યાત્વે ગયેલ ક્ષપિતકર્માશ જીવ ઉઠ્ઠલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સમ્યકત્વ મોહનીયતથા મિશ્રમોહનીયની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. ક્ષપિતકર્માશ જે જીવ એકેન્દ્રિયપણામાં વૈક્રિય એકાદશનો ઉદ્દલના દ્વારા ક્ષય કરી સંજ્ઞિ - તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તકાળ સુધી ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય. ત્યાં ઉદય તથા સંક્રમ દ્વારા યથાસંભવ સત્તામાંથી ઘણાં પ્રદેશો ઓછા કરી ત્યાંથી સંજ્ઞિ - તિર્યચોમાં ઉત્પન્ન થઇ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે ત્યાં આમાંની એક પણ પ્રકૃતિનો બંધ કર્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે જીવ ઉઠ્ઠલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્ધિક તથા નરકદ્ધિક આ ૧૧ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. ઘણાં દલિકો સત્તામાં હોય તો જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે પ્રથમ એકેન્દ્રિયપણામાં ઉદ્વલના કરવાનું અને અસંજ્ઞિ . સાતમી નરકમાં જતો ન હોવાથી તેમ જ બંધ દ્વારા ઘણાં દલિકો ન આવે તેથી સંશિ - તિર્યંચમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ બંધ કરવાનું પણ કહેલ છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ પહેલાના વણા કોળના નવાજવા દાવા ' , ••• .. અન્ય જીવો કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિને યોગ અલ્પ હોવાથી નવીન બંધ વખતે પણ ઘણાં જ અલ્પ દલિકો બંધાદિથી પ્રાપ્ત થાય તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં જઘન્યયોગે અલ્પકાળ બંધ કરવાનું કહેલ છે. જો મોહનીયનો ઉપશમ કરે તો અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમદ્વારા પ્રાપ્ત થઇ જાય તેથી જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે મોહનીયના ઉપશમ સિવાયની ક્ષપિત કર્ભાશની શેષ ક્રિયાઓ કરી ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરતાં અપ્રમત્ત ગુણસ્થાનકના અન્યસમયવર્તી આત્મા યથાપ્રવૃત્તકરણના અન્ત યશકીર્તિ અને સંજ્વલન લોભની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણાં દલિકો ઉપરોક્ત પ્રકૃતિઓમાં આવતાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. જો કે આ પંચસંગ્રહમાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં કંઇ વિશેષતા બતાવેલ નથી, પરંતુ કર્મપ્રકૃતિસત્તાધિકાર ગા. ૪૩ ની ટીકામાં જિનનામ કર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી, સાધિક ચોરાશી હજાર વર્ષ પ્રમાણ જિનનામનો બંધ કરી કેવલજ્ઞાન પામી દેશોન પૂર્વક્રોડવર્ષ સયોગી-ગુણસ્થાનકે રહી અયોગિ ગુણસ્થાનકના ચરમસમયવર્તી જણાવેલ છે અને કેટલાક આચાર્યોના મતે તત્યાયોગ્ય જઘન્યયોગે જિનનામકર્મનો બંધ કરનાર ક્ષપિતકશ જીવ બંધના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે. સ્પર્ધકોનું સ્વરૂપ પ્રદેશસત્તાસ્થાન :- પ્રદેશસત્તાસ્થાનની વિચારણા માટે રૂદ્ધકની વિચારણા કરે છે. ક્ષપિતકર્માશ આત્માને કોઇપણ પ્રકૃતિના ક્ષયના ચરમસમયે એક સમયની સ્થિતિ પ્રમાણ સત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ સત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવને બીજાં, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને ચોથું એમ એક એક પરમાણુની વૃદ્ધિએ યાવતું સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ક્ષયના ચરમસમયરૂપ એક જ સમયની સ્થિતિ પ્રમાણ કર્મસત્તા વખતે અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને એક અદ્ધક કહેવામાં આવે છે. કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં અહિં એક-એક પરમાણુની વૃદ્ધિના સ્થાને એક-એક કર્મસ્કંધની વૃદ્ધિ કરવાનું કહેલ છે. જણાવેલ છે અમ... પિતૃક્ષણ જીવને જે તે પ્રકૃતિનાલયના ઉપાજ્ય સમયે બે સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે જે સર્વ જ છે ચ પ્રકાશે તો સાફ થમ પ્રદશસત્કમસ્થાન કહેવાવે છે. તમાલા ૧ ..... પા. '' : ૩ ૪ = = = = ==== . . : : : - - - - - યાવત સેવક પર અરાતના ગુણિકાશ પાના નાદ - - -- ....:::: : : : : ૮ શન્કમસ્થાનના સમુહનું બાજા સ્પેઢકહવાય . એ પ્રશ્નની વિચારણા માટે સ્પેઢકના વોરાક છે. મારા પ્રમાણ સ્થિતિ શેષ રહે. - - વાર ૧૬. - - - * - . દ = 5: : : : : - કા vમય પ્રમાણ કેટલીકના ત્યાં પૈતકમાં આત્માન કાડા - - ? '''' ': : : :- -:- .:: On દૈ ના હોય છે તે પ્રથમ સમાને કહેવાનું છે તેનાથી એક પરના અવિડ સત્તાવાળા જતને બીજાં બે પરમાણ અધિક નાવાળા જાવને ત્રીજા, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને ચાવું અને એક એક કરી ને કાર - દેશદ્વાળા ચણિત કમાશ,ભાસંધાન બન્નનમંજીષ્મક સંસ્થાનષક, વર્ણચતષ્કની ૨૦, બે વિહાવાગત, કર્મસાત્વ માન-હેતલડપથર. તને પ્રદેશસત્કર્મસુ કરે ઈડર્કિકનું ૨૨ :એરે ૬ કિસ્સાનુકના સુવાના સુખડિ નીમ, વત્તા કેટaay : .ત.કરવાનું કહે લ છે - - - I !! જ !!! માં જીવન ત ત મ ત - ::: : : : : : : : : : જિરિન અને જે પર્વ - - - - રોમ છે તે બીજા સ્પર્તકનું પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણું આંક તiiiાગા જીવનું બીજાં, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજાં. એમ એક-એક પરમાણુનાવૃદ્ધ અવાવત્ સપાવૂદ ૧૦૦ % ગુણિતકશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને બીજાં સ્પદ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ત્રણ સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે ત્રીજાં, ચાર સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું, પાંચ સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પાંચમું. એમ કેટલીક પ્રવૃતિઓના આવલિકાના સમય પ્રમાણ, કેટલીકના સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને કેટલીક પ્રવૃતિઓના તેથી વધારે તેમ જ કેટલીક પ્રવૃતિઓનાં તેથી પણ ઓછાં રૂદ્ધકો થાય છે. ને ત્યાં દારિકસપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, સંઘયણષક, સંસ્થાનષક, વર્ણચતુષ્કની ૨૦, બે વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, અપર્યાપ્ત, અસ્થિરટ ક, પ્રત્યેક, સુસ્વર, અન્યતર વેદનીય અને નીચગોત્ર આ ૬૬ પ્રકૃતિઓના અયોગિ-ગુણસ્થાનકના સમયોની સંખ્યા પ્રમાણે, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેય, પંચેન્દ્રિયજાતિ, જિનનામ અને For Personal & Private Use Only કેટલીકના કા 11 - 1 = માણ સત્તા વખતે 5 - - - - - - * * * * * TYBC . Jain Ede www jainelibrary.org Page #365 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૨૯ અન્યતર વેદનીય આ ૮ પ્રકૃતિઓના સમયાધિક અયોગિગુણસ્થાનકના સમય પ્રમાણ; મનુષ્યગતિ, યશ કીર્તિ મનુષ્યાયુ અને ઉચ્ચગોત્રના સમયાધિક અયોગિગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા મનુષ્યાયુના મિશ્ર વિના ૧ થી ૧૧ ગુણસ્થાનકે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રના પ્રથમ ગુણસ્થાનકે આવલિકાના સમય પ્રમાણ તેમ જ યશ કીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે એક સ્પÁક થાય છે. વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્ધિક અને મનુષ્ય નુપૂર્વી આ સત્તરના અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા પ્રથમ ગુણસ્થાનકે આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. થીણદ્વિત્રિક, મધ્યમ આઠ કષાય, તિર્યંચદ્વિક, પ્રથમની ચાર જાતિ, આતપ, ઉદ્યોત, સાધારણ અને સ્થાવરદ્ધિક આ બાવીશ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકે આવલિકા સમય પ્રમાણ અને નરકદ્વિકના નવમા તથા પહેલા ગુણસ્થાનકે પણ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. ચોથાથી સાતમા ગુણસ્થાનકે ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ એ પાંચના અને પહેલા ગુણસ્થાનકે સમ્યક્ત્વ તથા મિશ્ર-મોહનીયના આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યના ત્રીજા વિના યથાસંભવ એકથી પાંચ ગુણસ્થાનકે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ, સંજ્વલન લોભના સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે તે ગુણસ્થાનકના સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અથવા અપ્રમત્ત ગુણસ્થાનકના અન્ને એક સ્પર્દ્રક થાય છે. નિદ્રાદ્ધિકના ક્ષીણમોહ ગુણસ્થાનકે પોતાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને પાંચ જ્ઞાનાવરણ, ચા૨દર્શનાવરણ તેમ જ પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓના સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. નવમા ગુણસ્થાનકે હાસ્યષટ્કનું એક અને ત્રણ વેદના બે સ્પÁકો તેમ જ બીજી રીતે પણ આ જ ગુણસ્થાનકે પુરુષવેદના તેમ જ સંજ્વલના ક્રોધાદિ ત્રણના બે સમય ન્યૂન બે આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. ત્યાં અયોગિગુણસ્થાનકે જેઓનો ઉદય નથી પરંતુ સત્તા છે તેમાંની ઔદારિકસપ્તક વગેરે અનુદયવતી ૬૬પ્રકૃતિઓનું દલિક અયોગીના ચરમ સમયે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં સંક્રમી જતું હોવાથી ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપે સત્તા હોતી નથી. વળી અહીં તથા અન્યત્ર સર્વસ્થલે ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપસત્તા ન હોવાથી તે પ્રકૃતિઓનું દલિક સ્વસ્વરૂપે હોતું નથી. તેથી ચરમસમયરૂપ એક સ્થિતિનું સ્પર્ધક થતું નથી. પરંતુ ઉપાજ્ન્મ સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિનું એક સ્પર્ધ્વક થાય છે. ક્ષપિતકર્માંશ આત્માને અયોગીના દ્વિચ૨મસમયે જે સર્વથી જઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેમાં એક-એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માંશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ દ્વિચ૨મસમયે અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોને એક સમયની સ્થિતિનું ચરમ સ્પર્દક કહેવાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અયોગીના ત્રિચરમસમયે બે સમયની સ્થિતિનું બીજું, ચોથા ચરમસમયે ત્રણ સમયની સ્થિતિનું ત્રીજું એમ અયોગી ગુણસ્થાનકે અયોગી ગુણસ્થાનકના સમયોની સંખ્યાથી એક સ્પર્ધક ન્યૂન થાય છે અને સયોગી ગુણસ્થાનકે ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડી પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે વૃદ્ધિ પામતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવત્ પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. સંપૂર્ણ સ્થિતિ સંબંધી આ યથાસંભવ એક સ્પર્દ્રક થાય છે. તેથી આ ૬૬ પ્રકૃતિઓના કુલ સ્પÁકો અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ થાય છે. અયોગિગુણસ્થાનકે ઉદયવાળી ત્રસત્રિક વગેરે ૮ પ્રકૃતિઓના સ્પÁકો પણ આ જ પ્રમાણે થાય છે. પરંતુ અયોગિગુણસ્થાનકના ચરમસમયે પણ આ પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા હોવાથી ચરમસમય સંબંધી એક સ્પÁક અધિક થવાથી અયોગીના સમયો કરતાં એક સ્પર્ધ્વક અધિક થાય છે. મનુષ્યગતિ વગેરે ચાર પ્રકૃતિઓના પણ ત્રણ વગેરેની જેમ અયોગી ગુણસ્થાનક આશ્રયી સમયાધિક અયોગિગુણસ્થાનકના કાળ પ્રમાણ સ્પÁકો થાય છે. તેમજ મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રના ઉદ્ઘલના વખતે ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી અનુદયાવલિકામાં સમયન્યૂન આવલિકા પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનું એક -એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પÁકો થાય છે. મનુષ્યાયુના ભવને અંતે સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. વળી યશઃ કીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ને એક સ્પÁક થાય છે. તે આ રીતે મોહના સર્વોપશમ સિવાયની ક્ષપિતકર્માંશની સઘળી ક્રિયાઓ કરી દીર્ધકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ કરના For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ નિમ ના ખાન - ૫ બે સમયની સ્થિતિ શેષ રહે ત્યારે બીજાં. ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજાં. એમ અનુદયાવલિકામા ચરમસમવરૂપ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિસત્તા સુધીનું યથાસંભવ એક..... એમ કુલ આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે. થીણદ્વિત્રિક વગેરે ૨૨ અને નરકદ્ધિક એમ ૨૪ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકે પોતપોતાના ક્ષય વખતે વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ અને નરકદ્વિકના પ્રથમ ગુણસ્થાને ઉદ્વલના અવસરે પણ આવલિકાના સમય પ્રમાણ સર્તકો થાય છે. અનંતાનુબંધિચતુષ્ક તથા મિથ્યાત્વ એ પાંચના ચોથાથી સાતમા ગુણસ્થાનકે અને સમ્યકત્વમોહનીય તથા મિશ્રમોહનીયના પહેલા ગુણસ્થાનકે વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે. મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અન્ને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અદ્ભૂકો થાય છે. સંજ્વલન લોભનું પણ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ને એક અદ્ધક યશ કીર્તિની જેમ થાય છે. તેમ જ સમયાધિક સૂક્ષ્મસંપાયના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ રૂદ્ધકો આ રીતે થાય છે - ક્ષપિતકમશ જીવને ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપાયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે અન્નત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેનો સમૂહ તે પહેલું સ્પર્ધ્વક, એ જ પ્રમાણે સૂક્ષ્મસંપાયના દ્વિચરમસમયે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મના સ્થાનરૂપ બે સમયની સ્થિતિનું બીજ, ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજાં, ચાર સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું એમ ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ શેષ રહે અને સંજ્વલન લોભના સ્થિતિઘાતાદિ અટકી જાય તે સમયથી આ ગુણસ્થાનકના ચરમસમય સુધીના સંખ્યામાં ભાગના કાળના જેટલાં સમયો છે તેટલાં સમયપ્રમાણ સ્પર્ધકો થાય છે. અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પચ્ચાનુપૂર્વીએ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીનું એક સ્પર્ધક અધિક થાય છે. પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ૧૬ પ્રવૃતિઓના પણ જે પ્રમાણે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભના સ્પદ્ધકો થાય છે, તે જ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ૧૬ પ્રકૃતિઓના સ્થિતિઘાતાદિ અટકી ગયા બાદ ક્ષીણમોહના શેષ રહેલ સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ ૧૪ - - - - સેમસાયન શરૂબસ જ સ જે તમામ સીટો પોસ્ટં સંપાદ ના સોથી, એક અધિ કે સદ્ધ થાય છે. માત્ર તાણના 11 : * ----- - ૨ : ---- -- " હાથી ને જ ચરમસમયે અનંત GS , મકાન ટેકાના -૪ કામદાર,હલ ફાય, એ છે - :::::-: ગામ મિત્ર મેિરો જીવો - . : સુરાન બે સમયની સ્થિતિનું બજા, ત્રાસમવની સ્થિતિ જોયા છે જ્યારે-જું, મા અમસૂની, શિS: એક વાર ચશંખ કેપકીન સુન્નતંડવડ હેડલીયન ળે, ચોદવુંસકવેએન વેદનાર ઇથોજિત્રામાજિ.રાટ દી જોય સમુથો આ ગુણસ્વીજકાપજ પસંય જિન-પાલન ભJીનાકાળના સુંદર છે લાંબા થા-અનેશરમાતiતનtહેવાય છે. તે પ્રથમ પોત: હર્ષા , તેમાં એક-એક પરમાના ઉદ્ધાશે જ જા. - ... -- - .. .. ભિન્ન રીતે અસરે રે ? સલ્ફના થાય છે અને 19. 59 . ... કપાસ ના . જો કે કેમ ? તે જાક rol : મોહ સ્થાનકના સંખ્યામાં ભાગી ગયા પછી એક સખ્યાત નો નાગ બાકી રહે ત્યારે ૧૬ પ્રકૃતિઆના સ્વાતવાત૮ ૮. .. . ય સાતમા ભાગનાં સમયના અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પચ્ચાનુપૂર્વાએ સંપૂર્ણસત્તા સુધીનું એડ ફલ ચાતમા ભાગના સમયથી એક અધિક સર્તક થાય છે. માત્ર ક્ષીણમોહના ચરમસમયે નિદ્રાદ્વિકની સ્વરૂપસત્તા ન હોવાથી શેષ ૧૪ પ્રવૃતિઓ કરતાં આ બે પ્રકૃતિઓનું ચરમસમયરૂપ એક સ્પર્ધ્વક ઓછું થાય છે. હાસ્યષકનું એક અદ્ધક આ પ્રમાણે થાય છે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશ સત્તાવાળો જે જીવ ત્રસના ભવોમાં ઉત્પન્ન થઇ અનેક વાર સમ્યકત્વ અને દેશવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરે, ત્યારબાદ નપુંસકવેદ અને સ્ત્રીવેદની વારંવાર બંધથી તેમજ હાસ્યાદિના દલિકના સંક્રમથી ઘણી પ્રદેશસત્તા કરી મનુષ્યમાં જઇ ચિરકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિનો આરંભ કરે, તે જીવને હાસ્યષકના ચરમસંક્રમ વખતે જે જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન, તેમાંજ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે ચરમસમયે જે અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય છે તેઓનો સમૂહ તે એક અદ્ધક, આ રીતે હાસ્યષકનું For Personal & Private Use Only - - જોક - ૧૪ : .. - પ બે Page #367 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૩૧ આ એક અદ્ધક જણાવેલ છે. પરંતુ તેથી વધારે બીજાં પણ રૂદ્ધકો સંભવી શકે છે. અને તે આ એક અદ્ધકના ઉપલક્ષણથી લેવાના હોય એમ મને લાગે છે. ત્રણ વેદોના બે-બે રૂદ્ધકો આ પ્રમાણે છે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશસત્તાવાળો જે આત્મા ત્રસમાં ઉત્પન્ન થઇ અનેકવાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો ઉપશમ કરે અને ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી સમ્યકત્વથી પડ્યા વિના જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવને પોતપોતાના વેદના ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં તેમાં એક - એક પરમાણુની વૃદ્ધિએ થાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે જે અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેઓનો સમૂહ તે પહેલું અદ્ધક છે. તે જ પ્રમાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદની બીજી સ્થિતિના ચરમસમયે ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તા સુધીનું ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંતપ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ બીજાં રૂદ્ધક થાય છે. અને પુરુષવેદમાં પ્રથમસ્થિતિના ચરમસમયે જે દ્વિતીય સ્થિતિ સંબંધી ચરમપ્રક્ષેપ થાય છે તે દ્વિતીય સ્થિતિ સંબંધી સર્વ જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. ત્યારબાદ પૂર્વોક્ત રીતે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીના અનંત પ્રદેશસત્કર્મસ્થાનોનું બીજાં સ્પર્ધ્વક થાય છે. અથવા પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિઓની વિદ્યમાનતા વખતે સર્વ જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી પોતપોતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું ભિન્ન ભિન્ન જીવો આશ્રયી એક અને બેમાંથી ગમે તે એક સ્થિતિનો ક્ષય થયા બાદ એક સ્થિતિ શેષ રહે ત્યારે બીજાં એમ પણ બે રૂદ્ધકો થાય છે. ત્યાં નપુંસકવેદ અને સ્ત્રીવેદના બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ પછી પ્રથમ સ્થિતિ માત્ર એક ઉદયસમય પ્રમાણ રહે છે. અને પુરુષવેદની પ્રથમસ્થિતિના ક્ષય પછી બે સમયચૂન બે આવલિકા પ્રમાણ તેની બીજી સ્થિતિમાં રહેલ દલિકના રૂદ્ધકો થાય છે. પણ તે રૂદ્ધકોને અહીં સામાન્યથી એક અદ્ધક કહેલ છે. પુરુષવેદની પ્રથમસ્થિતિનો વિચ્છેદ થયા બાદ તેની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકના બે સમયનૂન બે આવલિકા પ્રમાણ રૂદ્ધકો આ પ્રમાણે થાય છે....... પુરુષવેદના બંધવિચ્છેદ સમયે તાયોગ્ય જઘન્ય યોગસ્થાનવડે જે દલિક બંધાય છે તે દલિક બંધાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમે છે. અને તેને સંક્રમાવલિકા કહેવાય છે. તે સંક્રમાવલિકાના ચરમસમયે તે બંધવિચ્છેદ સમયે બંધાયેલ દલિકનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઇ જાય છે, તેનો ઉપાજ્ય સમયે જે પ્રદેશસત્તા છે તે એક સમયની સ્થિતિરૂપ સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. અને બંધવિચ્છેદ સમયે જ તેનાથી ચડીયાતા બીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલા દલિકના અન્તિમ સંક્રમ વખતે બીજાં ત્રીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે ત્રીજું. એ પ્રમાણે બંધવિચ્છેદ સમયે જ ઉત્તરોત્તરયોગસ્થાનની વૃદ્ધિવાળા ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી બંધાયેલા દલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનો થાય. તે સઘળા પ્રદેશસત્કર્મસ્થાનોનો સમૂહ તે એક સમયની સ્થિતિવાળું એક સ્પદ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે બંધવિચ્છેદના પૂર્વના પ્રથમ મયે જઘન્ય યોગસ્થાનથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી વર્તનારા ભિન્ન-ભિન્ન જીવો વડે બંધાયેલ કર્મલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનોનું બીજું રૂદ્ધક થાય છે. માત્ર આ સ્પદ્ધક વખતે બંધના ચરમસમયે બંધાયેલ દલિક પણ સત્તામાં વિદ્યમાન હોવાથી બે સમયની સ્થિતિવાળું કહેવાય છે. એ પ્રમાણે બંધવિચ્છેદથી પૂર્વના બીજા, ત્રીજા ચોથા યાવતુ સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકના પોતપોતાના ચરમસંક્રમ વખતે અનુક્રમે પછી-પછીના સમયે બંધાયેલ દલિકની પણ વિદ્યમાનતા હોવાથી અનુક્રમે ત્રીજાં સ્પર્ધક ત્રણ સમયની સ્થિતિરૂપ, ચોથું રૂદ્ધક ચાર સમયની સ્થિતિરૂપ, પાંચમું રૂદ્ધક પાંચ સમયની સ્થિતિરૂપ, એમ બંધવિચ્છેદથી બે સમયગૂન બે આવલિકાના પ્રથમ સમયે બંધાયેલ કર્મદલિકનું બંધવિચ્છેદ પછીના પ્રથમ સમયે બે સમયનૂન બે આવલિકાની સ્થિતિ પ્રમાણ છેલ્લું ઉત્કૃષ્ટ સ્પર્ધ્વક થાય છે. સંજવલન ક્રોધાદિ ત્રણના રૂદ્ધકો પુરુષવેદની જેમ સામાન્યથી બીજી સ્થિતિમાં બે સમયનૂન બે આવલિકાના સમવું પ્રમાણ થાય છે. પરંતુ ક્રોધાદિ ત્રણના સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણા અટક્યા પછીના પ્રથમસમયે ક્રોધાદિ ત્રણની પ્રથમસ્થિતિ પણ સમયગૂન આવલિકા પ્રમાણ હોય છે. તેથી તે પ્રથમ સ્થિતિમાં સમયગૂન આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો પ્રથમ બતાવેલ થીણદ્વિત્રિક આદિની જેમ થાય છે. પરંતુ તે વખતે બીજી સ્થિતિની પણ વિદ્યમાનતા હોવાથી તે જુદાં For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ – ૩ ગણવામાં આવ્યા નથી. ટીકામાં આટલી જ હકીકત મળે છે. પણ જેમ થીણદ્વિત્રિક આદિ પ્રકૃતિઓમાં ચ૨મ સ્થિતિઘાતના ચ૨મ પ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું એક સ્પÁક વધારે ગણી કુલ આવલિકાના સમયપ્રમાણ સ્પÁકો કહ્યાં છે તેમ અહીં પણ એક સ્પર્ધક વધારે ગણી આવલિકાના સમયપ્રમાણ સ્પર્ધકો કહેવાં જોઇએ. છતાં અહીં કેમ કહેલ નથી તે બહુશ્રુતો જાણે. ૩૩૨ અહીં પૂજ્ય મહોપાધ્યાય મહારાજસાહેબે સપ્તતિકાના આધારે ટીકા લખેલ છે. તેથી તે સપ્તતિકાનો સારસંગ્રહ કહેવાય છે. ક્યા કર્મના બંધ-ઉદય અથવા સત્તાની સાથે અનુક્રમે કેટલા અને ક્યા ક્યા કર્મોના બંધ-ઉદય અને સત્તા હોય ? એમ સમ્યક્ પ્રકારે વહેંચણી કરવી એટલે કે વિભાગ ક૨વો તે સંવેધ કહેવાય. તેમજ કેટલી મૂળ અથવા ઉત્તર કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે મૂળ અથવા ઉત્તર કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય ? અથવા સત્તા હોય ? તેમજ કેટલી કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે કેટલી ઉદય અને સત્તામાં હોય ? એમ વિભાગ કરવો તે પણ સંવેધ કહેવાય. આ ગ્રંથમાં ઉ૫૨ જણાવ્યા મુજબ સંવેધ બતાવવામાં આવેલ છે, પરંતુ અધ્યાહારથી કેટલી અને કઇ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે કેટલી પ્રકૃતિઓનો બંધ અથવા સત્તા હોય ? તેમજ કેટલી પ્રકૃતિઓનો બંધ અને સત્તા એમ ઉભય હોય ? અને કેટલી અને કઇ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ હોય અથવા ઉદય હોય ? તેમજ કેટલી પ્રકૃતિઓનો બંધ અને ઉદય એમ ઉભય હોય ? એમ વિભાગ કરવો તે પણ સંવેધ કહેવાય. બંધ સાથે બંધનો સંવેધ :- નવમા ગુણસ્થાનક સુધી સમયે સમયે આયુષ્ય વિના સાતે કર્મો બંધાય છે. અને આયુષ્ય ત્રીજા ગુણસ્થાનક સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી પોતાના ચાલુ ભવના આયુષ્યના ત્રીજા વગેરે ભાર્ગોમાં જ બંધાય છે, માટે આયુષ્ય બંધાય ત્યારે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠે કર્મો અવશ્ય બંધાય છે: મોહનીયકર્મ નવમા ગુણસ્થાનક સુધી બંધાય છે. માટે મોહનીયનો બંધ હોય ત્યારે મિશ્ર સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે ૮, અને શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના સાત કર્મ બંધાય છે. વેદનીયકર્મ તે૨મા સુધી બંધાય છે, જેથી વેદનીય બંધાતું હોય ત્યારે ત્રીજા સિવાય આયુના બંધકાલે ૧થી૭ ગુણસ્થાનકે ૮, શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના ૭, અને દશમા ગુણસ્થાનકે મોહનીયનો પણ બંધ ન હોવાથી આયુ અને મોહનીય વિના છ, અને ૧૧ થી ૧૩ સુધી એક વેદનીયનો પોતાનો જ બંધ હોય છે. શેષ જ્ઞાનાવરણીયાદિ પાંચે કર્મો દશમા સુધી બંધાય છે. માટે આ પાંચમાના જ્ઞાનાવરણીય વગેરે કોઇપણ કર્મનો બંધ હોય ત્યારે ત્રીજા સિવાયના એકથી સાત ગુણસ્થાનકે આઠ, અથવા સાત. ત્રીજે, આઠમે અને નવમે આયુષ્ય વિના સાત, અને દશમે મોહનીય તથા આયુષ્ય વિના છ કર્મો બંધાય છે. ઉદય સાથે ઉદયનો સંવેધ :- આઠે કર્મનો ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, માટે મોહનીયકર્મનો ઉદય હોય ત્યાં સુધી આઠે કર્મોનો, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમ જ અંતરાયનો ઉદય બારમા સુધી હોય છે. જેથી આ ત્રણમાંથી કોઇપણ કર્મનો ઉદય હોય ત્યારે દશમા સુધી આઠનો અને અગિયારમે તથા બારમે મોહનીયનો ઉદય ન હોવાથી શેષ સાત કર્મનો હોય છે. વેદનીયાદિ ચારે અઘાતિ કર્મનો ઉદય ચૌદમા સુધી હોવાથી આ ચારમાંના કોઇપણ કર્મનો ઉદય હોય ત્યારે દશમા સુધી આઠનો, અગિયારમે અને બારમે મોહનીય વિના સાતનો અને તે૨મે તથા ચૌદમે વેદનીય વગેરે ચાર અધાતિ કર્મનો જ ઉદય હોય છે. સત્તા સાથે સત્તાનો સંવેધ – અગિયારમા ગુણસ્થાનક સુધી આઠ કર્મનો સત્તા હોય છે, માટે મોહનીયની સત્તા હોય ત્યાં સુધી આઠેની અને શેષ ત્રણ ઘાતિ કર્મોની સત્તા બારમા સુધી હોય છે, માટે તેમાંના જ્ઞાનાવરણીય વગેરે કોઇની પણ સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, અને બારમે મોહનીય સિવાય સાતની સત્તા હોય છે. ચારે અધાતિ કર્મોની સત્તા ચૌદમા ગુણસ્થાનક પર્યંત હોવાથી તેમાંના કોઇપણ કર્મની સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, બા૨મે મોહનીય સિવાય સાતની અને તે૨મે તથા ચૌદમે ચાર અઘાતિ કર્મોની જ સત્તા હોય છે. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૩૩ બંધ સાથે ઉદય અને સત્તાનો સંવેધ :- દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ, અગિયારમે ઉદયમાં મોહનીય વિના સાત અને સત્તામાં આઠ તેમજ બારમે ઉદય અને સત્તામાં મોહનીય વિના સાત અને પછીના બે ગુણસ્થાનકે ઉદય અને સત્તામાં ચાર કર્મો હોય છે. ત્યાં ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે આઠના બંધે, અને આ જ ગુણસ્થાનકોમાં શેષ કાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે સાતના બંધે, અને દશમા ગુણસ્થાનકે મોહનીય અને આયુ વિના છ ના બંધ આઠનો ઉદય અને આઠની સત્તા જ હોય છે. એકનો બંધ અગિયારમાથી તેરમા સુધી હોવાથી એકના બંધે અગિયારમે મોહનીય વિના સાતનો ઉદય અને આઠની સત્તા. બારમે મોહનીય વિના સાતનો ઉદય અને સાતની સત્તા તથા તેરમાં ગુણસ્થાનકે ચારનો ઉદય અને ચારની સત્તા હોય છે. 'ભાંગો | બંધ |_ઉદય | સત્તા | ગુણસ્થાનક જઘન્ય કાળ ઉત્કૃષ્ટ કાળ ત્રીજા વિના આયુષ્યના બંધકાળે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત એકથી સાત એમ છે આયુષ્યના અંતર્મુહૂર્ત ન્યૂન આયુષ્ય વિના અબંધકાલે ત્રીજા પૂર્વક્રોડનો ત્રીજો ૮નો | ૮ની ૭નો સિવાય સાત અને ભાગ અધિક છ ત્રીજે ૮ મે અને માસપૂન તેત્રીશ. મે સાગરોપમ * મોહનીય અને આયુષ્ય વિના છ ૧૦મું એક સમય અંતર્મુહૂર્ત ૮નો | ૮નો | ૮ની | નો જ | ૪ | વેદનીય ૧ નો ૭ નો | ૧૧મું " ૭ ની ૪ની ૧૨મું ૪ અઘાતિ કર્મનો ૧૩મું અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્વ દિશાન પૂર્વક્રોડ વર્ષ પાંચસ્વા ક્ષરપ્રમાણ જઘન્ય પ્રમાણે અંતર્મુહૂર્ત અબંધ ૧૪મું ટી. ૧ મતાન્તરે અંતર્મુહૂર્ણ ન્યૂન ૩૩ સાગરોપમ. ઉદય અને સત્તા સાથે બંધનો સંવેધ :- દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠે કર્મો હોવાથી આઠના ઉદયે આયુષ્યના બંધકાલે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ, અને આજ ગુણસ્થાનકોમાં રોષકાલે તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાત, અને દશમે મોહનીય અને આયુષ્ય વિના છ કર્મો બંધાય છે, તેથી આઠના ઉદયે આ ત્રણ બંધસ્થાનક હોય. આઠની સત્તા અગિયારમે પણ હોય છે માટે આઠની સત્તામાં દશમા ગુણસ્થાનક સુધી ઉપરના ત્રણ અને અગિયારમે વેદનીયરૂપ એક કર્મનું એમ કુલ ચાર બંધસ્થાન હોય છે. મોહનીય વિના સાતના ઉદયે અગિયારમે અને બારમે તેમજ સાતની સત્તા કેવળ બારમે હોવાથી સાતની સત્તામાં વેદનીયકર્મ રૂપ એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. તેરમે તેમજ ચૌદમે ચારનો ઉદય અને ચારની સત્તા હોય છે માટે તેરમે ચારના ઉદય અને સત્તામાં એક પ્રકૃતિરૂપ વેદનીયનું એક બંધસ્થાન હોય છે. ચૌદમે બંધનો અભાવ છે. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અથ ગુણસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગ - ત્રીજા સિવાય એકથી સાત એમ છ ગુણસ્થાનકોમાં આયુષ્ય બંધાય ત્યારે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાતનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, આ રીતે બબ્બે ભંગ હોવાથી કુલ ૧૨ તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાતનો બંધ. આઠનો ઉદય અને આઠની સત્તા. દશમે છનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા. અગિયારમે એકનો બંધ, સાતનો ઉદય, આઠની સત્તા, બારમે એકનો બંધ, સાતનો ઉદય અને સાતની સત્તા. તેરમે એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા અને ચૌદમે અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા. એમ આ આઠે ગુણસ્થાનકે પ્રત્યેકમાં એક એક ભંગ હોવાથી કુલ આઠ. એમ ચૌદ ગુણસ્થાનક આશ્રયી મૂળકર્મના કુલ સંવેધ ભાંગા ૧૨ + ૮ = ૨૦ થાય છે. અથ જીવસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગા - સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનક ગણીએ તો સાત અને ભાવ-મન ન હોવાથી કેવળી ભગવંતને સંજ્ઞીમાં ન ગણીએ તો પહેલા પાંચ સંવેધભંગ સંભવે છે. શેષ ૧૩ જીવસ્થાનકોમાં આયના બંધકાલે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. આ બન્ને ભાંગ ઘટતા હોવાથી કુલ ૨૬, એમ ચૌદે જીવસ્થાનક આશ્રયી કુલ ૭ + ૨૬ = ૩૩ અથવા ૫ + ૨૬ = ૩૧ સંવેધ ભાંગા થાય છે. બંધાદિમાં એક - એક પ્રકૃતિ હોય તો તે પ્રકૃતિ બંધાદિક કહેવાય, અને બે અથવા તેથી વધારે પ્રકૃતિઓ બંધાદિકમાં હોય ત્યારે પ્રકૃતિસ્થાન કહેવાય, અહીં સ્થાન શબ્દ સમૂહવાચી છે. (અથ આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી બંધસ્થાનાદિનો તેમજ સંવેધનો વિચાર) જ્ઞાનાવરણ અને અંતરાયકર્મ :- આ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિઓ રૂપ એક જ બંધસ્થાન - ઉદયસ્થાન અને સત્તાસ્થાન છે. ત્યાં પાંચનું બંધસ્થાન એકથી દશ ગુણસ્થાન સુધી અને તેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મોક્ષગામી ભવ્યજીવ આશ્રયી અનાદિ-સાત્ત અને અગિયારમાં ગુણસ્થાનકથી પડેલા જીવ આશ્રયી સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે છે, અગિયારમાથી પડે ત્યારે સાદિ અને પુનઃ શ્રેણી માંડી ૧૧મે અથવા ૧૨મે જાય ત્યારે સાન્ત, માટે સાદિ-સાન્ત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત, કારણ કે ઉપશમશ્રેણિથી પડી ફરીથી અંતર્મુહૂર્તમાં શ્રેણી કરી શકે છે. અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત, કારણ કે ઉપશમશ્રેણિથી પડેલા જીવો વધુમાં વધુ આટલો કાળ જ સંસારમાં રખડે છે. અને પછી અવશ્ય મોક્ષે જાય પાંચનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન બારમા સુધી હોય છે. માટે એ બન્નેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિઅનંત,મોક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત, એમ બે પ્રકારે હોય છે. આ બન્ને કર્મના ઉદય અને સત્તાનો અભાવ તેરમે હોય છે. પરંતુ ત્યાંથી પડવાનો અભાવ હોવાથી પાંચના ઉદય અને સત્તાનો સાદિ-સાન્ત કાળ નથી. દશમા ગુણસ્થાન સુધી પાંચનો બંધ, પાચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. તેનો કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મોક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત અને પતિત આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે. ૧૧મે અને ૧૨મે અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. એનો કાળ ૧૧માં ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી એક સમય અને ઉત્કૃષ્ટથી બેમાંથી ગમે તે ગુણસ્થાનક આશ્રયી અન્તર્મુહુર્ત પ્રમાણ હોય છે, કારણ કે આ ગુણસ્થાનકનો ઉત્કૃષ્ટ કાળ આટલો જ છે. સંજ્ઞી - પંચેન્દ્રિય પર્યાપ્તમાં બાર અથવા ચૌદ ગુણસ્થાનકનો સંભવ હોવાથી આ બન્ને કર્મના ઉપર જણાવેલ બને સંવેધ-ભાંગા, અને શેષ તેર જીવસ્થાનકમાં યથાસંભવ પ્રથમના એક-બે અને ચાર ગુણસ્થાનક જ હોવાથી પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા રૂપે એક જ સંવેધ હોય છે. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૩૫ દર્શનાવરણીય કર્મ :- આ કર્મની ઉત્તર પ્રવૃતિઓ નવ છે અને પ્રથમના બે ગુણસ્થાનક સુધી નવે બંધાય છે, તેમજ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી થીણદ્વિત્રિક વિના છે અને આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિક વિના ચાર બંધાય છે, માટે નવ-છ અને ચાર પ્રકૃતિના સમૂહ રૂપ કુલ ત્રણ બંધસ્થાનો છે. ત્યાં નવ પ્રકૃતિના બંધસ્થાનનો કાળ - અભવ્યોને આશ્રયી અનાદિ-અનંત, ભવ્યોને આશ્રયી અનાદિ-સાન્ત, સમ્યકત્વથી પડેલા જીવોને આશ્રયી સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે છે. તેમ જ આ છેલ્લા ભંગનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ છે. છના બંધસ્થાનનો કાળ-જઘન્યથી અંતર્મુહૂર્ત, કારણ કે કોઇ જીવ સમ્યકત્વથી પડી અંતર્મુહૂર્તમાં ફરીથી સમ્યકત્વ પામી શકે છે અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ છે કારણ કે મિશ્ર સહિત સમ્યક્ત્વમાં જીવ સતત આટલો જ કાળ રહી શકે છે. ચારના બંધનો કાળ - આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગના અત્તે નિદ્રાદ્વિકનો બંધવિચ્છેદ કરી એક સમય ચારનો બંધ કરી ભવક્ષયે પડેલા જીવો આશ્રયી જઘન્યથી એક સમય અને સંપૂર્ણ શ્રેણીનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. બારમા ગુણસ્થાનક સુધી દરેક જીવોને આ કર્મની ચક્ષુદર્શનાવરણીય વગેરે ચાર પ્રકૃતિઓનો હંમેશાં સતત ઉદય હોય છે માટે ચારનું ઉદયસ્થાન અને ક્યારેક પાંચમાંથી ગમે તે એક નિદ્રાનો ઉદય હોય ત્યારે ચાર દર્શનાવરણ અને પાંચમાંથી એક નિદ્રા, એમ પાંચનું ઉદયસ્થાન હોય છે. કોઇપણ જીવને એક સાથે બે અથવા તેથી વધારે નિદ્રાદિનો ઉદય હોતો નથી, માટે ઉદયસ્થાન ચાર અને પાંચ પ્રકૃતિના સમૂહરૂપ બેજ હોય છે. છે. આ ગ્રંથકાર વગેરે કેટલાએક આચાર્ય ભગવંતોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમોહે નિદ્રાનો ઉદય ન હોવાથી ત્યાં માત્ર ચારનું એક જ ઉદયસ્થાન અને એકથી અગિયાર ગુણસ્થાનક સુધી તેમજ અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી જ્યારે પાંચમાંથી એક પણ નિદ્રાનો ઉદય ન હોય ત્યારે ચારનું અને નિદ્રાનો ઉદય હોય ત્યારે પાંચનું એમ બે ઉદયસ્થાન હોય છે. ત્યાં છઠ્ઠા ગુણસ્થાનક સુધી પાંચમાંથી ગમે તે એક નિદ્રાનો ઉદય થઇ શકે છે, માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી પાંચના ઉદયમાં પાંચ ભાંગા થાય, અને થીણદ્વિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનક પછી ન હોવાથી સાતમાથી ૧૧ મા સુધી પાંચના ઉદયે નિદ્રા અથવા પ્રચલા સાથે બેજ ભાંગા થાય છે. ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી આ કર્મની બધી જ પ્રકૃતિઓ સત્તામાં હોવાથી નવનું અને ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગના અત્તે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી આ ગુણસ્થાનકના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી છનું અને નિદ્રાદ્વિકનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થવાથી બારમાના ચરમસમયે ચારનું ને એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. સત્તાનો કાળ :- નવની સત્તા અભવ્યને અનાદિ-અનંત અને ભવ્યને અનાદિ સાન્ત કાળ છે. છની સત્તા ક્ષપકશ્રેણિમાં જ હોવાથી અને સકલશ્રેણિનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂ તેમજ ચારની સત્તા બારમાના ચરમ સમયે હોવાથી તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ પણ એક સમય પ્રમાણ હોય છે. સંવેધ :- (૧) નવનો બંધ-ચારનો ઉદય અને નવની સત્તા (૨) નવનો બંધ પાંચનો ઉદય અને નવની સત્તા આ બે પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોય છે. પછી થીણદ્વિત્રિકનો બંધ ન હોવાથી ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી .(૩-૪) છનો બંધ ચાર કે પાંચનો ઉદય નવની સત્તા, આ બે સંવેધ અને નિદ્રાદ્વિકના બંધવિચ્છેદ પછી ઉપશમશ્રેણિમાં દસમા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગ સુધી . (૫) ચારનો બંધ ચારનો ઉદય અને નવની સત્તા તેમજ ઉપશમશ્રેણિમાં નિદ્રાનો ઉદય હોય ત્યારે ચારનો બંધ-પાંચનો ઉદય-નવની સત્તા આ બે અને ક્ષપકશ્રેણિમાં થીણદ્વિત્રિકનો ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી દશમા સુધી. (૭) ચારનો બંધ ચારનો ઉદય અને છ ની સત્તા, તેમ જ અગિયારમા ગુણસ્થાનકે બંધના અભાવે (૮) ચારનો ઉદય અને નવની સત્તા (૯) પાંચનો ઉદય -નવની સત્તા આ બે અને બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી બંધના અભાવે (૧૦) ચારનો ઉદય, છની સત્તા તેમ જ છેલ્લા સમયે (૧૧) ચારનો ઉદય અને ચારની સત્તા એમ મૂળ મતે કુલ અગિયાર સંવેધ અને ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માને છે તે મહર્ષિઓના મતે (૧) ચારનો બંધ, For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પાંચનો ઉદય અને છની સત્તા તેમ જ બંધના અભાવે બારમે પણ (૨) પાંચનો ઉદય અને છની સત્તા આ બે સંવેધ વધારે હોવાથી કુલ તેર સંવેધ ભાંગા છે. કાળ - અબંધ, ચારનો ઉદય અને ચારની સત્તા બારમાના ચરમ સમયે જ હોવાથી તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે કાળ એક જ સમય તેમ જ ક્ષપકશ્રેણિમાં જીવ કાળ કરતો ન હોવાથી ક્ષપકશ્રેણિમાં જ ઘટે એવા ચારનો બંધ - ચારનો ઉદય -છની સત્તા તેમજ અબંધ ચારનો ઉદય છની સત્તા. આ બે ભાંગાઓનો જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અને અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં ઘટતા નિદ્રાના ઉદયવાળા બે ભાંગાઓનો પણ આવે અને ત્યારે નિદ્રાદ્ધિકનો ઉદય પરાવર્તમાન હોવાથી ચારે ભાંગાનો કાળ જ. ૧ સમય, ઉ.અંતમુહૂર્ત આવે. અને ચારનો બંધ, ચાર કે પાંચનો ઉદય નવની સત્તા તેમ જ અબંધ ચાર- પાંચનો ઉદય અને નવની સત્તા આ ચાર ભાગાઓનો કાળ મરણની અપેક્ષાએ અને નિદ્રાદ્રિકનો ઉદય પરાવર્તમાન હોવાથી પણ જઘન્યથી એક સમય અને મરણ વિના ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. નવનો બંધ, ચાર-પાંચ નો ઉદય અને નવની સત્તા તેમ જ છ નો બંધ ચાર-પાંચનો ઉદય અને નવની સત્તા આ ચારે સંવેધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે અધુવોદયી પ્રકૃતિઓ તેની યોગ્ય ભૂમિકામાં સમયથી અંતર્મુહૂર્ત અવશ્ય બંધની જેમ ઉદયમાં પણ પરાવર્તન પામે છે. હવે ચૌદ જીવસ્થાનક આશ્રયી વિચારીએ તો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકનો સંભવ હોવાથી અગિયાર અથવા તેર અને જો લબ્ધિ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાની વિરક્ષા કરીએ તો સંજ્ઞી અપર્યાપ્તામાં પ્રથમના બે ગુણસ્થાનકે નવના બંધના બે અને ચોથે ગુણસ્થાનકે છના બંધના એ એમ ચાર તેમ જ લબ્ધિ અપર્યાપ્તાની વિરક્ષા કરીએ તો આ જીવ ભેદમાં અને શેષ બાર એમ કુલ તેરે જીવભેદમાં નવના બંધના પ્રથમના બે જ સંવેધ ઘટે છે. | વેદનીયકર્મ :- આ કર્મની બે જ પ્રકૃતિઓ છે. તેમાં અસાતાનો બંધ છઠ્ઠા સુધી તેમ જ સાતાનો બંધ તેરમા સુધી હોય છે. અને બન્નેનો ઉદય ૧૪ માના ચરમ સમય સુધી હોય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિઓ બંધ અને ઉદયમાં પરાવર્તમાન હોવાથી બંધ કે ઉદયમાં સાથે આવતી નથી પણ બેમાંથી ગમે તે એક જ આવે છે માટે એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન અને એક જ ઉદયસ્થાન છે. | તેરમા ગુણસ્થાનક સધી વિવક્ષિત એક ગુણસ્થાનકમાં એક જીવને પણ ઉદયમાં સાતા અને અસાતા પરાવર્તમાન થઇ શકે છે. પણ ચૌદમાં ગુણસ્થાનકે તેમ પરાવર્તમાન થતી નથી પરંતુ જે જીવને સાતાનો ઉદય હોય તેને સાતાનો જ અને જે જીવને અસાતાનો ઉદય હોય તેને અસાતાનો જ ઉદય હોય છે આ ખાસ ધ્યાનમાં રાખવું. ચોદમાના ઉપા– સમય સુધી દરેક જીવોને સાતા અને અસાતા એ બન્નેની અને ચરમ સમયે સાતાના ઉદયવાળાને સાતાની અને અસાતાના ઉદયવાળાને અસાતાની જ સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂપ બે જ સત્તાસ્થાન છે. સંવેધ :- (૧) અસાતાનો બંધ, અસાતાનો ઉદય, બેની સત્તા (૨) અસાતાનો બંધ, સાતાનો ઉદય, બેની સત્તા (૩) સાતાનો બંધ, અસાતાનો ઉદય, બેની સત્તા અને (૪) સાતાનો બંધ, સાતાનો ઉદય, બેની સત્તા આ ચારે એક થી છ ગુણસ્થાનક સુધી સંભવે છે. ત્યાર બાદ અસાતાનો બંધ ન હોવાથી સાતમાથી તેરમાં ગુણસ્થાનક સુધી ત્રીજા અને ચોથો એમ બે ભંગ સંભવે છે. ૧૪માં ગુણસ્થાનકમાં દ્વિચરમ સમય સુધી (૫) અબંધ, સાતાનો ઉદય, બેની સત્તા (૬) અબંધ અસાતાનો ઉદય, બેની સત્તા અને ચરમ સમયે (૭) સાતાનો ઉદય, સાતાની સત્તા (૮) અસાતાનો ઉદય, અસાતાની સત્તા આ ચાર ભંગ ઘટે છે. એમ વેદનીયકર્મના કુલ આઠ સંવેધ ભાંગા છે. કાળ - ત્યાં છેલ્લા બે ભાંગા ચૌદમાના ચરમ સમયે હોવાથી તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે એક સમય, અને પાંચમા અને છઠ્ઠા ભાંગાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય ન્યૂન ૧૪મા ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત, અને પ્રથમના ચારે ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. હવે આજ ભાંગાઓ જીવસ્થાનકોમાં વિચારીએ અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં ચોદે ગુણસ્થાનકની વિરક્ષા કરીએ તો તેમાં આઠ અને શેષ તેર જીવસ્થાનકમાં પ્રથમના ચાર તેમજ સંજ્ઞી પર્યાપ્તમાં પણ બાર ગુણસ્થાનકની જ વિવક્ષા કરીએ તો ચોદે જીવસ્થાનકમાં પ્રથમના ચાર ભંગ જ ઘટે છે. અને છેલ્લા ચાર ભંગ માત્ર કેવળી ભગવંતમાં જ ઘટે છે. For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૩૭ આયુષ્ય કર્મ :- આ કર્મની ચાર પ્રકૃતિઓ છે. પરંતુ કોઇપણ એક જીવને બંધમાં અને ઉદયમાં એક જ હોય છે. એક સાથે બે કે ત્રણ બંધ કે ઉદયમાં હોતી નથી માટે એક પ્રકૃતિરૂપ બંધસ્થાન અને ઉદયસ્થાન એક જ છે. તેમજ પરભવનું આયુષ્ય ન બાધે ત્યાં સુધી વિવતિ ભવના આયુષ્યની એકની અને પરભવ આયુના બંધસમયથી આરંભી ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બેની સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિરૂ૫ બે સત્તાસ્થાન હોય છે. જીવ જ્યાં સુધી પરભવ-આયુના બંધની શરૂઆત ન કરે ત્યાં સુધી અબદ્ધાયુ, પરભવ આયુના બંધની શરૂઆતથી બંધ પૂર્ણ ન કરે ત્યાં સુધી બધ્યમાનાયુ અને બંધ સમાપ્ત કર્યા બાદ ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બદ્ધાયુ એમ ત્રણ અવસ્થા હોય છે. નરકાયુનો બંધ પહેલા, તિર્યંચ આયુનો પ્રથમના બે અને મનુષ્યાયુનો પ્રથમના બે અને ચોથું એમ ત્રણ અને દેવાયુનો બંધ ત્રીજા વિના એકથી ૭ એમ છ ગુણસ્થાનકે હોય છે. - નરક અને દેવાયુનો ઉદય પ્રથમના ચાર, તિર્યંચાયુનો પ્રથમના પાંચ અને મનુષ્યાયનો ઉદય ૧૪માં ગુણસ્થાનક સુધી હોય છે. નરક અને તિર્યંચાયુની સત્તા સાતમા સુધી, દેવાયુષ્યની સત્તા ઉપશમશ્રેણિ આશ્રયી અગિયારમા સુધી અને મનુષ્ય આયુની સત્તા ૧૪માં સુધી હોય છે. સંવેધ નરકગતિ :- અબદ્ધાયુ (૧) નરકાયુષ્યનો ઉદય અને નરકાયુની સત્તા ગુણસ્થાનક ૧ થી ૪. બધ્યમાનાયુ.(૨) તિર્યંચાયનો બંધ, નરકાયનો ઉદય, નરક-તિર્યંચાયની સત્તા ગુણસ્થાનક પ્રથમના બે, બધ્યમાનાયુ (૩) મનુષ્ઠાયુનો બંધ, નરકાયુનો ઉદય, નરક-મનુષ્ઠાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧થી૪. બદ્ધાયુ (૪) નરકાયુનો ઉદય, નરક- તિર્યંચાયુની સત્તા (૫) નરકાયુનો ઉદય, નરક - મનુષ્યાયુની સત્તા, આ બન્ને ભાંગામાં ગુણસ્થાન ૧ થી ૪. દેવગતિ - અબદ્ધાયુ (૧) દેવાયુનો ઉદય અને દેવાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૪. બધ્યમાનાયુ (૨) તિર્યંચાયુનો બંધ, દેવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૩) મનુષ્યાયનો બંધ, દેવાયુનો ઉદય, દેવ - મનુષ્ઠાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના એક થી ચા૨, બદ્ધાયુ (૪) દેવાયુનો ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, (૫) દેવાયુનો ઉદય, દેવ-મનુષ્યાયની સત્તા. આ બન્ને ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૪. - તિર્યંચગતિ :- અબદ્ધાયુ (૧) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૫. બધ્યમાનાય (૨) નરકાયુનોં બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુનો બંધ , તિર્યંચાયુનો ઉદય તિર્યંચ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૪) મનુષ્યાયનો બંધ, તિર્યંચાયુનો ઉદય તિર્યંચ-મનુષ્યાયની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૫) દેવાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૫ બદ્ધાયુ (૬) તિર્યંચાયુનો ઉદય તિયચ-નરકની સત્તા (૭) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-તિયચાયુની સત્તા (૮) તિર્યંચાયુનો ઉદય તિર્યંચ મનુષ્યાયની સત્તા (૯) તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા આ ચારે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૫. મનુષ્યગતિ :- અબદ્ધાયુ (૧) મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૧૪. બધ્યમાનાય (૨) નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે. (૪) મનુષ્યાયનો બંધ, મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય -મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૫) દેવાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૭. બદ્ધાયુ (૬) મનુષ્ઠાયુનો ઉદય, મનુષ્ય નરકાયુની સત્તા. (૭) મનુષ્ઠાયુનો ઉદય , મનુષ્ય તિર્યંચાયુની સત્તા. (૮) મનુષ્પાયુનો ઉદય, મનુષ્ય-મનુષ્ઠાયુની સત્તા. આ ત્રણે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૭ (૯) મનુષ્કાયુનો ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક એકથી અગિયાર. કાળ :- આયુષ્યનો બંધ અંતર્મુહૂર્ત સુધી જ હોય છે માટે ચાર ગતિમાં બધ્યમાનાયુના બારે ભાંગાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ નારક અને દેવો પોતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે છે. અને બન્નેનું જઘન્યાયુ દશ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટાયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે માટે નરકાયુષ્યનો ઉદય અને નકાયુની સત્તા તેમ જ દેવાયુનો ઉદય અને દેવાયુની સત્તા આ બન્ને ભાંગાઓનો કાળ જધન્ય. છ માસ ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. અને કેટલાક આચાર્ય ભગવંતોના મતે નારકી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ પરભવાયુ બાંધે છે તેઓના મતે પહેલા ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પણ ઘટે છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ આ બન્ને ગતિમાં બદ્ધાયુના છેલ્લા બબ્બે ભાંગાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અંતર્મુહૂર્ત ન્યૂન છ માસ અને મતાંતરે નરકાયુના ઉદયવાળા છેલ્લા બે ભાંગાનો કાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે. તિર્યંચાયુનો ઉદય અને તિર્યંચાયુની સત્તા. મનુષ્યાયનો ઉદય અને મનુષ્યાયની સત્તા આ બન્ને ભાંગાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી યુગલિકો આશ્રયી છ માસ ન્યૂન ત્રણ પલ્યોપમ, તેમજ મતાન્તરે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન ત્રણ પલ્યોપમ છે. આ તિર્યંચ અને મનુષ્યગતિમાં બદ્ધાયુના આઠે ભાંગાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પુર્વક્રોડનો ત્રીજો ભાગ, પરંતુ મતાન્તરે યુગલિક આશ્રયી તિર્યંચાયુનો ઉદય અને તિર્યંચ-દેવાયુની સત્તા, મનુષ્યાયુનો ઉદય અને મનુષ્ય-દેવાયુની સત્તા,આ બે ભાંગાઓનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ધૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. હવે જીવસ્થાન આશ્રયી વિચારીએ તો - સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ચારે ગતિમાં હોવાથી તેમાં ૨૮ ભાંગા હોય છે. લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય જ હોય છે તેમજ તેઓ બંધ પણ તિર્યંચ અને મનુષ્યાયનો જ કરે છે માટે આ બન્ને ગતિમાં અબદ્ધાયુનો એક-એક બધ્યમાનાયુના તિર્યંચ અને મનુષ્યના બળે કુલ ચાર અને બદ્ધાયુના પણ આ જ બબ્બે એમ કુલ દશ ભાંગા છે. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ જ હોય છે, અને તે ચારે ગતિમાં જાય છે માટે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં તિર્યંચના નવ ભાંગા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્ય હોવાથી અપ૦ સંજ્ઞી પંચે માં બતાવ્યા મુજબ પાંચ તિર્યંચના અને પાંચ મનુષ્યના એમ દશ ભાંગા હોય છે. શેષ દશ જીવસ્થાનકોમાં તિર્યંચો જ હોય છે તેમજ આ જીવો તિર્યંચ અને મનુષ્ઠાયુનો જ બંધ કરે છે માટે દશે જીવસ્થાનકોમાં અબદ્ધાયુનો એક, બધ્યમાન અને બદ્ધાયુના બળે એમ કુલ પાંચ પાંચ ભાંગા હોય છે. ગોત્રકર્મ :- આ કર્મની પણ બે જ પ્રકૃતિઓ છે પરંતુ પરાવર્તમાન હોવાથી બંધ અને ઉદયમાં બન્ને એક સાથે હોતી નથી. પરંતુ ગમે તે એક - એક હોય છે. માટે એક પ્રકૃતિરૂપ એક બંધસ્થાન અને ઉદયસ્થાન છે. ૧૪ -માના ચરમસમયે માત્ર ઉચ્ચગોત્રની સત્તા હોય છે અને તેઉવાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉર્વલના કર્યા પછી તેઓમાં તેમજ ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિક અન્ય તિર્યંચોમાં પણ જ્યાં સુધી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી અંતર્મુહૂર્ત માત્ર નીચગોત્રની પણ સત્તા હોય છે એમ બે રીતે એક પ્રકૃતિનું અને શેષકાલે સર્વ જીવોને બે પ્રકૃતિનું એમ બે સત્તાસ્થાનો છે. નીચનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી અને ઉદય પ્રથમના પાંચ ગુણસ્થાનક સુધી, ઉચ્ચનો બંધ એકથી દશ ગુણસ્થાનક સુધી અને ઉદય ચૌદ ગુણસ્થાનક સુધી છે. કેવલ નીચની સત્તા માત્ર પહેલા ગુણસ્થાનકે અને કેવળ ઉચ્ચની સત્તા ચૌદમાના ચરમ સમયે જ હોય છે અને બન્નેની સત્તા સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. | સંવેધ :- (૧) નીચનો બંધ, નીચનો ઉદય અને નીચેની સત્તા. આ ભાંગો તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા બાદ તેમજ ત્યાંથી નીકળી અન્ય તિર્યચોમાં માત્ર અંતર્મુહૂર્ત કાળ પર્યત હોય છે તેમજ તેઉકાય અને વાઉકાયમાં અને ત્યાંથી નીકળેલા જીવો પણ અનન્તર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામતા નથી માટે પહેલે ગુણસ્થાનકે જ હોય (૨) નીચનો બંધ, નીચનો ઉદય અને બે ની સત્તા પ્રથમના બે ગુણસ્થાનક સુધી (૩) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય, બેની સત્તા. ગુણસ્થાનક પ્રથમના બે (૪) ઉચ્ચનો બંધ, નીચનો ઉદય, બેની સત્તા પ્રથમના પાંચ ગુણસ્થાનક (૫) ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા પ્રથમના દશ ગુણસ્થાનક (૬) ઉચ્ચનો ઉદય, બેની સત્તા. ૧૧માં ગુણસ્થાનકથી ચદમાના ઉપાજ્ય સમય સુધી (૭) ઉચ્ચનો ઉદય, ઉચ્ચની સત્તા ૧૪માના ચરમ સમયે હોય છે. કાળ :- તેઉકાય અને વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કરી અલ્પકાળમાં જ અન્ય તિર્યંચોમાં જઇ અંતર્મુહૂર્ત પછી ઉચ્ચનો બંધ થવાથી બેની સત્તા થાય છે માટે પ્રથમ ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેઉકાય - વાઉકાયની અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સ્વકીય સ્થિતિમાંથી ઉદૂવલના કરવાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૩૯ બાદ કરી શેષકાળ અને અન્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત. કુલ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન અંતર્મુહૂર્વ અધિક અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે. (૨) નીચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તાનો કાળ-પ્રથમ સમયે નીચગોત્ર બાંધી બીજા સમયે ઉચ્ચગોત્ર બાંધનારને આશ્રયી જઘન્યથી એક સમય અને સાતમી નરકના મિથ્યાષ્ટિને ભવ પર્યત આ જ ભાંગો હોય છે તેમજ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય તિર્યંચો બાંધે છે અને ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં જે ગતિમાં જવાનું હોય તે જ ગતિ લાયક બંધ પણ થાય છે તેમજ સાતમી નરકમાંથી કાળ કરીને પણ જીવ તિર્યચોમાં જ ઉત્પન્ન થાય છે અને એવા તિર્યંચોને પણ ભવના પ્રથમ અંતર્મુહૂર્તમાં આજ ભાંગો ઘટે છે. માટે પૂર્વભવનું એક, અને પછીના ભવનું એક એમ બે અંતર્મુહૂ અને તેત્રીશ સાગરોપમ નારકના, આ પ્રમાણે આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ બે અંતર્મુહૂર્ણ અધિક તેત્રીશ સાગરોપમ છે. (૩) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ બંધ આશ્રયી નીચ અને ઉચ્ચગોત્ર પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. (૪) ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તાનો કાળ બંધ આશ્રયી પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણ કે નરકમાં નીચનો ઉદય હોય છે. અને સામાન્યથી સાતમી નરકમાં મિથ્યાષ્ટિને ભવસ્વભાવે નીચનો જ બંધ હોય છે પરંતુ સાતમી નરકમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તમાં જ ક્ષયોપશમ સમ્યક્ત પામી ભવના દ્વિચરમ અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વમાં રહેનાર નારક ઉચ્ચગોત્રનો જ બંધ કરે છે માટે તેવા જીવને આશ્રયી આટલો અને છમાસ બાકી હોય ત્યારે આયુષ્ય બાંધે જ એ મતે આયુષ્ય બાંધતાં મિથ્યાત્વ જ હોવાથી અંતર્મુહૂર્ત અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ ઘટી શકે છે. (૫) ઉચ્ચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ નીચ અને ઉચ્ચ બંધમાં પરાવર્તમાન હોવાથી જઘન્યથી એક સમય અને નીચનો બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોવાથી તેમજ મિથ્યાત્વ પામ્યા વિના જીવ દેવ અને મનુષ્યભવમાં સાધિક ૧૩૨ સાગરોપમ કાળ પ્રમાણ જ સંસારમાં રહી શકે છે માટે ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે. (૬) ઉચ્ચનો ઉદય અને બેની સત્તાનો કાળ અગિયારમા ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેરમા ગુણસ્થાનક આશ્રયી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. () ઉચ્ચનો ઉદય તેમજ ઉચ્ચની સત્તાનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે એક સમયનો જ છે. આજ ભાંગાઓનો જીવસ્થાનક આશ્રયી વિચાર :- પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં સર્વ ગુણસ્થાનકોની વિવક્ષા કરીએ તો સાત, અને બાર ગુણસ્થાનકની વિરક્ષા કરીએ તો પ્રથમના છ હોય છે, લબ્ધિપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયની વિવક્ષા કરીએ તો તેમાં પહેલું બીજું અને ચોથું ગુણસ્થાનક હોવાથી તેમજ ચારે ગતિના જીવો આવતા હોવાથી પ્રથમના પાંચ અને જો લબ્ધિ અપર્યાપ્તની વિવક્ષા કરીએ તો તેમાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોવાથી પહેલો, બીજો અને ચોથો એમ ત્રણ ભાંગા હોય છે અને શેષ બાર જીવસ્થાનકોમાં પણ આ જ ત્રણ ભાગ હોય છે. (-: અથ ગુણસ્થાનક આશ્રયી છ કર્મની ઉત્તર પ્રવૃતિઓનો સંવેધ : પ્રથમના દશ ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો પાંચ પ્રકૃતિના બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પવાળો એક અને અગ્યારમે તેમજ બારમે ગુણસ્થાનકે અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ બે વિકલ્પવાળો એક ભાગો હોય છે. | દર્શનાવરણીયના પ્રથમના બે ગુણસ્થાનકોમાં નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય, અને નવની સત્તા આ બે, ત્રીજાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી છ નો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા આ બે, તેમજ આઠમાના બીજા ભાગથી દશમા સુધી ચારનો બંધ, ચાર-પાંચનો ઉદય અને નવની સત્તા, આ બે તેમજ ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી અને મૂળ મતે નિદ્રાનો ઉદય ન હોવાથી નવમાના બીજા ભાગથી દશમાં ગુણસ્થાનક સુધી ચારનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા હોય છે. માટે સામાન્યથી નવમા અને દેશમાં ગુણસ્થાનકે ચારના બંધના કુલ ત્રણ, અગિયારમે અબંધ, ચાર કે પાંચનો ઉદય અને નવની સત્તા આ બે, અને બારમે ચારનો ઉદય અને છ ની સત્તા તેમજ ચરમ સમયે ચારનો ઉદય, ચારની સત્તા, એમ બે સંવેધ ભાંગા હોય છે. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ મતાન્તરે ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય માનીએ તો નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણિમાં ચારનો બંધ, પાંચનો ઉદય અને છની સત્તા, તેમજ પૂર્વોક્ત ત્રણ એમ કુલ ચાર, વળી બારમા ગુણસ્થાનકે પહેલાં બતાવેલ બે તેમજ પાંચનો ઉદય અને છની સત્તા એમ કુલ ત્રણ ભાગ હોય છે. વેદનીયકર્મના પ્રથમના છ ગુણસ્થાનકોમાં પહેલા ચાર, સાતથી તેરમા ગુણસ્થાનક સુધી સાતાના બંધના એ તેમજ ચૌદમા ગુણસ્થાનકે અબંધના ચાર ભાંગા હોય છે. આયુષ્યકર્મના પહેલા ગુણસ્થાનકે ૨૮ અને નરકાયુનો બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે, તેથી નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચ નરકાયુની સત્તા તેમજ નરકાયુનો બંધ, મનુષ્યાયનો ઉદય અને મનુષ્ય-નરકાયુની સત્તા, આ બે વિના બીજા ગુણસ્થાને શેષ ૨૬, ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુનો બંધ ન હોવાથી ચારે ગતિમાં બધ્યમાન અવસ્થાના બાર ભાંગા વિના શેષ ૧૬, ચોથા ગુણસ્થાનકે અબદ્ધાયુના ચાર, બદ્ધાયુના ૧૨ એમ ૧૬ અને આ ગુણસ્થાનકે દેવો અને નારકો મનુષ્પાયુનો જ અને મનુષ્ય તેમજ તિર્યંચો દેવાયુનો જ બંધ કરે છે. માટે બધ્યમાન અવસ્થાના ચારેગતિના એક-એક એમ કુલ મળી ૨૦ ભાંગા હોય છે. પાંચમે ગુણસ્થાનકે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ હોય છે. અને તેઓ પણ એક દેવાયુનો જ બંધ કરે છે. માટે બન્ને ગતિના મળી અબદ્ધાયુ અને બધ્યમાનાયુના બબ્બે તેમજ બદ્ધાયુના આઠ એમ કુલ બાર ભાંગા, છઠે તથા સાતમે ગુણસ્થાનકે માત્ર મનુષ્ય જ હોવાથી અને તેઓ પણ દેવાયુનો જ બંધ કરતા હોવાથી માત્ર મનુષ્ય ગતિના જ અબદ્ધાયુ અને બધ્યમાનાયુનો એક-એક તેમજ બદ્ધાયુના ચાર એમ કુલ છ ભાંગા હોય છે. અબદ્ધાયુ અથવા માત્ર દેવાયું બાંધી જીવ ઉપશમશ્રેણિ કરી શકે છે. માટે ઉપશમશ્રેણિ આશ્રયી ૮થી૧૧ મા સુધી મનુષ્ઠાયુનો ઉદય-મનુષ્યાયની સત્તા, મનુષ્યાયનો ઉદય મનુષ્ય-દેવાયુની સત્તા આ બે ભાંગાઓ અને ક્ષપકશ્રેણિ આશ્રયી અગિયારમા વિના આ ત્રણ ગુણસ્થાનકોમાં તેમજ બારથી ચૌદ એ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર મનુષ્યાયનો ઉદય અને મનુષ્યાયની સત્તારૂપ એક જ ભાંગો હોય છે. ગોત્રકર્મના પ્રથમના ગુણસ્થાનકે પહેલા પાંચ, બીજા ગુણસ્થાનકે પહેલા વિના એ જ ચાર અને ત્રીજા - ચોથા તથા પાંચમા ગુણસ્થાનકે ઉચ્ચગોત્રના બંધવાળા બે, છઠ્ઠાથી દશમા સુધી ઉચ્ચના બંધ તથા ઉદયવાળો એક અને ૧૧માંથી તેરમાં સુધી ઉચ્ચનો ઉદય અને ઉચ્ચ-નીચની સત્તા તેમજ ચૌદમે ઉચ્ચનો ઉદય અને બે ની સત્તા અને ચરમ સમયે ઉચ્ચનો ઉદય -ઉચ્ચની સત્તા એમ બે ભાગ હોય છે. મોહનીયકર્મ :- આ કર્મના ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨ અને ૧ પ્રકૃતિરૂપ કુલ દશ બંધસ્થાનો છે પહેલા ગુણસ્થાનકે અનેક જીવો આશ્રયી છવીશ પ્રકૃતિઓનો બંધ હોવા છતાં કોઇપણ એક જીવ એક સમયે બે યુગલમાંથી એક યુગલ અને ત્રણ વેદમાંથી એક જ વેદ બાંધે છે એથી કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વમોહનીય આ ૧૯ ધૂવબંધી, બેમાંથી કોઇપણ એક યુગલ અને ત્રણમાંથી એક વેદ એમ બાવીસ બાંધે છે માટે બે યુગલને ત્રણ વેદે ગુણતાં કુલ છ ભાંગા થાય અર્થાત્ અનેક જીવો આશ્રયી બાવીસનો બંધ છ પ્રકારે હોય છે. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વનો બંધ ન હોવાથી તેને બાદ કરતાં ૨૧નો બંધ હોય છે. અહીં નપુંસકવેદનો પણ બંધ ન હોવાથી બે યુગલને બે વેદે ગુણતાં કુલ ૨૧ ના બંધના ચાર ભાંગા થાય. અનંતાનુબંધિ ચારનો બંધવિચ્છેદ થવાથી ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે તે ચાર વિના ૧૭ બંધાય છે. પરંતુ અહીં સ્ત્રીવેદનો પણ બંધ ન હોવાથી પુરુષવેદની સાથે બે યુગલના બે જ ભાંગા થાય છે. તેમજ તેના અને નવના બંધે પણ તે જ પ્રમાણે બે બે ભાંગા થાય છે. પાંચમે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના તેર, અને છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા સુધી પ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના નવ બંધાય છે. પરંતુ અરતિ -શોક છઠ્ઠા સુધી જ બંધાય છે માટે સાતમે અને આઠમે ગુણસ્થાનકે નવના બંધે એક જ ભાંગો થાય છે. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજ્વલનરૂપ પાંચ પ્રકૃતિનું, બીજા ભાગે પુરુષવેદ વિના ચારનું; ત્રીજા ભાગે સંવલન ક્રોધ વિના ત્રણનું, ચોથા ભાગે સ. માન વિના બેનું અને પાંચમા ભાગે સં. માયા વિના For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૪૧ લોભરૂપ એક પ્રકૃતિનું એમ કુલ પાંચ બંધસ્થાનો અને આ દરેક બંધસ્થાનોમાં બંધ આશ્રયી કોઇપણ પ્રકૃતિ પરાવર્તમાન ન હોવાથી એક-એક એમ કુલ પાંચ ભાંગાઓ થાય છે. એમ દશે બંધસ્થાને મળી કુલ ૨૧ બંધ ભાંગા હોય છે, કાળ :- ૨૨નો બંધ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી તેનો કાળ અનાદિ અનંત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત, એમ ત્રણ પ્રકારે અને ૨૧ નો બંધ સાસ્વાદન ગુણસ્થાને જ હોય છે માટે સાસ્વાદનના કાળ પ્રમાણે જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે. ૧૭નો બંધ ત્રીજે અને ચોથે, તેનો બંધ પાંચમે, અને નવનો બંધ છઠ્ઠાથી આઠમા ગુણસ્થાનક સુધી છે. સમ્યક્ત દેશવિરતિ તેમજ સર્વવિરતિનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી આ ત્રણે બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ૧૭ના બંધનો ઉત્કૃષ્ટ કાળ મિશ્ર સહિત સમ્યકત્વના ઉત્કૃષ્ટકાળ પ્રમાણ સાધિક ૧૩૨ સાગરોપમ તેમજ દેશવિરતિ અને સર્વવિરતિનો ઉત્કૃષ્ટ કાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ હોવાથી તેર અને નવ એમ બન્ને બંધસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ પણ તેટલો જ છે. પાંચથી એક પ્રકૃતિ સુધીના પાંચે બંધસ્થાનો નવમા ગુણસ્થાનકે હોવાથી અને ઉપશમશ્રેણિમાં એક સમયે પાંચમાંથી કોઇપણ બંધ કરી બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને આ ગુણસ્થાનકનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી પાંચે બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્ત છે. ઉદયસ્થાન :- ૧-૨-૪-૫--૭-૮-૯ અને ૧૦ પ્રકૃતિરૂપ મોહનીય કર્મના ૯ ઉદયસ્થાનો છે ત્યાં દશમાં ગુણસ્થાનકે સંજ્વલન લોભ અને પડતાને નવમા ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનો ઉદય ન થાય ત્યાં સુધી ચા૨ સંજ્વલનમાંથી કોઇપણ એક પ્રકૃતિનો, અને આ જ ગુણસ્થાનકે વેદોદય થયા પછી બે નો , તેમજ પડતાને આઠમા ગુણસ્થાનકે બેમાંથી કોઇપણ એક યુગલન ઉદય થવાથી ચાર, ભયનો ઉદય થાય ત્યારે પાંચ, જુગુપ્સાનો ઉદય થાય ત્યારે છે, અને ક્ષયોપશમ સમ્યકત્વીને છટ્ટે અથવા સાતમે ગુણસ્થાનકે સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી સાતનો ઉદય થાય છે. દેશવિરતિએ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઇ પણ એકનો ઉદય થવાથી આઠનો, ચોથે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઇપણ એકનો ઉદય થવાથી નવ અને સમ્યકત્વમોહનીય વિના પૂર્વ કહેલ આઠમા સાસ્વાદન ગુણસ્થાનકે અનંતાનુબંધી કોઇપણ એક ક્રોધાદિકનો ઉદય થવાથી નવનો, અને પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય થવાથી દશનો ઉદય થાય છે. આ દરેક ઉદયસ્થાનો જુદા જુદા ગુણસ્થાનકે અને અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે હોય છે તેનો વિચાર હવે પછી કરાશે. - મિથ્યાત્વનો ઉદય પ્રથમ ગુણસ્થાનક સુધી, અનંતાનુબંધી ચારનો બીજા સુધી, મિશ્રમોહનીયનો માત્ર ત્રીજા ગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનીય ચારનો ચોથા સુધી , પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો પાંચમા સુધી, સમ્યકત્વમોહનીયનો ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચાર થી સાત સુધી, હાસ્યષકનો આઠમા સુધી, અને ત્રણે વેદોનો નવમા ગુણસ્થાનકના અમુક કાળ સુધી, એ જ પ્રમાણે સંજવલન ક્રોધાદિક ત્રણનો નવમો ગુણસ્થાનકના અમુક અમુક કાળ સુધી, તેમજ બાદ૨ લોભનો નવમાના અંત સુધી, અને સૂક્ષ્મ લોભનો ઉદય દશમાં ગુણસ્થાનકે હોય છે. જે જે પ્રકૃતિનો જ્યાં સુધી ઉદય કહેલ છે ત્યાં સુધી હોય છે પણ તેની પછીના ગુણસ્થાનકોમાં હોતો નથી. એમ સર્વત્ર સમજવું. જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. ત્યાં ત્યાં બીજી બધી પ્રવૃતિઓનો ઉદય અવશ્ય હોય જ પરંતુ ભય-જુગુપ્સા સમ્યકત્વમોહનીયનો અને અનંતાનુબંધીનો ઉદય પોતપોતાના ઉદય યોગ્ય ગુણસ્થાનકોમાં ઉદય અવશ્ય હોય એમ ન સમજવું, પરંતુ હોય પણ ખરો અને ન પણ હોય. ભય-જુગુપ્સા અધ્રુવોદયી હોવાથી આઠમા સુધી કોઇપણ ગુણસ્થાનકોમાં ગમે ત્યારે તે બન્નેનો અથવા બેમાંથી એક નો ઉદય હોઇ શકે છે અથવા બન્ને ન પણ હોય, ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક સમ્યકત્વીને સમ્યક્વમોહનીયનો ઉદય હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને ન હોય, અને ક્ષાયોપથમિક સમ્યકત્વી ચોથાથી સાતમા સુધીના કોઇપણ ગુણસ્થાનકે દર્શનસપ્તકનો ક્ષય કરવા તત્પર થાય અને પહેલાં ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે પરંતુ પછી જો તેવા વિશુદ્ધ અધ્યવસાયો ન રહે તો દર્શનત્રિકનો ક્ષય ન પણ કરે અને ચારનો ક્ષય કરી અટકી જાય તેવા આત્માઓને કોઇકાળે અશુભ અધ્યવસાયના ઉથાનથી જો મિથ્યાત્વનો ઉદય થાય તો પહેલે ગુણસ્થાનકે જાય, ત્યારે સત્તામાંથી તદ્દન ક્ષય કરેલ અનંતાનુબંધીનો પુનઃ બંધ શરૂ કરે તેવા આત્માઓને પહેલે ગુણસ્થાનકે એક બંધાવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તે સિવાય પહેલા ગુણસ્થાનકે હંમેશા અનંતાનુબંધીનો અવશ્ય ઉદય હોય છે. For Personal Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના જીવો સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે. અને આવા જ બીજા ચાર પ્રકારના નપુંસકવેદના ઉદયવાળા હોય છે. | માટે ચારને ત્રણે ગુણતાં બાર, આ બારે પ્રકારના જીવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય અને બીજા કેટલાક આવા જ બાર પ્રકારના જીવો અરતિ-શોકના ઉદયવાળા હોય. માટે બારને બે એ ગુણતાં આ સાતના ઉદયવાળા કુલ જીવો ચોવીશ પ્રકારના થાય. અર્થાત્ ચોવીસ ભાંગા થાય છે, તે ચોવીશ ભાંગાઓના સમૂહને એક ચોવીશી કહેવાય છે. એમ સર્વત્ર સમજવું માટે સાતના ઉદયની એક ચોવીશી અર્થાત્ ચોવીશ ભાંગા થાય છે. એ સાતના ઉદયમાં અનંતાનુબંધી અથવા ભય અથવા જુગુપ્સા આ ત્રણમાંથી કોઇપણ એક પ્રકૃતિનો ઉદય થાય, ત્યારે ત્રણ પ્રકારે આઠનો ઉદય થાય અને એક પ્રકારના આઠના ઉદયમાં ઉપર બતાવ્યા મુજબ એકેક ચોવીસી ભાંગાં થાય છે. માટે આઠના ઉદયની ત્રણ ચોવીશી, એટલે ભાંગા ૭૨ થાય. એજ પ્રમાણે પહેલાં બતાવેલ સાતમાં અને ભય, અંન9 જુગુપ્સા અથવા ભય જુગુપ્સા એમ બે-બે પ્રકૃતિઓનો અધિક ઉદય થવાથી નવનો ઉદય થાય. તે પણ ત્રણ પ્રકારે હોવાથી કુલ ત્રણ ચોવીશી એટલે ભાંગા ૭૨ થાય છે..... અને તે જ સાતમાં અનં-ભય- જુગુ, એ ત્રણેનો ઉદય એક સાથે થાય ત્યારે વધુમાં વધુ દશનો ઉદય થાય છે. અહીં એક જ વિકલ્પ હોવાથી એક ચોવીશી એટલે ચોવીશ ભાંગા થાય છે, એમ પહેલા ગુણસ્થાનકે સાતની એક, આઠની ત્રણ, નવની ત્રણ, દશની એક એમ સર્વ મળી આઠ ચોવીશી અને તેના ભાંગા ૧૯૨ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧નો બંધ હોય છે. અને ત્યાં સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાન હોય છે. અને ચાર ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ - એમ કમમાં કમ આ ગુણસ્થાનકે સાતનો ઉદય હોય છે. અને અહીં પણ પહેલાંની જેમ એક ચોવીશી અર્થાતુ ચોવીશ ભાંગા થાય છે. આ સાતમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો ઉદય થાય ત્યારે બે રીતે આઠનો ઉદય થવાથી બે ચોવીશી એટલે ૪૮ ભાંગા થાય. તેમજ ભય-જુગ) બન્નેનો સાથે ઉદય થાય ત્યારે નવનો ઉદય એક જ રીતે થાય માટે એક ચોવીશીએટલે ચોવીશ ભાંગા થાય. એમ સાસ્વાદને ત્રણે ઉદયસ્થાન મળી કુલ ચારચોવીશી અને ૯૬ ભાંગાથાય છે. ૧૭નો બંધ ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે છે, ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાનો છે અહિં અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ત્રણમાંથી એક વેદ, અને મિશ્રમોહનીય એમ કમમાં કમ સાત પ્રકૃતિનો ઉદય હોય છે માટે સાતની એક ચોવીસી, અને ભય - જુગુપ્સા એ બેમાંથી ગમે તે એકનો ઉદય થાય ત્યારે આઠનો ઉદય બે રીતે થવાથી બે ચોવીસી, અને ભય-જુગુપ્સા બન્નેનો સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચોવીસી એમ ત્રીજા ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચોવીસી અને તેના ભાંગા ૯૬ થાય. ચોથે ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદૃષ્ટિ જીવો આશ્રયી છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાનો હોય છે પરંતુ ક્ષાયિક અને ઓપશમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયોપથમિક રેક્ટ્રિ સં જેમ એક વાધેશી દ હીવાસ-ઉન્મસ્થાનો હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, બેમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એકપેદ; કોમ ક્ષેત્રમાં રોછો એ દવે પ્રકૃતિનેં ઉદઘ ક્ષાયિક બી:ગક સે બદ્ધ છે તેમજ સ્કેવરનો હોવા છતાં ઉદય પ્રકૃતિને તેની તેજ હોવાથી છ ના ઉદયની -કરલે સેવાભાસપારું એમ માદક બે દાયથી સાનેનો. તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદાષ્ટિને એક સમ્યકત્વ મહિનાનાં ઉદવ વવારે વાવી પહેલાં વેવ હ. મોહનીય નાંખવાથી માતનો ઉદય કુલ ત્રણ -બનતyખી. . . . . .. ... નય વગેરે નો દાદિક. કે મુવ ના મ એ એક 5 નં ૫. ખે કેમ છમહેનો અને કાં કt - ફીરો " ક ને માટે પ્રાતની એક ચોવીસી, અને ભય - જગસા એ બનાવી ગમે તે એકનો ઉદય થાય ત્યારે આઠનો ઉદય બે રીતે થવાથી બે ચોવીસી, અને ભય-જુગુપ્સા બન્નેની સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચોવીસી એમ ત્રીજા ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચોવીસી અને તેના ભાંગા ૯૬ થાય. ચોથે ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદષ્ટિ જીવો આશ્રયી છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાનો હોય છે પરંતુ ક્ષાયિક અને ઓપશમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો ઉદય વધારે હોવાથી સાતથી નવ સુધીના ત્રણ ઉદયસ્થાનો હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, બેમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એક વેદ, એમ ઓછામાં ઓછા આ છ પ્રકૃતિનો ઉદય ક્ષાયિકઔપથમિક સમ્યગુદષ્ટિને હોય છે, બન્ને સમ્યકત્વ અલગ હોવા છતાં ઉદય પ્રવૃતિઓ તેની તે જ હોવાથી છ ના ઉદયની એક ચોવીશી થાય છે. આ છમાં ભય કે જગુપ્તા બેમાંથી એકનો ઉદય થવાથી સાતનો, તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિને એક સમ્યકત્વ મોહનીયનો ઉદય વધારે થવાથી પહેલાં બતાવેલ છમાં સમ્યકત્વમોહનીય નાંખવાથી સાતનો ઉદય કુલ ત્રણ Jain Education Interational For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૪૩ પ્રકારે થાય છે માટે ત્રણ ચોવીશી, અને પહેલાં બતાવેલ છમાં ભય, જુગુ બન્નેનો ઉદય થવાથી ક્ષાયિક-ઔપથમિક સમ્યકત્વીને તેમજ ક્ષાયોપથમિક સમ્યકત્વને બતાવેલ સાતમાં ભય - જુગુપ્સા બેમાંથી એકનો ઉદય થવાથી આઠના ઉદયના ત્રણે સમ્યકત્વી આશ્રયી ત્રણ વિકલ્પો થાય છે માટે આઠના ઉદયની ત્રણ ચોવીશી થાય. તેમજ ક્ષાયોપથમિક સમ્યગુદષ્ટિને સમ્યકત્વમોહનીય સહિત પહેલાં બતાવેલ સાતમાં ભય -જુગુપ્સા બન્નેનો ઉદય સાથે થાય ત્યારે નવનો ઉદય અને તેનો એક વિકલ્પ હોવાથી એક ચોવીશી, એમ આ ગુણસ્થાનકે ત્રણ પ્રકારના સમ્યગુદષ્ટિ આશ્રયી ૮ ચોવીશી અને ભાંગા ૧૯૨ થાય. અને અલગ અલગ વિચારીએ તો ક્ષાયિકને અને ઓપશમિકને ચાર ચોવીશી અને ૯૬ ભાંગા થાય તથા લાયોપથમિકને ચાર ચોવીશી અને ૯૬ ભાંગા હોય છે. એમ પાંચમે-છદ્દે-સાતમે ગુણસ્થાનકે પણ ત્રણ પ્રકારના સમ્યકત્વી હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને સમ્યકત્વમોહનીય ઉદયમાં હોતી નથી પરંતુ ક્ષાયોપથમિક સમ્યકત્વીને સમ્યકત્વમોહનીય ઉદયમાં હોય છે. માટે ક્ષાયિક તથા ઓપશમિક સમ્યકત્વીને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે તેના કરતાં ક્ષાયોપથમિક સમ્યકત્વીને એક સમ્યકત્વમોહનીય વધારે હોય એમ સમજવું. પાંચમા ગુણઠાણે ૧૩ના બંધે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય ન હોવાથી પ્રત્યાખ્યાનીય વગેરે બે ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ૩ માંથી એક વેદ એમ ઓછામાં ઓછો પાંચ પ્રકૃતિનો ઉદય ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને હોય છે અને તેની એક ચોવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો ઉદય અધિક થવાથી, અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલેથી જ સમ્યકત્વમોહનીય ઉદયમાં વધારે હોવાથી છનો ઉદય થાય છે એમ છનો ઉદય ત્રણ રીતે થવાથી ત્રણ ચોવીશી, અને પહેલાં બતાવેલ પાંચમાં ભય-જુગુપ્સા અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીય અને ભય અથવા જુગુપ્સા બેમાંથી એક એમ બેનો ઉદય વધારે હોવાથી સાતના ઉદયના પણ ત્રણ વિકલ્પો થાય છે માટે ત્રણ ચોવીશી, અને ક્ષાયોપથમિકને છ માં ભય- જુગુપ્સાનો એક સાથે ઉદય થવાથી આઠનો ઉદય થાય છે અને તેની એક ચોવીશી, એમ પાંચમા ગુણસ્થાનકે ચારે ઉદયસ્થાને મળી કુલ આઠ ચોવીશી અને ભાંગા ૧૯૨ થાય છે. પરંતુ કેવલ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને વિચારીએ તો તેની ચાર અને ક્ષાયોપથમિકને વિચારીએ તો તેની પણ ચાર ચોવીશી થાય છે. છઠે - સાતમે - આઠમે ગુણસ્થાનકે નવનો બંધ હોય છે આ ત્રણે ગુણસ્થાનક અલગ હોવા છતાં બંધમાં પ્રકૃતિઓ સરખી જ હોવાથી ત્રણે ગુણસ્થાનકની ચોવીશી અને ભાંગા જુદા ગણવામાં આવ્યા નથી માટે એક ગણેલા છે. જુદા જુદા ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તો ચોવીશી અને ભાંગા જુદા ગણાય આમાં વિવફા ભેદ જ છે. - છઠે - સાતમે ગુણઠાણે નવના બંધે ૪ થી સાત પર્યંતના ચાર ઉદયસ્થાન હોય છે. પ્રત્યાખ્યાનીયનો ઉદય ન હોવાથી સંજ્વલન ક્રોધાદિક એક, એક યુગલ અને એક વેદ એમ ઓછામાં ઓછો ચાર પ્રકૃતિનો ઉદય હોય છે અને તેની એક ચોવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકનો અથવા ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વમોહનીયનો ઉદય થાય ત્યારે કુલ પાંચનો ઉદય ત્રણ રીતે થાય માટે ત્રણ ચોવીશી. અને એ જ ચારમાં ભય-જુગુપ્સા એકી સાથે અને ક્ષાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વ મોહનીય અને ભય-અથવા જુગુપ્સા એમ બે પ્રકૃતિનો ઉદય અધિક થવાથી છ નો ઉદય પણ ત્રણ રીતે થાય છે. માટે આની પણ ત્રણ ચોવીશી, અને ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલાં બતાવેલ ચારમાં સમ્યકત્વમોહનીય, ભય-જુગુપ્સા એ ત્રણેનો એક સાથે ઉદય થવાથી સાતનો ઉદય થાય છે. તેની એક ચોવીશી, એમ કુલ ચારે ઉદયસ્થાને મળી આઠ ચોવીશી, અને ૧૯૨ ભાંગા થાય , તેમાં પણ ચાર ચોવીશી ક્ષાયિક અને ઔપશમિકની અને ચાર ચોવીશી ક્ષાયોપથમિકની છે. આઠમે ગુણસ્થાનકે ચાર થી છ પર્યત ત્રણ જ ઉદયસ્થાન હોય છે, કારણ કે સાતનું ઉદયસ્થાન સમ્યકત્વમોહનીય સહિત છે. અને તેનો ઉદય ક્ષાયોપથમિક સમ્યકત્વને જ હોય, પરંતુ આ ગુણસ્થાનકે ક્ષાયોપશમિક સમ્યકત્વ હોતું નથી, સાયિક અથવા ઓપશમિક સમ્યકત્વ જ હોય છે માટે ચારના ઉદયની એક, પાંચના ઉદયની બે, અને છના ઉદયની એક એમ આ ગુણસ્થાનકે ચાર ચોવીશી થાય. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા અને આઠમા ગુણસ્થાનકના ઉદયસ્થાનો તેમજ ઉદય પ્રકૃતિઓ અલગ ન હોવાથી નવના બંધની કુલ આઠ ચોવીશીમાં જ તેનો સમાવેશ થાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ હવે કયા કયા ઉદયસ્થાનની કુલ કેટલી ચોવીશી થાય છે તેનો વિચાર કરીએ.... દશના ઉદયની પહેલે ગુણસ્થાનકે એક, નવના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે -ચોથે એક-એક, એમ કુલ છે, આઠના ઉદયની પહેલે ત્રણ બીજે -ત્રીજે બે-બે ચોથે ત્રણ અને પાંચમે ગુણસ્થાનકે એક, એમ કુલ ૧૧, સાતના ઉદયની પહેલે બીજે ત્રીજે ગુણસ્થાનકે એક-એક, ચોથે પાંચમેં ત્રણ ત્રણ અને છટ્ટ ગુણસ્થાનકે એક એમ કુલ ૧૦ છ ના ઉદયની ચોથે એક, પાંચમે અને છઠે ગુણસ્થાનકે ત્રણ ત્રણ એમ કુલ સાત, પાંચના ઉદયની પાંચમે એક, છ ત્રણ એમ ચાર, અને ચારના ઉદયની છઠે એક, એમ એકથી આઠ ગુણસ્થાનક સુધીમાં = કુલ ૪૦ ચોવીશી થાય અર્થાત્ ૯૬૦ ભાંગા થાય છે. નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં પાંચનો બંધ હોય છે અને તે વખતે ચારે સંજ્વલનમાંથી કોઇપણ ક્રોધાદિક એક કષાય, અને ત્રણ વેદમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે હાસ્યષકનો ઉદય આઠમા સુધી જ હોવાથી અહીં હોતો નથી, માટે અહીં ચોવીશી થતી નથી, પરંતુ સંજ્વલનને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. આ ગુણસ્થાનકના અમુક કાળ પછી વેદોદય હોતો નથી અને વેદોદય ન હોય ત્યારે પુરુષવેદનો બંધ પણ હોતો નથી, માટે વેદનો ઉદય અને પુરુષવેદનો બંધવિચ્છેદ થયા બાદ ચારનો બંધ હોય છે. અને તે પણ અમુક કાળ સુધી જ હોય છે, અહીં અમુક કાળ વ્યતીત થયા બાદ સંજ્વલન ક્રોધ-માન-માયાનો બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. માટે ચારથી એક સુધીના ચારે બંધસ્થાનોમાં સંજવલન કષાય રૂપ એક જ પ્રકૃતિનો ઉદય હોય છે પરંતુ ચારના બંધ ચારમાંથી ગમે તે એકનો, ત્રણના બંધે ક્રોધ વિના ત્રણમાંથી ગમે તે એકનો, બેના બંધ માયા-લોભ એ બેમાંથી ગમે તે એકનો, અને લોભરૂપ એકના બંધે એક લોભનો જ ઉદય હોય છે. એક પ્રકૃતિનો ઉદય સર્વત્ર સમાન હોવા છતાં બંધસ્થાનના ભેદે અલગ અલગ ગણીએ તો ચારના બંધે ચાર, ત્રણના બંધે ત્રણ, બે ના બંધે છે, અને એકના બંધે એક, એમ ન માં ગુણસ્થાનકે એક ઉદયના કુલ દશ, અને બંધના અભાવે દેશમાં ગુણસ્થાનકે સંજ્વલન લોભરૂપ એક પ્રકૃતિનો એક, એ કુલ ૧૧ ભાગ હોય છે એ પ્રમાણે પૂર્વોક્ત ૯૬૦માં દ્વિકોદયના બાર અને એકોદયના ૧૧ મળી ૨૩ ભાંગા ઉમેરવાથી ૯૩ ભાંગા થાય. કેટલાક આચાર્ય મહારાજા પાંચના બંધમાંથી ચારનો બંધ શરૂ કરે ત્યારે ચારના બંધે પણ શરૂઆતના અમુક કાળ સુધી વેદોદય માને છે, માટે ત્યાં સુધી બેનો ઉદય હોય છે પછી એકનો ઉદય હોય છે. તેથી પાંચના બંધની જેમ ચારના બંધે પણ શરૂઆતના થોડા કાળ સુધી બેના ઉદયના બાર ભાંગા વધારે થાય છે અને તે બાર ભાંગા પૂર્વોક્ત ૯૮૩માં ઉમેરવાથી મતાંતરે ૯૯૫ ઉદય ભાંગા થાય છે અને બંધસ્થાનના ભેદે ભાંગાઓ અલગ ન ગણીએ તો નવમાં ગુણસ્થાનકે એકના ઉદયના કુલ ચાર, અને દશમા ગુણસ્થાનકે એકના ઉદયનો એક ભાગો પણ છે. તે પણ સ્વરૂપના ભેદથી ભિન્ન ન હોવાથી તેની વિરક્ષા ન કરતાં માત્ર એકના ઉદયના ૪ એમ કુલ ૧૬, તે પહેલાં બતાવેલ ૯૬૦ માં ઉમેરતાં કુલ ૯૭૬ ભાંગા થાય છે. હવે જો ગુણસ્થાનકના ભેદે ચોવીશી જુદી ગણીએ તો પ્રમત્તાદિ ત્રણે ગુણસ્થાનકે નવનો બંધ હોવા છતાં ગુણસ્થાનક અલગ હોવાથી નવના બંધે પહેલાં પ્રમત્તે ૮ ચોવીશી ગણેલ હોવાથી સાતમાની આઠ, અને આઠમાની ચાર, એમ ૧૨ ચોવીશી અધિક થતી હોવાથી તેને અધિક ગણાતાં ૪૦ ને બદલે કુલ પર ચોવીસી, એટલે ૧૨૪૮ ભાંગા થાય છે. અને તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બા૨, તેમજ અહીં બંધના ભેદે ભાંગા અલગ ગણવાના નથી તેથી એકના ઉદયના ચાર, દશમાં ગુણસ્થાનકે એકના ઉદયનો એક, એમ કુલ ૧૭ ભાંગા ઉમેરવાથી ગુણસ્થાનક આશ્રયી ૧૨૬૫ ભાંગા થાય છે. કાળ :- આમાંના કોઇપણ ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. તેથી વધારે કાળ કોઇપણ એક ભાગો ટકી શકતો નથી કારણ કે પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી બંધ અથવા ઉદયમાં જઘન્યથી એક સમયમાં પણ પરાવર્તમાન પામે છે અને જો એક સમયમાં પરાવર્તમાન ન પામે તો પણ અંતર્મુહૂર્તમાં તો અવશ્ય બંધ અથવા ઉદયમાં વિવક્ષિત પ્રકૃતિ પરાવર્તમાન પામે જ છે. અહીં ટીકામાં ગુણસ્થાનકના પરાવર્તનથી પણ એક સમય બતાવેલ છે પરંતુ બીજા સિવાય એકથી પાંચમાં ગુણસ્થાનક સુધીનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. માટે તે બહુશ્રુતોએ વિચારવું. સત્તાસ્થાન :- ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ પ્રકૃતિરૂપ મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનો છે. ત્યાં સર્વ પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ૨૮, અને મિથ્યાદૃષ્ટિને સમ્યકત્વમોહનીય ઉવેલ્યા બાદ મિશ્ર મોહનીયની ઉર્વલના ન થાય ત્યાં સુધી ૨૭, અને આ બન્નેની ઉવલના થયા બાદ અથવા અનાદિ મિથ્યાષ્ટિને આ બે પત્તામાં જ ન હોવાથી ૨૬, ક્ષાયોપથમિક સમ્યક્ત્વની ચોથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધીનો ક્ષય કરે ત્યારે ૨૪, તેમાંથી Jain Education Intemational For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ ૩૪૫ મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે ત્યારે ૨૩, મિશ્રમોહનીયનો ક્ષય કરે ત્યારે ૨૨, સમ્યકત્વમોહનીયનો ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમ્યકત્વને ૨૧ની સત્તા હોય , ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણસ્થાનકે એ ૨૧ માંથી બીજા અને ત્રીજા કષાયનો ક્ષય કરે ત્યારે ૧૩, નપુંસકવેદનો ક્ષય કરે ત્યારે ૧૨, સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧. હાસ્યષકનો ક્ષય કરે ત્યારે પાંચ અને તેમાંથી પુરુષવેદ, સંજ્વલન ક્રોધ - માન-માયાનો ક્ષય કરે ત્યારે અનુક્રમે ચાર-ત્રણ બે અને એકનું સત્તાસ્થાન હોય છે. હવે ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તો પહેલે ગુણસ્થાનકે ૨૮-૨૭-૨૬ એ ત્રણ, બીજે ગુણસ્થાનકે ૨૮નું એક, ત્રીજે ગુણસ્થાનકે ૨૮-૨૭-૨૪ એમ ત્રણ, ચોથાથી સાતમા સુધી ૨૮-૨૪-૨૩-૧૨-૨૧ એમ પાંચ, આઠમા ગુણસ્થાનકે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને અન્યમતે ૨૮ સહિત ત્રણ, નવમે મૂળમતે ૨૪-૨૧ અને ૧૩થીવ પર્યંતના એમ કુલ ૧૦, અને મતાંતરે ૨૮ સહિત ૧૧, દશમે મૂળમતે ૨૪, ૨૧-૧ એ ત્રણ અને મતાંતરે ૨૮ સહિત ચાર, તેમજ અગિયારમે મૂળમતે ૨૪-૨૧ એ બે અને મતાંતરે ૨૮ સહિત ત્રણ સત્તાસ્થાનો હોય છે. બારમાં ગુણસ્થાનક વગેરેમાં - મોહનીયની સત્તા જ હોતી નથી. આજ પંદર સત્તાસ્થાનોમાંથી કયું ક્યું સત્તાસ્થાનક ક્યા ક્યા ગુણસ્થાનકે હોય છે તેનો વિચાર કરીએ, જેથી સંવેધ સમજવામાં વિશેષ સુગમતા રહે : ૨૮નું સત્તાસ્થાન સમ્યકત્વમોહનીયની ઉર્વલના ન કરે ત્યાં સુધી પહેલે -બીજે અને ૨૮ની સત્તાવાળા જીવને ત્રીજે તથા અનંતાનુબંધીના અવિસંયોજક ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિને ચારથી સાતમા સુધી અને ઔપશમિક સમ્યકત્વીને ચોથાથી સાતમા સુધી, તેમજ મતાંતરે અગિયારમા સુધી હોય છે. સત્તાવીશની સત્તા સમ્યકત્વમોહનીયની ઉવલના કરી મિશ્રની ઉઠ્ઠલના ન કરે ત્યાં સુધી પહેલે, અને તેવા જીવો પહેલેથી ત્રીજે જાય ત્યારે ત્રીજે, એમ બે ગુણસ્થાનકે હોય છે. ર૬ની સત્તા અનાદિ મિથ્યાદૃષ્ટિને તેમજ પતિતને પહેલે ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉવલના કર્યા બાદ જ હોય છે. - ૨૪ની સત્તા ક્ષાયોપથમિક સમ્યકત્વીને અનંતાનુબંધીની વિસંયોજના કરી ત્રીજે જાય ત્યારે ત્રીજે, તેમજ તેવા ક્ષાયોપશમિક સમ્યકત્વીને ચોથાથી સાતમા સુધી અને ઓપશમિક સમ્યકત્વીને ૧૧મા સુધી એમ કુલ નવ ગુણસ્થાનકે હોય છે. ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચોથાથી સાત સુધીના યથાસંભવ એ ચાર ગુણસ્થાનકોમાં મિથ્યાત્વનો ક્ષય કર્યા પછી ૨૩ની, અને મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨ની સત્તા હોય છે. કારણ કે આ ચાર ગુણસ્થાનકોમાંથી કોઇપણ ગુણસ્થાનકે પહેલા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વનો અને ત્યારબાદ અંતર્મુહૂર્તમાં મિશ્રમોહનીયનો ક્ષય કરે છે, માટે આ બે સત્તાસ્થાનો યથાસંભવ ચોથાથી સાતમા સુધી જ ઘટે છે. તેમાં પણ તેવીસનું સત્તાસ્થાન ચારે ગુણસ્થાનકોમાં મનુષ્યને જ હોય છે. ૨૨નું સત્તાસ્થાન સમ્યકત્વમોહનીયના અંતિમ સ્થિતિખંડનો ક્ષય કરતો જીવ કાળ કરી ચારે ગતિમાં જઇ શકે છે માટે ચોથે ગુણસ્થાનકે ચારે ગતિમાં ઘટે છે. તિર્યંચોને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં સમ્યકત્વમોહનીયનો ક્ષય કરતો કાળ કરી તિર્યચોમાં જાય તો અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકમાં જ જાય છે. અને યુગલિકમાં દેવોની જેમ વિરતિના પરિણામ ન હોવાથી તેઓને પ્રથમના ચાર ગુણસ્થાનક જ હોય છે. ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વી મનુષ્યને ચોથાથી અગિયારમા સુધી આઠ ગુણસ્થાનકોમાં તેમજ શેષ ત્રણ ગતિના જીવોને ચોથે ગુણસ્થાનકે હોય છે. ૧૩ આદિ સાત સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ હોય છે. અને એકનું સત્તાસ્થાન આજ શ્રેણિમાં નવમા-દશમાં ગુણસ્થાનકે હોય છે. આ સત્તાસ્થાનોનો કાળ આ પ્રમાણે છે :- ૨૮નો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે કારણ કે ર૬ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ ઉપશમ સમ્યકત્વ પામી ૨૮ની સત્તાવાળો થઈ તરત જ ક્ષાયોપશમ સમ્યકત્વ પામી અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધીનો ક્ષય કરી શકે છે. માટે જઘન્ય અંતર્મુહૂર્ત ઘટી શકે છે. અને સાધિક ૧૩૨ સાગરોપમ પછી તો અવશ્ય ક્ષપકશ્રેણિ માંડે અથવા પહેલે જાય એટલે બીજા સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ઉત્કૃષ્ટથી આ સત્તાસ્થાનોનો કાળ એથી વધારે ઘટતો નથી. ૨૭નો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એમ બન્ને રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, કારણ કે પહેલે ગુણસ્થાનકે જઈ સમ્યકત્વમોહનીયની ઉવલના કરી સત્તાવીશની સત્તાવાળો થાય, ત્યારબાદ મિશ્રમોહનીયની ઉર્વલના કરતાં. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ લાગે છે. For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ર૬ની સત્તાનો કાળ અનાદિ - અનંત આદિ ત્રણ પ્રકારે છે અને તેમાં સાદિ-સાન્ત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે, તે સુપ્રતીત જ છે. ૨૪ની સત્તાવાળો થઇ અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વનો ક્ષય કરી શકે છે માટે ૨૪ની સત્તાનો કાળ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પહેલે ગુણસ્થાનકે ગયા વિના મિશ્ર સહિત સમ્યકત્વનો કાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ હોવાથી અહીં પણ એટલો જ કાળ ઘટે છે. ૨૩ અને ૨૨ આ બે સત્તાસ્થાનોનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારે અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ' તેમજ ૨૧ની સત્તાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણ કે ક્ષાયિક સમ્યકત્વ પામી તરત જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનારને અંતર્મુહૂર્તમાં જ અન્ય સત્તાસ્થાનોનો સંભવ છે અને ૨૧ની સત્તાવાળો તેત્રીશ સાગરોપમ અનુત્તર વિમાનમાં રહી મનુષ્યભવમાં આવી અવશ્ય મોક્ષે જાય છે. માટે સાધિક તેત્રીશ સાગરોપમથી વધારે કાળ ઘટતો નથી. શેષ આઠ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી તે દરેકનો કાળ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉપશમશ્રેણિમાં આઠમાથી અગ્યારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યકત્વને ૨૧, અનંતાનુબંધીના વિસંયોજક ઓપશમિક સમ્યકત્વીને ૨૪, અને મતાંતરે અવિસંયોજકને ૨૮ એમ ત્રણ સત્તાસ્થાનો હોય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે મધ્યમ આઠ કષાયનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ પુરુષવેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયનો ક્ષય કરે ત્યારે તેર, નપુંસકવેદનો ક્ષય કરે ત્યારે બાર, સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧, અને આને પુરુષવેદનો બંધ ચાલુ હોવાથી હાસ્યષકનો ક્ષય કરે ત્યારે સમયોન બે આવલિકા જેટલા છેલ્લા કાળમાં બંધાયેલ પુરુષવેદના દલિકની સત્તા હોવાથી પાંચનું, અને પછી ચારનું સત્તાસ્થાન હોય છે. સ્ત્રી વેદોદયે શ્રેણિ ઉપર આરૂઢ થનાર ને આઠ કષાયનો ક્ષય થાય ત્યારે તેર, નપુંસક વેદનો ક્ષય કરે ત્યારે ૧૨, અને સ્ત્રીવેદનો ક્ષય કરે ત્યારે ૧૧, અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ થવાથી હાસ્યષક અને પુરુષવેદ એ સાતેનો સાથે ક્ષય થવાથી પાંચનું સત્તાસ્થાને આવતું નથી માટે ચારનું, એમ કુલ પાંચ, નપુંસકવેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયનો ક્ષય થાય ત્યારે તેર, અને ત્યાર પછી નપુંસકવેદ તથા સ્ત્રીવેદનો સાથે ક્ષય થવાથી ૧૧, અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ થવાથી સાતનો ક્ષય સાથે થાય ત્યારે ચારનું, માટે નપુંસક વેદે શ્રેણિ માંડનારને બાર અને પાંચ એ બે સત્તાસ્થાન આવતાં નથી. તેથી ૨૧,૧૩,૧૧,૪ એમ ચાર જ સત્તાસ્થાન છે. તેમાં પણ પુરુષવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧૧૩-૧૨-૧૧ એમ ચાર, અને ચારના બંધે ૫-૪ એમ બે સત્તાસ્થાન આવે છે. પરંતુ સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩-૧૨ એમ ત્રણ અને ચારના બંધે ૧૧-૪ એમ બે, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩ એમ બે, અને ચારના બંધે ૧૧-૪ એમ બે સત્તાસ્થાન હોય છે. અર્થાત્ પુરુષવેદે શ્રેણિ માંડનારને ૨૧થી ૪ સુધીના દરેક સત્તાસ્થાનો હોય. પણ પાંચનું અને ચારનું સત્તાસ્થાન ચારના બંધ હોય અને સ્ત્રીવેદે તથા નપુંસકવેદે શ્રેણિ માંડનારને ૫ નું, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને બારનું સત્તાસ્થાન ઘટતું જ નથી. તેમાં પણ આ બન્ને વેદે શ્રેણિ માંડનારને ૧૧-૪નું સત્તાસ્થાન ચારના બંધે જ હોય. સંવેધ - પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે ૭-૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાનો છે. અને સામાન્યથી ૨૮-૦૭-૨૬ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. પરંતુ સાતનો ઉદય ૨૪ની સત્તાવાળો ક્ષાયોપથમિક સમ્યકત્વી પડીને આવે ત્યારે તેને એક બંધાવલિકા સુધી જ હોય છે માટે તે વખતે નિયમ ૨૮નું એક જ, તેમજ આઠ-નવના ઉદયમાં અનંતાનુબંધિ વિનાના વિકલ્પોમાં ઉપર પ્રમાણે ૨૮નું એક, અને અનંતાનુબંધિવાળા વિકલ્પોમાં તેમજ દેશના ઉદયે ૨૮,૨૭,૨૬ એમ ત્રણ સત્તાસ્થાનો હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૦ હોય છે. તેમજ ઉદયભંગવાર વિચારીએ તો સાતના ઉદયના ૨૪, અને અનંતાનુબંધિ વિનાના આઠના ઉદયના ૪૮, તેમજ નવના ઉદયના ૨૪, એમ કુલ ૯૬ ભાંગામાં ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે માટે ૯૬, અને અનંતાનુબંધિવાળા આઠના ઉદયના ૨૪, નવના ઉદયના ૪૮, અને ૧૦ના ઉદયના ૨૪, આ ૯૬ ભાંગા માં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૪૭ ને ત્રણે ગુણતાં ૨૮૮, અને પહેલાના ૯૬ એમ કુલ મળી ૨૨ના બંધે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૩૮૪ થાય છે. તેમજ ૨૨નો બંધ ૬ પ્રકારે હોવાથી અને એકેક પ્રકારના બાવીસના બંધમાં ૩૮૪ સત્તાસ્થાનો હોવાથી ૩૮૪ x ૬ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ ૨૩૦૪ સત્તાસ્થાનો થાય છે. બીજે ગુણસ્થાનકે ૨૧ના બંધે ૭-૮-૯ (સાત થી નવ સુધીના) ત્રણ ઉદયસ્થાનો છે. અને અહીં ૨૮નું એક સત્તાસ્થાન હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત ત્રણ, અને આ ગુણસ્થાનકના ૯૬ ભાંગા માં એકેક હોવાથી ઉદયભંગ ગુણિત ૯૬ તેમજ ૨૧ નો બંધ ચાર પ્રકારે છે તેમાંના એકેક પ્રકારના બંધમાં ૯૬,૯૬ ભાંગા હોવાથી ૯૬ ને ૪ થી ગુણાતાં કુલ બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત ૩૮૪ સત્તાસ્થાનો થાય છે. ત્રીજે-ચોથે ગુણસ્થાનકે ૧૭ ના બંધે સામાન્યથી છ થી નવ સુધીના ચારઉદયસ્થાન અને ૨૮-૨૭-૨૪-૨૩-૨૨-૨૧ એમ છ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથીનવ સુધીના ત્રણ ઉદયસ્થાનો હોય છે અને ત્રણે ઉદયસ્થાને ૨૮-૨૭-૨૪ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત નવ અને આ ગુણસ્થાનકની ચાર ચોવીસીના ૯૬ ભાંગામાં આ ત્રણે સત્તાસ્થાન ઘટતાં હોવાથી૯૬ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ થાય છે. તેમજ ૧૭નો બંધ બે પ્રકારે હોવાથી ઉપર જણાવેલ ૨૮૮ ને બે એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ ૫૭૬ સત્તાસ્થાનો થાય છે. ચોથે ગુણસ્થાનકે છ થી નવ સુધીના ચાર ઉદયસ્થાન અને સામાન્યથી ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ આ પાંચ સત્તાસ્થાનો હોય છે, તેમાં પણ છનો ઉદય ક્ષાયિક અને પથમિક સમ્યકત્વને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને સાત તથા આઠનો ઉદય ત્રણ પ્રકારના સમ્યકત્વીને હોવાથી આ બન્ને ઉદયસ્થાનમાં ૨૮ આદિ પાંચ પાંચ. તેમજ નવનો ઉદય કેવલ ક્ષાયોપથમિક સમ્યકત્વને જ હોય છે માટે ૨૧ વિના ચાર સત્તાસ્થાન, એમ આ ગુણસ્થાનકે ઉદયસ્થાન ગુણિત કુલ ૧૭ સત્તાસ્થાનો હોય છે. ક્ષાયિક અને પથમિક સમ્યકત્વીની ચાર ચોવીસીના ૯૬ ભાંગામાં યથાસંભવ ૨૮-૨૪-૨૧ આ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, તેમજ ક્ષાયોપથમિક સમ્યકત્વીની ચાર ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ચારે ગુણતાં ૩૮૪ એમ સર્વ મળીને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૭૨ થાય અને અહીં પણ ૧૭નો બંધ બે પ્રકારે હોવાથી ૬૭૨ને ૨ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૪૪ થાય છે. પાંચમે ગુણસ્થાનકે ૧૩ના બંધે પાંચથી આઠ સુધીના ચાર ઉદયસ્થાનો અને ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ સામાન્યથી પાંચ સત્તાસ્થાનો છે. તેમાં પાંચનો ઉદય ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને છે અને સાતનો ઉદય ત્રણ પ્રકારના સમ્યકત્વીને હોવાથી પાંચ પાંચ, અને આઠનો ઉદય કેવલ ક્ષાયોપશમિક સભ્યત્વીને જ હોવાથી ૨૧ વિના ચાર, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૭ છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને ૪ ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ૩ વડે ગુણતાં ૨૮૮ અને ક્ષાયોપથમિક સમ્યકત્વીને ચાર ચોવીશીના ૯૬ ભાંગામાં ૨૧ વિના ચાર ચાર સત્તાસ્થાનો હોવાથી ૯૬ ને ૪ વડે ગુણતાં ૩૮૪, એમ સર્વ મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૭૨ થાય. અને ૧૩નો બંધ બે પ્રકારે હોવાથી તેને બે એ ગુણાતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૩૪૪ સત્તાસ્થાનો થાય છે. છઠે-સાતમ-આઠમે ગુણસ્થાનકે નવના બંધે સામાન્યથી ૪ થી ૭ સુધીના એમ ચાર ઉદયસ્થાનો અને ૨૮-૨૪-૨૩૨૨-૨૧ એમ પાંચ સત્તાસ્થાનો હોય છે. અહીં પણ ત્રણ પ્રકારના સમ્યકત્વી હોવાથી તેના બંધ પ્રમાણે ચારના ઉદયે ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, પાંચ તથા છના ઉદયે પાંચ-પાંચ એમ દશ, અને સાતના ઉદયે ૨૧ વિના ચા૨, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૧૭, ઉદયભંગ ગુણિત ૬૭૨, એમ છઠ્ઠા ગુણસ્થાનકે નવનો બંધ પણ બે પ્રકારે હોવાથી તેને બે એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૪૪ થાય છે. પરંતુ સાતમે ગુણસ્થાનકે ૯નો બંધ એક પ્રકારે હોવાથી ૬૭૨ સત્તાસ્થાનો હોય છે. આઠમા ગુણસ્થાનકે ક્ષાયોપથમિક સમ્યકત્વી ન હોવાથી સાત વિના ચાર-પાંચ-છ એમ ત્રણ ઉદયસ્થાનો અને ચોવીસી ભાંગા ૯૬ હોય છે. અને ત્રણે ઉદયસ્થાને સામાન્યથી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિઃ નવ અને ૯૬ એ ભાંગામાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૮૮ અને બંધભંગ પણ એક જ હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ તેટલાં જ હોય છે. આ સાતમ આઠમાં ગુણસ્થાનકના ઉદયસ્થાનો-ઉદયભાંગા તેમજ સત્તાસ્થાનો છઠ્ઠા ગુણસ્થાનકની સમાન હોવાથી અલગ ગણવાના નથી, માત્ર ગુણસ્થાનકની અપેક્ષાએ જ જુદાં ગણાવ્યાં છે. For Personal & Private Use Only www ainelibrary.org Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સાબ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજ્વલન કષાય એમ પાંચના બંધે ચાર સંજ્વલનમાંથી કોઇપણ એક કષાય, અને ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, એમ બે નો ઉદય હોય છે. ચાર કષાયને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. અહીં પાંચના બંધે બે ના ઉદયે સામાન્યથી ઉપશમશ્રેણિ આશ્રયી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧, અને પછી, ૧૩-૧૨-૧૧ એમ કુલ ચાર, પરંતુ ૨૧નું સત્તાસ્થાન બન્ને શ્રેણિમાં એક જ છે. પણ ભિન્ન નથી, માટે સર્વ મળી સામાન્યથી છ સત્તાસ્થાનો છે. તેમાં પણ પુરુષવેદોદયના ચારે ભાંગાઓમાં છ સત્તાસ્થાન હોવાથી છને ચારે ગુણતાં ૨૪ થાય. સ્ત્રીવેદોદયવાળા ચાર ભાંગામાં ૧૧નું સત્તાસ્થાન ચારના બંધે જ છે પરંતુ પાંચના બંધે નથી, માટે આ ચારે ભાંગામાં ૧૧ વિના પાંચ પાંચ સત્તાસ્થાનો હોવાથી ચારને પાંચે ગુણતાં ૨૦, અને નપુંસકવેદોદયના ચાર ભાંગામાં પણ ૧૧ નું સત્તાસ્થાન પાંચના બંધ હોતું નથી, અને બારનું સત્તાસ્થાન તો ઘટતું જ નથી માટે ૨૮-૨૪-૨૧-૧૩ આ ચાર સત્તાસ્થાનને ચારે ગુણતાં ૧૬, એમ પાંચના બંધે બેના ઉદયે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૬૦ થાય છે. આ જ ગુણસ્થાનકના બીજા ભાગે પુરુષવેદ વિના ચારના બંધે ચાર સંજ્વલનમાંના કોઇપણ એકનો ઉદય હોય છે. માટે ઉદયભંગ ૪, અહીથી દરેક બંધસ્થાનમાં પ્રથમના ત્રણ સત્તાસ્થાનો ઉપશમશ્રેણિમાં જ ઘટે છે અને બીજા સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ હોય છે એમ સમજવું, તેથી ચારના બંધે એકના ઉદયે સામાન્યથી ૨૮-૨૪-૨૧-૧૧-૫-૪ એમ છે, અને ચારે ઉદયભાંગે આ છ સત્તાસ્થાનો હોવાથી છને ચારે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૪ સત્તાસ્થાનો થાય છે. ત્રણના બંધે સંજવલન ક્રોધ વિના ત્રણમાંથી કોઇપણ એકનો ઉદય હોય છે. માટે ઉદયભંગ ત્રણ, અને ઉપશમશ્રેણિમાં સત્તાસ્થાનો પ્રથમના ત્રણ, તથા ક્ષપકશ્રેણિમાં સંવલન ક્રોધનો ક્ષય ન થાય ત્યાં સુધી સમયોન બે આવલિકા કાળ પ્રમાણ ચારનું, અને પછી ત્રણનું, એમ કુલ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી અને ત્રણેય ઉદયભાંગામાં આ પાંચ પાંચ સત્તાસ્થાન હોવાથી ઉદયભંગ ગુણિત કુલ ૧૫ સત્તાસ્થાનો છે. માન વિના બેના બંધે ક્ષપકશ્રેણિમાં ત્રણ અને બે, તેમજ ઉપશમશ્રેણિમાં પ્રથમના ત્રણ, એમ કુલ પાંચ અને ઉદયભંગ બે હોવાથી પાંચને બે એ ગુણતાં ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો દશ થાય છે. એકના બંધે એકના ઉદયે શરૂઆતના ત્રણ, અને બે તથા એક એમ કુલ પાંચ સત્તાસ્થાનો છે. બંધના અભાવે દશમા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષપકશ્રેણિમાં એકનું અને ઉપશમશ્રેણિમાં પ્રથમના ત્રણ, એમ ચાર, અને ઉદયના અભાવે પણ અગિયારમે ગુણસ્થાનકે પ્રથમના ત્રણ સત્તાસ્થાનો હોય છે. (-: અથ સામાન્યથી મોહનીયકર્મના ધ્રુવ ઉદયપદ અને પદોના સમૂહનો વિચાર :-) જે ઉદયસ્થાનમાં મોહનીયકર્મની જેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે પ્રકૃતિઓને ઉદયપદ કહેવાય છે. આમાં એકની એક પ્રકૃતિ અનેકવાર આવે તો પણ તે એક જ ગણાય. જે જે ઉદયસ્થાનમાં જે જે પ્રકૃતિ જેટલીવાર ઉદયમાં આવતી હોય તે દરેક પ્રકૃતિના સમૂહને પદવંદ કહેવાય છે અર્થાત્ આમાં પ્રકૃતિ એક જ હોવા છતાં તે વારંવાર જેટલીવાર આવે એટલી વખત અલગ અલગ ગણાય છે, ત્યાં જે ઉદયસ્થાનની જેટલી ચોવીશી હોય તે સંખ્યાને તે ઉદયસ્થાનની સંખ્યા સાથે ગુણવાથી કુલ જેટલી સંખ્યા આવે તેટલા ચોવીશ પદવંદના સમૂહવાળાં ઉદયપદ થાય છે. તે આ પ્રમાણે :- દશના ઉદયની એક ચોવીશી હોવાથી તેને દશે ગુણતાં દશ, નવના ઉદયની છ ચોવીશી, તેથી છને નવે ગુણતાં ૫૪, એ જ પ્રમાણે આઠના ઉદયની ૧૧ ચોવીશી તેને આડે ગુણતાં ૮૮,સાતના ઉદયની દશ તેથી દશને સાતે ગુણતાં ૭૦, છનાં ઉદયની ૭ તેથી ૭ ને ૬ એ ગુણતાં ૪૨, પાંચના ઉદયની ચાર ચોવીશી તેથી ૪ ને પાંચે ગુણતાં ૨૦, ચારના ઉદયની એક, તેથી ૧ ને ચારે ગુણતાં ૪, એમ દશથી ચાર સુધીના ઉદયસ્થાનોના સર્વ મળી ૨૮૮ ઉદયપદો થાય છે. તે દરેકપદો ચોવીશ પદોના સમૂહવાળાં હોવાથી ૨૮૮ને ચોવીશે ગુણતાં છ હજાર નવસો બાર(૬૯૧૨) પદોનો સમૂહ અને તેમાં બેના ઉદયના ૧૨ ભાંગા છે તે દરેકમાં બે બે પદો હોવાથી૧૨*૨= ૨૪ અને એકોદયના ૧૧, એમ ૩૫ ઉમેરવાથી કુલ મોહનીય કર્મના છ હજારનવસો સુડતાલીશ (૬૯૪૭) પદવૃંદ થાય છે અને મતાંતરે ચારના બંધે બેના ઉદયના પણ બારભાગા ગણીએ તો તે બારભાગાના ૨૪ પદવૃંદો અધિક હોવાથી કુલ છ હજારનવસો એકોતેર (૬૯૭૧) પદવૃંદો થાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૪૯ ઉદયપદ તથા પદવૃંદો ગુણસ્થાનકો આશ્રયી આ પ્રમાણે છે :- પહેલા ગુણસ્થાનકે સાતના ઉદયની એક ચોવીશી હોવાથી સાત, આઠના ઉદયની ત્રણ ચોવીશી છે માટે ૨૪, નવના ઉદયે ત્રણ ચોવીશી તેથી ૨૭ અને દેશના ઉદયની એક ચોવીશી, માટે દશ, એમ કુલ ૬૮ ઉદયપદ, ૬૮ ને ૨૪ વડે ગુણતાં એક હજાર છસો બત્રીશ (૧૬૩૨) પદવંદો થાય છે. બીજે ગુણસ્થાનકે સાતના ઉદયની એક માટે સાત, આઠના ઉદયની બે માટે ૧૬, અને નવના ઉદયની એક ચોવીશી માટે ૯ એમ ૩૨ ઉદયપદ, ૩૨ને ચોવીશે ગુણતાં સાતસો અડસઠ (૭૬૮) પદવંદો થાય છે. ત્રીજે ગુણસ્થાનકે પણ એજ પ્રમાણે ૩૨ ઉદયપદ, અને (૭૬૮) પદવૃંદો થાય છે. ચોથા સ્થાનકે છના ઉદયની એક ચોવીસી માટે છે, સાતના ઉદયની ત્રણ માટે ૨૧, અને આઠના ઉદયની ત્રણ માટે ૨૪, નવના ઉદયની એક હોવાથી ૯, એમ કુલ ૬૦ ઉદયપદ, ૬૦ને ૨૪ વડે ગુણાતાં ૧૪૪૦ પદવૃંદ થાય છે. પાંચમા ગુણસ્થાનકે :- પાંચના ઉદયની એક ચોવીશી માટે પાંચ અને છના ઉદયની ત્રણ માટે ૧૮, સાતના ઉદયની ત્રણ તેથી ૨૧, અને આઠના ઉદયની એક માટે આઠ, એમ પર ચોવીશી ઉદયપદ, પ૨ને ચોવીશે ગુણતાં ૧૨૪૮ પદવૃંદ થાય છે. છઠે - સાતમે ગુણસ્થાનકે ચારના ઉદયની એક ચોવીસી માટે ૪, પાંચના ઉદયની ત્રણ માટે ૧૫, છના ઉદયની ત્રણ તેથી ૧૮, સાતના ઉદયની એક ચોવીશી માટે સાત, એમ ૪૪ ઉદયપદ, ૪૪ને ચોવીશે ગુણતાં ૧૦૫૬ પદવૃંદ થાય છે. સાતમે ગુણસ્થાનકે પણ એ જ રીતે ૪૪ ઉદયપદ અને (૧૦૫૬) પદવંદ, આઠમે ગુણસ્થાનકે ચારની એક માટે ચાર, પાંચની બે માટે દશ, અને છની એક તેથી છે, એમ ૨૦ ઉદયપદ તેને ૨૪ થી ગુણતાં ૪૮૦ પદવૃંદ થાય છે. એમ આઠે ગુણસ્થાનકના કુલ ત્રણસો બાવન (૩૫૨) ઉદયપદ, અને તેઓને ૨૪ વડે ગુણતાં ૮૪૪૮ પદવૃંદ થાય છે, વળી તેમાં દ્વિ કોદયના ૧૨ ભાંગાના ૨૪, અને એકોદયના ૧૧, એમ કુલ ૩૫, અથવા બંધભેદે અલગ અલગ ન ગણીએ તો નવમા ગુણસ્થાનકે એકોદયના ચાર અને દશમા ગુણસ્થાનકે એકાદયનો એક, એમ એકાદયના પાંચ, અને દ્વિ કોદયના ૨૪, એમ કુલ ૨૯. - મતાંતરે ચારના બંધે બેનો ઉદય માનીએ તો તેના ૨૪ વધારે થાય માટે દ્વિકોદયના કુલ ૪૮, અને એકોદયના અગિયાર એમ આ ત્રણે સંખ્યાઓ પહેલાં બતાવેલ ૮૪૪૮ માં ઉમેરતાં અનુક્રમે ૮૪૮૩, ૮૪૭૭ અને ૮૫૦૭ પંદછંદ થાય છે. મોહનીયકર્મના લેશ્યા, ઉપયોગ, અને યોગ ગુણિત ચોવીશી, ઉદયભાંગ, ઉદયપદ અને પદવૃંદનો વિચાર :- જે ગુણસ્થાનકે જેટલી વેશ્યા, ઉપયોગ અને યોગો હોય તે તે ગુણસ્થાનકે મોહનીયકર્મની ચોવીશીઓ ઉદયભાંગા, ઉદયપદ, અને પદવૃંદ જેટલા હોય તેઓને તેટલાએ ગુણવાથી વેશ્યા આદિથી ગુણિત ચોવીશીઓ વગેરેની સંખ્યા આવે. ત્યાં પહેલાં લેશ્યા ગુણિત ચોવીશીઓ વગેરે આ પ્રમાણે છે : પ્રથમના ચાર ગુણસ્થાનકોમાં લેક્ષાઓ છે. અને ચોવીશીઓ અનુક્રમે આઠ, ચાર-ચાર અને આઠ એમ કુલ ૨૪. ચોવીશીઓ છે. તેઓને છ એ ગુણતાં ૧૪૪ ચોવીશી થાય. અને પાંચમાથી સાતમા ગુણસ્થાનક સુધી તેજો વગેરે ત્રણ વેશ્યા છે. અને ચોવીશીઓ, અનુક્રમે આઠ-આઠ આઠ એમ ૨૪ ચોવીશીઓને ત્રણે ગુણતાં ૭૨ ચોવીશી, અને આઠમા ગુણસ્થાનકથી એક શુક્લ લેશ્યા જ હોવાથી આઠમા ગુણસ્થાનકની ચાર ચોવીશીને એકે ગુણતાં ૪, એમ આઠ ગુણસ્થાનક સુધીની વેશ્યા ગુણિત સર્વ મળી ૨૨૦ ચોવીશીઓ છે. તેઓને ચોવીશે ગુણતાં પ૨૮૦ ભાંગા થાય. તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બાર, અને એકના ઉદયના ચાર, તેમજ દશમાં ગુણસ્થાનકે એકના ઉદયનો એક એમ ૧૭ ઉમેરવાથી કુલ મોહનીયકર્મના લેણ્યા ગુણિત પ૨૯૭ ઉદયભાંગા થાય છે. લેશ્યા ગુણિત ઉદયપદ :- પ્રથમના ચાર ગુણસ્થાનકોમાં અનુક્રમે ૬૮-૩૨-૩૨ અને ૬૦ ઉદયપદો હોવાથી કુલ ૧૯૨ અને આ ચારે ગુણસ્થાનકોમાં છ એ વેશ્યા હોવાથી ૧૯૨ ને છએ ગુણતાં ૧૧૫૨ ઉદયપદ થાય. પાંચમે - છઠ્ઠું - સાતમે ગુણસ્થાનકે અનુક્રમે પર-૪૪-૪૪ ઉદયપદો છે. માટે કુલ ૧૪૦ ઉદયપદો થાય. અને આ ત્રણે ગુણસ્થાનકે વેશ્યાઓ ત્રણ હોવાથી ૧૪૦ ને ત્રણે ગુણતાં ૪૨૦ ઉદયપદ થાય. અને આઠમા ગુણસ્થાનકના ૨૦ ઉદયપદો છે તેઓને એકે ગુણતાં ૨૦ એમ આઠ ગુણસ્થાનકે મળી લેશ્યાગુણિત સર્વ મળી કુલ ૧૫૯૨ ઉદયપદ થાય. તેઓને ચોવીશે ગુણતાં ૩૮૨૦૮, વળી તેમાં દ્વિકોદયના ૨૪ અને એકોદયના ૫ એમ ૨૯ ઉમેરતાં ૩૮૨૩૭ પદવૃંદ થાય છે. ઉપયોગ ગુણિત ચોવીસીઓ વગેરે આ પ્રમાણે છે :- પ્રથમના ત્રણ ગુણસ્થાનકોમાં અનુક્રમે આઠ-ચાર-ચાર એમ ૧૬ ચોવીશીઓ છે. અને ત્રણ અજ્ઞાન તથા બે દર્શન એમ પાંચ ઉપયોગો છે માટે ૧૬ને પાંચે ગુણાતાં ૮૦. તેમજ ચોથા અને પાંચમા ગુણસ્થાનકની આઠ-આઠ એમ ૧૬ ચોવીશીઓ છે. અને આ બન્ને ગુણસ્થાનકોમાં ૩ જ્ઞાન- ૩ દર્શન એમ છ ઉપયોગો છે, તેથી ૧૬ને છ એ ગુણતાં ૯૬ ચોવીશી થાય. છઠે - સાતમ-આઠમે ગુણસ્થાનકે અનુક્રમે ૮-૮ અને ૪ એમ ૨૦ ચોવીશીઓ છે. અને આ ત્રણે ગુણસ્થાનકોમાં ૪ જ્ઞાન અને ત્રણ દર્શન હોવાથી ૨૦ને સાતે ગુણતાં ૧૪૦, એમ આઠે ગુણસ્થાનકે મળી For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉપયોગ ગુણિત કુલ ૩૧૬ ચોવીશીઓ થવાથી તેને ચોવીશે ગુણતાં સર્વ મળી ૭૫૮૪ ઉદયભાંગા થાય છે. તેમાં નવમા ગુણસ્થાનકના દ્વિકોદયના ૧૨, અને એકોદયના ચાર, અને દશમા ગુણસ્થાનકે એકાદયનો એક, આ સત્તર ભાંગાઓ છે, તેમને ૭ ઉપયોગે ગુણતાં ૧૧૯ ભાંગા થાય, તે ઉમેરતાં કુલ ૭૭૦૩ ઉદયભાંગા થાય છે. પહેલા ત્રણ ગુણસ્થાનકોના અનુક્રમે ૬૮-૩૨-૩૨, એમ ૧૩૨ ઉદયપદોને આ ગુણસ્થાનકમાં સંભવતા પાંચ ઉપયોગો સાથે ગુણતાં ૬૬૦, ચોથા -પાંચમા ગુણસ્થાનકના ૬૦-પર, એમ ૧૧૨ ને આ બે ગુણસ્થાનકોમાં સંભવતા છ ઉપયોગો સાથે ગુણતાં ૬૭૨, તેમજ છઠ્ઠા -સાતમા-આઠમાં ગુણસ્થાનકના ૪૪-૪૪-૨૦, એમ ૧૦૮ને આ ગુણસ્થાનકોમાં સંભવતા સાત ઉપયોગો સાથે ગુણતાં ૭૫૬, એમ આઠે ગુણસ્થાનકના સર્વ મળી ઉપયોગ ગુણિત ૨૦૮૮ ઉદયપદો છે. માટે તેઓને ચોવીશે ગુણતાં ૫૦૧૧૨ પદવંદો થાય. બે ના ઉદયના ૨૪, તેમજ એકના ઉદયના ૫ એમ ૨૯ પદોને સાત ઉપયોગો સાથે ગુણતાં ૨૦૩ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ ઉપયોગ ગુણિત પદવંદો ૫૦૩૧૫ થાય છે. યોગ ગુણિત ચોવીસીઓ આદિ આ પ્રમાણે છે :- પહેલે ગુણસ્થાનકે આહારકદ્ધિક સિવાય ૧૩ યોગો છે. અને કુલ આઠ ચોવીશીઓ છે. તેમાં અનંતાનુબંધિના ઉદયવાળી આઠના ઉદયની એક, નવના ઉદયની બે, અને દશના ઉદયની એક આ ચાર ચોવીશીઓમાં અનેક જીવોની અપેક્ષાએ ૧૩યોગ ઘટે છે, માટે ચારને તેરે ગુણતાં પરચોવીશી, અને અનંતાનુબંધિના ઉદય વિનાની સાતની એક, આઠની બે અને નવની એક, એમ ચાર ચોવીશીઓમાં અનેક જીવોની અપેક્ષાએ પણ વિગ્રહગતિમાં તેમજ અપર્યાપ્ત અવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિક મિશ્ર, અને ક્રિયમિશ્ર આ ત્રણ યોગો ઘટતા નથી. કારણ કે ચોવીશની સત્તાવાળા લાયોપથમિક સમ્યકત્વીને, મિથ્યાત્વનો ઉદય થવાથી પહેલે ગુણસ્થાનકે આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ અનંતાનુબંધિનો ઉદય હોતો નથી, અને તે વખતે જીવ કાળ કરતો નથી. માટે આ ચાર ચોવીશીમાં ત્રણ વિના બાકીના ૧૦ યોગો ઘટે છે. તેથી ચાર ને દશે ગુણતાં ૪૦, અને પહેલા બતાવેલ બાવન એમ કુલ ૯૨ ચોવીશી થાય છે. બીજે ગુણસ્થાનકે આ જ તેર યોગો હોય છે. અને ચોવીશીઓ ૪ છે. પરંતુ આ ગુણસ્થાનક લઇ જીવ નરકગતિમાં જતો નથી, માટે વૈક્રિયમિશ્ર કાયયોગમાં નપુંસકવેદ ન ઘટવાથી દેવોની અપેક્ષાએ સ્ત્રી અને પુરુષ આ બે વેદો ઘટે છે, તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં ચાર ચોવીશીના બદલે ચાર ષોડશક થાય, અને બાકીના ૧૨ યોગોમાં અનેક જીવોની અપેક્ષાએ ચારે ચોવીશીઓ ઘટે છે, માટે ચારને બારે ગુણાતાં કુલ ૪૮ ચોવીશી અને ૪ ષોડશક થાય છે. - ત્રીજે ગુણસ્થાનકે ચાર મનના, ચાર વચનના, દારિક કાયયોગ અને વૈક્રિયકાયયોગ આ દશ યોગ હોય છે. અને અહીં પણ ચોવીશીઓ ચાર હોવાથી ચારને દશે ગુણતાં ૪૦ ચોવીશી થાય છે. ચોથે ગુણસ્થાનકે આહારકદ્ધિક વિના ૧૩ યોગો હોય છે અને આ ગુણઠાણે આઠ ચોવીશીઓ છે. પરંતુ ચોથું ગુણઠાણું લઈ કોઇપણ જીવ દેવીપણે ઉત્પન્ન થતો નથી માટે વૈક્રિયમિશ્ર કાયયોગમાં સ્ત્રીવેદનો અભાવ હોવાથી આમાં ૮ ષોડશક, તેમજ ચોથું ગુણસ્થાનક લઇને કોઇપણ જીવ કોઇપણ ગતિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થતો નથી માટે વિગ્રહગતિમાં નરક આશ્રયી નપુંસકવેદ, અને શેષ ત્રણ ગતિ આશ્રયી પુરુષવેદ એમ બે વેદો હોવાથી કાર્પણ કાયયોગમાં પણ વેક્રિયમિશ્રની જેમ ૮ ષોડશક એમ ૧૬ ષોડશક થાય. અને ચોથું ગુણસ્થાનક લઇ કોઇપણ જીવ મનુષ્ય અથવા તિર્યંચમાં સ્ત્રીપણે તથા નપુંસકપણે ઉત્પન્ન થતો નથી. પણ પુરુષપણે જ ઉત્પન્ન થાય છે માટે ઔદારિકમિશ્નકાયયોગમાં માત્ર એક પુરુષવેદ જ હોવાથી તેના આઠ અષ્ટક થાય. અને શેષ ૧૦ યોગોમાં આઠે ચોવીશીઓ ઘટતી હોવાથી આઠને દશે ગુણતાં આ ગુણઠાણે કુલ ૮૦ ચોવીશી ૧૬ ષોડશક અને આઠ અષ્ટક થાય છે. મલ્લિકુમારી, રાજુમતિ, બ્રાહ્મી, અને સુંદરી, વગેરેની જેમ કેટલાએક જીવો દેવલોકમાંથી ચોથું ગુણસ્થાનક લઇને પણ મનુષ્યમાં સ્ત્રી પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવા જીવો બહુ જ અલ્પ હોવાથી અહીં તેઓની વિવક્ષા કરવામાં આવી નથી. પાંચમે ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનન, દારિક અને વૈક્રિયદ્વિક આ ૧૧ યોગો છે. અહીં પણ ચોવીશીઓ આઠ છે માટે આઠ ને અગિયારે ગુણતાં ૮૮ ચોવીશી, છદ્દે ગુણસ્થાનકે ઉપર બાતવેલ ૧૧, અને આહારકટ્રિક એમ તેર યોગો હોય છે. અહીં પણ આઠ ચોવીશીઓ છે. પરંતુ સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી સ્ત્રીવેદમાં આહારકટ્રિક ન ઘટવાથી આ બે યોગોમાં આઠ આઠ ષોડશકો થવાથી કુલ ૧૬ ષોડશક થાય છે. અને બાકીના અગિયાર યોગોમાં આઠે ચોવીશીઓ હોય છે. માટે આઠને અગિયારે ગુણતાં ૮૮ ચોવીશી અને ઉપર બતાવેલ ૧૬ ષોડશક આ ગુણઠાણે થાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #387 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૫૧ સાતમે ગુણસ્થાનકે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના આ જ ૧૧ યોગો છે. અહીં પણ આઠ ચોવીશી છે પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકની જેમ અહીં પણ આહારકકાયયોગમાં સ્ત્રીવેદનો અભાવ હોવાથી આ યોગમાં આઠ ષોડશક અને શેષ દશ યોગમાં આઠ આઠ ચોવીશી હોવાથી આઠને દશે ગુણતાં કુલ ૮૦ ચોવીશી અને આઠ ષોડશક થાય છે. આઠમે ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનના અને ઔદારિકકાયયોગ એમ ૯ યોગો છે. અહીં ચાર ચોવીશી છે માટે ચારને નવે ગુણતાં ૩૬ ચોવીશી થાય. એમ આઠે ગુણઠાણે મળી યોગગુણિત ચોવીશી ૫૫૨ હોવાથી તેઓને ચોવીસે ગુણતાં ૧૩૨૪૮ અને બીજા ગુણસ્થાનકના ૪, ચોથાના ૧૬, છઠ્ઠાના ૧૬, અને સાતમાના આઠ, એમ કુલ ૪૪ ષોડશકો થયાં, માટે તેઓને સોળે ગુણતાં ૭૦૪ તેમ જ ચોથા ગુણસ્થાનકના આઠ અષ્ટકોને આડે ગુણતાં ૬૪, એમ સર્વ મળી આઠ ગુણસ્થાનક સુધીમાં ૧૪૦૧૬ ઉદયભાંગા થાય. તેમાં નવમાં ગુણસ્થાનકના બેના ઉદયના ૧૨ અને એકના ઉદયના ૪, તેમજ દશમા ગુણઠાણે એકના ઉદયનો એક આ સત્તર ભાંગાઓ આઠમા ગુણસ્થાનકમાં બતાવેલ ૯ યોગોમાં ઘટતા હોવાથી ૧૭ ને ૯ વડે ગુણતાં ૧૫૩ ઉદયભાંગા થાય. તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ યોગગુણિત ૧૪૧૬૯ ઉદયભાંગા થાય છે. યોગ ગુણિત ઉદયપદ તથા પદવૃંદ - પહેલા ગુણઠાણે અનંતાનુબંધિના ઉદયવાળી આઠના ઉદયની એક ચોવીશી, માટે આઠ, નવના ઉદયની બે માટે ૧૮, અને દશના ઉદયની એક ચોવીશી માટે દશ એમ ૩૬ ઉદયપદોમાં ૧૩ યોગ ઘટતા હોવાથી ૩૬ ને તેરે ગુણતાં ૪૬૮, અને અનંતાનુબંધિના ઉદય વિનાની સાતના ઉદયની એક ચોવીશી માટે સાત, આઠના ઉદયની બે, તેથી ૧૬ અને નવના ઉદયની એક ચોવીશી હોવાથી ૯, એમ ૩૨ ઉદયપદોમાં કાર્મણ, દારિક મિશ્ર અને વૈક્રિયમિશ્ર વિના ૧૦ યોગો ઘટતા હોવાથી ૩૨ને દશે ગુણતાં ૩૨૦ સર્વ મળી આ ગુણઠાણે ૭૮૮ ઉદયપદ થાય. બીજે ગુણઠાણે જે ૩૨ ઉદયપદો છે તેને આ ગુણસ્થાનકે સંભવતા વૈક્રિયમિશ્ર વિના ૧૨ યોગે ગુણતાં ૩૮૪ ઉદયપદ ચોવીશીવાળાં, અને વૈક્રિયમિશ્ર કાયયોગના ૩૨ પદો ષોડશક વાળાં છે. ત્રીજે ગુણઠાણે સંભવતા ૩૨ ઉદયપદોને આ ગુણસ્થાનકે ઘટતા દશ યોગો સાથે ગુણતાં ૩૨૦ ઉદયપદ, ચોથે ગુણઠાણે મૂળ ૬૦ ઉદયપદો છે તેને કાશ્મણ દારિકમિશ્ર - વૈક્રિયમિશ્ર વિના ૧૦ યોગો સાથે ગુણતાં ૬૦૦ ઉદયપદ ચોવીશીવાળાં, તેમજ કાર્પણ અને વૈક્રિયમિશ્રના ૬૦-૬૦ એમ ૧૨૦ ઉદયપદ ષોડશકવાળાં અને દારિક મિશ્રના ૬૦ ઉદયપદ અષ્ટકવાળાં છે. પાંચમે ગુણઠાણે જે બાવન મૂળ ઉદયપદો છે તેઓને પોતાના ઉદયસ્થાનકે ઘટતા ૧૧ યોગો સાથે ગુણતાં પ૭૨ ઉદયપદ, છટ્ટ ગુણઠાણે જે ૪૪ ઉદયપદો છે તેઓને આ ગુણઠાણે ઘટતા આહારક આહા૨કમિશ્ર વિના ૧૧ યોગો સાથે ગુણતાં ૪૮૪ ઉદયપદ ચોવીશીવાળાં અને આહારકદ્વિકના ૪૪-૪૪ એમ ૮૮ પદો ષોડશકવાળાં, સાતમા ગુણઠાણે ૪૪ પદો છે તેઓને આહારકકાયયોગ વિના આ ગુણસ્થાનકે ઘટતા ૧૦ યોગો સાથે ગુણતાં ૪૪૦ ઉદયપદ ચોવીશીવાળાં અને આહારક કાયયોગના ૪૪ ઉદયપદ ષોડશકવાળાં છે. આઠમા ગુણસ્થાનકના જે મૂળ ૨૦ ઉદયપદો છે તેઓને આ ગુણસ્થાનકે ઘટતા ૯ યોગો સાથે ગુણતાં ૧૮૦ ઉદયપદ થાય, એમ આઠ ગુણસ્થાનકોના સર્વ મળી ૩૭૬૮ ઉદયપદ ચોવીશીવાળા હોવાથી તેઓને ચોવીસે ગુણતાં ૯૦૪૩૨ અને બીજા ગુણસ્થાનકના ૩૨, ચોથાના ૧૨૦, છઠ્ઠાના ૮૮ અને સાતમાના ૪૪ એમ ૨૮૪ ઉદયપદો ષોડશકવાળાં હોવાથી તેઓને સોળે ગુણતાં ૪૫૪૪ અને ચોથા ગુણસ્થાનકના અષ્ટકવાળાં ૬૦ ઉદયપદોને આડે ગુણતાં ૪૮૦ એમ સર્વમળી ૯૫૪પ૬ યોગગુણિત પદવૃંદ થાય છે. દ્વિકોદયના ૨૪, અને એકોદયના ૫, એમ ૨૯ ને ૯ યોગે ગુણતાં ૨૬૧ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ યોગગુણિત પદવૃંદો ૯૫૭૧૭ થાય છે. ( -: અથ ચૌદ જીવસ્થાનક આશ્રયી મોહનીયકર્મના બંધસ્થાનાદિનો વિચાર - ) સૂક્ષ્મ આદિ સાતે લબ્ધિ અપર્યાપ્ત તેમજ સૂક્ષ્મ પર્યાપ્ત એ આઠે જીવસ્થાનકોમાં પહેલું જ ગુણઠાણું હોય છે. માટે એક ૨૨નું બંધસ્થાનક અને બંધભાંગા ૬ હોય છે. પહેલે ગુણઠાણે સામાન્યથી સાતથી દશ સુધીના ઉદયસ્થાનો છે. પરંતુ સાતનું ઉદયસ્થાન ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યકત્વીને પહેલે ગુણઠાણ આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ હોય છે. અને તે વખતે કાળ કરી જીવ આમાંના કોઇપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતો નથી માટે પહેલે ગુણઠાણે સાતનું ઉદયસ્થાન સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા સિવાય કોઇપણ જીવસ્થાનમાં ઘટતું નથી. અને એજ રીતે અનંતાનુબંધિના ઉદય વિનાના આઠ અને નવના ઉદયના વિલ્પો તેમજ ચોવીશીઓ વગેરે ઘટતી નથી. માટે આઠે જીવસ્થાનમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ઉદયસ્થાનો હોય છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉપર કર્મપ્રકૃતિ ભાગ - ૩ ત્યાં અનંતાનુબંધિ વગેરે ચાર ક્રોધાદિ, બે માંથી એક યુગલ અને આ જીવસ્થાનકોમાં માત્ર નપુંસકવેદ જ હોવાથી એક નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય, એમ કમમાં કમ આઠનો ઉદય હોય છે તેમાં પણ કોઇક જીવો અનંતાનુબંધિ આદિ ચાર ક્રોધના ઉદયવાળા, એજ પ્રમાણે બીજા કોઇક જીવો અનંતાનુબંધિ આદિ ચાર માનના ઉદયવાળા, એ પ્રમાણે બીજા કોઇક જીવો ચાર માયાના ઉદયવાળા, અને બીજા કોઇક જીવો ચાર લોભના ઉદયવાળા હોય છે. વળી આ ચારે પ્રકારના જીવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય તેમ બીજા ચાર પ્રકારના જીવો અરતિ-શોકના ઉદયવાળા હોય છે માટે ચારે ને બે એ ગુણતાં એક અષ્ટક અથવા ૮ ભાંગા થાય છે. તેથી આ આઠના ઉદયનું એક અષ્ટક, અને આઠના ઉદયમાં ભય અથવા જુગુપ્સા એ બેમાંથી એકનો ઉદય થાય ત્યારે બે રીતે નવનો ઉદય, માટે નવના ઉદયના બે અષ્ટક, અથવા ૧૬ ભાંગા થાય છે. અને પહેલાના આઠમાં ભય, જુગુપ્સા એ બન્નેનો ઉદય સાથે થાય ત્યારે ૧૦, અને તેનું એક અષ્ટક અથવા આઠ ભાંગા થાય છે. એમ ત્રણે ઉદયસ્થાને મલીને ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા થાય છે. અહીં સામાન્યથી ૨૮-૨૭-૨૬ એમ ત્રણ સત્તાસ્થાનો છે અને ત્રણે ઉદયસ્થાને ત્રણ ત્રણ સત્તાસ્થાનો હોવાથી ત્રણને ત્રણે ગુણતાં ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૯, તેમજ બત્રીશે ભાંગામાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન ઘટે છે, માટે બત્રીશને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૯૬ થાય છે. ૨૨નો બંધ છ પ્રકારે થાય છે અને તેમાંના કોઇપણ એક પ્રકારના બંધમાં આ ૯૬ સત્તાસ્થાન સંભવે છે માટે ૯૬ ને ૬ એ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મોહનીયકર્મના સત્તાસ્થાનો પ૭૬ થાય છે. અહીં આઠના ઉદયના આઠ, નવનો ઉદય બે રીતે હોવાથી ૧૮, અને દશના ઉદયના ૧૦, એમ કુલ ૩૬ ઉદયપદો છે. તેમજ દરેક ઉદયપદ આઠ-આઠ પ્રકૃતિના સમૂહરૂપ હોવાથી ૩૬ને આડે ગુણતાં ૨૮૮ પદવૃંદો થાય છે. લબ્ધિ પર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય ચઉરિદ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય આ પાંચ વસ્થાનકોમાં પહેલું ગુણસ્થાનક, અને કેટલાએક જીવોને કરણ અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક પણ હોય છે માટે ૨૨-૨૧ એ બે બંધસ્થાનો અને તેના અનુક્રમે ૬-૪ એમ દશ બંધભાંગા છે. સામાન્યથી આ પાંચે જીવસ્થાનકોમાં બન્ને ગુણસ્થાનકની અપેક્ષાએ સાતથી દશ પર્વતના ચાર ઉદયસ્થાનો અને ૨૮ આદિ પ્રથમના ત્રણ સત્તાસ્થાન હોય છે. ત્યાં પહેલા ગુણઠાણે ૨૨ના બંધે આઠથી દશ પર્યત ત્રણ ઉદયસ્થાનો અને ઉપર બતાવ્યા મુજબ ૪ અષ્ટક, અથવા ૩૨ ઉદયભાંગા છે. અહીં દરેક ઉદયસ્થાનમાં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાનો ઘટતાં હોવાથી ઉદયસ્થાન ગુણિત નવ, એજ પ્રમાણે પહેલાં બતાવ્યા મુજબ ઉદયભંગ ગુણિત ૯૬ અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૫૭૬ સત્તાસ્થાન થાય છે. - બીજે ગુણઠાણે ૨૧ના બંધે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાનો અને તેના ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા છે આ ગુણઠાણે ૨૮નું એક જ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ત્રણ, ઉદયભંગ ગુણિત ૩૨, અને ૨૧નો બંધ ચાર પ્રકારે હોવાથી ૩૨ને ચારે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાન થાય છે. એમ બન્ને ગુણસ્થાનકે મળી બે બંધસ્થાનક, ૧૦ બંધભાંગા, સાતથી દશ પર્યત ચાર ઉદયસ્થાન, ૮ અષ્ટક, અથવા ૬૪ ઉદયભાંગા, અને સામાન્યથી ત્રણ, ઉદયસ્થાનગુણિત ૧૨, ઉદયભંગ ગુણિત ૧૨૮, અને બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મળી ૭૦૪ સત્તાસ્થાન થાય છે. પહેલે ગુણઠાણે સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરેમાં બતાવ્યા મુજબ ૩૬ ઉદયપદ, અને ૨૮૮ પદવૃંદ તેમજ બીજે ગુણઠાણે સાતના ઉદયના ૭, આઠના ઉદયના બે વિકલ્પ હોવાથી ૧૬, અને નવના ઉદયનાં નવ, એમ ૩૨ ઉદયપદ, અને તેને આઠે ગુણતાં ૨૫૬ પદવૃંદ થાય. બન્ને ગુણસ્થાનકના મળી ૬૮ ઉદયપદ, અને ૫૪૪ પદવૃંદો થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકનો સંભવ હોવાથી પહેલાં જેમ સામાન્યથી બતાવેલ છે. તેમ સર્વ બંધસ્થાન, બંધભાંગા, ઉદયસ્થાન, ઉદયભંગ, ઉદય ચોવીશીઓ, પદવૃદ, સત્તાસ્થાન તેમજ તેનો સંવેધ સમજવો. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૫૩ -: અથ નામકર્મના બંધસ્થાનાદિ અને તેનો સંવેધ :-) બંધસ્થાનો :- ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ અને ૧ પ્રકૃતિરૂપ એમ કુલ આઠ બંધસ્થાનો છે. આ દરેક બંધસ્થાનો તથા તેના ભાગાઓ સમજવામાં સુગમ પડે તે માટે પહેલાં કઈ કઈ પ્રવૃતિઓ ક્યા ક્યા ગુણસ્થાનક સુધી બંધાય છે તેમજ કઈ પ્રકૃતિ સાથે કઇ પ્રકૃતિઓ બંધાય અને કઈ ન બંધાય તે યાદ રાખવાની ખાસ જરૂર હોવાથી અભ્યાસકે બરાબર તૈયાર કરવું. નરકદ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હંડક સંસ્થાન અને છેવટ્ટે સંઘયણ આ તેર પ્રવૃતિઓ પહેલા ગુણસ્થાનક સુધી બંધાય પછી બંધાતી નથી, એમ જે જે પ્રકૃતિઓનો જે જે ગુણસ્થાનક સુધી બંધ બતાવવામાં આવે, ત્યાં સુધી તે તે પ્રકૃતિઓ બંધાય છે અને તેની ઉપરના ગુણસ્થાનકોમાં બંધાતી નથી. એમ સમજવું. તિર્યંચદ્રિક, દર્ભાગ્યત્રિક પહેલા અને છેલ્લા વિના માધ્યમના ચાર સંઘયણ અને ચાર સંસ્થાન, ઉદ્યોત, અશુભ વિહાયોગતિ આ પંદર પ્રવૃતિઓ બીજા સુધી. મનુષ્યદ્ધિક, દારિકદ્ધિક અને વજઋષભનારા સંઘયણ એ પાંચ ચોથા સુધી. અસ્થિરદ્ધિક અને અયશ છઠ્ઠા સુધી, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, દારિક વિના ચાર શરીર અને બે અંગોપાંગ, પ્રથમ સંસ્થાન, વચતુષ્ક, શુભવિહાયોગતિ આ પંદર અને ઉદ્યોતદ્ધિક વિના છ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રસ નવક એમ ત્રીશ પ્રકૃતિઓ આઠમાના છઠ્ઠા ભાગ સુધી અને યશ:કીર્તિ દશમાં ગુણસ્થાનક સુધી બંધાય છે. આ જ ગ્રંથના પ્રથમ ભાગના બંધનકરણમાં સામાન્યથી બંધ આશ્રયી પરાવર્તમાન પ્રવૃતિઓ ૭૦ બતાવવામાં આવેલ છે. પરંતુ ગમે તે પ્રકૃતિ બંધાય ત્યારે તે બધી પ્રવૃતિઓ પરાવર્તમાન હોય છે એમ ન સમજવું, એટલું જ નહીં પણ અમુક પ્રકૃતિ બંધાય ત્યારે તેની સાથે સામાન્યથી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે તેમાંની પણ અમુક પ્રકૃતિ અપરાવર્તમાન ગણાય છે. એટલે કે અવશ્ય બંધાય છે. દૃષ્ટાંત તરીકે સ્થાવર અને ત્રસ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે સ્થાવર અવશ્ય બંધાય પણ ત્રસ ન બંધાય, એજ પ્રમાણે બેઇન્દ્રિયાદિક જાતિ બંધાય ત્યારે તેની સાથે ત્રસનામકર્મ અવશ્ય બંધાય પણ સ્થાવર ન જ બંધાય. માટે કઈ પ્રકૃતિના બંધ સાથે કઈ પ્રકૃતિઓનો બંધ અવશ્ય હોય છે ? અને કઈ પ્રકૃતિનો વિકલ્પ એટલે કે વારાફરતી હોય ? તે બતાવાય છે. (૧) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય, એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયજાતિ સાથે સ્થિર, શુભ અને યશ સિવાય કોઇ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ બંધાતી નથી. (૨) સૂક્ષ્મ અને સાધારણ નામકર્મ સાથે સ્થિર અને શુભ સિવાય પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ બંધાતી નથી. (૩) આતપ નામકર્મ જો બંધાય તો એકેન્દ્રિય જાતિ સાથે જ અને ઉદ ત નામકર્મ જો બંધાય તો તિર્યંચગતિ સાથે જ બંધાય, પરંતુ બંધાય જ એમ નથી. તેમજ બંને સાથે પણ ન બંધાય, પરંતુ બંધાય તો બેમાંથી ગમે તે એક જ બંધાય. (૪) પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ પર્યાપ્ત નામકર્મ સાથે જ બંધાય અને નરકગતિ સાથે પરાવર્તમાન કોઇપણ શુભ પ્રકૃતિ ન બંધાય. (૫) દેવગતિ સાથે અસ્થિર અશુભ અને અયશ વિના બધી પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ જ બંધાય (૬) છ એ સંઘયણ અને મધ્યમના ચાર સંસ્થાનો તિર્યંચ અને મનુષ્યગતિ સાથે જ બંધાય. (૭) જો જિનનામકર્મ બંધાય તો સમ્યગ્દષ્ટિને દેવ અને મનુષ્યગતિ સાથે જ અને આહારકદ્ધિક જો બંધાય તો અપ્રમત્તયતિને દેવગતિ સાથે જ બંધાય. ઉપરના નિયમોમાં જે પ્રકૃતિઓ સાથે જ પરાવર્તમાન પ્રકૃતિઓ બંધાય અથવા ન બંધાય એમ જણાવેલ ન હોય તે પ્રકૃતિ સાથે તે પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી બંધાય છે. એ હકીકત ધ્યાનમાં રાખવાથી બંધભાંગા સહેલાઇથી સમજી શકાશે. સામાન્યથી એકેન્દ્રિય વગેરે અથવા તિર્યંચગતિ વગેરેને બંધ યોગ્ય કુલ પ્રકૃતિઓ :- નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, ઔદારિક શરીર, હુંડક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, બાદ૨, અપર્યાપ્ત, પર્યાપ્ત, સાધારણ, પ્રત્યેક, અસ્થિર, સ્થિર, અશુભ, શુભ, દુર્ભગ, અનાદેય, અયશ અને યશ આ ૩૩ પ્રકૃતિઓ એકેન્દ્રિયને બંધ યોગ્ય છે. ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિક ત્રણમાંથી કોઇપણ એક જાતિ, ઔદારિકદ્રિક, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગત્રિક, યશ અને અપયશ આ ૩૪ પ્રકૃતિઓ બેઇન્દ્રિય વગેરે ત્રણે જાતિ સાથે બંધાય. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ 1 1 1 - - - - - - - - - આહારકદ્વિક, પ્રથમ સંસ્થાન, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, ત્રસદશક, અસ્થિરદ્ધિક અને અપયશ આ ૩૪ પ્રકૃતિઓ દેવગતિ સાથે બંધમાં આવે છે.. નરકગતિ સાથે કોઇપણ પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ બંધાતી જ ન હોવાથી ઉપર બતાવેલ નરકગતિ સાથે જે ૨૮ પ્રકૃતિઓ બંધમાં આવે છે તે બધી જ બંધાય છે. માટે નરકમાયોગ્ય ૨૮નું એક જ બંધસ્થાન અને તેનો ભાંગો પણ એક જ છે અને તેના બાંધનાર મિશ્રાદષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી ૫૦ તિર્યંચો અને મનુષ્યો છે. ૨૩-૨૫ અને ૨૬ એમ એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રણ બંધસ્થાનો છે ત્યાં નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, દારિક શરીર, હુંડક સંસ્થાન, સ્થાવર, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, પ્રત્યેક-સાધારણમાંથી એક, સૂક્ષ્મ-બાદરમાંથી એક અને દુઃસ્વર વિના અસ્થિર પંચક, આ ૨૩ પ્રકૃતિઓનું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેના બાંધનાર મિથ્યાદૃષ્ટિ તિર્યંચો અને મનુષ્યો છે. આ તેવીશમાં બે પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી કોઇક સૂક્ષ્મ બાંધે અને કોઇક બાદર બાંધે માટે બે અને આ બન્ને જાતના જીવો પ્રત્યેક બાંધે અને બે જાતના સાધારણ બાંધે, માટે બેને બેએ ગુણતાં તેવીશના બંધના કુલ ચાર ભાંગા થાય, તથા આ તેવીશમાંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેની જગ્યાએ પર્યાપ્ત નામકર્મ ઉમેરવું અને પર્યાપ્ત નામકર્મ સાથે પરાઘાત અને ઉચ્છવાસ અવશ્ય બંધાય માટે તે બે ઉમેરતાં આ ૨૫ પ્રકૃતિઓનું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. અહીં પર્યાપ્તનામકર્મ સાથે સ્થિર અને શુભ પણ બંધાય છે. માટે સૂક્ષ્મના પ્રત્યેક અને સાધારણ સાથે બે, સ્થિર-અસ્થિર સાથે ચાર અને શુભ – અશુભ સાથે ગુણાતાં આઠ, બાદર સાધારણના સ્થિર અસ્થિર સાથે બે અને તેને શુભ, અશુભ સાથે ગુણતાં ચાર તેમજ બાદર પ્રત્યેક સાથે યશ પણ બંધાય છે માટે તેના સ્થિર-અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ચાર અને યશ -અયશ સાથે ગુણાતાં આઠ, એમ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨૫) પચીશના બંધના કુલ ૨૦ ભાંગા થાય. સામાન્યથી તેના બાંધનાર નરક સિવાય મિથ્યાદષ્ટિ ત્રણે ગતિના જીવો છે, પરંતુ દેવો ૨૦માંના છેલ્લા આઠ ભાંગા જ બાંધે છે. આજ પચીશ સાથે જ્યારે આતપ અથવા ઉદ્યોત બંધાય ત્યારે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રોગ્ય ર૬નું બંધસ્થાન થાય, પરંતુ આતપ અથવા ઉદ્યોત બાદ અને પ્રત્યેક નામકર્મ સાથે જ બંધાતું હોવાથી ઉપર બતાવેલા છેલ્લા આઠ ભાંગાઓને આપ અને ઉદ્યોત સાથે ગુણતાં કુલ ૧૬ ભાંગા થાય. આના બાંધનાર પણ નરક સિવાય ત્રણે ગતિના મિથ્યાદષ્ટિ જીવો હોય છે. એમ એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રણે બંધસ્થાનના સર્વ મળી ૪૦ ભાંગા થાય. -વિશ્લેન્દ્રિય.તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધસ્થાનો છે. 2. ત્યાં ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક બેન્દ્રિયાદિ ચારમાંથી કોઈપણ એક જાત, દકિઢક, છેવટું સંશય , ઉંડેક સંસ્થા સસદ્ધિ આર્યાપ્ત. પ્રત્યેક અને દૂરવર વિના અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત વિન્સેન્દ્રિય, તેમજ એપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યપ્રાયો છે તે વ 4 5 1 કિટ ન મુનિ છે. , . . ૦૫ના ઘડે કા = 31 . માં પરાવર્તમાન કોઈ પણ શુભ પ્રવૃત્તિ ન હોવાથી દરેડ એક-એક એમ કુલ ચાર ભાંગા થાય. અને તેના બાંધનાર મિટS પરતે જન ૫૪ - '"': ': ' : = 2225 223 ને બુધનું વાંક. પરંતુ 1. . I d! ફરડ !t - - - - - - - - - - :: cક ::::: : - 17 ઝનું જાય છે તેવું : કુલ 13 મે ૨ એ. --- ૩ - 2 નાગુ ના પ્રત્તિ છિળ દૃષિ બી ઈય છે એમ એ કાય પ્રાયોગ્ય ત્રણે બવત્યાનના તાં - ૦૨ ...... વિક્લેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધસ્થાનો છે. ત્યાં ધ્રુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિ ચારમાંથી કોઇપણ એક જાતિ, ઔદારિકદ્રિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ત્રસદ્ધિક, અપર્યાપ્ત, પ્રત્યેક, અને દુ:સ્વર વિના અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત વિક્લેન્દ્રિય, તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય છે. આમાં પરાવર્તમાન કોઇપણ શુભ પ્રકૃતિ ન હોવાથી દરેકના એક-એક એમ કુલ ચાર ભાંગા થાય, અને તેના બાંધનાર મિથ્યાદષ્ટિ મનુષ્યો તથા તિર્યંચો છે. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૫૫ આ જ પચીશ (૨૫) માંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેના બદલે પર્યાપ્ત નામકર્મ ઉમેરવું. અને પર્યાપ્ત નામકર્મ સાથે અવશ્ય બંધમાં આવતી પરાઘાત, ઉચ્છવાસ તેમજ અશુભવિહાયોગતિ અને દુઃસ્વર આ ચાર ઉમેરતાં વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય. અહીં પર્યાપ્ત નામકર્મ સાથે સ્થિ૨-શુભ અને યશ પણ બંધાય છે. પરંતુ તે સિવાયની પરાવર્તમાન શુભ પ્રકૃતિ વિક્લેન્દ્રિય જાતિ સાથે બંધાતી નથી. માટે આ ત્રણેના સ્થિર-અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ગુણતાં ચાર અને યશ-અયશ સાથે ગુણતાં આઠ ભાંગા થાય. સર્વ મળી ચોવીશ ભાંગા થાય. આ જ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બંધાય ત્યારે વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય, અને અહીં પણ ૨૯ ના બંધની જેમ એક-એકના સર્વ મળી આઠ આઠ એમ ૨૪ ભાંગા થાય. આ બન્ને બંધસ્થાનને બાંધનાર પણ મિથ્યાદૃષ્ટિ મનુષ્યો અને તિર્યંચો છે. આ પ્રમાણે વિન્સેન્દ્રિય દરેકના ૨૫નો એકેક અને ૨૯ તેમજ ૩૦ના આઠ-આઠ, એમ ૧૭-૧૭ ભાંગા થવાથી સર્વ મળી ત્રણેના (૫૧) એકાવન ભાંગા થાય. ઉપર બતાવેલ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામકર્મ દૂર કરી તેના બદલે પર્યાપ્ત નામકર્મ ઉમેરી તેમાં પરાઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિ અને સ્વર આ ચાર ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન થાય. અહીં પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ સાથે પરાર્વતમાન દરેક પ્રકૃતિ વારાફરતી બંધાય છે. માટે છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, બે વિહાયોગતિએ ગુણતાં ૭૨, સ્થિર-અસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભ-અશુભ સાથે ગુણતાં ૨૮૮, સુભગ-દુર્ભગ સાથે ગુણતાં પ૭૬, આદય-અનાદેય સાથે ગુણતાં ૧૧૫૨, સુસ્વર-દુઃસ્વર સાથે ગુણતાં ૨૩૦૪ અને તેને યશ-અયશ સાથે ગુણતાં ૪૬૦૮ ભાંગા થાય છે. આ જ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બંધાય ત્યારે ૩૦નું બંધસ્થાન થાય અને અહીં પણ ઉપર પ્રમાણે ૪૬૦૮ ભાંગા થાય. બન્ને બંધસ્થાનને બાંધનારા પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના જ જીવો હોય છે. પરંતુ છેવટ્ટા સંઘયણ અને હૂંડક સંસ્થાનનો બંધ બીજે ગુણસ્થાનકે ન હોવાથી આ બન્ને બંધસ્થાનોમાં ૪૬૦૮ના બદલે ૩૨૦૦-૩૨૦૦ ભાંગા થાય છે એટલું વિશેષ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રણે બંધસ્થાનના અનુક્રમે ૧ + ૪૬૦૮+ ૪૬૦૮ = ૯૨૧૭ ભાંગા થાય છે. એમ સામાન્યથી તિર્યંચ પ્રાયોગ્ય ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાનો અને તે દરેકના અનુક્રમે ૪+ ૨૪+ ૧૬ + ૪૬૩૨ + ૪૬૩૨ = ૯૩૦૮ બંધભાંગા થાય. - પંચેન્દ્રિય તિર્યંચની જેમ મનુષ્ય પ્રાયોગ્ય પણ ૨૫-૨૯ અને ૩૦ એ ત્રણ બંધસ્થાનો છે. પરંતુ આ ત્રણે બંધસ્થાનોમાં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્વિક બંધાય છે. અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫, મિથ્યાદૃષ્ટી મનુષ્યો અને તિર્યંચો બાંધે છે. અને તેનો ભાંગો એક છે. ૨૯ પ્રકૃતિના બાંધનાર પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના જીવો અને ત્રીજા -ચોથા ગુણસ્થાનકવાળા કેવળ દેવો અને નારકો છે, તેમાં પહેલે ગુણસ્થાનકે ૪૬૦૮, બીજે ગુણસ્થાનકે ૩૨૦૦, અને ત્રીજા-ચોથા ગુણસ્થાનકે અસ્થિર-અશુભ અને અયશ સિવાય પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓનો બંધ ન હોવાથી માત્ર આઠ ભાંગા થાય છે. પરંતુ પહેલા ગુણસ્થાનકના જે ૪૬૦૮ ભાંગા છે. તેમાં જ આ ભાંગા આવી ગયેલ હોવાથી અલગ ગણેલ નથી. જ્યારે ચોથે ગુણસ્થાનકે દેવો તથા નારકો આ જ ૨૯ પ્રકૃતિ સાથે જિનનામ બાંધે ત્યારે ૩૦નું બંધસ્થાન થાય છે. તેમજ અહીં સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ સાથે માત્ર આઠ ભાંગા થાય છે. એમ મનુષ્ય પ્રાયોગ્ય પચીશાદિ ત્રણે બંધસ્થાને અનુક્રમે ૧ + ૪૬૦૮ + ૮ = ૪૬૧૭ બંધભાંગા થાય છે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ દેવ પ્રાયોગ્ય ૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ ચાર બંધસ્થાનો છે. ત્યાં ધ્રુવબંધી નવ, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્વિક, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશ અયશમાંથી એક અને સૌભાગ્યત્રિક આ ૨૮નું બંધસ્થાન છે, અહીં સ્થિરાદિ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી ૮ ભાંગા થાય છે. અને તેના બાંધનાર યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્યો તથા તિર્યંચો છે. ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્યો જ્યારે ૨૮ સાથે જિનનામ બાંધે ત્યારે ૨૯નું બંધસ્થાન અને તેના આઠ ભાંગા થાય, પરંતુ અસ્થિરદ્ધિક, અને અયશનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોવાથી જ્યારે અપ્રમત્તાદિ મુનિઓ બાંધે ત્યારે આ બન્ને બંધસ્થાનમાં એક એક જ ભાંગો હોય છે. જ્યારે સાતમા તથા આઠમા ગુણસ્થાનકવાળા મુનિઓ આ ૨૮ સાથે આહારકદ્રિક બાંધે ત્યારે ૩૦નું અને જિનનામ પણ બાંધે ત્યારે ૩૧નું બંધસ્થાન થાય છે. આ બંને બંધસ્થાનકોમાં પરાવર્તમાન બધી શુભ પ્રવૃતિઓ જ બંધાતી હોવાથી એક-એક ભાગો થાય છે. એમ દેવપ્રાયોગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાનોના અનુક્રમે ૮+ ૮ + ૧+ ૧ = ૧૮ બંધભાંગા થાય છે. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠાભાગે દેવપ્રાયોગ્ય બંધવિચ્છેદ થયા બાદ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી કેવળ યશકીર્તિ રૂપ એક પ્રકૃતિનું બંધસ્થાન અને તેનો એક ભાગ છે. આ પ્રમાણે ચારે ગતિ પ્રાયોગ્ય અને એક યશઃકીર્તિરૂપ એમ આઠે બંધસ્થાનકના સર્વ મળી૧૩૯૪૫ બંધભાંગાથાય છે. દરેક બંધસ્થાને કુલ ભાંગા - ૨૩ના બંધે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ચાર ૪. પચીશના બંધે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૦, અપર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૧-૧ એમ ૨૫, ૨૬ના બંધ પર્યાપ્ત એકેન્દ્રિયના ૧૬, ૨૮ના બંધે દેવ પ્રાયોગ્ય આઠ, અને નરક પ્રાયોગ્ય એક એમ નવ, ૨૯ના બંધે દેવ પ્રાયોગ્ય ૮, પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૮, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને વિશ્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪ એમ. સર્વ મળી ૯૨૪૮, ૩૦ના બંધે દેવ પ્રાયોગ્ય ૧, પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૮, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪, એમ ૪૬૪૧, અને એકત્રીશ તથા એકના બંધનો એક-એક એમ આ રીતે પણ આઠે બંધસ્થાનના કુલ ભાંગા ૧૩૯૪૫ થાય છે. બંધસ્થાનનું કાળમાન :- જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાન વિના અન્ય ગતિ પ્રાયોગ્ય ૩૦ નો તેમજ ૨૩ વગેરે શેષ સાતે બંધસ્થાનનો જઘન્ય કાળ એક સમય છે. ૨૩-૨૫-૨૬, નરક પ્રાયોગ્ય ૨૮ વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯, તેમજ વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને દેવ પ્રાયોગ્ય ૩૦ અને ૩૧ તેમજ એકના બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે અપર્યાપ્ત નામકર્મ, પ્રથમની ચાર જાતિ, નરકગતિ ઉદ્યોત અને આહારકદ્ધિક વગેરે પ્રકૃતિઓનો સતત બંધ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. સંપૂર્ણ શ્રેણિનો કાળ પણ અંતર્મુહૂર્ત હોવાથી એકના બંધનો પણ ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ધૂન પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. કારણ કે પૂર્વક્રોડના આયુષ્યવાળો કોઇક મનુષ્ય પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં ત્રણ પલ્યોપમ પ્રમાણ યુગલિકનું આયુષ્ય બાંધી તરત જ ક્ષાયિક સમ્યકત્વ પામે, તે આ ભવમાં પણ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રાંડના ત્રીજા ભાગ સુધી અને યુગલિકમાં ત્રણ પલ્યોપમ સુધી દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી આટલો સમય ઘટી શકે છે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધનો કાળ ઉત્કૃષ્ટથી અનુત્તર દેવોની અપેક્ષાએ ૩૩ સાગરોપમ છે, દેવપ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનકનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ છે. | જિનનામ સહિત ૩૦ના બંધસ્થાનકનો કાળ જઘન્યથી નરક આશ્રયી સાધિક ૮૪ હજાર વર્ષ અને દેવ આશ્રયી એક પલ્યોપમ છે અને મતાંતરે આ બન્ને ગતિ આશ્રયી દશ હજાર વર્ષ પણ હોય છે. અને ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાન આશ્રયી ૩૩ સાગરોપમ છે. દરેક બંધસ્થાનના કોઇપણ એક ભાંગાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. ઉદય :- પોતપોતાની સ્થિતિ પ્રમાણે બંધાયેલ કર્મનો અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે અથવા અપવર્તનાદિક કરણથી અબાધા કાળ પૂર્ણ થયા પહેલાં પણ જે કર્મ દલિકો ભોગવાય તે ઉદય કહેવાય. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૫૭ તે વિપાકોદય અને પ્રદેશોદયના ભેદથી બે પ્રકારે છે જેનો અબાધાકાળ વ્યતીત થયેલ છે એવી સત્તામાં રહેલી દરેક પ્રકૃતિઓનો પ્રદેશોદય હંમેશાં હોય છે. અને તેનું બીજું નામ સ્તિબુકસંક્રમ પણ છે, આ પ્રદેશોદય પોતાની સ્વજાતીય જે પ્રકૃતિઓનો વિપાકોદય હોય તે પ્રકૃતિઓમાં દરેક સમયે દલિક પડી અને તેમાં ભળી ઉદયદ્વારા ભોગવાઇ જાય છે. આ પ્રદેશોદયમાં જિનનામ સિવાય બીજી કોઇપણ પ્રકૃતિઓના ફલનો લેશ માત્ર પણ અનુભવ થતો નથી. વિપાકોદયમાં તે તે પ્રકૃતિના ફલનો અનુભવ થાય છે. ત્યાં ધ્રુવોદય પ્રકૃતિઓનો જ્યાં સુધી પોતપોતાના ઉદય વિચ્છેદ ન થાય ત્યાં સુધી હંમેશાં વિપાકોદય જ હોય છે. અને જેનો અબાધા કાળ વ્યતીત થયે છતે પ્રદેશોદય શરૂ થયેલ છે. તેવી અધ્રુવોદયી પ્રકૃતિઓનો જ્યારે તે તે પ્રકૃતિઓના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિક સામાગ્રી પ્રાપ્ત થાય ત્યારે વિપાકોદય અર્થાત્ રસોદય થાય છે. પ્રસ્તુતમાં આ વિપાકોદયને ઉદય કહેવામાં આવે છે. જે જે પ્રકૃતિઓનો જે જે ગુણસ્થાનક સુધી ઉદય બતાવવામાં આવે તે તે પ્રકૃતિઓનો તેના ઉપરના ગુણસ્થાનકોમાં ઉદય નથી હોતો, એમ સ્વયં સમજી લેવું. સૂક્ષ્મત્રિક, અને આતપનો પહેલા ગુણસ્થાનક સુધી, પ્રથમની ચાર જાતિ અને સ્થાવર એ પાંચનો બીજા સુધી, નરકાનુપૂર્વીનો બીજા અને ત્રીજા વિના, અને શેષ ત્રણ આનુપૂર્વીનો ત્રીજા સિવાય ચોથા સુધી. દેવગતિ, નરકગતિ, વૈક્રિયદ્ધિક, દોર્ભાગ્ય અને અનાદેયદ્વિક આ સાત પ્રકૃતિઓનો ચોથા સુધી. તિર્યંચગતિ અને ઉદ્યોતનો પાંચમા સુધી, આહા૨કદ્વિકનો છઢે ગુણસ્થાનકે, છેલ્લા ત્રણ સંઘયણનો સાતમા સુધી, બીજા અને ત્રીજા સંઘયણનો અગિયારમા સુધી, તીર્થંક૨નામકર્મનો ૧૩મે તથા ચૌદમે, ઔદારિકદ્વિક, અસ્થિરદ્વિક, બે વિહાયોગતિ, પ્રત્યેકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્પણ પ્રથમ સંઘયણ અને બે સ્વર, આ ૨૯ પ્રકૃતિઓનો તે૨મા સુધી, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, અને આદેયદ્ધિક એ આઠ પ્રકૃતિઓનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. સામાન્યથી સર્વ જીવો આશ્રયી ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮, આ નામકર્મના બાર ઉદયસ્થાનો છે. ક્યા ક્યા જીવોને કેટલાં ઉદયસ્થાનો હોય છે, અને ક્યારે હોય છે. તેમજ તેના ભાંગા કેટલા થાય છે તે જાણવા માટે નીચે લખેલ નિયમો બરાબર ધ્યાનમાં રાખવા : (૧) સામાન્યથી ઉદય આશ્રયી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે, તે સર્વ જીવોને પરાવર્તમાન જ હોય એમ નથી, પરંતુ તેમાંથી પણ અમુક પ્રકૃતિઓ એકેન્દ્રિય વગેરે જાતિ સાથે અથવા નરકગતિ આદિ સાથે અવશ્ય ઉદયમાં આવે છે, માટે તે તે પ્રકૃતિઓ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં તે તે જીવ આશ્રયી અપરાવર્તમાન પણ હોય છે. દૃષ્ટાંત તરીકે :- બન્ને વિહાયોગતિ ઉદય આશ્રયી પરાવર્તમાન છે, પરંતુ દેવગતિ સાથે શુભવિહાયોગતિ અને નરકગતિ સાથે અશુભવિહાયોગતિ જ ઉદયમાં આવે છે, માટે દેવગતિ સાથે શુભવિહાયોગતિ અને નરકગતિના ઉદય સાથે અશુભવિહાયોગતિનો ઉદય અપરાવર્તમાન ગણાય. (૨) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદ૨ અને પ્રત્યેક સિવાય પરાવર્તમાન કોઇપણ શુભપ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી. (૩) સૂક્ષ્મનામકર્મના ઉદયવાળાને તેમજ તેઉકાય અને વાઉકાયને યશનો ઉદય હોતો નથી. (૪) લબ્ધિ અપર્યાપ્ત જીવોને પરાઘાત, આતપ અથવા ઉદ્યોતનો ઉદય થતો જ નથી, અને આતપ તથા ઉદ્યોતનો ઉદય ઉચ્છવાસ અને સ્વરના ઉદય પહેલાં પણ થાય છે. (૫) જો આતપનો ઉદય હોય તો બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોને જ હોય છે, અને જો ઉદ્યોતનો ઉદય હોય તો તેઉકાય અને વાઉકાય વિના લબ્ધિ પર્યાપ્ત તિર્યંચોને, દેવોના ઉત્ત૨વૈક્રિય શરીરમાં તેમજ મુનિઓના વૈક્રિય તથા આહારક શરીરમાં જ હોય છે. (૬) એકેન્દ્રિયજાતિ સાથે બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, યશ, આતપ અને ઉદ્યોત આ છ સિવાય તથા વિક્લેન્દ્રિય જાતિ સાથે પર્યાપ્ત, યશ, ઉદ્યોત અને સુસ્વર વિના અન્ય કોઇપણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી. (૭) નરકગતિ સાથે કોઇપણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ અને દેવગતિ સાથે દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓ તેમજ આ બન્ને ગતિ સાથે સંઘયણો પણ ઉદયમાં આવતાં નથી. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (૮) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ અને પર્યાપ્ત મનુષ્યગતિ સાથે પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે. (૯) લબ્ધિ અપર્યાપ્ત જીવોને દરેકને પોતપોતાને યોગ્ય પહેલાં બે જ ઉદયસ્થાનો હોય છે. અને ૨૧નું ઉદયસ્થાન તીર્થકર કેવલી ભગવાન વિના સર્વ જીવોને વિગ્રહગતિમાં જ હોય છે. એકેન્દ્રિયોને ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એમ સામાન્યથી પાંચ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ધ્રુવોદય બાર પ્રકૃતિઓ તેરમાં ગુણસ્થાનક સુધી દરેક જીવોને દરેક ઉદયસ્થાનમાં હોય જ છે, માટે તે સિવાયની જ પ્રકૃતિઓ અહીં ગણાવવામાં આવે છે. ધ્રુવોદય બાર, તિર્યચક્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ-બાદર બેમાંથી એક, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય અને યશ - અયશમાંથી એક, આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં હોય છે. તેના સૂક્ષ્મ - અપર્યાપ્ત, સૂક્ષ્મ-પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તના અયશ સાથે ત્રણ અને બાદર પર્યાપ્તના યશ-અયશ સાથે બે, એમ કુલ પાંચ ભાંગા થાય છે. અર્થાત્ એકેન્દ્રિય જીવોને વિગ્રહગતિમાં આ પાંચમાંથી કોઇપણ એક પ્રકારે એકવીશ પ્રકૃતિઓનો ઉદય હોય છે. આગળ પણ સર્વ ઠેકાણે જે જે જીવોને જે જે ઉદયસ્થાનમાં જેટલાં ભાંગા હોય તે તે જીવોને તે તે ઉદય તેટલા પ્રકારે થાય છે, એમ સમજવું. આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાંજ હોવાથી ૨૧ માંથી તેને બાદ કરી ઉપરની વીશ અને ઉત્પત્તિ સ્થાને આવતાં જ દારિક શરીર, હુંડક, ઉપઘાત, અને પ્રત્યેક - સાધારણ બેમાંથી એક, આ ચારનો ઉદય અધિક થવાથી ૨૪નું ઉદયસ્થાન થાય. ૨૧ના ઉદયમાં બતાવેલ પાંચે ભાંગાઓને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં દશ, તેમજ વૈક્રિય લબ્ધિ સંપન્ન બાદર પર્યાપ્ત વાયુકાય જ્યારે મૂળ શરીરમાંથી વૈક્રિય શરીર બનાવે ત્યારે શરૂઆતમાં તેને પણ ૨૪નું ઉદયસ્થાન હોય અને એનો એક, એમ ૨૪ના ઉદયસ્થાનના કુલ અગિયાર ભાંગા થાય. પર્યાપ્તનામકર્મના ઉદયવાળા જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ આ જ ૨૪માં પરાઘાતનો ઉદય થાય ત્યારે ૨૫નું ઉદયસ્થાન થાય, અહીં અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો ન હોવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક -સાધારણના યશ-અયશ સાથે ચાર, સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યક્ર-સાધારણના અયશ સાથે બે એમ છ અને વૈક્રિય વાયુકાયને પણ પરાઘાતનો ઉદય થાય ત્યારે તેનો એક, એમ સર્વ મળી ૨૫ના ઉદયના સાત ભાંગા થાય છે. આ જ જીવોને જ્યારે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઉચ્છવાસનો ઉદય થવાથી ૨૬નો ઉદય અને તેના પણ ઉપર પ્રમાણે સાત ભાંગા થાય. વળી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયને જો ઉચ્છવાસના ઉદય પહેલાં આપનો ઉદય થાય તો પણ ૨૬ થાય, અને તેના યશ-અયશ સાથે બે ભાંગા થાય, વળી જો ઉદ્યોતનો ઉદય થાય તો પણ ૨૬ થાય, પરંતુ ઉદ્યોતનો ઉદય પ્રત્યેકની જેમ સાધારણને પણ હોવાથી તે બન્નેને યશ-અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, એમ સર્વ મળી ર૬ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા થાય. ઉચ્છવાસ સહિત ૨૬માં આતપ અથવા ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૨૭નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે આતપના બે અને ઉદ્યોતના ચાર એમ છ ભાંગા થાય. આ રીતે એકેન્દ્રિયના પાંચે ઉદયસ્થાનના મળી ૪૨ ઉદયભાંગા થાય. વિક્લેજિયોને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ છ ઉદયસ્થાનો હોય છે. ધ્રુવોદથી બાર, તિર્યચઢિક, બેઇકિયાદિક ત્રણમાંથી કોઇપણ એક જાતિ, ત્રાસ, બાદ૨, પર્યાપ્ત -અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય અને યશ-અશમાંથી એક આ ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. અહીં પર્યાપ્તના યશ-અયશ સાથે બે, અપ૦ નો અયશનો એક, એમ ત્રણ ભાંગા થાય. આ જ ૨૧માંથી આનુપૂર્વી દૂર કરી ઉત્પત્તિ સ્થાને આવેલ જીવને દારિકદ્વિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આ છ નો ઉદય અધિક થવાથી ૨૬નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે ત્રણ ભાંગા થાય છે. Jain Education Interational For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૫૯ આ ર૬માં પર્યાપ્તનામકર્મના ઉદયવાળાઓને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પરાઘાત અને અશુભ વિહાયોગતિનો ઉદય થાય ત્યારે ૨૮નું ઉદયસ્થાન થાય, અહીં પર્યાપ્તનામકર્મના ઉદયવાળા જ જીવો હોવાથી તેના યશ-અયશ સાથે બે ભાંગા થાય. આ જ ૨૮માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થાય ત્યારે ૨૯, અહીં પણ બે ભાંગો અથવા ઉચ્છવાસના ઉદય પહેલાં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે પણ ૨૯ થાય, અહીં પણ ભાંગા બે જ, એમ ૨૯ના ઉદયસ્થાનના કુલ ૪ ભાંગા થાય. ઉચ્છવાસ સહિત ૨૯માં બેમાંથી એક સ્વરનો ઉદય થાય ત્યારે ૩૦નું ઉદયસ્થાન થાય, અને ઉપરના બે ભાંગાને બે સ્વરે ગુણતાં ચાર ભાંગા થાય, અથવા ઉચ્છવાસ સહિત ૨૯માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે પણ ૩૦ થાય અને તેના બે ભાંગા, એમ ૩૦ના ઉદયસ્થાનના કુલ છ ભાંગા થાય છે. સ્વર સહિત ૩૦ માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૧નું ઉદયસ્થાન થાય તેના ભાંગા ચાર થાય છે. એમ વિશ્લેન્દ્રિયના છએ ઉદયસ્થાનના મળી દરેકના ૨૨-૨૨ ભાંગા થવાથી ત્રણેના મળી ૬૬ ઉદય ભાંગા થાય છે. કેટલાએક આચાર્ય મહારાજ સાહેબો વિક્લેન્દ્રિયોને સુસ્વરનો ઉદય માનતા નથી પરંતુ ચૂર્ણિકાર તેમજ સપ્તતિકા ભાષ્યકાર માને છે. જુઓ સપ્તતિકા ભાષ્ય ૧૦૩ ની ટીકા. સામાન્યથી પંચેન્દ્રિય તિચિને પણ વિશ્લેન્દ્રિય પ્રમાણે ર૧ આદિ છ ઉદયસ્થાનો હોય છે, પરંતુ અહીં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને જે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેકનો વારા ફરતી જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉદય હોય છે, માટે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે દરેકની સાથે ગુણતાં તે તે ઉદયસ્થાનના ભાંગાઓની સંખ્યા આવે છે. ૨૧ના ઉદયના પર્યાપ્તના સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, અને યશ-અયશ સાથે આઠ તથા અપર્યાપ્તનો એક એમ નવ. ૨૬ના ઉદયમાં પર્યાપ્તના પૂર્વોક્ત આઠ ભાંગાઓને છ સંઘયણ અને છ સંસ્થાન સાથે ગુણતાં ૨૮૮, અને અપર્યાપ્તનો એક, કુલ ૨૮૯. અઠ્ઠાવીસના ઉદયમાં ઉપર બતાવેલ પર્યાપ્તના ૨૮૮ ને બે વિહાયોગતિએ ગુણતાં ૫૭૬, ઉચ્છવાસ સહિત અથવા ઉદ્યોત સહિત ૨૯ ના ૫૭૬-૫૭૬ એમ કુલ ૧૧૫ર. સ્વર સહિત ૩૦ના ૧૧૫ર, અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૩૦ ના પ૭૬ એમ કુલ ૧૭૨૮. ઉદ્યોત સહિત ૩૧ના ઉદયસ્થાનમાં ૧૧૫ર, એમ છ એ ઉદયસ્થાનના સર્વ મળી ૪૯૦૬ ઉદય ભાંગા થાય છે. વૈક્રિયલબ્ધિ સંપન્ન પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે વૈક્રિય શરીર બનાવે ત્યારે તેમને વિગ્રહગતિ ન હોવાથી એકવીશનું ઉદયસ્થાન હોતું નથી. તે સિવાય સામાન્ય પંચેન્દ્રિય તિર્યચના ૨૬ આદિ જે પાંચ ઉદયસ્થાનો ઉપર બતાવવામાં આવ્યાં, તેમાં ઔદારિકદ્ધિક અને સંઘયણનો ઉદય હોય છે પરંતુ અહીં દારિકને બદલે વૈક્રિય શરીરનો ઉદય હોય છે અને સંઘયણનો ઉદય હોતો જ નથી, તેથી તે જ પાંચ ઉદયસ્થાનોમાં સંઘયણ કમ કરવાથી ૨૬ આદિના બદલે અનુક્રમે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ પાંચ ઉદયસ્થાનો હોય છે. વાયુકાય સિવાય વૈક્રિય શરીરમાં દુર્ભગ, અનાદેય અને અયશ સિવાય બીજી કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી. માટે ૨૫ ના સૌભાગ્ય-દર્ભાગ્ય, આદય-અનાદેય, અને યશ-અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. એ જ પ્રમાણે ૨૭ના ૮, ૨૮ના ૧૬, ૨૯ના ૧૬ અને ૭૦ના ૮, પાંચે ઉદસ્થાને મળી પ૬ ભાંગા થાય છે. એમ તિર્યંચગતિમાં સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં કુલ નવ ઉદયસ્થાનો અને તેના ભાંગાઓ અનુક્રમે ૨૧ ના એકેન્દ્રિયના ૫, વિક્લેજિયના ૯, ૫૦ તિવના ૯, કુલ ૨૩, ૨૪ના એકેન્દ્રિયના ૧૧. ૨૫ ના એકેન્દ્રિયના ૭, વેક્રિય તિર્યંચના ૮, એમ ૧૫. ૨૬ ના એકે) નો ૧૩, વિક્લ૦ ના ૯, પંચે તિo ના ૨૮૯, કુલ ૩૧૧. ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈ૦ તિના - For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૮ એમ ૧૪. ૨૮ના વિક્લે ના ૬, પં૰તિo ના ૫૭૬, વૈ૰તિ ના ૧૬, કુલ ૫૯૮, ૨૯ના વિક્લે ના ૧૨, પંતિ ના ૧૧૫૨, વૈ તિના ૧૬, કુલ ૧૧૮૦, ૩૦ના વિક્લે ના ૧૮, પંતિના ૧૭૨૮, વૈ૰તિના ૮, કુલ ૧૭૫૪, ૩૧ના ઉદયના વિક્લે૦ના ૧૨, ૫૦ તિ ના ૧૧૫૨, કુલ ૧૧૬૪, સર્વ મળી ૫૦૭૦ ભાંગા થાય છે. મનુષ્યગતિમાં સામાન્ય મનુષ્યના,વૈક્રિય મનુના, આહારક મનુ૰ ના, અને કેવળી ભગવંતના એમ ચારેના મળી ૨૪વિના ૧૧ ઉદયસ્થાનો હોય છે. સામાન્ય મનુ ને ૫૦ તિ ની જેમ જ ૨૧-૨૬-૨૮-૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાનો હોય છે, પરંતુ અહીં તિર્યંચદ્વિક ને બદલે મનુષ્યદ્ધિક હોય છે. તેમજ પં૰ તિ માં ઉદ્યોતનો ઉદય હોઇ શકે છે. પણ સામાન્ય મનુષ્યોને તેનો ઉદય હોતો નથી, માટે ૩૧ નું ઉદયસ્થાન ન હોય, તેમજ ઉદ્યોતના ઉદયવાળા ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનના ભાંગા પણ ન હોય તેથી ૨૧ ના ૯, ૨૬ના ૨૮૯, ૨૮ના ૫૭૬, ૨૯ ના ૫૭૬, અને ૩૦ના ૧૧૫૨ એમ પાંચે ઉદયસ્થાને મળી સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગા થાય. વેક્રિય પંતિ ની જેમ વે મનુ ને પણ ૨૫ આદિ પાંચ ઉદયસ્થાનો હોય છે. પરંતુ તિર્યંચગતિને બદલે મનુષ્યગતિ હોય છે. તેમજ ઉદ્યોતનો ઉદય મુનિઓના ઉત્તર વૈક્રિયશરીરમાં જ હોય છે. અને વૈક્રિયશરીરી મુનિઓને કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી, તેથી ઉદ્યોતના ઉદયના જે જે ઉદયસ્થાનમાં વૈ૰ તિર્યંચને આઠ-આઠ ભાંગા થાય છે, તેને બદલે માત્ર વૈ મનુષ્યને એક-એક જ ભાંગો થાય છે, માટે ૨૫ના ૮, ૨૭ના ૮, ૨૮ના ૯, ૨૯ના ૯, અને ૩૦ નો ૧, એમ સર્વ મળી ૩૫ ભાંગા થાય છે. આહા૨ક મુનિઓને પણ આ જ પાંચ ઉદયસ્થાનો હોય છે. પરંતુ આહા૨ક મુનિઓને પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી ૨૫ નો ૧,૨૭નો ૧, ૨૮ના ૨, ૨૯ના ૨, અને ૩૦નો ૧, એમ કુલ સાત ભાંગા થાય છે. સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી ભગવંતના મળી ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮ એમ દશ ઉદયસ્થાનો હોય છે. ત્યાં સામાન્ય કેવળી ભગવંતને ૧૩મા ગુણસ્થાનકે કેવળી સમુદ્દાત અવસ્થામાં કાર્યણકાયયોગમાં વર્તતાં ત્રીજા, ચોથા અને પાંચમાં સમયે ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, મનુષ્યગતિ, સૌભાગ્ય, આદેયદ્ધિક અને ધ્રુવોદયી બાર, આ ૨૦નો અને તીર્થંકર કેવળીને જિનનામ સહિત ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. આ ૨૦ અને ૨૧માં ઔદારિકદ્ધિક પ્રત્યેક, ઉપઘાત, પ્રથમ સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને તીર્થંક૨ કેવળીને માત્ર પ્રથમ સંસ્થાન આ જ છ પ્રકૃતિઓનો અધિક ઉદય હોય ત્યારે બન્ને પ્રકારના કેવળીઓને કેવળી સમુદ્દાતમાં ઔદારિક મિશ્રકાયયોગમાં વર્તતાં બીજે, છઠ્ઠ, અને સાતમે સમયે અનુક્રમે ૨૬ અને ૨૭નું ઉદયસ્થાન હોય છે. ઔદારિક કાયયોગમાં વર્તતા સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી ભગવંતોને આ જ ૨૬ અને ૨૭માં પ૨ાઘાત અને બેમાંથી એક વિહાયોગતિ, ઉચ્છવાસ અને બેમાંથી એક સ્વર ઉમેરતાં અનુક્રમે ૩૦ અને ૩૧નું ઉદયસ્થાન હોય છે. તીર્થંક૨ પ૨માત્માને કોઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી તેઓના દરેક ઉદયસ્થાનમાં એક-એક ભાંગો જ હોય છે. એમ સર્વત્ર સમજવું. ૧૩મા ગુણસ્થાનકે સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળીને સ્વભાવિક અનુક્રમે જે ૩૦ અને ૩૧નું ઉદયસ્થાન હોય છે. તેમાંથી યોગ નિરોધ કરતી વખતે સ્વરનો નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૯ અને તીર્થંક૨ કેવળીને ૩૦નું ઉદયસ્થાન હોય છે. આમાંથી ઉચ્છ્વાસનો નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૮ અને તીર્થંકર કેવળીને ૨૯નું ઉદયસ્થાન હોય છે. આમાંથી ધ્રુવોદયી બાર વગેરે ૨૦ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થવાથી ૧૪મે ગુણસ્થાનકે સામાન્ય કેવળીને આઠનું અને તીર્થંક૨ કેવળીને નવનું ઉદયસ્થાન હોય છે. ત્યાં ૮નો એક, ૯નો એક, ૨૦નો સામાન્ય કેવળીનો એક, ૨૧નો તીર્થંક૨ કેવળીનો એક, ૨૬ના સામાન્ય કેવળીના છ સંસ્થાનના છ, ૨૭નો તીર્થંક૨ કેવળીનો એક, ૨૮નો છ સંસ્થાનને બે વિહાયોગતિએ ગુણતાં સામાન્ય કેવળીના ૧૨, ૨૯ ના સામાન્ય કેવળીના આ જ બાર અને તીર્થંકર કેવળીનો એક એમ ૧૩, ૩૦ના સામાન્ય કેવળીના ઉપર બતાવેલ બારને બે સ્વરે For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૬૧ ગણતાં ૨૪. અને તીર્થકર કેવળીનો એક એમ ૨૫, અને ૩૧ નો તીર્થકર કેવળીનો એક એમ દશે ઉદયસ્થાને સર્વ મળી કેવળીના ૬૨ ઉદય ભાંગા થાય છે. પરંતુ ૨૦ અને આઠના ઉદયના સામાન્ય કેવળીના બે, અને ૨૧-૨૭-૨૯-૩૦-૩૧ તેમજ ૯ ના એક-એક એમ તીર્થંકર કેવળીના છે, આ આઠ ભાંગા વિના શેષ ૫૪ ચોપન ભાંગા પહેલાં બતાવેલ સામાન્ય મનુષ્યના ૨૬ વગેરે ઉદયસ્થાનના ભાંગાઓમાં આવી જાય છે, માટે અહીં જુદા ગણવામાં આવતા નથી, પરંતુ ઉપર બતાવેલ આઠ ભાંગા જ જુદા ગણવામાં આવેલ છે. આ પ્રમાણે મનુષ્યગતિમાં ૨૦નો ૧, ૨૧ના સા૦ મનુ0 ના ૯, અને તીર્થકર કેવળીનો એક એમ ૧૦, ૨૫ના વૈક્રિય મનુ0ના ૮ અને આહારક મુનિનો એક, એમ ૯, ૨૬ના ૨૮૯, ૨૭ના વૈક્રિય મનુ નાટ, આહારક મુનિનો એક, અને તીર્થંકર કેવળીનો એક, એમ ૧૦, ૨૮ ના સામ૦ ના ૫૭૬, વૈ૦ મ0ના નવ, અને આહી, મુ0ના બે એમ ૫૮૭, ૨૯ના સામના ૫૭૬, વૈ૦ મ0ના ૯, આહ૦ ના ૨, અને તીર્થકરનો એક, એમ ૫૮૮, ૩૦ના સામ0ના ૧૧૫૨, વૈ૦ મ0 નો એક, આહા૦ નો એક અને તીર્થકરનો એક એમ કુલ ૧૧૫૫, ૩૧, ૯ અને ૮ ના ઉદયસ્થાનનો એક એક એમ ૧૧ ઉદયસ્થાને મળી ૨૬૫ર ઉદયભાંગા થાય છે. નરકગતિમાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનો હોય છે. ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસત્રિક, દર્ભાગ્ય, અનાદયદ્રિક અને ધ્રુવોદય બાર આ ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે. • તેમાંથી આનુપૂર્વી દૂર કરી આ જ ૨૦ માં ઉત્પત્તિ સ્થાને વૈક્રિયદ્રિક, પ્રત્યક, ઉપઘાત, અને હુંડક સંસ્થાન એ પાંચનો ઉદય થવાથી ૨૫, શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે પરાઘાત અને અશુભ વિહાયોગતિનો ઉદય થાય ત્યારે ૨૭, ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થાય ત્યારે ૨૮, ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તનેદુ:સ્વરનો ઉદય થાય ત્યારે૨૯નું ઉદયસ્થાન થાય છે. અહીં પરાવર્તમાન કોઇપણ શુભપ્રકૃતિનો ઉદય ન હોવાથી દરેકનો એક-એક એમ કુલ પાંચ ઉદયભાંગા થાય છે. દેવગતિમાં ૨૧ આદિ પાંચ ઉદયસ્થાનો નરકગતિ પ્રમાણે જ હોય છે, પરંતુ દેવના ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોતનો ઉદય પણ હોય છે, તેથી ૩૦ નું એક ઉદયસ્થાન વધારે હોવાથી કુલ છ ઉદયસ્થાન છે. અહીં દુર્ભગ, અનાદેય અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિનો ઉદય હોતો નથી. તેમજ ૨૧માં નરકદ્વિકના બદલે દેવદ્ધિક અને શેષ ઉદયસ્થાનમાં નરકગતિના બદલે દેવગતિ અને હૂંડકના બદલે સમચતુરન્સ સંસ્થાનનો ઉદય હોય છે. ર૧-૨૫ અને ૨૭ના સૌભાગ્ય -દૌર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશ સાથે ગુણતાં આઠ-આઠ, એ જ રીતે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે છતે ઉચ્છવાસ સહિત ૨૮ના ૮, તેમજ ઉચ્છવાસના અનુદયે ઉદ્યોત સહિત ૨૮ના ૮, એમ કુલ ૧૬, ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તના સ્વર સહિત ૨૯ના ૮ અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૨૯ ના ૮, એમ કુલ ૧૬, સ્વર સહિત ૨૯માં ઉદ્યોતનો ઉદય થાય ત્યારે ૩૦ ના ૮ એમ છએ ઉદયસ્થાનના કુલ ૬૪ ઉદયભાંગા થાય છે. સર્વ જીવો આશ્રયી ૨૦ આદિ ઉદયસ્થાનોમાં કુલ ભાંગા - ૨૦નો સામાન્ય કેવળીનો ૧, ર૧ના એકેન્દ્રિયના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ૮ ના ૯, સા મનુ ના ૯, તીર્થકર કેવળીનો ૧, નારકનો ૧, અને દેવતાના ૮, એમ ૪૨, ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ના એકેન્દ્રિયના ૭, વૈતિના ૮, વેમ૦ ના ૮, આહ૦ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૮ એમ ૩૩, ૨૬ના એકેન્દ્રિયના ૧૩, વિક0 ના ૯, સાપ, તિ૮ ના ૨૮૯, સાઇમના ૨૮૯, એમ ૬૦૦, ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈકતિ ના ૮, વૈ૦ મ૦ ના ૮, આહા નો ૧, તીર્થ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૮ એમ ૩૩, ૨૮ના વિક્લ૦ ના ૬, સાપતિના ૫૭૬, વૈતિના ૧૬, સામ૦ ના ૫૭૬, વૈમના ૯, આહા૦ ના ૨ નારકનો ૧, અને દેવતાના ૧૬, એમ ૧૨૦૨, ૨૯ના વિક્લ૦ ના ૧૨, સાપ, તિ ના ૧૧૫ર, વૈકતિ ના ૧૬, સામ૦ ના ૫૭૬ ,વૈમ ના ૯, આહા. ના ૨, તીર્થ નો ૧, નારકનો ૧, અને દેવતાના ૧૬ એમ ૧૭૮૫. ૩૦ના વિક્લ૦ ના ૧૮, સાપ, તિ૮ ના ૧૭૨૮, વૈ, તિ ના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈ મ0 નો એક, આહા નો એક, તીર્થ નો એક, અને દેવતાના આઠ એમ ૨૯૧૭, ૩૧ના વિક0 ના ૧૨, સાપ, તિ ના ૧૧૫ર, તીર્થ નો ૧, એમ ૧૧૬૫, આ પ્રમાણે બારે ઉદયસ્થાનોના સર્વ મળી ઉદયભાંગા ૭૭૯૧ થાય છે.. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ કેટલાક આચાર્ય મહારાજાઓ સૌભાગ્યની સાથે આદેયનો જ અને દૌર્ભાગ્યની સાથે અનાદેયનો જ ઉદય માને છે માટે તેઓના મતે જે જે જીવોના જે જે ઉદયસ્થાનમાં સૌભાગ્ય - દીર્ભાગ્ય , અને આદય -અનાદેય, એમ પરાવર્તમાન પ્રવૃતિઓ માની જેટલાં ભાંગા કર્યા હોય તે તે ઉદયસ્થાનમાં ભાંગાઓની સંખ્યા તેનાથી અર્ધી થાય છે. જેમ દેવતાના છએ ઉદયસ્થાનમાં આ ચારે પ્રકૃતિઓનો ઉદય પરાવર્તમાન માની ૬૪ ભાંગા કર્યા છે ત્યાં તેને બદલે ૩૨ ભાંગા થાય, એમ સર્વ ઉદયસ્થાનોમાં સ્વયં વિચારી ભાંગાઓની સંખ્યા જાણી લેવી. ઉદયસ્થાનનું કાળમાન - આઠ અને નવના ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને રીતે પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત, ૨૦ ના ઉદયસ્થાનનો અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય, ૨૧ના ઉદયસ્થાનનો તીર્થકર આશ્રયી અજઘન્યોત્કૃષ્ટ ત્રણ સમય. અને શેષ જીવો આશ્રયી જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ૨૪-૨૫ અને ૨૮ આ ત્રણ ઉદયસ્થાનોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. ૨૬-૨૯-૩૦ અને ૩૧ આ ચારે ઉદયસ્થાનોનો પણ જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. પરંતુ ર૬ના ઉદયસ્થાનનો કેવળી ભગવંત આશ્રયી એક સમય છે, સત્તાવીશના ઉદયસ્થાનનો તીર્થંકર પરમાત્મા આશ્રયી એક સમય, અને શેષ જીવો આશ્રયી અંતર્મુહૂર્ત છે. ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પર્યાપ્ત પૃથ્વીકાય જીવને આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨ હજાર વર્ષ પ્રમાણ, ૨૯ ના ઉદયસ્થાનનો નારક તથા અનુત્તર દેવો આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ અને શેષ જીવો આશ્રયી યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ, ૩૦ ના ઉદયસ્થાનનો યુગલિક તિર્યંચ અને મનુષ્ય આશ્રયી અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ, દેવ આશ્રયી પંદર દિવસ, અને તીર્થકર આશ્રયી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. ૩૧ ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ યુગલિક તિર્યંચ આશ્રયી અંતર્મુહૂર્ણ ન્યૂન ત્રણ પલ્યોપમ અને તીર્થકર કેવળી ભગવંત આશ્રયી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. સત્તાસ્થાન :- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯ અને ૮ પ્રકૃતિના સમુદાય રૂપ બાર સત્તાસ્થાનો | સર્વ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૩, અને જિનનામની સત્તા ન હોય ત્યારે ૯૨, જિનનામ હોય પણ આહારક ચતુષ્ક ન હોય ત્યારે ૮૯, અને આ પાંચ પ્રકૃતિઓ સત્તામાં ન હોય ત્યારે ૮૮ નું સત્તાસ્થાન હોય છે. આ ચાર સત્તાસ્થાનોને પહેલું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે આ ચારે સત્તાવાળા જુદા જુદા જીવોને નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યારે નવમાના બીજા ભાગથી ચૌદમાના દ્વિચરમ સમય સુધી અનુક્રમે ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાનો પ્રાપ્ત થાય છે. આને બીજું સત્તાસ્થાન ચતુષ્ઠ કહેવામાં આવે છે. ચૌદમાના ચરમ સમયે સામાન્ય કેવળીને ત્રસત્રિક, મનુષ્યગતિ, પંજાતિ, સૌભાગ્ય, આદેય અને યશ આ આઠ પ્રકૃતિનું અને તીર્થકર કેવળીને આ આઠ અને જિનનામ એમ નવ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. ૮૮ની સત્તાવાળા જીવોને એકેન્દ્રિયમાં દેવદ્ધિકની ઉવલના થાય ત્યારે ૮૬, અથવા ૮૦ની સત્તાવાળા એકેન્દ્રિયો પંચેન્દ્રિયમાં આવી વૈક્રિય ચતુષ્ક અને દેવદ્વિકનો અગરવૈ૦ ચતુઅને નરકદ્વિકનો પહેલી વખત બંધ કરે ત્યારે૮૬નું સત્તાસ્થાન હોય છે. ૮૬ની સત્તાવાળાઓને નરકદ્ધિક અને વૈ, ચતુ0 ની ઉદ્વલના થાય ત્યારે ૮૦નું અથવા બસપણું જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને પણ ૮૦નું સત્તાસ્થાન હોય છે. ૮૦ની સત્તાવાળા તેઉકાય-વાઉકાયને મનુષ્યદ્ધિકની ઉવલના થયા પછી ૭૮નું સત્તાસ્થાન હોય છે. ૮૬-૮૦ અને ૭૮ આ ત્રણ સત્તાસ્થાનોને પ્રાચીન શાસ્ત્રોમાં અધ્રુવ સત્તાસ્થાનો કહ્યાં છે. ત્રપણું નહીં પામેલા અથવા ત્રસમાંથી આવી વૈ૮ અષ્ટકની ઉદ્દલના કરેલ એકેન્દ્રિયોને, તેમજ ૯૩ની સત્તાવાળા જીવોને ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે, એમ ૮૦નું સત્તાસ્થાન બે રીતે પ્રાપ્ત થાય છે. આ બન્ને પ્રકારના ૮૦ના સત્તાસ્થાનમાં અમુક પ્રકૃતિઓ જુદી જુદી હોવા છતાં સંખ્યા સમાન છે, માટે ૮૦નું એક જ સત્તાસ્થાન ગણવામાં આવેલ છે. ત્યાં નરકગતિમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ સત્તાસ્થાનો હોય છે. જિનનામ અને આહારક ચતું૦ ની સાથે સત્તાવાળા જુવો નરકમાં જતા નથી માટે ૯૩નું સત્તાસ્થાન નરકગતિમાં આવતું નથી. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૬૩ - દેવગતિમાં ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાન હોય છે. ૮૬ અને ૮૦નું સત્તાસ્થાન મનુષ્ય અને તિર્યંચગતિમાં અને શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી આ બે ગતિમાં ઘટતાં નથી. - તિર્યંચગતિમાં જિનનામની સત્તા ન હોવાથી ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણિનો અભાવ હોવાથી એકાંતે ક્ષપકશ્રેણિમાંજ ઘટે એવાં પાંચે એમ સાત સત્તાસ્થાન વિના બાકીના ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં ૭૮ વિના અગિયાર સત્તાસ્થાનો હોય છે. સત્તાસ્થાનોનું કાળમાન :- આહારકચતુષ્ક બાંધી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ કરનાર જીવો આશ્રયી ૯૩ અને ૨ ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત અને આહારક ચતુષ્ક બાંધી ૧ સમય પછી જ જિનનામનો બંધ કરનારની અપેક્ષાએ ૯૨ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ ૧ સમય પણ આવે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. કારણ કે દેશોન પૂર્વક્રોડથી વધારે કાળ વિરતિપણામાં રહેતા નથી. અને અવિરતિપણું પામ્યા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પછી આહારકચતુષ્કની સત્તા હોતી નથી, માટે આ બન્ને સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ એટલો જ હોય છે. ૮૯ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી સામાન્યથી ૧ સમય, અને નરકની અપેક્ષાએ સાધિક ૮૪ હજાર વર્ષ અને મતાંતરે સાધિક દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે. ૮૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી સામાન્યથી અંતર્મુ અને બીજી રીતે આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર સાગરોપમ.૮૬ ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૮૦ના સત્તાસ્થાનો કાળ અસાંવ્યવહારિક જીવો આશ્રયી અનાદિ-અનંત અને અનાદિ-સાંત એમ બે પ્રકારે છે. અને સાંવ્યવહારિક જીવો આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાળ છે. ૭૮ ના સત્તાસ્થાનનો જઘન્ય કાળ સમય કે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી છે. ૭૯ અને ૭૫ના સત્તાસ્થાનનો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ, ૭૬ના સત્તાસ્થાનનો જઘન્યથી કંઇક ન્યૂન ૩૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન ૧ લાખ પૂર્વ છે. નવ અને આઠ એ બે સત્તાસ્થાનો ચૌદમાના ચરમ સમયે જ હોવાથી તેઓનો અજઘન્યોત્કૃષ્ટ કાળ એક સમય પ્રમાણ છે. સંવેધ :- અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૩ પ્રકૃતિના બંધક મિથ્યાદષ્ટિ સઘળા તિર્યંચો અને મનુષ્યો હોઇ શકે છે. તેથી તેઓને મનુષ્ય અને તિર્યંચોને ઘટતાં ર૧ અને ૨૪થી ૩૧ પર્વતના નવ ઉદયસ્થાનો હોય છે. * ત્યાં ર૧ના ઉદયે એકેજિયના ૫, વિક્લેજિયના ૯, ૫૦ તિo ના ૯, મનુષ્યના ૯ એમ ૩૨ ભાંગા હોય છે. ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના ૭, વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૩, ૨૬ના ૬૦૦, ૨૭ના એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૨. ૨૮ના વિક્લેન્દ્રિયના ૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, વૈતિ ના ૧૬ સામાન્ય મનુના ૫૭૬, અને વૈ૦ મનુના ૮ એમ ૧૧૮૨, ૨૯ના વિક્લેન્દ્રિયના ૧૨, સાપતિ ના ૧૧૫૨, વૈતિના ૧૬, સા. મનુ0 ના ૫૭૬, વૈ૦ મ૦ ના ૮ એમ ૧૭૬૪, ૩૦ના વિક્લેન્દ્રિયના ૧૮, સાવ પંચેન્દ્રિય તિ, ના ૧૭૨૮, વૈ તિo ના ૮, સાવ મ૦ ના ૧૧૫૨ એમ ૨૯૦૬, ૩૧ના ઉદયસ્થાનના વિદ્રિયના ૧૨, ૫૦ તિ૦ ના ૧૧૫ર, એમ ૧૧૬૪ આ પ્રમાણે નવે ઉદયસ્થાનના મળી ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. અહીં સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે. કારણ કે તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરનાર કોઇને પણ જિનનામવાળાં, અને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં સત્તાસ્થાનો હોતાં નથી. ૭૮નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉર્વલના કર્યા પછી તેઉકાય અને વાયુકાયના પોતાના ચારે ઉદયસ્થાનોમાં ઘટે છે. તેમજ ૭૮ની સત્તાવાળા તેઉકાય અને વાઉકાય કાળ કરી તિર્યંચમાં જ જાય છે. તેથી અન્ય એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪ તેમજ બેઇન્ડિયાદિક તિર્યંચમાં ૨૧ અને ૨૬ આ પ્રથમના બે બે ઉદયસ્થાનોમાં જ ૭૮નું સત્તાસ્થાન ઘટી શકે. પરંતુ તે સિવાયના બીજા કોઇપણ ઉદયસ્થાનમાં ઘટતું નથી. કારણ કે તેઉકાય - વાઉકાય વિના શેષ સર્વ જીવો શરીર પર્યાપ્તિ પહેલાં ન બાંધે તો પણ પૂર્ણ થયા પછી તો અવશ્ય મનુષ્યદ્રિક બાંધે જ, અને બંધસમયથી સત્તા પણ થઇ જાય છે. માટે તેઉકાય-વાઉકાયમાં ઘટતાં ૨૧ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ આદિ પાંચે સત્તાસ્થાનો હોય છે. અને આની અન્તર્ગત ૨૧-૨૪ અને ૨૬ના ઉદયસ્થાનમાં અન્ય તિર્યંચોની અપેક્ષાએ પણ ઘટે છે. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ વેક્રિય વાયુકાયને વ ષક અવશ્ય સત્તામાં હોય છે. માટે 44 વાયુ ના ત્રણે ભાંગાઓમાં ૭૮ અને ૮૦ વિના શેષ ત્રણ સત્તાસ્થાનો જ હોય છે. મનુષ્યોને મનુષ્યદ્ધિક અવશ્ય સત્તામાં હોવાથી તેઓના કોઇપણ ઉદયસ્થાનના કોઇપણ ભાંગામાં ૭૮નું સત્તાસ્થાન ન ઘટવાથી ૮૦ આદિ ચાર સત્તાસ્થાનો હોય છે. વાઉકાય સિવાય વ શરીરીને વૈ૦ અષ્ટક અવશ્ય સત્તામાં હોવાથી વૈ૦ તિતથા મનુ0 ના ભાંગાઓમાં ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનો હોય છે. આ હકીકત સર્વત્ર ધ્યાનમાં રાખી સત્તાસ્થાનોનો વિચાર કરવાથી બોધ સુગમ થશે. ૨૧-૨૪-૨૫ અને ૨૬ આ ચાર ઉદયસ્થાનોમાં ઉપર બતાવ્યા મુજબ ૯૨ આદિ પાંચે સત્તાસ્થાનો ઘટે છે. માટે ૪૪૫ = ૨૦ અને ૨૭ થી ૩૧ સુધીના પાંચ ઉદયસ્થાનમાં સર્વ જીવો આશ્રયી ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનો હોય છે. માટે ૫૪૪ = ૨૦, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૪૦ સત્તાસ્થાનો હોય છે. જો ઉદયભંગવાર વિચારીએ તો - ૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિક્લેજિયના ૯અને પંચેન્દ્રિય તિર્યંચના ૯. આ ૨૩ ભાંગાઓમાં પાંચ પાંચ સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ૨૩ ને પાંચ ગુણતાં ૧૧૫, અને મનુષ્યના નવ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનોનો સંભવ હોવાથી નવ ને ચારે ગુણતાં ૩૬, એમ કુલ ૧૫૧ સત્તાસ્થાનો થાય. ૨૪ના ઉદયે વૈ૦ વાઉ૦ ના એક ભાંગામાં ૯૨ વગેરેના પ્રથમના ત્રણ, શેષ દશ ભાંગામાં પાંચેનો સંભવ હોવાથી દશને પાંચે ગુણતાં ૫૦, એમ ૫૦+3 = ૫૩ સત્તાસ્થાનો થાય. ૨૫ના ઉદયે વે વાઉ૦ ના એક ભાંગામાં ૯૨ આદિ ત્રણ, સૂક્ષ્મ અથવા બાદરના પર્યાપ્તના પ્રત્યેક - અયશ સાથે ના બે ભાંગામાં પાંચ-પાંચ ઘટતાં હોવાથી દશ, અને ચાર ભાંગામાં ૭૮ વિના ચાર-ચારનો સંભવ હોવાથી ચારને ચારે ગુણતાં ૧૬ એમ એકેન્દ્રિયના સાતે ભાંગાના ૨૯, વૈ૦ તિતથા મનુષ્યના મળી સોળ ભાંગામાં ૯૨-૮૮ એ બે બે હોવાથી ૩૨, એમ કુલ ૬૧ સત્તાસ્થાનો થાય. ર૬ના ઉદયે વૈ૦ વાઉકાયના એક ભાગમાં ત્રણ અને સૂક્ષ્મ અથવા બાદરના પર્યાપ્ત - પ્રત્યેક અયશ સાથેના બે ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦, અને શેષ દશ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચારનો સંભવ હોવાથી દશ ને ચારે ગુણતાં ૪૦ ચાળીસ, એમ સર્વ મળી એકેડના ૧૩ ભાંગામાં પ૩, વિક્લેન્દ્રિયના નવ, ૫૦ તિના ૨૮૯ મળી ૨૯૮ ભાંગામાં પાંચ-પાંચ હોવાથી ૨૯૮ ને પાંચે ગુણતાં ૧૪૯૦, મનુ, ના ૨૮૯માં ૭૮ વિના ચાર હોવાથી ૨૮૯ને ચારે ગુણતાં ૧૧૫૬ આ રીતે ૨૬ ના ૬૦૦ ઉદય ભાંગામાં સર્વે મળી ર૬૯૯ સત્તાસ્થાનો છે.. ૨૭ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો હોવાથી છને ચારે ગુણતાં ૨૪, વૈ તિ તથા વૈ૦ મ૦ ના મળી ૧૬ માં ૯૨-૮૮ બે-બે હોવાથી સોળને બે એ ગુણતાં ૩૨, એમ ૫૬ સત્તાસ્થાનો થાય. ૨૮ના ઉદયે વિક્લેન્દ્રિયના છ, સા૦ ૫૦ તિ૮ ના ૫૭૬, સાવ મનુ ના ૫૭૬, આ ૧૧૫૮માં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨ તેમજ વૈ૦ તિo અને વૈ૦ મ૦ ના મળી ૨૪ ભાંગામાં ૯૨-૮૮ બે-બે હોવાથી ૪૮, એમ ઉદયભંગ ગુણિત ૨૮ના ઉદયસ્થાનના સર્વ મળી ૪૬૮૦ સત્તાસ્થાનો થાય છે. ૨૯ ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૨, સાપ, તિ ના ૧૧૫૨, સા૦ મ૦ ના ૫૭૬ એમ ૧૭૪૦માં ૯૨ આદિ ચારે હોવાથી ૧૭૪૦ને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ૦ તિ તથા વૈ૦ મ૦ ના ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ બે હોવાથી ૪૮, એમ કુલ ૨૯ના ૭૦૦૮ સત્તાસ્થાનો થાય છે. ૩૦ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૮, સા૦ પ૦ તિ૦ ના ૧૭૨૮, સાવ મ0 ના ૧૧૫ર એમ ૨૮૯૮માં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી ૨૮૯૮ને ચારે ગુણતાં ૧૧૫૯૨ અને વૈ તિ ના આઠ ભાંગામાં ૯૨-૮૮ બે-બે હોય છે. માટે ૧૬, સર્વ મળી ૩૦ના ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૧૬૦૮ થાય છે. ૩૧ના ઉદયે વિક્સેન્દ્રિયના ૧૨, ૫૦ તિ૮ ના ૧૧૫ર આ ૧૧૬૪ ભાંગામાં ચારે સત્તાસ્થાનો હોવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં ૪૬૫૬. આ રીતે નવે ઉદયસ્થાનના ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૦૯૭૨ થાય છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો બંધ ચાર પ્રકારે થતો હોવાથી ઉપરોક્ત સત્તાસ્થાનોને ચારે ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૧૨૩૮૮૮ થાય છે. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૬૫ ૨૫નું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત વિક્લન્દ્રિય, પંચેન્દ્રિય - તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય છે. અને તેના બંધક મિથ્યાદષ્ટિ સઘળા તિર્યંચો અને મનુષ્યો હોઇ શકે છે. તેમજ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બાંધનાર ઇશાન સુધીના દેવો પણ છે. ૨૩ના બંધની જેમ અહીં પણ ૨૧ આદિ નવ ઉદયસ્થાનો હોય છે. પરંતુ દેવો પણ ૨૫નો બંધ કરતા હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ઉદય ભાંગાઓથી દેવોના ૬૪ ભાંગા અધિક હોવાથી કુલ ઉદયભાંગા ૭૭૬૮, અને ૨૩ના બંધમાં ઉદય વાર જ્યાં જેટલાં જેટલાં ઉદયભાંગા હોય છે. તેમાં દેવોમાં ઘટતાં ૨૧ આદિ છએ ઉદયસ્થાનોમાં અનુક્રમે ૮- ૮ -૮-૧૬-૧૬ અને ૮ ભાંગા અધિક હોય છે. અહીં સત્તાસ્થાનો પણ ૨૩ ના બંધની જેમ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ૩૦,૯૭૨ હોય છે. પરંતુ દેવોના ૬૪ ભાંગામાં ૯૨-૮૮ આ બે-બે સત્તાસ્થાનો હોવાથી ઉપરના સત્તાસ્થાનોમાં ૧૨૮ સત્તાસ્થાનો ઉમેરવાથી ૩૧૧૦૦ સત્તાસ્થાનો થાય છે. ૨૧ આદિ દરેક ઉદયસ્થાનમાં પણ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૩ના બંધની જેમ હોય છે. પરંતુ દેવતાઓના ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૨૩ના બંધમાં બતાવેલ જે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો છે તેમાં અનુક્રમે ૧૬-૧૬-૧૬-૩૨-૩૨ અને ૧૬ અધિક ઉમેરી કુલ સત્તાસ્થાનો પોતાની મેળે જ જાણવાં. બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિ બાંધતાં ૩૧૧૦૦ ઘટે છે. અને તેના બંધમાંગા આઠ હોવાથી આઠને ૩૧૧૦૦ એ ગુણતાં કુલ ૨૪૮૮૦૦, અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય એક ભાંગા વિના શેષ સોળ ભાંગાઓને બાંધનારા દેવો ન હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ૩૦૯૭૨ને સોળે ગુણતાં ૪૯૫૫૫૨ સત્તાસ્થાનો થાય, અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫નો બંધ તેઉકાય અને વાઉકાય કરતા નથી. માટે વૈ૦ વાઉ૦ માં જ ઘટતાં ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ર૩ના બંધમાં જે ઉદયભાંગા બતાવેલ છે તેમાંથી વૈ૦ વાયુ માં ઘટતો એક-એક ભાગો ઓછો કરવો, તેથી ૨૪ આદિ ત્રણે ઉદયસ્થાનોમાં ૧૧-૨૩ અને ૬૦૦ ઉદયભાંગાઓને બદલે અનુક્રમે દશ બાવીશ અને પ૯૯ સમજવા. અને નવે ઉદયસ્થાનના મળી ૭૭૦૪ બદલે ૭૭૦૧ ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી ૭૮ વિના ૯૨ આદિ ચાર, અને ઉદયસ્થાન ગુણિત ૩૬ સત્તાસ્થાનો થાય છે. અને ઉદયભંગ વાર વિચારીએ તો ૨૧ના ઉદયભાંગા બત્રીશને ચારે ગુણતાં ૧૨૮, ૨૪ના દશને ચારે ગુણતાં ૪૦,૨૫ ના એકેન્દ્રિયના છ ને ચારે ગુણતાં ૨૪, અને વૈ0 તિર્યંચ અને મનુષ્યના ૩૨ એમ પ૬. ૨૬ના ૫૯૯ને ચારે ગુણતાં ૨૩૯૬ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે. અને સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનોમાં તો ૭૮નું સત્તાસ્થાન જ ન હોવાથી જે રીતે ૨૩માં બતાવેલ છે તે જ પ્રમાણે હોય છે. માટે ૨૩ના બંધે ઉદયભંગ ગુણિત જે ૩૦૯૭૨ સત્તાસ્થાનો છે. તેમાંથી ૩૪૪ સત્તાસ્થાનો ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનના ભાંગાઓમાંથી બાદ કરતાં અહીં ૩૦૬૨૮ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો થાય. અપ૦ મનુ0 પ્રાયોગ્ય ૨૫નો બંધ એક પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ તેટલાં જ થાય. આ રીતે ૨૫ના બંધે બંધભંગયુક્ત ઉદયભંગગુણિત સર્વે સત્તાસ્થાનો ૭૭૪૯૮૦ થાય છે. ર૬નું બંધસ્થાન બાદર પર્યા, પ્રત્યેક એકે પ્રાયોગ્ય જ છે. માટે જેમ બાદર પર્યા, પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનમાં બતાવેલ છે તે જ પ્રમાણે નવ ઉદયસ્થાન, ૭૭૬૮ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાન પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦, ઉદયભંગ ગુણિત ૩૧૧૦૦ હોય છે. ૨૬નો બંધ ૧૬ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને સોળે ગુણતાં કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૯૭૬૦૦ હોય છે. ૨૮નું બંધસ્થાન દેવ તથા નરક પ્રાયોગ્ય છે. ત્યાં અપ૦ અવસ્થામાં નરક પ્રોગ્ય બંધ જ નથી. તેમજ મિથ્યાદષ્ટિ વૈક્રિય મનુo અને તિર્યંચ પણ કંઇક વિશુદ્ધિવાળા હોવાથી અથવા તો તેઓની વિરક્ષા કરેલ ન હોવાથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ વૈ૦ તિઅને મનુ0 ના ઉદયસ્થાનો લીધાં નથી. માટે ૩૦ અને ૩૧ આ બે ઉદયસ્થાનો જ હોય છે. મિથ્યાત્વી અપર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી. પરંતુ ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વી મનુષ્યો અને તિર્યંચો અપ૦ અવસ્થામાં પણ દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીના એમ આઠ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે પર્યા, મનુ0 ના ૮, પર્યા૦ ૫૦ તિના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે. ૨૫ના ઉદયે વૈ૦ વિ૦ ના ૮, વૈ૦ મ0 ના ૮, આહારકનો ૧, એમ ૧૭. ૨૬ના ઉદયે પર્યામનુ૦ ના ૨૮૮, પર્યા તિ ના ૨૮૮ એમ ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ના ઉદય પ્રમાણે જ ૧૭. ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈ૦ મ0 ના ૯, આહારકના ૨, સામાન્ય પંચે તિ) ના ૫૭૬, વૈ તિના ૧૬ એમ ૧૧૭૯. ૨૯ના ઉદયે સામ0 ના પ૭૬, વૈ૦ મ0 ના For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ – ૩ ૩૬૬ ૯, આહા૨કના ૨, સા૰ પં૰ તિ ના ૧૧૫૨ વૈ૰ તિ ના ૧૬ એમ ૧૭૫૫, ૩૦ના ઉદય સા૰ ૧૦ ના ૧૧૫૨, વૈ યતિની ૧. આહા૨કો ૧, સા૰ પં. નિ ના ૧૭૨૮ અને વૈ નિહ ના ૮ એમ ૨૮૯૦. ૩૧ના ઉદયે ૫૦ તિ。 ના ૧૧૫૨, એમ સર્વ મળી ૭૬૦૨ ભાંગા હોય છે. નરક પ્રાયોગ્ય ૩૦ના ઉદર્ય સાહ મ ના ૧૧૫૨ અને સા૰ પંત નિ ના સ્વર સહિતના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદયના પં નિહ ના ૧૧૫૨ એમ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ બન્ને હૃદયસ્થાનના મળી ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. દેવ પ્રાર્યાગ્ય બંધમાં બતાવેલ ઉદયભાંગાઓમાં આ ઉદયભાંગાઓ પણ આવી જાય છે, માટે સામાન્યથી ૨૮ ના બંધ ૭૬૦૨ હૃદયભાંગા જ હોય છે. સામાન્યથી અહીં ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાની હોય છે. પશ ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ પણ અવશ્ય હોય છે. માટે ૯૩ની સત્તાવાળા મનુષ્યને દેવ પ્રાયોગ્ય રત્નો જ બંધ હોય છે. પરંતુ ર૮નો હોતો નથી. એ જ પ્રમાણે દેવ પ્રાયોગ્ય ર૮ના બંધ ૮૯ નું સત્તાસ્થાન પણ હતું નંથી. કર્મગ્રંથના મતે ક્ષયોપશમ સમ્યક્ત્વ લઇ કોઇપણ જીવ નરકમાં જતો નથી, તેથી તેમના મતે જે મનુષ્ય પહેલાં નકાર્યુ બાંધી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામ કર્મનો બંધ કરી નરકમાં જવાનો હોય તે જ્યારે નરકાભિમુખ છેલ્લી અવસ્થાનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિથ્યાત્વે જાય, ત્યારથી નરકમાં ન જાય ત્યાં સુધી અંતર્મુહૂર્ત કાલ પર્યન્ત ૮૯ની સત્તાવાળો તે મનુષ્ય નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે, માટે નરક પ્રાગ્ય ૨૮ના બંધ જ ૮૯નું સત્તાસ્થાન થટે છે. ૯૩ ના સત્તાસ્થાનમાં આહારક ચતુષ્ક અને જિનનામ એ પાંચેની સત્તા હોય છે. એવા જીવો તથાસ્વભાવે મિથ્યાત્વે તેમજ નરકગતિમાં જતા નથી. માટે નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધે પણ ત્રાણુંનું સત્તાસ્થાન ઘટતું નથી. ૮૬નું સત્તાસ્થાન વાયુકાય સિવાય વૈક્રિયશરીરીને તેમજ સમ્યગ્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં પણ ઘટતું નથી. માટે વૈક્રિય અને આહારકના હૃદયસ્થાનોમાં અને અપર્યાપ્તના હૃદયસ્થાનોમાં યથાસંભવ ૨૮ના બંધ ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનો હોય છે. તેથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ આ છ ઉદયસ્થાનોમાં ૯૨-૮૮ બે હોવાથી ૧૨, અને ૩૦ના ઉદયસ્થાનમાં ઉપરના બે તેમજ ૮૦ની સત્તાવાળા એકેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્યમાં આવી સર્વ પર્યાપ્તઓ પૂર્ણ કર્યા બાદ ૩૦ના ઉદયસ્થાનમાં વર્તતા પહેલીવાર દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે ત્યારે ૮૬નું એમ કુલ ત્રણ, એ જ પ્રમાણે તિર્યંચને ૩૧ ના ઉદયમાં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયસ્થાન ગુણિત ૧૮ સત્તાસ્થાનો થાય છે. નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ સામાન્યથી ચારે સત્તાસ્થાનો હોય છે. પરંતુ તેનું સત્તાસ્થાન પહેલાં બતાવ્યા મુજબ ૩૦નો ઉદયે મનુષ્યને જ હોય છે. અને ૮૬નું સત્તાસ્થાન જેમ દેવપ્રાયોગ્ય ૨૮ના બંધુ ૩૦ અને ૩૧ ના ઉદયમાં ઘટે છે, તેમ અહીં પણ ધટે છે.માટે ૩૦ના ઉદયે ૪, અને ૩૧ના ઉદયે ૮૯ વિના ૩, એમ નરક પ્રાગ્ય ૨૮ના બંધ ઉદયસ્થાન ગુશિત સત્તાસ્થાન ૭ હોય છે. અહીં ૮૯ સિવાયના ૬ સત્તાસ્થાનો દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં ૩૦ અને ૩૧ના હૃદયમાં જે બતાવેલ છે, તે જ હોવાથી અલગ ગણવામાં આવેલ નથી, પરંતુ ૮૯નું સત્તાસ્થાન આવેલ ન હોવાથી તે એક અધિક ગજાતાં બન્ને પ્રકારના ર૮ના બંધ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૯ થાય છે. ૨૧ ના ઉર્ષ ૧૬ ભાંગાઓમાં ૯૨-૮૮ એમ બે -બે સત્તાસ્થાનો હોવાથી ૧૬ ને બે એ ગુણતાં ૩૨. ૨૫ના ઉદય આહારકના એક ભાંગામાં ૯૨ અને શેષ ૧૬માં બે-બે હોવાથી ૩૨ એમ ૩૩, ૨૬ ના ઉદયે ૫૭૬ ને બે એ ગુણતાં ૧૧૫૨, ૨૭ના ઉદર્ય ૨૫ના ઉદયની જેમ ૩૩, ૨૮ના ઉદર્ય આહારકના બે ભાંગામાં ૯૨ માટે બે,અને શેષ ૧૧૭૭માં બે-બે હોવાથી ૨૩૫૪ એમ કુલ ૨૩૫૬, ૨૯ ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨, માટે બે અને શેષ ૧૭૫૩ ભાંગામાં ૯૨-૮૮ બે બે હોવાથી ૩૫૦૬ એમ ૨૯ના ઉદય કુલ ૩૫૦૮, ૩૦ના ઉદર્ય આહારક મનુષ્યના ભાંગામાં ૯૨નું એક અને વૈ તિò ના આઠ અને વૈ૰ મ૰ નો એક તેમજ સ્વરના અનુદયવાળા પં તિ‚ ના પ૭૬ મળી ૫૮૫ માં ૯૨-૮૮ બે-બે હોવાથી ૧૧૭૦ સ્વરના ઉદયવાળા ૫૦ તિ ના ૧૧૫૨, અને ૧૦ ના ૧૧૫૨ એમ ૨૩૦૪માં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ સત્તાસ્થાનો For Personal & Private Use Only www.jainlibrary.org Page #403 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૬૭ હોવાથી કુલ ૬૯૧૨, એમ ૩૭૦ના ઉદયે કુલ ૮૦૮૩, ૩૧ના ઉદય ૧૧૫૨ ભાંગામાં ત્રણ-ત્રણ સત્તાસ્થાનો હોવાથી ૩૪૫૬, એમ ઉદયભંગ સુશિત સર્વ મળી ૧૮૬૫૩ સત્તાસ્થાનો હોય છે. દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ આઠ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાનો ને આઠ ગુરાતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુશિત કુલ સત્તાસ્થાનો ૧,૪૯,૨૨૪ થાય છે. નરક પ્રાર્થોગ્ય ૨૮ના બંધ ૩૦ના ઉદય મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનો ઘટતાં હોવાથી ૧૧૫૨ને ચારે ગુણતાં ૪૬૦૮, અને પં૰ તિ ના ૧૧૫૨ ભાંગામાં ૮૯ વિના ત્રણ - ત્રણ હોવાથી ૧૧૫૨ને ત્રણે ગુણતાં ૩૪૫૬, એમ કુલ ૮૦૬૪, અને ૩૧ના ઉદયે ૧૧૫૨ ભાંગામાં ત્રણ ત્રા હોવાથી કુલ ૩૪૫૬. એમ નરક પ્રાોગ્ય ૨૮ના બંધ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૧,૫૨૦ થાય છે. નરક પ્રાયોગ્ય બંધ એક પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત સત્તાસ્થાનો પણ તેટલાં જ હોય, તે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં બતાવેલ સત્તાસ્થાનોમાં ઉમેરવાથી બન્ને પ્રકારના ૨૮ના બંધના બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત સર્વ સત્તાસ્થાનો ૧,૬૦,૭૪૪ થાય છે. ૨૯નું બંધસ્થાન પર્યા૰ વિક્લેન્દ્રિય, પં તિ, મનુ૰ તેમજ દેવ પ્રાયોગ્ય છે. અને તેના બાંધનારા સામાન્યથી ચારે ગતિના જીવો યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ સુધીના નવ ઉદયસ્થાનો, અને કેવળીના આઠ ભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૩ આદિ પ્રથમના છે, તેમજ ૭૮નું, એમ સાત સત્તાસ્થાનો હોય છે. બાકીનાં પાંચ સત્તાસ્થાનો માત્ર ક્ષેપકોશમાં નવમા ગુઢ્ઢા૰ ના સંખ્યાતા ભાર્ગો પછી જ ઘટતાં હોવાથી અહીં સંભવતાં નથી. ત્યાં અનેક જીવો આશ્રયી ૨૧-૨૫ અને ૨૬ એ ત્રઙા ઉદયસ્થાનોમાં સાત-સાત એમ કુલ ૨૧, ૨૪ના ઉદયસ્થાનમાં પાંચ, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૭૮ વિના છ-છ માટે ૨૪ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ચાર એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૫૪ હોય છે. જો ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે :-૨૧ના ઉદયે એકે ના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ ના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૯૨-૮૮૮૬-૮૦ અને ૭૮ આ પાંચ-પાંચ સત્તાસ્થાનો હોવાથી ૨૩ને પાંચે ગુાતાં ૧૧૫, અપ૰ મનુ ના એક ભાંગામાં ૭૮ વિના આ જ ચાર, અને પર્યા૰ મનુ ના આઠ ભાંગામાં ૯૩ આદિ છ હોવાથી આઠને છ એ ગુણતાં ૪૮, નારકના એક ભાંગામા ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ, અને દેવતાના આઠ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી સોળ, એમ કુલ ૧૮૬ સત્તાસ્થાો થાય. ૨૪ના ઉદયે અગ્યાર ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૫૩. ૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૭ ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૨૯, વૈ, તિ。 ના આઠ અને દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે બે હોવાથી ૩૨, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રા, વૈ. મ ના આઠમાં પ્રથમના ચાર હોવાથી આઠ ને ચારે ગુડ્ડાતાં ૩૨, આહા૰ ના એકમાં એક ૯૩, એમ કુલ ૯૭ સત્તાસ્થાનો થાય. ૨૬ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ ભાંગામાં પહેલાંની જેમ ૫૩, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ ના ૨૮૯, એમ ૨૯૮માં પાંચ -પાંચ હોવાથી ૨૯૮ને પાંચે ગુણતાં ૧૪૯૦, અપ૰ મનુ૦ ના એકમાં ૯૨-૮-૮૬-૮૦ એ ચાર, અને પર્યા૰ મનુ ના ૨૮૮માં ૯૩ આદિ પ્રથમના છ છ હોવાથી ૨૮૮ને છએ ગુણતાં ૧૭૨૮, એમ કુલ ૩૨૭૫ સત્તાસ્થાન. ૨૭ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર-ચાર હોવાથી ૨૪, વૈ。 તિના આઠ, દેવતાના આઠ, આ સોળમાં બે-બે હોવાથી ૩૨, વૈ૰ મ ના ૮માં ૯૩ આદિ પ્રથમના ચાર હોવાથી ૩૨, આહારકના એકમાં ૯૩નું એક, અને ના૨કના એક ભાંગામાં ૯૨-૮૯ અને ૮૮ એમ ત્રણ કુલ ૯૨ સત્તાસ્થાન. ૨૮ના ઉદયના વિક્લ૦ ના છ, પં૰ તિવ્ર ના ૫૭૬, આ ૫૮૨ માં ૯૨-૮૮-૮૯-૮૦ આ ચાર-ચાર હોવાથી ૫૮૨ ને ચારે ગુણાતાં ૨૩૨૮, વૈ, તિ ના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨ માં બે-બે હોવાથી ૬૪, સાત મનુ ના ૫૭૬માં ૯૩ આદિ ૬-૬ હોવાથી ૫૭૬ ને છ એ ગુતાં ૩૪૫૬, વૈમનુના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૩૨ અને ઉદ્યોતવાળા વૈ યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩નું એક હોવાથી બે, નારકના એક ભાંગામાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ, એમ કુલ ૫૮૮૭ સત્તાસ્થાન. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ – ૩ ૨૯ના ઉર્ષ વિક્લ૰ ના બાર, પંત નિત ના ૧૧૫૨, એમ ૧૧૬૪ માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં ૪૬૫૬, વૈ તિ ના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨માં બે-બે હોવાથી ૬૪, સા૰ મ૦ ના ૫૭૬ માં ૯૩ આદિ પ્રથમના છ-છ હોવાથી ૩૪૫૬, વૈ૦ ૫૦ નો આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૩૨, અને ઉદ્યોતવાળા વૈ યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩નું એક માટે બે, નાકના એકમાં ૯૨-૮૯-૮૮ એ ત્રણ, એમ સર્વ મળી ૮૨૧૫ સત્તાસ્થાન. ૩૬૮ ૩૦ના ઉદયે વિશ્ર્લે, ના ૧૮, ૫૦ તિરુ ના ૧૭૨૮, આ ૧૭૪૬માં ૯૨-૮૮-૮૯-૮૦ એમ ચાર-ચાર હોવાથી ૬૯૮૪, વૈ, તિ ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે માટે ૩૨ અને સાત મનુ ના ૧૧૫૨માં ૯૩ આદિ પ્રથમના છ માટે ૧૧૫૨ને છએ ગુણતાં ૬૯૧૨, ઉઘાતવાળા વૈ૰- પતિના એકમાં ૯૩ અને ૮૯ બે, આહા૰ ના એકમાં ૯૩નું એક, એમ કુલ ૧૩૯૩૧ સત્તાસ્થાન થાય. ૩૧ના ઉદયના ૧૧૬૪ ભાંગામાં ૯૨-૮૯-૮૬-૮૦ આ ચાર હોવાથી કુલ ૪૬૫૬. એમ બધા મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૬૩૯૨ થાય છે. હવે બંધભંગયુક્ત ઉદયભંગ સુધિત સત્તાસ્થાનોનો વિચાર કરવા માટે પહેલાં, વિક્લેન્દ્રિય વગેરે ચારેના બંધ પ્રાર્યાથ અલગ-અલગ ઉદયસ્થાન, ઉદયભાંગા, તેમજ સામાન્યથી સત્તાસ્થાનો, ઉદયસ્થાન ગુણિત અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો અલગ-અલગ કરવાથી સુગમ પડે માટે તે પ્રમાણુ અલગ-અલગ બતાવવામાં આવે છે. વિક્શેન્દ્રિય પ્રાયોગ્ય ૨ના બંધ ૨૩ના બંધસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૧ અને ૨૪ આદિ આઠ એમ નવ ઉદયસ્થાનના ૭૭૦૪ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાનો પાંચ, હૃદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુશિત ૩૦૯૭૨ સત્તાસ્થાનો હોય છે. કારણ કે જે જે જીવો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાર્યાગ્ય ૨૩નો બંધ કરી શકે તે સર્વ જીવો વિશ્ર્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ો બંધ પણ કરી શકે છે. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ૨૪ પ્રકારે હોવાથી ૩૦૯૭૨ ને ૨૪ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૭,૪૩,૩૨૮ થાય છે. પં૰ તિ પ્રાોગ્ય ર૯ના બંધ પણ ૨૬ ના બંધની જેમ સંવેધ છે. કારણ કે જે જે જીવો પર્યા. એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬નો બંધ કરે છે. તે સઘળા જો તિર્યંચ પ્રાર્યાગ્ય રત્નો બંધ પણ કરી શકે છે. અહીં ૨૯નો બંધ નારકો પણ કરી શકે છે. માત્ર એટલી વિશેષતા છે. આ બંધ કરનાર ચારે ગતિના પ્રથમના બે ગુડ્ડાસ્થાન સુધીના જીવો હોય છે. તેથી ૨૬ના બંધની જેમ નવ ઉદયસ્થાન, અને ૭૭૬૮ ઉદયભાંગાઓમાં નારકના પાંચ ઉદયભાંગા અહીં અધિક હોવાથી ૭૭૭૩ દોંગા હોય, સત્તાસ્થાનો સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુજિત ૪૦, અને હૃદયભંગ ગુશિત ૩૧૧૦૦ સત્તાસ્થાનો છે. તેમાં નારકના પાંચ ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ બે-બે હોવાથી ૧૦ ઉમેરતાં ૩૧,૧૧૦ સત્તાસ્થાનો હોય છે. પંત નિત પ્રાર્થોગ્ય ૨નો બંધ ૪૬૦૮ પ્રકારે હોવાથી ૪૬૦૮ ને ઉપરની સંખ્યાએ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત કુલ સત્તાસ્થાનો ૧૪,૩૩,૫૪,૮૮૦ થાય છે. મનુ૦ પ્રાયોગ્ય ૨નો બંધ પણ જે જે જીવો અપર્યાપ્તા૰ મનુ પ્રાગ્ય ૨૫નો બંધ કરી શકે છે. તે સધળા જીવ પર્યા૰ મનુ૰ પ્રાયોગ્ય ૨૯નો બંધ પણ કરી શકે છે. તદુપરાંત દેવો અને નારકો પણ ૨૯નો બંધ કરી શકે છે, તેમજ અપ૰ મનુ પ્રાયોગ્ય ૨૫નો બંધ કેવળ મિથ્યાદષ્ટિ મનુ, અને તિર્યંચો જ કરી શકે છે. પણ પર્યા, મનુનું પ્રાયોગ્ય રત્નો બંધ ચાર ગુણસ્થાન સુધીના યથાસંભવ ચારે ગતિના જીવો કરી શકે છે, માટે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધે બતાવ્યા મુજબ ૨૧ આદિ નવ હૃદયસ્થાનો, અને ૭૭૦૧ ઉદયભાંગા બનાવેલ છે. તેમાં દેવતાના ૬૪ અને નારકના પાંચ આ ૯ ભાંગાઓ અધિક હોવાથી કુલ ૭૭૭૦ ઉદયભાંગા હોય છે. ત્યાં સામાન્યથી સત્તાસ્થાનો ચાર, ઉદયસ્થાન ગુણિત ૩૬, અને ઉદયભંગ ગુણિત ૩૦૬૨૮ છે, તેમાં નારકના ઉદયસ્થાનો આશ્રયી એક ૮૯નું સત્તાસ્થાન અધિક હોવાથી સામાન્યથી ચારને બદલે પાંચ, અને નારકના પાંચે ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન અધિક હોવાથી ઉદયસ્થાન ગુજિત ૩૬ને બદલે ૪૧ અને દેવતાના ૬૪ ભાંગાઓમાં ૯૨-૮૮ એ બે-બે સત્તાસ્થાન હોવાથી દેવો આશ્રયી૧૨૮, અને નરકના પાંચ ભાંગાઓમાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ ત્રણ હોવાથી ૧૫, એમ ૧૪૩ સત્તાસ્થાનો અધિક થતાં હોવાથી પૂર્વે બતાવેલ ૩૦૬૨૮માં તે ઉમેરતાં ૩૦,૭૭૧ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે. ક્યા ક્યા ઉદયસ્થાને કેટલા ઉદયભાંગા, અને ક્યા ઉદયસ્થાનમાં તેમજ ક્યા ક્યા ઉદયભાંગાઓમાં કેટલાં સત્તાસ્થાનો અધિક છે. તે સુગમ છે. તેથી વિસ્તારના ભયથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૬૯ આ મનુ પ્રાયોગ્ય ૨૯નો બંધ પણ ૪૬૦૮ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાનોને ૪૬૦૮ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪,૧૭,૯૨,૭૬૮ થાય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ યથાસંભવ ચોથાથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના માત્ર મનુષ્યો જ કરે છે. તેથી સામાન્ય મનુષ્ય, વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીના એમ સાત ઉદયસ્થાનો હોય છે. અને મનુષ્યગતિના જે ૨૬૫ર ઉદયભાંગા છે. તેમાંથી કેવળીના આઠ અને બે લબ્ધિ અ૫૦ ના આ ૧૦ વિના શેષ ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાન ૯૩-૮૯ આ બે અને ૨૧ આદિ સાતે ઉદયસ્થાને બન્ને સત્તાસ્થાનો હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૪ સત્તાસ્થાનો હોય છે. ઉદયભંગ વાર આ પ્રમાણે છે :- ૨૧ના ઉદયે પર્યાપ્તના ૮ ભાંગામાં બે-બે માટે ૧૬, ૨૫ના ઉદયે વૈ૦ મનુ0 ના આઠમાં એજ પ્રમાણે ૧૬, આહા ના એકમાં ૯૩નું એક, એમ ૧૭, ૨૬ના ઉદયે પર્યાના ૨૮૮માં બે-બે હોવાથી ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ની જેમ ૧૭, ૨૮ના ઉદયે સા, મનુના ૫૭૬, વૈ મનુ0 ના નવ, એમ ૫૮૫માં બે-બે હોવાથી કુલ ૧૧૭૦, અને આહા ના બે માં ૯૩નું એક -એક એમ સર્વમળી ૧૧૭૨, ૨૯ના ઉદયે પણ આ જ પ્રમાણે ૧૧૭૨, ૩૦ના ઉદયે સાઇ મનુ0 ના ૧૧૫૨, વૈ, યતિનો એક મળી ૧૧૫૩માં બે-બે માટે ૨૩૦૬, અને આહાઇ ને એકમાં ૯૩નું એક, કુલ ૨૩૦૭ એમ સાતે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પ૨૭૭ થાય છે. જિનનામ સહિત ૨૯નો બંધ આઠ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને આડે ગુણતાં કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૨૨૧૬ થાય છે. એમ વિશ્લેન્દ્રિયાદિક ચાર પ્રકારના ૨૯ના બંધસ્થાનના બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વે સત્તાસ્થાનો ૨૮,૫૯,૩૩,૧૯૨ થાય છે. ૨૯ની જેમ ૩૦ નો બંધ પણ પર્યા, વિક્લેયિાદિ ચારે પ્રકારના જીવો પ્રાયોગ્ય હોય છે. અને અહીં પણ સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતના કુલ નવ ઉદયસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં ઉત્તર વૈ૦ શરીરમાં ઉદ્યોતનો ઉદય યતિને જ હોય છે. તેમજ આહારકશરીર પણ યતિઓ જ બનાવે છે. અને તેઓ માત્ર દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે. વળી આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જ હોય છે. અને આહારકશરીર તેમજ વૈક્રિયશરીર છટ્ટે ગુણસ્થાનકે જ બનાવે છે. માટે આહારકના ૭, અને ઉદ્યોતવાળા 40 યતિન ૩,આ ૧૦ અને કેવળીના ૮ એમ ૧૮ વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગાઓ હોય છે. કોઇક જીવો વૈક્રિય અને આહારકશરીર બનાવી સાતમે પણ જાય છે. કારણ કે સાતમે ગુણસ્થાનકે વૈક્રિય, આહારક અને દારિક કાયયોગ, ચાર મનના અને ચાર વચનના એમ ૧૧ યોગ બતાવવામાં આવેલ છે. પરંતુ તેવા જીવો ક્યારેક જ અને કોઇક જ હોય છે. માટે તેની વિવક્ષા કરેલ લાગતી નથી. વૈક્રિય અને આહારકશરીર બનાવી સાતમે ગુણસ્થાનકે જાય છે, ત્યારે તેઓને આહારકદ્ધિક બંધાય તેવા વિશુદ્ધ સંયમસ્થાનો પ્રાપ્ત થતાં નથી, પંચસંગ્રહના તૃતીયદ્વારની ગાથા (૫૫) પંચાવન અને તેની ટીકામાં આહારકદ્વિકનો ઉદય ન હોય ત્યારે જ આહારકદ્ધિકનો બંધ હોય છે. એમ સ્વાનુદયબંધી કહેલ છે. અને તેથી જ સિત્તરિ ચૂર્ણિમાં દેવપ્રાયોગ્ય ૩૦ના બંધે અને સપ્તતિકાની મૂળ ગાથામાં પણ ૩૧ ના બંધે ૩૦નું એક જ ઉદયસ્થાન બતાવેલ છે. પરંતુ છઠ્ઠા કર્મગ્રંથની તેમજ આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે કે જે જીવોને આહાઇ દ્વિકની સત્તા હોય, તે જીવો સાતમ-આઠમે ગુણસ્થાનકે આહારકટ્રિક અવશ્ય બાંધે છે. તેથી આહારકદ્વિક બાબતમાં બે મતો સંભવે છે. અને જ્યારે આહારક શરીરી સાતમે જાય ત્યારે તો તેને આહારકનો સાક્ષાત્ ઉદય હોવાથી સત્તા હોય જ છે. માટે ૩૦ અને ૩૧ ના બંધ આહા) શરીરી આશ્રયી આ મતે સ્વર સહિત ૨૯ અને ઉદ્યોત સહિત ૩૦ તેમજ સ્વભાવસ્થ મુનિને ૩૦ એમ બે ઉદયસ્થાનો બતાવેલ છે.તેથી ૨૯ના ઉદયનો સ્વર સહિતનો એક અને ૩૦ના ઉદયનો ઉદ્યોત સહિતનો એક એમ આહારકના બે ભાંગા ૩૦ના બંધે ઘટે, પણ શેષ પાંચ ન ઘટે. તેથી આ અપેક્ષાએ ૭૭૭૫ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાન વાર વિચારીએ તો ૨૧ના ઉદયે તીર્થકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨પના આહાહ ના અક વિના ૩૨, ર૬ના ૬૦૦, ૨૭ના તીર્થકર અને આહાઇ નો એક-એક એ બે વિના ૩૧,૨૮ના આહા ના બે અને ઉદ્યોતવાળો વૈ, યતિનો એક, આ ત્રણ સિવાય ૧૧૯૯, ૨૯ના ઉપરના ૩ અને તીર્થકરનો એક આ ચાર વિના ૧૭૮૧, ૩૦ના આહા. નો ૧, વૈ૦ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ યતિનો ૧ અને તીર્થંકરનો ૧ આ ૩ વિના ૨૯૧૪, અને ૩૧ ના ઉદયે તીર્થકરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાનના મળી પ્રથમ મતે ૭૭૭૩ અને બીજા મતે ૨૯ તથા ૩૦ના ઉદયનો આહા) નો એક-એક ભાંગો આ બે ભાંગા અધિક ગણીએ તો ૭૭૭૨ ઉદયભાંગા હોય છે. સામાન્યથી અહીં પણ માત્ર ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે તેવાં પાંચ સત્તાસ્થાનો વર્જી ૯૩ આદિ પ્રથમના છ અને ૭૮ એમ સાત સત્તાસ્થાનો હોય છે. ત્યાં ર૧ અને ૨૫ના ઉદયસ્થાને સાત-સાત માટે ૧૪, ૨૪ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૧૦, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ માટે ૨૪, અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો પર હોય છે. જો ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે છે. ૨૧ ના ઉદયે એકે ના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ૮ ના ૯, આ ૨૩માં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૨૩ને પાંચે ગુણતાં ૧૧૫, સામાન્ય મનુષ્યના નવમાં ૭૮ વિના આ જ ચાર માટે નવને ચારે ગુણતાં ૩૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૮ X ૪ = ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમના ત્રણ એમ સર્વ મળી ૧૮૬.૨૪ના ઉદયે ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૫૭ સત્તાસ્થાનો થાય. ૨૫ના ઉદયે એકે ના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈ૦ તિ ના ૮, વૈ૦ મ૦ ના ૮ આ સોળમાં ૯૨-૮૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં પ્રથમના ચાર માટે ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના ૩ માટે સર્વમળી ૯૬ સત્તાસ્થાન. ર૬ના ઉદયે ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ ૨૬૯૯ સત્તાસ્થાન. ૨૭ના ઉદયે એકેન્દ્રિયના છમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર માટે ૨૪, વૈ૦ તિર્યંચના ૮ અને વૈ૦ મનુ0 ના ૮, આ ૧૬ માં ૯૨-૮૮, એ બે માટે ૩૨, દેવતાના ૮માં પ્રથમના ચાર માટે ૩૨, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ ૯૧ સત્તાસ્થાન. ૨૮ના ઉદયે વિક્લેન્દ્રિયના છે, સામાન્ય તિર્યંચના ૫૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૧૧૫૮માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨. વૈ, તિર્યંચના ૧૬, વૈ૦ મનુ0 ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, અને દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૬૪, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ ૪૭૪૭ સત્તાસ્થાને. ૨૯ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૨, સામા6 તિર્યંચના ૧૧૫૨, સામા મનુ0 ના ૫૭૬, એમ ૧૭૪૦ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર ચાર હોવાથી ૧૭૪૦ ને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ૦ ૦િ ના ૧૬, વૈ૦ મનુ૦ ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં પ્રથમના ચાર માટે ૬૪ અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમના ૩, કુલ ૭૦૭૫ સત્તાસ્થાન. ૩૦ના ઉદય વિક્લેજિયના ૧૮, સા. તિ૮ ના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ કુલ ૨૮૯૮ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ર૮૯૮ ને ચારે ગુણતાં ૧૧૫૯૨, 40 તિના ૮માં ૯૨-૮૮ બે-બે માટે ૧૬, દિવતાના ૮માં પ્રથમના ચાર-ચાર હોવાથી ૩૨. એમ કુલ ૧૧૬૪૦ સત્તાસ્થાન. ૩૧ ના ઉદયે અગિયારસો ચોસઠ ભાંગાઓમાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર-ચાર હોવાથી ૧૧૬૪ને ચારે ગુણતાં ૪૬૫૬ સત્તાસ્થાન થાય. એમ સર્વે મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૧૨૪૩ થાય, અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયે આહાહ નો એક-એક ભાંગો બતાવેલ છે. તેમાં ૯૨નું એક જ સત્તાસ્થાન હોય, માટે આ બે ઉદયસ્થાનમાં પૂર્વ બતાવેલ સત્તાસ્થાનોમાં એક-એક વધારે અને સર્વ સત્તાસ્થાનોમાં બે વધારે સમજવાં. જે જીવો વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય અને તિવ્ર પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે તે સઘળા જીવો ઉદ્યોત સહિત ૩૦નો પણ બંધ કરે છે. અને બંધ ભાંગા પણ વિશ્લેજિયના કુલ ૨૪ અને ૫૦ તિ ના ૪૬૦૮ હોય છે. માટે જેમ ૨૯ના બંધમાં વિશ્લેન્દ્રિય અને પંચે તિર્યંચ પ્રાયોગ્ય બંધમાં બતાવેલ છે તે જ પ્રમાણે ૩૦ના બંધમાં પણ ઉદયસ્થાનો, ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાનો ઉદયસ્થાન ગુણિત, ઉદયભંગ ગુણિત અને બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે. માટે ફરીથી બતાવેલ નથી. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ માત્ર સમ્યકત્વી દેવો તથા નારકો જ કરે છે. તેથી જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે દેવો અને નારકોને સંભવતાં ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ મા છ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે દેવતાના આઠ, અને નારકનો એક એમ નવ, ૨૫ અને ૨૭નો પણ એ જ પ્રમાણે નવ નવ ૨૮ના ઉદયે દેવતાના For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૭૧ ૧૬, નારકનો ૧, એમ ૧૭, ૨૯ના પણ એ જ ૧૭, ૩૦ના ઉદયે દેવતાના ૮, એમ છએ ઉદયસ્થાને મળી ૬૯ ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ અને ૮૯ એમ બે હોય છે. પરંતુ નારકને ૮૯નું એક જ હોય છે. માટે દેવતાના દરેક ઉદયભાંગામાં બે -બે અને નારકના ઉદયભાંગામાં સર્વત્ર ૮૯નું એક-એક જ હોય છે. છ એ ઉદયસ્થાનમાં આ બે- બે સત્તાસ્થાનો હોવાથી ઉદયસ્થાન ગુણિત બાર, અને ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ ના ઉદયે દેવતાના ૮માં બે-બે માટે ૧૬, નારકના એકમાં ૮૯નું એક, એમ ૧૭. એમ ૨૫ના ઉદયના ૧૭, ૨૭ના ૧૭, ૨૮ના ૩૩, ૨૯ના ૩૩, અને ૩૦ના ૧૬ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૩૩, અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ આઠ પ્રકારે હોવાથી ૧૩૩ ને આડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૧૦૬૪ થાય છે. આહા, દ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ સાતમા અને આઠમા ગુણસ્થાનકવાળા યતિઓને જ હોય છે. અને અહીં પહેલા મત પ્રમાણે આહાવ અને વૈક્રિયના ઉદયસ્થાનોનો સંભવ નથી. માટે સ્વભાવસ્થ મનુષ્ય આશ્રયી ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. | મુનિઓને છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ અને બે સ્વર સિવાયની કોઇપણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉદય હોતો નથી, તેથી છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, તેને બે વિહાયોગતિએ ગુણતાં ૭૨, અને તેને બે સ્વરે ગુણતાં ૧૪૪ ઉદયભાંગા હોય છે. અહીં સત્તાસ્થાન ૯૨નું એક જ હોય છે. કારણ કે જો સમ્યગુદષ્ટિને જિનનામની સત્તા હોય તો જિનના બંધમાં પણ અવશ્ય હોય, અને જો જિનનામનો બંધ હોય તો બંધસ્થાન ૩૦ ના બદલે ૩૧નું થાય. દરેક ઉદયભાંગે પણ ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે, માટે ઉદયભંગ ગુણિત કુલ ૧૪૪ અને પહેલાં બતાવ્યા મુજબ આહારકશરીરીના ૨૯ના અને ૩૦ના બે ભાંગા અધિક ગણીએ તો કુલ ઉદયભંગ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૪ ને બદલે ૧૪૬ સમજવાં. આહા દ્વિક સહિત ૩૦નો બંધ એક જ પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ ૧૪૪ અથવા ૧૪૬ જ હોય છે. - એમ ચાર પ્રકારના ૩૦ ના બંધસ્થાન આશ્રયી કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પહેલા મતે ૧૪,૪૪,૧૦,૫૧૬ અને બીજા મતે ૧૪,૪૪,૧૦,૫૧૮ હોય છે. આહા. દ્રિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધે પણ જેમ દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધે બતાવેલ છે. તે જ પ્રમાણે પ્રથમ મતે ૩૦નું એક ઉદયસ્થાન, ૧૪૪ ઉદયભાંગા અને ૯૩નું એક સત્તાસ્થાન. ઉદયભંગ ગુણિત અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૪, અને બીજા મતે ૨૯ અને ૩૦ એમ બે ઉદયસ્થાન, ૧૪૬ ઉદયભાંગા સત્તાસ્થાન સામાન્યથી ૯૩નું એક, ઉદયભંગ ગુણિત તેમજ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૪૬ હોય છે. એકનો બંધ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. અને ત્યાં સ્વભાવસ્થ મુનિને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે ઉપશમશ્રેણિ પ્રથમના ત્રણ સંઘયણવાળા અને ક્ષપકશ્રેણિ પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. માટે અહી એક-એક સંઘયણના ઉદયના છ સંસ્થાન, બે વિહાયોગતિ અને બે સ્વર સાથે ગુણતાં ૨૪-૨૪ ઉદયભાંગા થાય છે. માટે ત્રણે સંઘયણ આશ્રયી ૭૨ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન પ્રથમના ચાર અને બીજા ચાર એમ આઠ હોય છે. ત્યાં ઉપશમશ્રેણિમાં દશમાં ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે તે પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમના ચાર અને તે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી દશમા ગુણસ્થાનક સુધી બીજા ચાર સત્તાસ્થાનો હોય છે. હવે ઉદયભંગ આશ્રયી વિચારીએ તો બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગાઓમાં પ્રથમના ચાર-ચાર માટે ૧૯૨,અને ક્ષપકશ્રેષિામાં પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. તેથી સર્વ શુભપ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં નવમાં ગુણસ્થાનકે તેર પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થકર અને અતીર્થકર કેવળી ભગવતને આશ્રયી પ્રથમના ચાર અને તેર પ્રકૃતિઓના ક્ષય પછી બીજા ચાર એમ ૮ અને તે સિવાયના ૨૩ ભાંગાઓ સામાન્ય કેવળીની અપેક્ષાએ જ હોય છે. તેથી તે For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્થાને મળી ૬ર ને બદલે ૧૧૦ ઉદયભાંગા હોય છે. ૮૬ અને ૭૮ વિના સામાન્યથી ૧૦ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૦-૨૬ અને ૨૮ આ ૩ ઉદયસ્થાનોમાં ૭૦-૭૫ એમ બે-બે માટે ૬, ૨૧-૨૭ અને ૩૧ ના ઉદયે ૮૦ અને ૭૬ એમ બે-બે તેથી ૬, ૨૯ના ઉદયે ૮૦ આદિ ૪ અને ૩૦ ના ઉદયે પણ ૮૦ આદિ ૪ તેમજ ૧૧ મા ગુણસ્થાનક આશ્રયી પ્રથમના ૪ એમ ૮, ૮ના ઉદયે ૭૯ -૭૫ અને ૪ આ ૩ તેમજ ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ આ ૩ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૦ થાય છે. ઉદયભંગવાર આ પ્રમાણે :- ૨૦ના ઉદયના ભાંગા ૧ માં ૭૯ અને ૭૫ અને ૨૬ના ૬ ભાંગામાં પણ આ જ બે માટે ૧૨, એજ પ્રમાણે ૨૮ના ૧૨ ભાંગામાં ૨૪, ૨૯ના સામાન્ય કેવલીના ૧૨ ભાંગામાં ૨૪, અને તીર્થકર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ આ બે એમ ૨૬, ૩૦ ના ઉદયે ૧૧માં ગુણસ્થાનકે જ ઘટતા બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮માં પહેલાં ચાર-ચાર માટે ૧૯૨, અને પ્રથમ સંઘયણવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ વિનાના ૨૩માં ૧૧મા ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રથમના ૪ અને ૧૨ મા તથા ૧૩માં ગુણસ્થાનકની અપેક્ષાએ ૭૯ અને ૭૫ એમ બે-બે, એમ એક-એક ભાંગામાં ૬- સત્તાસ્થાનો હોવાથી ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮, અને સર્વ પ્રશસ્ત પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૧૧મા ગુણસ્થાનકની અપેક્ષાએ પહેલાં ૪ અને ૧૨ મા ગુણસ્થાનકની અપેક્ષાએ ૮૦ આદિ ૪ એમ ૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ એમ ૨, આ પ્રમાણે ૩૦ના ઉદયના ૩૪૦. તેમજ ૨૧, ૨૭ અને ૩૧ ના ઉદયના ૧ ભાંગામાં ૮૦ અને ૭૬ એમ બે-બે માટે ૬, તેમજ ૮ અને ૯ના ઉદયના ૧માં ૩-૩ માટે ૬ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૪૧૬ થાય છે. (“ચૌદ જીવસ્થાનકોમાં નામકર્મના બંધ ઉદય અને સત્તાસ્થાનોનો વિચાર') સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરે સાતે લબ્ધિ અપર્યાપ્ત જીવોને ૨૩,૨૫,૨૬,૨૯ અને ૩૦ આ પાંચ બંધસ્થાનો હોય છે. ૨૮નું બંધસ્થાન દેવ અને નરક પ્રાયોગ્ય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવો દેવ તથા નરક યોગ્ય બંધ કરી શકતા જ નથી, માટે તેઓને ૨૮નું બંધસ્થાન ન હોય. ૩૧ અને ૧નું બંધસ્થાન મુનિઓને જ હોય છે, માટે આ જીવોને ૨૩ આદિ ઉપર બતાવેલા પાંચ બંધસ્થાનો જ હોય છે. - ત્યાં ૨૩ના બંધના ૪, ૨પના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ના વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને યd મેલ કાઢી ૬૮ બંધક્ષાંશ હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ આ જીવો પીક થકના નથી માટે -કાગ્યું ૮ હમીદાદ; બંધના વિકાફીકરે જેણોની. વૈd. 10, અને, ૭૬ એમ ૨: આ પ્રમાણે ૩૦જે ઉદકજનુષ્પરાક, સા બાદ જે બહાર કરી ટેલને ૬-૭-૧૨નશ્યનાસ્તાની માટે પંચે ઍચાર્જના કુડ બમ ગયટ: કર ને. અહીં સાથી ઉદયરા પોતwતાના, મન દળે છે કારણ કે મન એ ડેનિયને ૨૧ અને ૨૪ આબે અને પર્યાપા ઇકિય આદિ પાંચ જવસ્થાનકોમાં ૨૧ અને ૨૬ અને જ્યત્યારે હોય છે. ૧ : - - - - - - =.! = »!! ! ષ ન : અ. .! તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે સૂટ્સ એપયોત પ્રત્યેક અને પોરે અયશ સાથેના બે ઉદાર હોય છે ને બંધસ્થાન ન હોય અ જેને ઉદ્યસ્થાને મળી ત્રણ ઉદયભાંગા, બાદર અપર્યાપ્ત બોદર એપથી અયના એક અન ૨૪ના ૩૬ ગા૨ ૧૧ - - '' ': ': ' ' ' 1" - ભાંગા હોય છે. - - - - -:.’ :: - :::: .. -- - ... : : : : - કે - રોયે 3 ટન બંધ iાં હતો કરી શકતા નથી, માટે દેવ પ્રાયોગ્ય ૮ માંગ અંહ ઘટતા નથી. સ0 ના વન વુિvu ૫૦ -... - ૪૬૦૮, એમ ૪૬૩૨ ભાંગાઓ હોય છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ અને આહારદ્ધિક સહિi દેવ પ્રાયોગ્યનો એક, આ ૯ ભાંગા આ જીવોમાં ઘટતા નથી, માટે પાંચે બંધસ્થાનના કુલ બંધભાંગા ૧૩૯૧૭ હોય છે. અહીં સામાન્યથી ઉદયસ્થાન પોતપોતાના પ્રથમના બે હોય છે, તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયને ૨૧, અને ૨૪ આ બે અને અપર્યાપ્ત બેઇન્દ્રિય આદિ પાંચ જીવસ્થાનકોમાં ૨૧ અને ૨૬ આ બે ઉદયસ્થાનો હોય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે ઉદયભાંગા હોય છે. બંને ઉદયસ્થાને મળી ત્રણ ઉદયભાંગા. બાદર અપર્યાપ્તને ૨૧ના ઉદયે બાદર અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે એમ કુલ ત્રણ ભાંગા હોય છે. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૭૩ બેઇકિયાદિ ત્રણે અપર્યાપ્તાઓને ૨૧નો એક-એક, અને ર૬નો એક-એક એમ બે ઉદયસ્થાનના બે, ત્રણના મળીને કુલ ૬ ઉદયભાંગા હોય. અસંજ્ઞી પંચે તિર્યંચને ૨૧ અને ૨૬ના ઉદયના એક -એક અને મનુષ્યનો એક-એક એમ કુલ ચાર ભાંગા, એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચને અને મનુષ્યને ૨૧ના ઉદયનો એક-એક એમ કુલ બે અને ૨૬ના ઉદયના પણ બે કુલ ૪ ઉદયભાંગા હોય. ૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં સામાન્યથી અહીં સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ હોય છે. શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ અથવા જિનનામ યુક્ત હોવાથી અહીં ઘટતાં નથી. ત્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકે ને ર૧ અને ૨૪ આ બંને ઉદયસ્થાનોમાં પણ પાંચ પાંચ હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તાને ૧૦ અને ઉદયભંગ ગુણિત ૨૧ના એક ભાંગામાં પાંચ અને ૨૪ના બંને ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦ એમ સર્વે મળી ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૫ થાય. એ જ પ્રમાણે બાદર-અપર્યાપ્ત એકેન્દ્ર ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૧૦, અને ઉદયભંગગુણિત ૧૫ સત્તાસ્થાનો થાય. અપર્યાપ્ત -બેઇઆદિ ૩ જીવસ્થાનકોમાં પણ સામાન્યથી આ પાંચ અને ઉદયસ્થાનગુણિત તેમજ ઉદયભંગ ગુણિત પણ દસ-દસ સત્તાસ્થાનો હોય છે. અપર્યાપ્ત અસંજ્ઞી પંચે ને પણ સામાન્યથી આ પાંચ અને બંને ઉદયસ્થાને પાંચ-પાંચ માટે ઉદયસ્થાનગુણિત ૧૦, અને જો ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયે તિર્યંચના ૧ ભાંગામાં પાંચ અને મનુષ્યના ૧માં ૭૮ વિના ચાર એમ નવ, એ જ પ્રમાણે ૨૬ના ઉદયે પણ નવ, કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૧૮ થાય. એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાનગુણિત ૧૦ અને ઉદયભંગ ગુણિત ૧૮ સત્તાસ્થાનો થાય. બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો જે બંધસ્થાનના જેટલાં ભાંગા હોય તેની સાથે ઉદયભંગગુણિત સત્તાસ્થાનોને ગુણવાથી પ્રાપ્ત થાય છે. તે જે પ્રમાણે સામાન્ય સંવેધમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં પણ પોતાની મેળે જ વિચારવાં. સૂક્ષ્મ પર્યાપ્ત એકે ને પણ પ્રથમની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને કુલ બંધ ભાંગા ૧૩૯૧૭ હોય છે. અહીં ઉદયસ્થાન ૨૧,૨૪, ૨૫ અને ૨૬ આ ૪ હોય છે. ત્યાં ર૧ના ઉદયે સૂક્ષ્મ પર્યાપ્ત અયશનો ૧, ૨૪ના ઉદયે સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ સાથે અયશના બે, એ જ પ્રમાણે ૨૫ અને ૨૬ ના ઉદયના પણ બે-બે, કુલ ચારે ઉદયસ્થાને મળી સાત ઉદયભાંગા હોય છે, અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં પહેલાંની જેમ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ચારે ઉદયસ્થાનોમાં પાંચ-પાંચ હોવાથી ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૦ હોય છે. ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયના ૧માં પાંચ, ૨૪ના ઉદયના બન્ને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦, શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ ૭૮નું સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં જ ઘટે છે. પણ અન્ય જીવોમાં ઘટતું નથી. તેમજ તેઉકાય અને વાયુકાયને સાધારણનો ઉદય હોતો નથી. માટે ૨૫ના સૂક્ષ્મપર્યાપ્ત પ્રત્યેકના ૧ માં પાંચ અને સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણના ૧ માં ૭૮ વિના ચાર, એમ ૯. એ જ પ્રમાણે ૨૬ના ઉદયે પણ ૯એમ ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૩ થાય છે. બાદર પર્યાપ્ત એકે ને પણ પહેલાની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને ૧૩૯૧૭ બંધ ભાંગા હોય છે. તેઓને આતપ અથવા ઉદ્યોતના ઉદયનો પણ સંભવ છે. તેથી ૨૧ આદિ ચાર ઉપરાંત ૨૭નું ઉદયસ્થાન અધિક હોવાથી કુલ પાંચ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેના બે, ૨૪ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે બે-બે માટે ચાર અને વૈક્રિય વાયુકાયનો એક એમ કુલ પાંચ. એ જ પ્રમાણે ૨૫ના ઉદયના પણ પાંચ, ર૬ના ઉદયે ઉચ્છવાસના ઉદય સહિત આ જ પાંચ અથવા ઉચ્છવાસના અનુદયે આતપના ઉદયના બાદ પર્યાપ્ત પ્રત્યેકના યશ અને અયશ સાથેના બે, અને ઉદ્યોતના ઉદયના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે ગુણતાં ૪, એમ કુલ ૧૧, ૨૭ના ઉદયે આતપના ૨ અને ઉદ્યોતના ૪, એમ ૬, એમ પાંચે ઉદયસ્થાને મળી કુલ ૨૯ ઉદયભાંગા હોય For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાને સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાનો અને ૨૧ થી ૨૬ સુધીના ચારે ઉદયસ્થાનોમાં પાંચ પાંચ. પરંતુ ૨૭નો ઉદય તેઉકાય, વાયુકાયને ન હોવાથી તેમજ અન્ય જીવોને પણ સર્વ પર્યાપ્તીઓ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ વિના ચાર સત્તાસ્થાનો હોય છે. માટે ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૪ અને ઉદયભંગ વાર વિચારીએ તો ર૧ના ઉદયના બંને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦. ૨૪ના ઉદયના વૈક્રિયવાયુકાયના ૧માં ૯૨, ૮૮ અને ૮૬ આ ત્રણ અને શેષ ચાર ભાંગામાં પાંચ-પાંચ માટે ૨૦, એમ કુલ ૨૩. ૨૫ના ઉદયે વૈક્રિય વાયુકાયના ૧માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયામાં ઘટી શકે તેવા બાદર - પર્યાપ્ત - પ્રત્યેક અયશના ૧માં પાંચ અને શેષ ત્રણમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૨, એમ સર્વે મળી ૨૦ સત્તાસ્થાનો. ૨૬ના ઉદયે વૈક્રિયવાયુકાયના ૧માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયમાં સંભવતા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અયશના ૧માં પાંચ અને શેષ ૯માં ૭૮ વિના ૪ માટે ૩૬, એમ ૨૬ના ઉદયના કુલ ૪૪, ૨૭ના ઉદયના ૬એ ભાંગામાં ૭૮ વિના ચાર-ચાર માટે ૨૪, એમ પાંચે ઉદયસ્થાને મળીને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૨૧ થાય છે. પર્યાપ્ત વિક્લેન્દ્રિયને પણ ૨૩ આદિ પાંચ બંધસ્થાનો અને ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. અહીં ૨૧, ૨૬, ૨૮,૨૯, ૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત યશ-અયશના બે, એ જ પ્રમાણે ૨૬ અને ૨૮ના પણ બે-બે. ૨૯ના ઉચ્છવાસના ઉદય સહિતના બે અને ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ ચાર, ૩૦ના ઉદયે સ્વરના ઉદય સહિતના ચાર અને સ્વરના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ છે, અને ૩૧ના ઉદયના ચાર એમ છ એ ઉદયસ્થાનના એક-એકના ૨૦-૨૦ અને ત્રણેના મળીને કુલ ૬૦ ઉદયભાંગા હોય છે. અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનોમાં સામાન્યથી સત્તાસ્થાનો ૯૨ આદિ પાંચે અને ૨૧ તથા ૨૬ના ઉદયમાં પાંચ-પાંચ માટે દસ, અને ૨૮ થી ૩૧ સુધીના ૪ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪ માટે સોળ, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ર૬ થાય છે. ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયના બેમાં પાંચ-પાંચ માટે દસ, એ જ પ્રમાણે ૨૬ના બેના મળીને દસ, ૨૮ના બંને ભાંગામાં ૭૮ વિના ચાર-ચાર માટે આઠ, એ જ પ્રમાણે ૨૯ના ચારમાં ચાર-ચાર માટે ૧૬, ૩૦ના ૬માં ચાર-ચાર તેથી ૨૪, અને ૩૧ના ૪માં પણ ચાર-ચાર માટે ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૮૪ છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચે ને પૂર્વની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા હોય છે. પરંતુ આ જીવો સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ પણ કરી શકે છે. તેથી ૨૮નું બંધસ્થાન અને તેના નવ બંધભાંગા અધિક હોય છે, તેથી કુલ ૨૩ આદિ છ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા હોય છે. • અહીં પણ બેઇ0 પર્યાપ્તાની જેમ ૨૧ આદિ છ ઉદયસ્થાનો હોય છે. અને તેના ઉદયભાંગા પણ અનુક્રમે ૨,૨,૨,૪,૬ અને ૪ એમ ૨૦ હોય છે. આ જીવોને બેઇ. પર્યાપ્તની જેમ યશ અને સુસ્વર સિવાય બીજી કોઇપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી, માટે ૨૦ જ ભાંગા થાય છે. કેટલાક આચાર્ય મ0 સાવ ના મતે પર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચની જેમ આ જીવોને પણ પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ વારાફરતી ઉદયમાં હોઇ શકે છે, તેથી તે મતે સંજ્ઞી પંચે તિથિંચ પર્યાપ્તની જેમ અહીં પણ ૨૧ આદિ છએ ઉદયસ્થાનોમાં ૪૯૦૪ ઉદયભાંગા હોય છે, તેથી છ એ ઉદયસ્થાને મળી ૪૯૦૪ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાનો હોય છે, ત્યાં ૨૩ના બંધ :- ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ, માટે ૧૦, અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૬. એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૨૬ હોય છે. અને ઉદયભંગવાર વિચારીએ તો પણ બેઇ પર્યાપ્તાની જેમ કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૮૪ હોય છે. એ જ પ્રમાણે ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ના બંધે પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૨૬, અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૮૪ હોય છે, અને અન્ય આચાર્ય મ0 સાવ ના મતે ઉદયભંગગુણિત સત્તાસ્થાનો પોતાની મેળે જ વિચારી લેવાં. આ જીવો દેવ કે નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત થયા પછી જ કરી શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં કરતા નથી, માટે ૨૮ના બંધ, ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્યાનો હોય છે. ત્યાં ૩૦ ના ઉદયના સ્વર સહિતના ચાર અને ૩૧ના ચાર એમ આઠ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી સત્તાસ્થાનો ૯૨, ૮૮, અને ૮૬ આ ત્રણ હોય છે. અને બંને For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૭૫ ઉદયસ્થાને ત્રણ - ત્રણ હોવાથી ઉદયસ્થાન ગુણિત ૬, અને ઉદયભંગવાર વિચારીએ તો ૩૦ના ઉદયના ચારે ભાગાઓમાં ત્રણ - ત્રણ તેથી બાર અને ૩૧ના ઉદયે પણ એ જ પ્રમાણે બાર એમ, ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૨૪ હોય છે. પર્યાપ્ત સંજ્ઞી પંચે ને ૨૩ આદિ આઠ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એક માં જ હોવાથી તે વિના ૨૦ વિગેરે ૧૧ ઉદયસ્થાનો હોય છે. અને અપેક્ષાએ કેવલી ભગવંતોમાં સંજ્ઞીની વિવક્ષા ન કરીએ તો ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીના સાત એમ કુલ ૮ ઉદયસ્થાનો હોય છે. અને સામાન્યથી એકે ના ૪૨, વિક0ના ૬૬, તેમજ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચે તિર્યંચનો ૨૧ અને ૨૬ના ઉદયનો એક-એક, એ જ પ્રમાણે મનુષ્યનો પણ ૨૧ અને ૨૬ના ઉદયનો એક એક એમ કુલ ચાર, એમ સર્વ મળી ૧૧૨ વિના શેષ ૭૬૭૯ ઉદયભાંગા હોય છે. અને જો કેવલીને સંશી ન ગણીએ તો કેવલીના આઠ ભાંગા વધુ બાદ કરતાં ૭૬૭૧ ઉદયભાંગા હોય છે. દરેક ઉદયસ્થાને ઉદયભાંગા આ પ્રમાણે છે :- ૨૦ના ઉદયનો એક. ૨૧ના ઉદયના પર્યાપ્ત પંચે તિર્યંચના આઠ, પર્યાપ્ત મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકનો એક અને તીર્થકર કેવલીનો એક, એમ ૨૬. ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના આઠ, વૈક્રિય મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકનો એક, આહારકનો એક એમ ૨૬. ૨૬ના ઉદયના પર્યાપ્ત પંચે તિર્યંચના ૨૮૮, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮, એમ પ૭૬. ૨૭ના ઉદયના ૨૫ના ઉદયસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૬ અને તીર્થંકર પરમાત્માનો એક, એમ ૨૭. ૨૮ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬, વૈક્રિય મનુo ના ૯, આહારકના ૨, દેવતાના ૧૬ અને નારકનો એક, એમ ૧૧૯૬, ૨૯ના ઉદયના સામાન્ય તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬, વૈક્રિય મનુ, ના ૯, આહારકના ૨, તીર્થકર કેવલીનો એક, દેવતાના ૧૬ અને નારકનો ૧, એમ ૧૭૭૩ થાય. ૩૦ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨ વૈક્રિય મનુષ્યનો ૧, આહારકનો ૧, તીર્થકર કેવલીનો ૧ અને દેવતાના ૮ એમ, ૨૮૯૯. ૩૧ના ઉદયના સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨. અને તીર્થકર કેવલીનો ૧ એમ કુલ ૧૧૫૩, ૯ના અને ૮ના ઉદયનો એક-એક. એમ કુલ ૧૧ ઉદયસ્થાને મલી ઉદયભાંગા ૭૬૭૯ અને કેવલીની વિવફા ન કરીએ તો ૮ બાદ કરતાં ૭૬૭૧ થાય. સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ આદિ ૧૨ હોય છે. અને જો કેવલીને સંજ્ઞી ન ગણીએ તો ૮ અને ૯ વિના શેષ ૧૦ સત્તાસ્થાનો હોય છે. સંવેધ :- ૨૩ના બંધે ર૧ અને ૨૫થી૩૧ પર્વતના ૭ એમ કુલ ૮ ઉદયસ્થાનો હોય છે. અને ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે તિર્યંચના ૮, પર્યાપ્ત મનુષ્યના ૮ એમ ૧૬. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુના ૮, એમ ૧૬. ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮, સામાન્ય મનુ ના ૨૮૮ એમ ૫૭૬, ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ૮-૮ એમ ૧૬. ૨૮ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬ અને વૈક્રિય મનુ0 ના ૮, એમ ૧૧૭૬. ૨૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨, વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ0 ના ૫૭૬ અને વૈક્રિય મનુo ના ૮, એમ ૧૭૫૨. ૩૦ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચ ના ૮ અને સામાન્ય મનુ0 ના ૧૧૫૨ એમ ૨૮૮૮ અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨ એમ કુલ ઉદયભાંગા ૭૫૯૨ હોય છે. ટબા વિ૦ માં કેટલાક ઠેકાણે વૈક્રિય તિર્યંચો અને વૈક્રિય મનુષ્યો આશ્રયી ઉદયસ્થાનો અને ઉદયભાંગા બતાવવામાં આવેલ નથી. પરંતુ સામાન્ય સંવેધમાં ટીકા આદિમાં આ ઉદયસ્થાનો અને ઉદયભાંગાઓ પણ બતાવવામાં આવેલ છે. માટે અહીં પણ બતાવેલ છે. આમાં વિવફા જ કારણ લાગે છે. અહીં સામાન્યથી ૯૨,૮૮,૮૬,૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ હોવાથી ૧૦, ૨૫ અને ૨૭ના ઉદયે ૯૨ અને ૮૮ આ બે-બે માટે ચાર. ૨૮ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ વિના ચાર-ચાર હોવાથી ૧૬ એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાનો ૩૦ હોય છે. ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે - ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે તિર્યંચના ૮ ભાંગામાં પાંચ-પાંચ માટે ૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૮માં ૭૮ વિના ચાર-ચારમાટે ૩૨, એમ કુલ ૭૨ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય ના ૧૬ માં ૯૨, ૮૮, બે બે માટે ૩૨ સત્તાસ્થાનો ર૬ના ઉદયે પર્યાપ્ત તિર્યંચના ૨૮૮માં પાંચ-પાંચ માટે ૧૪૪૦ અને મનુષ્યના ૨૮૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૧૧૫ર એમ કુલ ૨૫૯૨ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૨સત્તાસ્થાનો. ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫રમાં ૯૨ આદિ ચાર-ચાર, માટે ૪૬૦૮, અને વૈક્રિય For Personal & Private Use Only www lainelibrary.org Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ0 ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ આ બે-બે માટે ૪૮, એમ કુલ ૪૬૫૬ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫ર અને સામાન્ય મનુના ૫૭૬આ ૧૭૨૮માં ૯૨ આદિ ચાર-ચારતેથી૬૯૧૨, વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ0 ના૮.આ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, કુલ ૬૯૬૦ સત્તાસ્થાનો.૩૦ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૭૨૮ અને સામાન્ય મનુ૦ ના ૧૧૫ર આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૧૧,૫૨૦ વૈક્રિય તિર્યંચના ૮માં ૯૨, ૮૮ બે-બે માટે ૧૬ એમ સર્વ મળી ૧૧,૫૩૬ સત્તાસ્થાનો. ૩૧ ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨માં ૯૨ આદિ ચાર માટે ૪૬૦૮ સત્તાસ્થાનો. એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વસત્તાસ્થાનો ૩૦,૪૮૮ થાય છે. ૨૫ અને ૨૬ના બંધે, ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૨૪ વિના ૨૧ આદિ ૮ ઉદયસ્થાનો અને ૭૫૯૨ ઉદયભાંગા હોય છે, પરંતુ ઇશાન સુધીના દેવો પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકે પ્રાયોગ્ય ૨૫ અને ૨૬નો બંધ કરી શકે છે, માટે દેવતાના ૬ ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગા અહીં અધિક ઘટે છે. તેથી કુલ ઉદયભાંગા ૭૫૯૨ ના બદલે ૭૬૫૬ સમજવાં. ત્યાં દેવોમાં સંભવતા ૨૧, ૨૫ અને ૨૭થી ૩૦ સુધીના ઉદયસ્થાનોમાં અનુક્રમે પહેલાં બતાવેલ તે તે ઉદય ભાંગાઓમાં ૮, ૮, ૮, ૧૬, ૧૬ અને ૮ ભાંગાઓ અધિક સમજવાં. . સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ પાંચ, ઉદયસ્થાનગુણિત ૩૦ અને ઉદયભંગવાર વિચારીએ તો દેવતાના ૨૧ આદિ૬ એ ઉદયસ્થાનોના ઉદયભાંગાઓમાં અનુક્રમે ૯૨, ૮૮ બે-બે સત્તાસ્થાનો હોવાથી અનુક્રમે ૧૬,૧૬, ૧૬, ૩૨,૩૨ અને ૧૬ સત્તાસ્થાનો અધિક સમજવાં એમ ચોસઠે ભાંગાઓમાં મળી દેવતાઓના ૧૨૮ સત્તાસ્થાનો વધારે હોવાથી કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાનો ૩૦,૬૧૬ હોય છે. ૨૮ના બંધે ઉદયસ્થાન, ઉદયભંગ તેમજ સત્તાસ્થાન આદિનો સંવેધ સામાન્ય સંવેધમાં બાતવેલ છે. તેજ પ્રમાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. માટે ત્યાંથી જાણી લેવા યોગ્ય છે. ૨૯ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના આઠ ઉદયસ્થાનો અને દરેક ઉદયસ્થાને ભાંગાઓ ઉપર સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સામાન્યથી જેમ બતાવેલ છે તેમ અહીં પણ સમજવાં. પરંતુ કેવળીને સંભવતા દરેક ઉદયસ્થાનોના એક-એક એમ કુલ આઠ ઉદયભાંગ બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ તે જ પ્રમાણે હોવાથી ફરીથી બતાવેલ નથી. સામાન્યથી સત્તાસ્થાનો ૯૩ આદિ પ્રથમના છ અને ૭૮ એમ સાત હોય છે. અને ઉદયસ્થાન વાર આ પ્રમાણે :- ૨૧ અને ૨૬ના ઉદયે સાત-સાત માટે ૧૪, ૨૫ અને ૨૭ના ઉદયે પ્રથમના ચાર-ચાર માટે આઠ, ૨૮, ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનોમાં ૭૮ વિના છ-છ માટે ૧૮ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર, એમ કુલ સત્તાસ્થાનો ૪૪ છે. '' ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના આઠ ભાંગામાં,૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ તેથી ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં પ્રથમના છ-છ માટે ૪૮, દેવતાના આઠમાં ૯૨-૮૮ બે-બે માટે ૧૬, અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૧૦૭ સત્તાસ્થાનો થાય છે. ૨૫ના ઉદયે વૈ૦ તિર્યંચના ૮ અને દેવતાના ૮ આ ૧૬માં ૯૨-૮૮ બે-બે માટે ૩૨, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર તેથી ૩૨, આહારકના એકમાં ૯૩નું એક અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૬૮ સત્તાસ્થાનો. ર૬ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮માં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૧૪૪૦, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના છ-છ તેથી ૧૭૨૮, એમ ૩૧૬૮ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે અને ૨૬ ભાંગામાં ૨૫ના ઉદયભંગની જેમ ૬૮ સત્તાસ્થાનો થાય. ૨૮ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૨૩૦૪, વૈક્રિય તિર્યંચના સોળ અને દેવતાના સોળ આ ૩૨ માં ૯૨-૮૮ બે-બે, માટે ૬૪, સામાન્ય મનુષ્યના ૫૭૬માં પ્રથમના છ-છ માટે ૩૪૫૬ના, વૈક્રિય મનુષ્યના ૮માં પ્રથમના ૪-૪ માટે ૩ર, ઉદ્યોતના ઉદયવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહા૨કના બેમાં ૯૩નું એક તેથી ૨, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ કુલ ૫૮૬૩ સત્તાસ્થાનો સંભવે. ર૯ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ માં ૯૨ આદિ ૪-૪, માટે ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગામાં ૯૩ આદિ છ-છ માટે ૩૪૫૬, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨માં ૯૨-૮૮ બે-બે, તેથી ૬૪, વૈક્રિય મનુષ્યના ૮માં ૯૩ આદિ પ્રથમના ૪-૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના બન્નેમાં ૯૩નું એક માટે ૨, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, એમ ૮૧૬૭ સત્તાસ્થાનો હોય. ૩૦ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮ ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૬૯૧૨. ૧૦ તિર્યંચના ૮ અને દેવતાના આઠ એમ ૧૬માં બે-બે માટે ૩૨, સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩ આદિ ૬-૬ માટે ૬૯૧૨, ઉદ્યોત સહિત વૈક્રિયના એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના For Personal & Private Use Only www ainelibrary.org Page #413 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૭૭ એકમાં ૯૩નું એક, એમ ૧૩૮૫૯ સત્તાસ્થાનો હોય. ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫રમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૫૯૦૮ થાય છે. - ૩૦ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના સાત એમ આઠ ઉદયસ્થાનો હોય છે. અને સામાન્ય સંવેધમાં ૩૦ના બંધ બતાવેલ જે ૭૭૭૩ ઉદયભાંગા છે, તેમાંથી દરેક ઉદયસ્થાને સંજ્ઞી પં૦ પર્યાપ્તામાં ન ઘટે તેવા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચના ઉદયભાંગા બાદ કરતાં આઠ ઉદયસ્થાને મળી ૭૬૬૧ ઉદયભાંગા સમજવાં. અને મતાંતરે ૨૯ અને ૩૦ના ઉદયના બે ભાંગા લઇએ તો ૭૬૬૩ ઉદયભાંગા જાણવાં, સામાન્યથી અહીં પણ ૯૩ આદિ ૭ સત્તાસ્થાનો હોય છે. ૨૧ના ઉદયે સાત, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૮, ૨૬ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ, ૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ તેથી ૧૮, ૩૧ના ઉદયે ૯૨ આદિ ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૨ થાય. ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ૪-૪ માટે ૩૨ નારકના એકમાં ૯૨ આદિત્રણ એમ ૧૦૭ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે વૈ૦ તિર્યંચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ આ સોળમાં ૯૨-૮૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ૪-૪ માટે ૩૨, નારકના એકમાં ૯૨ આદિ ૩, એમ ૬૭ સત્તાસ્થાનો. ૨૬ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ માં ૫-૫ માટે ૧૪૪૦ અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫ર એમ ૨૫૯૨ સત્તાસ્થાનો. ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયમાં બતાવ્યા મુજબ ૬૭ સત્તાસ્થાનો. ૨૮ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫ર માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ચાર-ચાર તેથી ૪૬૦૮, વૈ૦ તિર્યંચના ૧૬ અને વૈ૦ મનુષ્યના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં ૯૩ આદિ પ્રથમના ચાર તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ ૪૭૨૩ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે સા૦ áિચના ૧૧૫ર અને સા. મનુષ્યના ૫૭૬ આ ૧૭૨૮માં ૪-૪ માટે ૬૯૧૨ વૈક્રિય તિર્યંચના ૧૬, અને વૈક્રિય મનુષ્યના આઠ આ ૨૪માં બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં ૯૩ આદિ પ્રથમના ૪ તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭૦૨૭ સત્તાસ્થાનો. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૧૧૫૨૦, વૈ૦ તિર્યંચના આઠમાં ૯૨-૮૮ બે-બે તેથી ૧૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર-ચાર માટે ૩૨ એમ ૧૧૫૬૮ સત્તાસ્થાનો. ૩૧ના ઉદયે સાવ ૫૦ તિર્યંચના ૧૧૫૨ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી૪૬૦૮ સત્તાસ્થાનો. એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૦૭૫૯ સત્તાસ્થાનો થાય. જો આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાગ વધારે લઇએ તો ૯૨ ના બે સત્તાસ્થાનો અધિક સમજવાં. ૩૧ અને એકના બંધે સામાન્ય સંવેધમાં બતાવ્યા મુજબ સમજવું. (-: અથ ગુણસ્થાનકોમાં નામકર્મ બંધસ્થાનો આદિ તેમજ સંવેધ :-) મિથ્યાત્વ ગુણસ્થાનક - બંધસ્થાન -બંધમાંગા - યતિને જ ઘટતાં ૩૧ અને ૧ના બંધસ્થાન વિના શેષ ૨૩ આદિ ૬ બંધસ્થાનો હોય છે. ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના ૨૫, ૨૬ના બંધના ૧૬, ૨૮ ના બંધના ૯, ૨૯ના બંધના જિનનામ સહિત દેવ પ્રાયોગ્યના ૮ વિના ૯૨૪૦, ૩૦ના બંધના જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮, આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્યનો એક એમ ૯ ભાંગા વર્જી શેષ ૪૬૩૨. એમ છ એ બંધસ્થાનના મળી કુલ બંધભાંગા ૧૩,૯૨૬ થાય છે. ઉદયસ્થાન-ઉદયભાંગા - કેવલીમાં જ સંભવતા ૨૦, ૯ અને ૮ આ ત્રણ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતના ૯ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે તીર્થકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨૫ના આહારકના એક વિના ૩૨, ૨૬ના ૬૦૦, ૨૭ના આહારકનો એક અને તીર્થંકરનો એક આ વિના ૩૧, ૨૮ના આહારકના બે, ઉદ્યોત સહિત વૈક્રિય યતિનો એક આ ત્રણ વિના ૧૧૯૯, ૨૯ના ઉપર બતાવેલ ત્રણ અને તીર્થકરનો ૧ આ ૪ વિના વિના ૧૭૮૧, ૩૦ના આહારકનો એક, ઉદ્યોતવાળો વૈક્રિયયતિનો એક અને તીર્થકરનો એક એ ૩ વિના ૨૯૧૪, ૩૧ના ઉદયે તીર્થકરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાને મળી ૭૭૭૩ ઉદયભાંગા હોય છે. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સત્તાસ્થાનો ઃ- સામાન્યથી ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૬ સત્તાસ્થાનો હોય છે. પૂર્વે જેણે નરકાયુ બાંધ્યું છે એવો મનુષ્ય ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી નિકાચિત - જિનનામનો બંધ કરીન૨કાભિમુખ અવસ્થામાં વર્તતાં અંતર્મુહૂર્ત મિથ્યાત્વ પા પામે છે. ત્યારે તેને પહેલી ગુણસ્થાનકે ૮નું સત્તાસ્થાન પણ હોય છે. જિનનામ અને આહારકચતુષ્ક આ ઉભયની સત્તાવાળો તથાસ્વભાવે જ પહેલે ગુણસ્થાનકે તેમજ નરકમાં જતો નથી તેથી ૯૩નું ન ઘટે અને ૭૯ આદિ પાંચ સત્તાસ્થાનો તો માત્ર ક્ષેપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ પઢે છે માટે અહીં સંભવતાં નથી. ૩૭૮ સંવેધ :- ૨૩-૨૫ અને ૨૬ નો બંધ પહેલે ગુણસ્થાનકે જ હોય છે. માટે સામાન્ય સંવેધમાં બતાવેલ છે. તેથી કંઇપણ વિશેષ ન હોવાથી અહીં ફરીથી બતાવેલ નથી. ૨૮ના બંધે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાનો હોય છે. તેમાં પણ પ્રથમના ચાર ઉદયસ્થાનો વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યની અપેક્ષાએ જ સમજવો. કારણ કે મિથ્યાર્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે તેવા વિશુદ્ધ અથવા સંકુલિષ્ટ પરિણામ થતા નથી. પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાર્દષ્ટીઓ જ દેવ અને નરક પ્રાર્યાગ્યે બંધ કરી શકે છે. તેમાં પણ વૈક્રિય, તિર્યંચ અને મનુષ્યો તેવા પ્રકારના સંકિલષ્ટ પરિશામી ન હોવાથી અથવા વિવલા કરી ન હોવાથી નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. પરંતુ દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. મતાન્તરે દેવ પ્રાયોગ્ય પણ બંધ કરતા નથી. તેથી ૨ જ છેલ્લા ઉદયસ્થાન હોય, માટે પહેલા ૪ ઉદયસ્થાન તેના હૃદયભંગ અને સત્તાસ્થાનો વગેરે ન હોય. ૨૫ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે. ૨૭ના ઉદર્ય પણ એ જ પ્રમાણે ૧૬, ૨૮ તથા ૨૯ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૧૬ એ વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૪-૨૪, ૩૦ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ ૨૩૧૨ અને ૩૧ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય નિર્ધચના ૧૧૫૨ એમ છ એ હૃદયસ્થાને મળી ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૯૬ આ ચાર સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૫-૨૭-૨૮ અને ૨૯ના ઉદય ૯-૮૮ બે બે માટે ૮, ૩૦ના ઉદર્ય ૯૨ આદિ ૪ અને ૩૧ના ઉદયે ૮૯ વિના ૩ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૫ હોય છે. ઉદયભંગવાર વિચારીએ તો ૨૫ના ઉદયના ૧૬માં ૯૨-૮૮ બે-બે, તેથી ૩૨ સત્તાસ્થાની. ૨૭ ના ઉદર્ય પણ એ જ રીતે ૩૨ સત્તાસ્થાનો. ૨૮ અને ૨ ના ઉદયના ૨૪-૨૪ ભાંગાઓમાં આ જ ૨-૨ માટે ૪૮-૪૯, ૩૦ નાઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮માં આ જ ૨-૨ તેથી ૧૬, સ્વર સહિત પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ માટે ૩૪૫૬ અને મનુષ્યના ૧૧૫૨માં ૯૨ આદિ-૪ તેથી ૪૬૦૮ એમ કુલ ૮૦૮૦ સત્તાસ્થાનો ૩૧ ના ઉદયના ૧૧૫૨માં ૯૨-૮૮ અને ૮૬ એ ૩-૩ તેથી ૩૪૫૬ સત્તાસ્થાનો એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાની ૧૧૬૯૬ થાય છે. ત્યાં દેવ પ્રાયોગ્ય ર૮ના બંધ ઉપર બાતવેલ ૨૫ આદિ ૬ ઉદયસ્થાન અને ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. પરંતુ ૯૨-૮૮ અને ૮૬ એમ સામાન્યથી ૩ અને પ્રથમના ચાર ઉદયસ્થાનોમાં ૯૨-૮૮ તેથી ૮, ૩૦ અને ૩૧ના ઉદયે ૯૨ આદિ ૩-૩ માટે ૬ એમ ઉદયસ્થાન શુશિત સત્તાસ્થાનો ૧૪ અને ઉદયભંગવાર વિચારીએ તો ૨૫ ને ૨૭ના ઉદયે ૩૨-૩૨, ૨૮ અને ૨૯ ના ઉર્ષ ૪૮-૪૮ અને ૩૦ના હૃદયના વૈક્રિય નિયંચના ૮માં ૯૨-૮૮ તેથી ૧૬ અને રીષ ૨૩૦૪માં ૩-૩ તેથી ૬૯૧૨. અને ૩૧ ના ઉદયે ૩૪૫૬. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૦૫૪૪ થાય. નરક પ્રાયોગ્ય ર૮ના બંધ ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૩૦ના ઉંદર્ય સામાન્ય પંચેન્દ્રિય નિયંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨ અને મનુષ્યના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદયના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ એમ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૪, ત્યાં ૩૦ ના ઉદયૈ ૪, કારણ કે પૂર્વે નરકાથુ બાંધી ક્ષર્યાપશમ સમ્યક્ત્વ પામી જિનનામનો નિકાચિત બંધ કરી મનુષ્ય નરકાભિમુખ અવસ્થામાં મિથ્યાત્વ પામી નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે ત્યારે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. પણ દેવ પ્રાયોગ્ય ર૮ના બંધમાં ઘટતું નથી. ૩૧ના ઉદયે ૮૯ વિના ૩ એમ બન્ને ઉદયસ્થાને મળી સાત સત્તાસ્થાનો થાય. ત્યાં ૩૦ના ઉદર્ય મનુષ્યના ૧૧૫૨માં ૪-૪ માટે ૪૬૦૮ અને સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ માટે ૩૪૫૬ એમ કુલ ૮૦૬૪ અને ૩૧ ના ઉદયના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ તેથી ૩૪૫૬, એમ ઉદયભંગ ગુણિત કુલસત્તાસ્થાનો ૧૧૫૨૦ થાય. For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૭૯ અહીં ર૯નો બંધ વિક્લેન્દ્રિય પં તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય જ થાય છે.પરંતુ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય થતો નથી આ વાત ધ્યાનમાં રાખવી. સામાન્યથી ૨૯ ના બંધે કેવળી ભગવંતને જ ઘટે એવા ૨૦-૯ અને ૮ આ ત્રણ સિવાયના ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતના ૯ ઉદયસ્થાનો અને કેવળી ભગવંતને જ સંભવતા ૮ તેમજ મુનિને જ સંભવતા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તર વૈક્રિયના ૩ અને આહારકના ૭ એમ ૧૮ વિના શેષ ૭૭૭૩ ઉદયભાગ હોય છે અને ઉદયસ્થાનવાર મિશ્રાદષ્ટિને ઉપ૨ ૨૧ આદિના ઉદયે જ બતાવવામાં આવેલ છે. તે જ પ્રમાણે સમજવા. સામાન્યથી સત્તાસ્થાન પહેલે ગુણસ્થાનકે સંભવતાં ૯૨ આદિ ૬ હોય છે. અને ઉદયસ્થાનવાર વિચારીએ તો ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનોમાં ૮૯ વિના ૫-૫ તેથી ૨૦, અને ૨૭ થી ૩૧ સુધીના ૫ ઉદયસ્થાનોમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ૪-૪ તેથી ૨૦ એમ કુલ ૪૦, તેમજ નરકા, બાંધી ક્ષયોપશમ સમ્યકત્વ પામી નિકાચિત જિનનામનો બંધ કરી મનુષ્ય મિથ્યાત્વ પામી નરકમાં જાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં તે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે. અને તેને જિનનામ સત્તામાં હોવાથી નરકના ૨૧ આદિ પોતાના પાંચ ઉદયસ્થાનોમાં તેના જીવને એક ૮૯નું સત્તાસ્થાન વધારે હોવાથી. કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૫ થાય છે. ઉદયભંગવાર સત્તાસ્થાનો આ પ્રમાણે :- ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિશ્લેન્દ્રિયના ૯,પંચેન્દ્રિય તિર્યંચના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૮૯ વિના ૫-૫ તેથી ૧૧૫, મનુષ્યના ૯ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૩૬, દેવતાના આઠમાં ૯૨-૮૮ એમ ૨-૨ તથી ૧૬, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ એમ ૩ કુલ ૧૭૦ સત્તાસ્થાનો. ૨૪ ના ઉદયના ૧૧ ભાંગામાં પહેલાંની જેમ ૫૩ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે એકેન્દ્રિયના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮, આ ૨૪માં ૯૨-૮૮ બે-બે તેથી ૪૮ અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ કુલ ૮૦ સત્તાસ્થાનો. ૨૬ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ માં પહેલાંની જેમ પ૩, વિક્લેજિયના ૯ અને ૫૦ તિ૮ ના ૨૮૯ આ ૨૯૮ માં ૮૯ વિના ૫-૫ માટે ૧૪૯૦ અને મનુષ્યના ૨૮૯ માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૬ એમ કુલ ૨૬૯૯ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈ મનુ0 ના ૮ અને દેવતાના ૮ આ ૨૪ માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, એકેન્દ્રિયના ૬માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ માટે ૨૪, અને નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭પ સત્તાસ્થાનો થાય. ૨૮ના ઉદયે વૈ તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, અને દેવતાના ૧૬, આ ૪૦માં ૯૨-૮૮ બે-બે માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩, શેષ ૧૧૫૮ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૪૬૩૨, કુલ ૪૭૧૫ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે વૈક્રિય તિ ના ૧૬, દેવતાના ૧૬ અને વૈ૦ મનુષ્યના ૮ આ ૪૦ માં ૯૨-૮૮ બે-બે માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩ અને શેષ ૧૭૪૦માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૬૯૬૦એમ કુલ ૭૦૪૩ સત્તાસ્થાનો. ૩૦ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮, આ ૧૬માં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૩૨, શેષ ૨૮૯૮માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૧૧,૫૯૨ એમ કુલ ૧૧,૬૨૪ સત્તાસ્થાનો. ૩૧ના ઉદયના ૧૧૬૪ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૪૬૫૬ સત્તાસ્થાનો. એમ નવે ઉદયસ્થાનોના ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૧,૧૧૫ થાય છે. ૩૦ના બંધસ્થાનનો સંવેધ :- જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ સમ્યગ્દષ્ટી દેવો અને નારકો જ કરે છે. આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ મુનિઓ જ કરી શકે છે. માટે અહીં તે બંધ સંભવતો નથી. પરંતુ ઉદ્યોત સહિત વિશ્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય જે ૩૦નો બંધ હોય છે તે જ સંભવે છે. ત્યાં ર૯ના બંધમાં બતાવ્યા મુજબ ઉદયસ્થાન ૯ અને ઉદયભંગ ૭૭૭૩ હોય છે. ૨૧ આદિ નવે ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા પણ ૨૯ના બંધની જેમ જ છે. અહીં સામાન્યથી ૮૯ વિના ૯૨ આદિ પાંચ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૫-૫ માટે ૨૦ અને ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૦ હોય છે. અહીં નારકો મિથ્યાત્વ અવસ્થામાં ૩૦નો બંધ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય જ કરે છે. માટે મિથ્યાદષ્ટિ નારકને ૮૯નું સત્તાસ્થાન ઘટતું નથી. ' ઉદયભંગ વાર સત્તાસ્થાનો :- ૨૯ ના બંધમાં બતાવ્યા પ્રમાણે જ હોય છે. માત્ર નારકના પોતાના પાંચ ઉદયભંગમાં ૨૯ના બંધે ૯૨ આદિ ત્રણ સત્તાસ્થાનો હોય છે. પરંતુ અહીં ૮૯નું ન હોવાથી ૯૨-૮૮ બે જ સમજવાં. તેથી ર૯ના બંધમાં - બતાવેલ ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનોમાં એક-એક સત્તાસ્થાન ઓછું હોવાથી અનુક્રમે ૧૬૯, ૭૯,૭૪,૪૭૧૪ અને ૭૦૪૨ સત્તાસ્થાનો સમજવાં. એમ નારકના પાંચ ભાંગમાં ૮૯નું સત્તાસ્થાન ન હોવાથી કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૧,૧૧૫ ને બદલે પાંચ ઓછા હોવાથી ૩૧,૧૧૦ થાય છે. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ સાસ્વાદન ગુણસ્થાનક -બંધસ્થાન - બંધમાંગા :- આ ગુણસ્થાનકવાળા અપર્યાપ્ત એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય તેમજ નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી ૨૩ આદિ પ્રથમના ૩ બંધસ્થાનો નથી. અને નરક પ્રાયોગ્ય બંધસ્થાન પણ નથી. તથા યતિને જ સંભવતા ૩૧ અને ૧ના બંધસ્થાનો પણ અહીં હોતાં નથી. અહીં માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ અને પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ અને ઉદ્યોત સહિત ૫૦ તિ, પ્રાયોગ્ય ૩૦નું એમ ૩ બંધસ્થાનો હોય છે. ત્યાં દેવપ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ ભાંગા અને આ ગુણસ્થાનકે એવઠ્ઠી સંઘયણ અને હૂંડક સંસ્થાનનો બંધ ન હોવાથી ૬ ને બદલે વારાફરતી પ્રથમના ૫ સંઘયણ અને ૫ સંસ્થાનો જ બંધાય છે, માટે પ સંઘયણને ૫ સંસ્થાને ગુણાતાં ૨૫, તેને બે વિહાયોગતિએ ગુણતાં ૫૦ અને તેને સ્થિર - અસ્થિરે ગુણતાં ૧૦૦, શુભ-અશુભ ગુણતાં ૨૦૦, સૌભાગ્ય-દોર્ભાગ્યે ગુણતાં ૪૦૦, બે સ્વરે ગુણતાં ૮૦૦, આદય-અનાદયે ગુણતાં ૧૬૦૦ અને યશ-અશે ગુણતાં ૩૨૦૦ ભાંગા થાય. પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધના આ પ્રમાણે ૩૨૦૦ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના પણ ૩૨૦૦ એમ કુલ ૬૪૦૦ અને ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધના પણ ૩૨૦૦ એમ ત્રણે બંધસ્થાનના મળી ૯૬૦૮ બંધભાંગા હોય છે. ઉદયસ્થાન - ઉદયભાંગા :- સામાન્યથી આ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬-૨૯-૩૦ અને ૩૧ આ સાત ઉદયસ્થાનો હોય છે. અનાદિ મિશ્રાદી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી પડતાં સાસ્વાદને આવી સાસ્વાદન સમ્યકત્વ સહિત કાળ કરી નરક વિના યથાસંભવ ત્રણ ગતિમાં ઉત્પન્ન થાય છે. અને સાસ્વાદનનો કાળ ઉત્કૃષ્ટથી પણ છ આવલિકા જ હોય છે. તેથી પરભવથી સાસ્વાદન ગુણસ્થાનક લઇ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પોતપોતાના પહેલા બે ઉદયસ્થાનોમાં સાસ્વાદનનો સંભવ છે. તેથી એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪, દેવતામાં ૨૧ અને ૨૫ અને મનુષ્ય - તિર્યંચોમાં ૨૧ અને ૨૬, એમ પ્રથમના આ ચાર ઉદયસ્થાનો ઘટી શકે છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં અંતર્મુહૂર્ત લાગે છે. અને પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન પછીના એટલે એકેન્દ્રિયને ૨૫. દેવતાને ૨૭ અને ૨૮ અને શેષ જીવોને ૨૮ અને ૨૯ના ઉદયસ્થાનો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. માટે અનેક જીવો આશ્રયીને પણ ૨૭ અને ૨૮નું ઉદયસ્થાન સંભવતું નથી. | સર્વ પર્યાપ્તએ પર્યાપ્તિની અપેક્ષાએ દેવો અને નારકોને ૨૯નું તેમજ પંચેન્દ્રિય તિર્યંચોને ૩૦ અને ૩૧ અને મનુષ્યની અપેક્ષાએ ૩૦નું એમ ૨૯ આદિ ૩ ઉદયસ્થાનો પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ પામી સાસ્વાદને આવે તે અપેક્ષાએ હોય છે. ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ચારે ગતિના જીવોમાં ૨૫-૨૭ અને ૨૮ આદિ ઉદયસ્થાનો અને તેના ઉદયભાંગાઓ કદાચ આવી શકે. પરંતુ કોઇપણ સ્થાને બતાવેલ નથી. માટે કાંતો ક્વચિત્ અને અલ્પકાલીન હોવાથી અહીં ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નહીં હોય.તત્ત્વતો અતિશય જ્ઞાની જાણે. ઉદયસ્થાનવાર તથા કુલ ઉદયભંગની સંખ્યા :- ર૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશના ૨, પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિક્લેન્દ્રિયના છ, પંતિ ના આઠ, મનુષ્યના આઠ અને દેવતાના આઠ એમ ૩૨. ૨૪ના ઉદયે એકેન્દ્રિયના બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના બે જ ભાંગા હોય, કારણ કે આ ગુણસ્થાનક લઇ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ તેમજ નરકમાં જીવ ઉત્પન્ન થતો નથી. માટે તે સંબંધી ઉદયભાંગા તે તે ઉદયસ્થાનમાં સંભવતા નથી. એમ સર્વત્ર સમજવું. ૨૫ ના ઉદયે દેવતાના ૮, ૨૯ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિક્લેન્દ્રિયના ૬, પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮ એમ ૫૮૨. ૨૯ના ઉદયે સ્વર સહિતના દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૯, ૩૦ના ઉદયે દેવતાના ૮, સ્વર સહિત ૫ તિર્યંચના ૧૧૫૨ અને મનુષ્યના ૧૧૫ર એમ ૨૩૧૨. ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨. એમ સાતે ઉદયસ્થાને મળી ૪૦૯૭ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનકો - અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે સત્તાસ્થાનો હોય છે. પણ શેષ સત્તાસ્થાનો ઘટતાં નથી, કારણ કે જિનનામની સત્તાવાળા તથાસ્વભાવે બીજે અને ત્રીજા ગુણસ્થાનકે જતા નથી. માટે ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણિમાં જ સંભવતાં હોવાથી ૭૯ આદિ ૫ આ ૭ સત્તાસ્થાનો અહીં ઘટતા નથી. ૭૮ અને ૮૬નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અથવા એકેન્દ્રિયમાંથી આવેલ જીવોને અમુક અલ્પ કાળ સુધી પહેલે ગુણસ્થાનકે જ હોય છે. તેમજ ૮૦નું સત્તાસ્થાન પહેલે અથવા ક્ષપકશ્રેણિમાં જ હોય છે. માટે તેમનો અહીં સંભવ નથી. For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ અનાદિ મિથ્યાદરી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યક્ત્વ પામી અન્તઃકરણમાં વર્તતો કોઇક મનુષ્ય પ્રમત્ત અને અપ્રમત્ત ગુજ઼ાસ્થાનકને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ તે વખતે તેવી વિશુદ્ધિ ન હોવાથી સાતમે ગુણસ્થાનકે પણ તે આહારકરતુખનો બંધ કરતા નથી. એમ લાગે છે. અને તેથી જ મનુષ્યના ૩૦ના ઉદયસ્થાન સિવાયના અન્ય કોઇ ઉદયસ્થાનમાં ૯૨નું સત્તાસ્થાન ટીકાકરે બતાવેલ નથી. ઉપશમ સમ્યક્ત્વ પામી ઉપશમપ્રેશિ કરનાર જીવોને આહારક ચતુષ્કની સત્તા હોય છે. અને તેવા જીવો ઉપશમ શ્રેણિથી પડતાં સાસ્વાદને આવી કાળ ક૨ી દેવલોકમાં જઇ શકે છે, તો તેવા જીવોને દેવમાં ૨૧ અને ૨૫ આ બે ઉદયસ્થાનોમાં ૯૨નું સત્તાસ્થાન ઘટી શકે છે. પરંતુ ટીકાકારશ્રીએ ક્યાંય પણ બતાવેલ નથી. માત્ર મનુષ્યને ૩૦ના ઉદયસ્થાનમાંજ ૯૨નું સત્તાસ્થાન બતાવેલ છે. ૨૧ અને ૨૫ના ઉદયસ્થાનમાં બતાવેલ નથી. તેનું કારણ અલ્પકાલીન અને ક્વચિત્ હોવાથી વિવક્ષા ન કરી હોય એમ લાગે છે, નહિં તો દેવોને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ અને તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ અને ૩૦ના બંધે ૨૧ અને ૨૫ ના હૃદયસ્થાનમાં પણ ૯૨નું સત્તાસ્થાન સંભવી શકે. તત્ત્વ તો બહુશ્રુતો જાણો. દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે મનુષ્યને ૩૦નું અને તિર્યંચોને ૩૦ અને ૩૧ એમ ૨ ઉદયસ્થાનો ૨૮ના બંધનો સંવેધ : હોય છે. ૩૮૧ ત્યાં ૩૦ના હૃદયના મનુષ્યના ૧૧૫૨ અને સ્વર સહિત તિર્યંચના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદર્ય તિર્યંચના ૧૧૫૨ એમ બન્ને હૃદયસ્થાને મળી ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૨, ૩૦ના ઉદર્ય પણ બે જ અને ૩૧ના ઉદયે ૮૮નું એક, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૩ થાય. ૩૦ના ઉદયે મનુષ્યના ૧૧૫૨માં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી ૨૩૦૪ અને તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૮૮નું ૧ માટે કુલ ૩૪૫૬ અને ૩૧ ના ઉદયે ૧૧૫૨ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૬૦૮ થાય. ૨ તથા ૩૦ ના બંધનો સંવેધ - પં તિર્યંચ અને મનુષ્ય પ્રાર્યાગ્યે ૨૯ના બંધે તેમજ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ :પ્રાયોગ્ય ૩૦ના બંધે આ ગુણસ્થાનકમાં સામાન્યથી બતાવ્યા મુજબ ૨૧ આદિ ૭ હૃદયસ્થાનો અને દરેક ઉદયસ્થાને ભંગ સંખ્યા તેમજ કુલ ભંગ સંખ્યા હોય છે. સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨, ત્યાં પ્રથમના ૫, અને ૩૧ આ છ ઉદયસ્થાનમાં ૮૮નું એક-એક તેથી ૬, અને ૩૦ના ઉદયસ્થાનમાં ૨, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૮-૮ હોય છે. ઉદયભંગવાર વિચારીએ તો પણ માત્ર ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૨-૨ અને શેષ સર્વ ભાંગાઓમાં ૮૮નું એક-એક જ હોય છે, તેથી જે જે ઉદયસ્થાનમાં જેટલાં ઉદયભંગ છે. તેટલા જ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાની હોય છે. માત્ર ૩૦ના ઉદયસ્થાનમાં મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨નું સત્તાસ્થાન પણ હોય છે. તેથી આ ઉદયસ્થાનમાં ઉદયભંગની સંખ્યાથી ઉદયભંગ ગુાિત સત્તાસ્થાનો માત્ર ૧૧૫૨ વધારે હોય છે. તે આ પ્રમાણે...... ૨૧ના ૩૨, ૨૪ ના ૨, ૨૫ના ૮, ૨૬ના ૫૮૨, ૨૯ના ૯, ૩૦ના ૩૪૬૪ અને ૩૧ના ૧૧૫૨ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પ૨૪૯ થાય છે. મિશ્ર ગુણસ્થાનક ઃ- બંધસ્થાન-બંધમાંગા ઃ- મનુષ્ય અને તિર્યંચો માત્ર દેવ પ્રાગ્ય ૨૮નો બંધ કરે છે, અને દેવો તથા નારકો માત્ર મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો જ બંધ કરે છે. તેથી આ બે જ બંધસ્થાનો હોય છે. શેષ બંધસ્થાનો મિથ્યાદષ્ટી અને સમ્યગદષ્ટીને જ ઘટતાં હોવાથી અહીં સંભવતો નથી. ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ તેમજ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનમાં પણ આ ગુરાસ્થાનકે અસ્થિર -અશુભ અને અયશ સિવાય કોઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિનો બંધ ન હોવાથી ૮ ભાંગા હોય છે. એમ કુલ ૧૬ બંધભાંગા અહીં હોય છે. ઉદયસ્થાન-ઉદયભાંગા :- આ ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. માટે દેવો અને નારકોની અપેક્ષાએ ૨૯ અને મનુષ્ય તેમજ તિર્યંચની અપેક્ષાએ ૩૦ અને તિર્યંચની અપેક્ષાએ ૩૧ એમ ૩ ઉદયસ્થાનો હોય છે. જો કે પર્યાપ્ત અવસ્થામાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો ૨૫ આદિ ઉદયસ્થાનો પણ ઘટી શકે. પરંતુ આ ગુશસ્થાનકે કોઇપણ સ્થાને વૈક્તિ મિશ્ર યોગ બતાવેલ નથી તેથી કાં તો આ ગુણસ્થાનકે કોઇપણ જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ ન હોય અથવા તો તેની વિવક્ષા નહીં કરી હોય, એમ પંચસંગ્રહ પ્રથમદ્રારમાં ટીકાકાર મહર્ષિએ જણાવેલ છે. માટે શેષ ઉદયસ્થાનો અહીં સંભવતાં નથી. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ આ ગુણસ્થાનકે ઉત્તર વૈક્રિય શરીર ન બનાવે એમ માનીએ તો પણ દેવોના ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ ૧૫ દિવસ અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ ચાર મુહૂર્ત પ્રમાણ છે. એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યા પછી દેવો તથા તિર્યંચોને ઉદ્યોત સહિત ૩૦નું અને મનુષ્યોને ઉદ્યોત વિના ૨૯નું ઉદયસ્થાન હોય તે દરમ્યાન મિશ્ર ગુણસ્થાનક પામે તો આ જીવોની અપેક્ષાએ આ ઉદયસ્થાનોના ઉત્તર વૈક્રિયના ભાંગાઓ પણ હોય, પરંતુ કોઇપણ ગ્રંથમાં ઉત્તર વૈક્રિય આશ્રયી ભાંગાઓ બતાવેલ નથી. તેનું કારણ કેવળી ભગવંત જાણે. ત્યાં ૨૯ના ઉદયે સ્વરના ઉદયવાળા દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૯, ૩૦ના ઉદયે સ્વરવાળા ૫૦ તિ ના ૧૧૫ર, મનુષ્યના ૧૧૫૨, એમ ૨૩૦૪ અને ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, એમ કુલ ૩૪૬૫ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનકો - સામાન્યથી અહીં પણ ૯૨-૮૮ એમ બે અને ત્રણે ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૬, ઉદયભંગવાર આ પ્રમાણે... ૨૯ ના ઉદયે ૯ ભાંગામાં ૨-૨ માટે ૧૮, ૩૦ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગામાં ૨-૨ તેથી ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે પણ ૧૧૫રમાં ૨-૨ માટે ૨૩૦૪, એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૬૯૩૦ હોય છે. | સંવેધ :- ૨૮ના બંધે ૩૦ અને ૩૧ આ ૨ ઉદયસ્થાનો છે. ત્યાં ૩૦ના ઉદયે ઉપર બતાવેલ ૨૩૦૪ અને ૩૧ના ઉદયે ૧૧૫૨, એમ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૨ અને બન્ને ઉદયસ્થાને પણ ૨-૨ હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૪ હોય છે. અને બંને ઉદયસ્થાનના દરેક ઉદયભાંગામાં ૨-૨ હોવાથી ૩૦ ના ઉદયે ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે ૨૩૦૪, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૬૯૧૨ હોય છે. ૨૯ના બંધે દેવો અને નારકોની અપેક્ષાએ ૨૯નું એક જ ઉદયસ્થાન અને ઉપર બતાવેલ નવ ઉદયભાંગા તેમજ સામાન્યથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨ હોય છે. અને દરેક ભાંગામાં બન્ને સત્તાસ્થાનોનો સંભવ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૮ હોય છે. અવિરત સમ્યગદષ્ટ ગુણસ્થાનક :- બંધસ્થાન-બંધમાંગા - આ ગુણસ્થાનકે પણ મિશ્ર ગુણસ્થાનકની જેમ મનુષ્ય અને તિર્યંચો માત્ર દેવ પ્રાયોગ્ય અને દેવો તથા નારકો માત્ર મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે છે. પરંતુ અહીં જિનનામના બંધનો પણ સંભવ હોવાથી મનુષ્યો જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો અને દેવો તથા નારકો જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ પણ કરી શકે છે. માટે સામાન્યથી ૨૮-૨૯ અને ૩૦ આ ત્રણ બંધસ્થાનો હોય છે. તેમજ અહીં અસ્થિરદ્ધિક અને અયશ સિવાય પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રવૃતિઓ બંધમાં આવતી નથી. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ એમ ૧૬ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ તથા મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮-૮ એમ ત્રણે બંધસ્થાનના કુલ ૩૨ બંધભાંગા હોય છે. ઉદયસ્થાન-ઉદયભાગ - સામાન્યથી કેવળીમાં જ સંભવતાં ૨૦-૯ અને ૮ તેમજ એકેન્દ્રિયમાં ચોથું ગુણસ્થાનક ન હોવાથી અને ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪નું આ ૪ વિના ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતના ૮ ઉદયસ્થાનો હોય છે. ઉદયભાંગા - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, યતિ, કેવળી તેમજ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં આ ગુણસ્થાનક ન હોવાથી એકેન્દ્રિયના ૪૨, વિક્લેન્દ્રિયના ૬૬, આહારક અને ઉદ્યોત સહિત વૈક્રિય યતિના ૧૦, કેવળીના ૮ અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચના ૨૧ અને ૨૬ના ઉદયના ૨-૨ એમ ૧૩૦ ઉદયભાંગા અહીં ઘટતા નથી. માટે તે સિવાયના આઠે ઉદયસ્થાને મળી સામાન્યથી ૭૬૬૧ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :- ૨૧ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮, દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૨૫ ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચનો ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૨૫, ૨૬ નાદિયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા પંચેન્દ્રિય તિયના ૨૮૮ તથા મનુષ્યના ૨૮૮, કુલ ૫૭૬. ૨૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૨૫. ૨૮ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧, કુલ ૧૧૯૩ ૨૯ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકનો ૧, એમ કુલ ૧૭૬૯ ૩૦ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮ એમ ૨૮૯૬ અને ૩૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચા ૧૧૫ર એમ આઠે ઉદયસ્થાનના મળી કુલ ૭૬૬૧ ઉદયભાંગાઓ હોય છે. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૮૩ સત્તાસ્થાનકો :- સામાન્યથી અહીં૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. શેષ સત્તાસ્થાનો પહેલે ગુણસ્થાનકે અને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી અહીં ૮ મા ગુણસ્થાનક સુધી આ ૪ સિવાય કોઇ સત્તાસ્થાન ઘટતાં નથી. | સંવેધ :- દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે સામાન્ય મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ તથા વેક્રિય મનુષ્ય અને તિર્યંચો આશ્રયી આઠે ઉદયસ્થાન હોય છે. પરંતુ દેવો અને નારકો ૨૮નો બંધ કરતા નથી. માટે દેવોના ૬૪ અને નારકના ૫ આ ૬૯ ભાંગા વર્જી ૭૫૯૨ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :- ૨૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮ એમ ૧૬. ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮ અને ૫૦ તિર્યંચના ૨૮૮, એમ પ૭૬. ૨૭ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૬. ૨૮ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, મનુષ્યના ૫૭૬, વે તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૧૭૬. ૨૯ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ મનુષ્યના ૫૭૬ વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, કુલ ૧૭૫૨. ૩૦ ના ઉદયે ૫. તિ ના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫ર, વૈ તિ ના ૮ એમ ૨૮૮૮. ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ ૨, અને આઠે ઉદયસ્થાને પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૬ હોય છે. જો સમ્યગ્દષ્ટીને જિનનામ સત્તામાં હોય તો જિનનામનો બંધ પણ અવશ્ય થાય. અને જિનનામનો બંધ થાય તો બંધસ્થાન ૨૮ને બદલે ૨૯નું થાય માટે ૨૮ના બંધે ૯૩ અને ૮૯નું સત્તાસ્થાન હોતું જ નથી. દરેક ઉદયભંગમાં પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી જે-જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયભાંગા હોય તેનાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો બમણાં હોય છે. તે આ પ્રમાણે - ૨૧ના ઉદયે ૩૨, ૨૫ના ૩૨, ૨૬ના ૧૧૫૨, ૨૭ના ૩૨, ૨૮ના ૨૩૫૨, ૨૯ના ૩૫૦૪, ૩૦ના ૫૭૭૬ અને ૩૧ના ૨૩૦૪ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૫૧૮૪ થાય છે. ૨૯ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૦ પર્વતનાં ૭ ઉદયસ્થાનો હોય છે. ૩૧નું ઉદયસ્થાન આ ગુણસ્થાનકે તિર્યંચોને જ હોય છે. અને તિર્યંચો જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરી શકતા નથી. પરંતુ ૨૮નો બંધ જ કરે છે. માટે અહીં ૩૧નું ઉદયસ્થાન ઘટતું નથી. ઉદયસ્થાનવાર તથા કુલ ભંગ સંખ્યા :- ૨૧ ના ઉદયે મનુષ્યના ૮, દેવતાના ૮, અને નારકનો ૧ એમ ૧૭, ૨૫ના ઉદયે દેવતાના ૮, નારકનો ૧ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૧૭, ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮, ૨૭ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૭, ૨૮ના ઉદયે મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૬૦૧, ૨૯ના ઉદયે પણ એજ પ્રમાણે ૬૦૧, ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર અને દેવતાના ૮ એમ ૧૧૬૦ આ પ્રમાણે સાતે ઉદયસ્થાને મળી કુલ ૨૭૦૧ ઉદયભાંગા હોય છે. જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯નો બંધ વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્યને જ હોય છે. તેથી મનુષ્યના ઉદયસ્થાનોમાં ઉદયભાંગાઓમાં ૯૩ અને ૮૯નું સત્તાસ્થાન હોય છે. અને દેવો તથા નારકોને પોતપોતાના ઉદયસ્થાન અને ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ આ બે જ સત્તાસ્થાન હોય છે. પરંતુ ૯૩ અને ૮૯નું હોતું નથી. કારણ કે સમ્યગુદીને જિનનામ સત્તામાં હોય ત્યારે જિનનામનો બંધ અવશ્ય હોય, તેથી દેવો તથા નારકોને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ થાય, તેથી અહીં ન ઘટે. સામાન્યથી ત્રણે ગતિના જીવો આશ્રયી ૯૩ આદિ પ્રથમના ૪, અને ૨૬નું ઉદયસ્થાન મનુષ્યોને જ હોવાથી ત્યાં ૯૩-૮૯ આ બે, તેમજ શેષ ૨૧ આદિ છે એ ઉદયસ્થાનોમાં ૯૩ આદિ ચારે સત્તાસ્થાન હોવાથી ૨૪, આ પ્રમાણે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૬ હોય છે. ઉદયભંગવાર અને સત્તાસ્થાનો :- ૨૧ના ઉદયે મનુષ્યના ૮ માં ૯૩-૮૯ બે તેથી ૧૬, દેવોના ૮ અને નારકનો ૧ આ ૯ માં ૯૨ અને ૮૮ માટે ૧૮, એમ કુલ ૩૪. ૨૫ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮માં ૯૩ અને ૮૯ તેથી ૧૬, અને શેષ નવમાં ૯૨ અને ૮૮ માટે ૧૮ કુલ ૩૪. ર૬ના ઉદયે મનુષ્યના ૨૮૮માં ૯૩ અને ૮૯ માટે પ૭૬, ૨૭ના ઉદયે ૨૫ની જેમ ૩૪. ૨૮ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮ અને સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૫૮૪ માં ૯૩ અને ૮૯ આ બે માટે ૧૧૬૮, દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૧૭માં ૯૨ અને ૮૮ તેથી ૩૪, કુલ ૧૨૦૨. ૨૯ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૨૦૨. ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૭, અને ૮૯ તેથી ૨૩૦૪ અને દેવતાના ૮ માં ૯૨ અને ૮૮ માટે ૧૬, એમ ૨૩૨૦, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૫૪૦૨ થાય છે. For Personal & Private Use Only www jainelibrary.org Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ દેવો અને નારકોને હોય છે. તેથી દેવો અને નારકો આશ્રયી યથાસંભવ ૨૧-૨૫ અને ૨૭ થી ૩૦ પર્યત એમ કુલ ૬ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ના ઉદયે દેવતાના ૮ અને નારકનો ૧ એમ ૯, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે ૯-૯, ૨૮ના ઉદયે દેવતાના ૧૬ અને નારકનો ૧ એમ ૧૭, ૨૯ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૭ અને ૩૦ના ઉદયે દેવતાના ૮ એમ કુલ ૬૯ ઉદયભાંગા હોય છે. સામાન્યથી૯૩ અને ૮૯ આ ૨, અને ૬એ ઉદયસ્થાને પણ ૨-૨માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૨, તેમાં નારકના પાંચે ઉદયભંગમાં ૯૩નું સત્તાસ્થાન ન હોવાથી ૮૯નું એક-એક અને દેવતાના ૬૪ ભાંગામાં બન્ને સત્તાસ્થાનો હોય તેથી ઉદયભંગવાર સત્તાસ્થાનો આ પ્રમાણે હોય છે..... ૨૧ના ઉદયે ૧૭, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે ૧૭-૧૭, ૨૮ અને ૨૯ના ઉદયે ૩૩-૩૩ અને ૩૦ના ઉદયે ૧૬ એમ૩૦ના બંધે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૧૩૩હોય છે. દેશવિરતિ ગુણસ્થાનક :- બંધસ્થાન -બંધભાંગા - આ ગુણસ્થાનક તિર્યંચો અને મનુષ્યોને જ હોય છે. તેમાં પણ તિર્યંચો માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે માટે બંધસ્થાન ૨૮ અને ૨૯ એમ ૨. અને બન્ને બંધસ્થાને બંધભાંગા ૮-૮ તેથી કુલ ૧૬ બંધભાંગા હોય છે. ઉદયસ્થાન - ઉદયભાંગા - આ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ૩૦ અને ૩૧ તેમજ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યો આશ્રયી ૨૫-૨૭-૨૮ અને ૨૯ આ ચાર ઉદયસ્થાનો પણ હોય છે. માટે ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીના એમ કુલ ૬ ઉદયસ્થાનો હોય છે. આ ગુણસ્થાનકે દોર્ભાગ્ય અને અનાદેઢિકનો ઉદય હોતો નથી માટે આ ૩ પ્રકૃતિઓ આશ્રયી ઉદયભાંગા પણ હોતા નથી. જેથી ઉદયસ્થાનવાર કુલ ઉદયભાંગા આ પ્રમાણે છે..... ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યનો ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ આ જ પ્રમાણે ૨, ૨૮ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૨ અને વૈક્રિય મનુષ્યનો ૧ એમ ૩, ૨૯ના પણ એ જ પ્રમાણે ૩, ૩૦ના ઉદયે વેક્રિય તિર્યંચનો ૧ અને સ્વરના ઉદયવાળા સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૪૪, સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૨૮૯ અને ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૪૪ એમ ૬ એ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૪૪૩ થાય છે. અહીં સામાન્ય મનુષ્ય અને તિર્યંચના ૩૦ ના અને તિર્યંચના ૩૧ના ઉદયે ૬ સંઘયણ ને ૬ સંસ્થાને ગુણતાં ૩૬, બે વિહાયોગતિ સાથે ગુણતાં ૭૨ અને સુસ્વર-દુસ્વર સાથે ગુણતાં દરેકના ૧૪૪ ભાંગા થાય છે. પરંતુ શેષ પરાવર્તમાન પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી વધારે ઉદયભાંગા થતા નથી. સત્તાસ્થાનકો:- સામાન્યથી અહીં પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે. સંવેધ :- ૨૮ના બંધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ એ ઉદયસ્થાનો અને ૪૪૩ ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે અને ઉદયસ્થાન ગુણિત ૧૨ સત્તાસ્થાનો હોય છે. અને દરેક ઉદયભાંગા પણ આ જ ૨-૨ સત્તાસ્થાન ' હોવાથી ૨૫ના ઉદયે ૪, એ જ પ્રમાણે ૨૭ના ઉદયે પણ ૪, ૨૮ તથા ૨૯ના ઉદયે ૬-૬, ૩૦ના ઉદયે ૫૭૮, અને ૩૧ના ઉદયે ૨૮૮ એમ કુલ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૮૮૬ હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ માત્ર મનુષ્યો જ કરે છે. તેથી વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ પર્વતના ૫ ઉદયસ્થાનો હોય છે. અને આ ગુણસ્થાનકે ૩૧નું ઉદયસ્થાન માત્ર તિર્યંચોને જ હોય છે. અને તિર્યંચો દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ કરતા નથી. તેથી ૨૯ના બંધે ૩૧નું ઉદયસ્થાન ઘટતું નથી. તેમજ વૈક્રિય મનુષ્યને ૩૦નો ઉદય ઉદ્યોત સહિત હોય છે. અને યતિને જ હોય છે. માટે ૩૦ના ઉદયે વૈક્રિય મનુષ્યનો ભાંગો પણ સંભવતો નથી. ૨૫-૨૭-૨૮ અને ૨૯ના ઉદયે વૈક્રિય મનુષ્યનો ૧-૧ અને ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૩ અને ૮૯ આ બે તેમજ આ પાંચે ઉદયસ્થાનમાં આ જ બે-બે સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૦ અને દરેક ભંગમાં પણ આ જ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ૨૫-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયસ્થાનમાં ૨-૨- અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૨૮૮ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૯૬ થાય છે. પ્રમત્ત સંયત ગુણસ્થાનક :- બંધસ્થાન -બંધભાંગા - અહીં પણ પાંચમા ગુણસ્થાનકની જેમ મનુષ્યોને દેવ પ્રાયોગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ એમ ૨ બંધસ્થાન અને બન્ને બંધસ્થાને ૮-૮ એમ ૧૬ બંધમાંગ હોય છે. ઉદયસ્થાન - ઉદયભાંગા :- અહીં સામાન્ય મનુષ્યોને ૩૦નું ૧ અને વૈક્રિય તથા આહારક મનુષ્યોની અપેક્ષાએ ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ કુલ ૫ ઉદયસ્થાનો હોય છે. અહીં પણ સૌભાગ્ય અને આયદ્ધિકનો ઉદય હોવાથી વધુ ભાંગા થતા નથી. For Personal & Private Use Only www.lainelibrary.org Page #421 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૮૫ ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા :- ર૫ના ઉદયે વૈક્રિય અને આહારકનો ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ એ પ્રમાણે ૨, ૨૮ તથા ૨૯ના ઉદયે ૨ આહારકના અને ૨ વક્રિયના એમ ૪-૪, ૩૦ના ઉદયે ૧ વક્રિયનો અને ૧ આહારકનો અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૬. આ પ્રમાણે પાંચે ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૧૫૮ હોય છે. સત્તાસ્થાન :- અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. સંવેધ :- ૨૮ના બંધે ૨૫ આદિ ૫ ઉદયસ્થાનો અને ઉપર બતાવ્યા મુજબ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ અને ૮૮ એ બે અને પાંચ ઉદયસ્થાને ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૧૦ અને ઉદયભંગવાર વિચારીએ તો આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી ૯૨નું ૧ અને શેષ ૧૫૧ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે માટે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો આ પ્રમાણે ..... ૨૫ અને ૨૭ ના ૩-૩, ૨૮ અને ૨૯ ના ૬-૬ અને ૩૦ના ૨૯૧ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૯ થાય. ૨૯ના બંધે પણ આ પાંચે ઉદયસ્થાનો અને ઉદયસ્થાન વાર કુલ ઉદયભાંગા ઉપર પ્રમાણે જ હોય છે. સામાન્યથી અહીં ૯૩ અને ૮૯ આ ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૦ સત્તાસ્થાનો હોય છે. પરંતુ આહારકના સાતે ભાંગાઓમાં ૯૩નું ૧ જ સત્તાસ્થાન હોય છે. તેથી અહીં પણ ૨૮ના બંધની જેમ જ ઉદયસ્થાનવાર અને કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનોની સંખ્યા હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનક - બંધસ્થાન-બંધભાંગા - અહિં દેવ પ્રાયોગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાનો હોય છે. અસ્થિરદ્ધિક અને અયશનો બંધ અહીં ન હોવાથી દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધમાંગો હોવાથી કુલ બંધ ભાંગા પણ ચાર હોય છે. ઉદયસ્થાન - ઉદયભાંગા - આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક લબ્ધિ કોઇપણ ફોરવતા નથી. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે વૈક્રિય અથવા આહારક શરીર બનાવી, તે-તે શરીર સંબંધી સંપૂર્ણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી, સાતમા ગુણસ્થાનકે પણ આવી શકે છે. માટે વૈક્રિય તથા આહારક શરીર આશ્રયી ૨૯ અને ૩૦ તેમજ સામાન્ય મનુષ્ય આશ્રયી ૩૦ આ બે ઉદયસ્થાનો હોય છે. ઉદયભાંગા :- સ્વર સહિત ૨૯ના ઉદયે ૧ આહારકનો અને ૧ વૈક્રિયનો એમ ૨ અને ઉદ્યોત સહિત ૩૦ના ઉદયના પણ આ -૨ તેમજ સામાન્ય મનુષ્યના ૧૪૪, એમ ૧૪૬ અને બન્ને ઉદયસ્થાનના મળી કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનકો - સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. સંવેધ :- ૨૮ના બંધે ૨૯ આદિ બન્ને ઉદયસ્થાનો હોય છે. અને ૨૯ના ઉદયે વૈક્રિયનો ૧ અને ૩૦ના ઉદયે વક્રિયનો ૧ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૫ કુલ ૧૪૬ ઉદયભાંગા હોય છે. આહારક શરીર બનાવી, સાતમે આવી શકે છે. પરંતુ આ ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તો આહારકનો બંધ પણ અવશ્ય હોય છે. અને સત્તા વિના આહારક શરીર બનાવી ન શકે, માટે અહીં તેમજ ૨૯ના બંધે આહારકના ભાંગા ઘટતા નથી. સામાન્યથી સત્તાસ્થાન૮૮નું ૧ અને બન્ને ઉદયસ્થાને ૧-૧હોવાથી તેમજ દરેક ભંગમાં પણ ૧-૧ જ હોવાથી ઉદયસ્થાન ગુણિત બે અને ઉદયભંગગુણિત ૧૪૬ સત્તાસ્થાન થાય છે. ૨૯ના બંધે પણ ૨૮ ના બંધની જેમ જ સંવેધ જાણવો. માત્ર ૮૮ ના બદલે અહીં સત્તાસ્થાન ૮૯નું સમજવું. ૩૦ના બંધે સામાન્યથી બતાવ્યા મુજબ ૨૯ અને ૩૦ એમ ૨ ઉદયસ્થાન અને તેના અનુક્રમે ૨ અને ૧૪૬ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨નું ૧ સત્તાસ્થાન અને ઉદયસ્થાન ગુણિત ૨ અને દરેક ભાગોમાં પણ આ ૧ જ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૯ ના ઉદયે ૨ અને ૩૦ ના ઉદયે ૧૪૬ અને સર્વ મળી ૧૪૮ હોય છે. ૩૧ ના બંધે પણ આજ પ્રમાણે સંવેધ સમજવો, પરંતુ સત્તાસ્થાન ૯૨ ના બદલે ૯૩નું જાણવું. અપૂર્વકરણ ગુણસ્થાનક :- બંધસ્થાન-બંધભાંગા :- અહીં છઠ્ઠા ભાગ સુધી અપ્રમત્તની જેમ ૨૮ આદિ ૪ અને ત્યારબાદ સાતમા ભાગે યશ-કીર્તિરૂપ ૧નું એમ ૫ બંધસ્થાનો હોય છે. દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધભંગ હોવાથી કુલ બંધભાંગા પ. For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ શરીરી ન ) સાથે ગુણતા કરવાથી પ્રથમના - ઉદયસ્થાન-ઉદયભાંગ :- અને આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક શરીરી ન હોવાથી સ્વભાવસ્થ ૩૦નું ૧ જ ઉદયસ્થાન હોય છે. અંતિમ ૩ સંઘયણનો પણ અહીં ઉદય ન હોવાથી પ્રથમના ૩ સંઘયણને છ સંસ્થાન સાથે ગુણાતાં ૧૮, તેને બે વિહાયોગતિ સાથે ગુણતાં ૩૬, અને બે સ્વર સાથે ગુણતાં ૭૨ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનો :- ૯૩ આદિ પ્રથમના ૪, ત્યાં ૨૮નાં બંધે ૮૮નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, એ જ પ્રમાણે ૨૯ના બંધ ૮૯નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, ૩૦ના બંધે ૯૨નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨, ૩૧ના બંધે ૯૩નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨ અને ૧ ના બંધે ૯૩ આદિ ચારે સત્તાસ્થાનો હોય છે. અને દરેક ઉદયભંગમાં ૪-૪ હોવાથી ૭૨ને ચારે ગુણતાં ૨૮૮ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ હોય છે. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક :- અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભંગ, ૩૦નું ૧ ઉદયસ્થાન અને ૭૨ ઉદયભાંગા હોય છે. ઉપશમશ્રેણિમાં ૯૩ આદિ ૪ તથા ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ૯૩ આદિ પ્રથમના ૪ અને ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ૪ એમ ૮ સત્તાસ્થાનો હોય છે. બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગા ઉપશમશ્રેણિમાં જ હોવાથી પ્રથમના ૪-૪ માટે કુલ ૧૯૨ અને પ્રથમ સંઘયણના ઉદયવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ ના ઉદયવાળા ૧ ભાંગામાં ૮ અને શેષ ૨૩ ભાંગાઓમાં તીર્થંકર પરમાત્મા ન હોવાથી ૮૦ અને ૭૬ વિના ૬-૬ માટે ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૩૮ હોય છે. - સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક - નવમા ગુણસ્થાનકમાં બતાવ્યા મુજબ અહીં ૧ બંધસ્થાન, ૧ બંધમાંગો, ૩૦નું ૧ ઉદયસ્થાન, ઉદયભાંગા ૭૨, અને સત્તાસ્થાન ઉપશમશ્રેણિ આશ્રયી પ્રથમના ૪ અને ક્ષપકશ્રેણિ આશ્રયી ૮૦ આદિ ૪ એમ ૮ હોય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન પણ નવમા ગુણસ્થાનકની જેમ ૩૩૮ હોય છે. ' ઉપશાંતમોહ ગુણસ્થાનક :- અહીં બંધસ્થાન તથા બંધભાંગા નથી. ઉદયસ્થાન ૩૦નું ૧, ઉદયભંગ ૭૨ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૩આદિ ૪ અને દરેક ઉદયભાંગામાં પણ આ ૪-૪ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૮૮ હોય ક્ષીણામોહ ગુણસ્થાનક :- અહીં ઉદયસ્થાન ૩૦નું ૧, પરંતુ આ ગુણસ્થાનકે પ્રથમ સંઘયણનો જ ઉદય હોવાથી ઉદયભાંગા ૨૪ અને સામાન્યથી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાનો હોય છે. સર્વ પ્રશસ્ત પ્રકૃતિનો ઉદયવાળા ૧ ભાંગામાં ૪ અને શેષ ૨૩ ભાંગામાં ૭૯ અને ૭૫ એમ ૨ હોય છે. માટે ૨૩ ને ૨ એ ગુણતાં ૪૬ અને એક ભાંગામાં ૪ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૫૦ છે. સયોગી કેવળી ગુણસ્થાનક :- અહીં સામાન્યથી ઉદયસ્થાન પ્રસંગે બતાવેલ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ના આ ૮ ઉદયસ્થાનો હોય છે. અને ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા આ પ્રમાણે ..... ૨૦નો ૧, ૨૧નો ૧, ર૬ના ૬, ૨૭નો ૧, ૨૮ના ૧૨, ૨૯ના ૧૩, ૩૦ના ૨૫ અને ૩૧નો ૧ કુલ ૬૦, સત્તાસ્થાન સામાન્યથી ૮૦ આદિ ૪ ત્યાં ૨૦-૨૬ અને ૨૮ના ઉદયે સામાન્ય કેવળી જ હોવાથી ૭૦-૭૫ એમ ૨-૨ તેથી ૬, ૨૧-૨૭ અને ૩૧ના ઉદયે તીર્થકર કેવળી જ હોવાથી ૮૦-૭૬ આ ૨-૨ તેથી ૬, ૨૯ અને ૩૦ના ઉદયે બન્ને પ્રકારના કેવળી ભગવંતો હોવાથી ૪-૪ માટે ૮ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૦ થાય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો :- ૨૦ના ઉદયે ૭૯ અને ૭૫ એમ ૨, ૨૧-૨૭ અને ૩૧ના ઉદયે ૮૦ અને ૭૬ આ ર-૨ તેથી ૬. ર૬ના ઉદર્ય ૬ ભાંગામાં ૭૦-૭૫ આ ૨-૨ માટે ૧૨, ૨૮ નાદિયે ૧૨ ભાંગામાં આ જ ૨-૨ તેથી ૨૪, ૨૯ ના ઉદયે સ્વરના નિરોધ બાદના સામાન્ય કેવળીના ૧૨ માં આ જ ૨-૨તેથી ૨૪ અને તીર્થકર કેવળીને ઉચ્છવાસના નિરોધ બાદના ૧માં ૮૦ અને ૭૬ આ ૨ કુલ ૨૬, ૩૦ના ઉદયે સામાન્ય કેવળીના ૨૪માં ૭૯ અને ૭૫ હોવાથી ૪૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકરના ૧માં ૮૦-૭૬ એમ ૨ કુલ ૫૦ એ પ્રમાણે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૨૦ થાય. અયોગી કેવળી ગુણસ્થાનક :- અહીં તીર્થકર કેવળીને ૯નું અને સામાન્ય કેવળીને ૮નું એમ બે ઉદયસ્થાન અને બન્ને ઉદયસ્થાનનો ૧-૧ તેથી કુલ ૨ ઉદયભંગ, સત્તાસ્થાન સામાન્યથી ૮૦-૭૯-૭૬-૭૫-૯ અને ૮ એમ ૬ હોય છે. ત્યાં તીર્થકર કેવળીને નવના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૮૦ અને ૭૬ અને ચરમ સમયે ૯ એમ ૩ અને સામાન્ય કેવળીના ૮ ના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૭૯ અને ૭૫ અને ચરમ સમયે ૮ એમ ૩, તેથી ઉદયસ્થાન ગુણિત તેમજ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૬ હોય છે. ઇતિ સત્તાપ્રકરણ સારસંગ્રહ સમાપ્ત For Personal & Private Use Only www.jalnelibrary.org Page #423 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૩૮૭ -: અથ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી :-) પ્ર. ૫ સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીય બંધ વિના જ ઉદયાદિ ત્રણમાં પ્રાપ્ત થાય છે. તો બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય ? આ બે પ્રકૃતિઓ સ્વસ્વરૂપે બંધાતી નથી, પરંતુ બંધાયેલ મિથ્યાત્વના કર્મદલિકને જ પથમિક સમ્યકત્વરૂપ વિશુદ્ધિના વશથી રસ ઘટાડીને સમ્યકત્વ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલ કર્મનો જ ઉદય થાય છે, એમ કહેવામાં હરકત નથી. એવું ક્યું કર્મ છે કે જેનો ઉદીરણા વિના કેવળ ઉદય મિશ્રગુણસ્થાને હોતો જ નથી ? આયુષ્યકર્મ. પ્ર. ૩ એવાં ક્યાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હોતી જ નથી ? વેદનીય અને આયુષ્યકર્મ. પ્ર. ૪ કેટલા કાળ સુધી કઇ કઇ પ્રકૃતિઓનો ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઇ શકે ? બે વેદનીય અને મનુષ્યા, એ ત્રણ પ્રકૃતિઓનો દેશોનપૂર્વક્રોડવર્ષ, પાંચ નિદ્રા, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ સૌભાગ્ય, આદેયદ્રિક, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્ર એ પંદરનો અંતર્મુહૂર્ત, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ત્રણવેદ, સમ્યકત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, મનુષ્યામુ વિના ત્રણ આયુ અને સંજ્વલન લોભ આ ૨૩ પ્રકૃતિઓનો એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. શરૂઆતના મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે ન બંધાય અને ઉપરના અમુક ગુણસ્થાનકોમાં જ બંધાય એવી કઇ કર્મપ્રકૃતિઓ છે ? આહારકદ્ધિક અને જિનનામ. એવું ક્યું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે ? ઉ. મોહનીયકર્મ, તેનો ઉપશાંતમોગુણસ્થાને સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં દશમે અથવા ચોથે ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે. બંધ આદિ ચારેના ક્યા ચાર પ્રકારો છે ? બંધ આદિ ચારેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અથવા ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય અથવા સાદિ વગેરે એમ ચાર પ્રકાર છે. અજઘન્ય તથા અનુત્કૃષ્ટમાં શું તફાવત છે? અજઘન્યમાં જઘન્ય સિવાય ઉત્કૃષ્ટ સુધીના દરેક ભેદોનો અને અનુત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદોનો સમાવેશ થઇ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અપેક્ષા-વિશેષથી અજઘન્ય અને અનુત્કૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે. પ્ર. ૯. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અજઘન્ય અને અનુકુષ્ટમાં આવી જાય તો અજઘન્ય કે અનુકુષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ ? ઉ. પ્રકૃતિ આદિનો વિચાર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્યત્વે બે પ્રકારે કરવામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અનુકુષ્ટ કહેવાય છે. આ હકીકત ધ્યાનમાં રાખવા આ બે For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્ર. ૧૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ભેદો પાડેલ છે. પણ જો જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદો ગમે તે એકમાં આવી શકે. સર્વ ઉત્તર પ્રવૃતિઓના ૨૯ બંધસ્થાનમાંથી ૪થા ગુણસ્થાને કેટલાં બંધસ્થાનો ઘટી શકે ? અને તે કઈ રીતે ? ચતુર્થ ગુણસ્થાને ૬૩ થી ૬૬ સુધીના ચાર બંધસ્થાનો ઘટી શકે, ત્યાં જ્ઞાના, ૫, દર્શ૦ , વેદ૦ ૧, મોહ૦ ૧૭, ગોત્ર (ઉચ્ચ) ૧, અને અંત, ૫ એમ છે કર્મની ૩૫ સહિત દેવપ્રાયોગ્ય નામકર્મની ૨૮ પ્રકૃતિઓ બાંધે ત્યારે ૬૩નું તે જ ૬૩ જિનનામ અથવા દેવાયુ સહિત બાંધે ત્યારે અથવા દેવપ્રાયોગ્ય નામકર્મની ૨૮ પ્રકૃતિઓના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધે ત્યારે એમ ત્રણ રીતે ૬૪નું, તે જ પૂર્વોક્ત ૬૩ જિનનામ અને દેવાયુ એ બન્ને સહિત બાંધે ત્યારે, અથવા મનુષ્ય પ્રાયોગ્ય ૬૪ મનુષ્ઠાયુ કે જિનનામ સહિત બાંધે ત્યારે-એમ ત્રણ રીતે ૬૫નું અને જ્યારે જિનનામ તથા મનુષાયુ એ બન્ને સહિત પૂર્વોક્ત મનુષ્ય પ્રાયોગ્ય ૬૪ બાંધે ત્યારે ૬૬નું બંધસ્થાન થાય છે. પ્ર. ૧૧ પ્ર. ૧૨ ઉ. પ્ર. ૧૩ સર્વ ઉત્તર પ્રવૃતિઓના ૨૬ ઉદયસ્થાનોમાંથી આઠમા ગુણસ્થાને કેટલાં ઉદયસ્થાનો હોય? અને તે કઇ રીતે? આઠમા ગુણસ્થાનકે પ૧ થી ૫૪ સુધીના ચાર ઉદયસ્થાનો હોય. ત્યાં જ્ઞા) ૫, ૬૦૪, ૦૦ ૧, મો૦ ૪ (મનુષ્ય) આયુ ૧, (મનુષ્ય પ્રાયોગ્ય) નામકર્મની ૩૦, (ઉચ્ચ) ગોત્ર ૧, અને અંત, ૫, એમ ઓછામાં ઓછું ૫૧નું, તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાદ્રિકમાંથી એક એ ત્રણમાંથી કોઇપણ એકનો ઉદય થાય ત્યારે ત્રણ રીતે પરનું તે જ ત્રણમાંથી કોઇપણ બેનો ઉદય થાય ત્યારે ત્રણ રીતે પ૩નું અને ત્રણેનો ઉદય સાથે થાય ત્યારે એક રીતે ૫૪નું ઉદયસ્થાન થાય છે. સર્વોત્તપ્રકૃતિના ૪૮ સત્તાસ્થાનોમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે કેટલાં અને ક્યા ક્યા સત્તાસ્થાનો હોય ? તેમજ તેમાં ક્યા કર્મની કેટલી પ્રકૃતિઓ હોય ? ૧૪૦, ૧૪૧, ૧૪૪, અને ૧૪૫ એ ચાર સત્તાસ્થાનો સાસ્વાદન ગુણસ્થાને હોય. ત્યાં જ્ઞા, ૫, ૬૦ ૯, ૧૦ ૨, મો, ૨૮, આ૦ ૧, ના૦ ૮૮, ગો૦ ૨ અને અંત, ૫ એમ ઓછામાં ઓછું ૧૪૦ પ્રકૃતિઓનું સત્તાસ્થાન હોય અને આહારક ચતુષ્કની સત્તા હોય ત્યારે ૧૪૪નું, વળી તે બન્ને સત્તાસ્થાનોમાં પરભવના અન્ય આયુષ્યની સત્તા વધે ત્યારે અનુક્રમે ૧૪૧નું અને ૧૪પનું એમ કુલ ચાર સત્તાસ્થાનો હોય છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આશ્રયી ક્યા ક્યા મૂળ કર્મનો અવક્તવ્ય સંભવતો નથી? બંધ આશ્રયી વેદનીયનો, ઉદય આશ્રયી મોહનીય સિવાય સાત કર્મનો, ઉદીરણા આશ્રયી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, નામ તથા ગોત્રકર્મ એ પાંચનો અને સત્તા આશ્રયી એક પણ મૂળકર્મનો અવક્તવ્ય સંભવતો નથી. કેવલિ -સમુદ્ધાતમાં સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીને બીજા સમયે નામકર્મની ૨૬ અને ૨૭ પ્રકૃતિઓનો ઉદય એક સમય જ હોય છે. અને તે અલ્પતરોદય કહેવાય છતાં તે બન્ને ઉદય અવસ્થિતોદય કેમ કહેવાય ? કેવલિ - સમુદઘાતના બીજા સમય આશ્રયી ૨૬ અને ૨૭ પ્રકૃતિના અવસ્થિતોદય ઘટતા નથી, પરંતુ કેવલિ-સમુદઘાતમાં જ છઠ્ઠા અને સાતમા સમયે આ બન્ને ઉદયસ્થાનો બે સમય રહેતાં હોવાથી પહેલા સમયે ભૂયસ્કારૂપે પ્રાપ્ત થાય છે અને બીજા સમયે અવસ્થિતોદયરૂપે પ્રાપ્ત થાય છે. તેમ જ છદ્મસ્થ જીવોને પણ ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનો અંતર્મુહૂર્ત તથા તેથી પણ અધિક ઘણા કાળ સુધી ઘટતાં હોવાથી અવસ્થિતોદય કહી શકાય. ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થવાથી ઉચ્ચગોત્રરૂપ એકનું સત્તાસ્થાન ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયરૂપ એક જ સમય હોવાથી ગોત્રકર્મના બે અને એક પ્રકૃતિરૂપ બે અવસ્થિત સત્તાસ્થાનો ઉ. પ્ર. ૧૪ ઉ. પ્ર. ૧૫ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૩૮૯ ઉ. પ્ર. ૧૬ કેમ કહેવાય ? તેમજ ઉચ્ચગોત્રરૂપ એકની સત્તા ૧૪માં ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી બે પ્રકૃતિની સત્તારૂપ ગોત્રકર્મનો ભૂયસ્કાર કેમ થાય? અહીં આ અપેક્ષાએ એક પ્રકૃતિની સત્તાસ્વરૂપ અવસ્થિત અને બે પ્રકૃતિની સત્તાસ્વરૂપ ભૂયસ્કાર જણાવેલ નથી. પરંતુ તેઉકાય અને વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્ધલના કર્યા પછી ઘણાં કાળ સુધી કેવળ નીચગોત્રરૂપ એકની સત્તા હોય છે. તેથી નીચગોત્ર આશ્રયી એક પ્રકૃતિનું સત્તાસ્થાન અવસ્થિતરૂપે છે. અને તે જ જીવ તેઉકાય - વાયુકાયમાંથી નીકળી અન્ય એકેન્દ્રિયાદિકમાં જઇ ઉચ્ચગોત્રનો બંધ કરે ત્યારે બેની સત્તારૂપ ભૂયસ્કાર પણ થાય છે. એવું ક્યું ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તેટલી પ્રવૃતિઓની ઉદીરણા પણ હોય જ ? તેમજ પહેલે ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિની ઉદરીણા ન પણ હોય એવું બની શકે ? મિશ્રગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેક પ્રવૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે -ચરમાવલિકામાં ચાર આયુષ્યનો, પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો તેમજ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિદ્રાપંચકનો એમ દશ પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે. ઉદયના ચરમસમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં ચરમાવલિકામાં જેનો કેવળ ઉદય હોય પણ ઉદીરણા ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? મિથ્યાત્વ, પુરુષવેદ, અને સમ્યકત્વમોહનીય એ ત્રણ અથવા સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંવલન લોભ સહિત કુલ છે. ઉદય તથા સત્તાનો એકી સાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? મનુષ્યગતિ, મનુષ્કાય, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેઢિક, ઉચ્ચ ગોત્ર, તીર્થકર નામકર્મ, પંચેન્દ્રિયજાતિ અને બે વેદનીય આ તેર પ્રકૃતિઓનો ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે ઉદય-સત્તાનો સાથે વિચ્છેદ હોવા છતાં ચૌદમાં ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્યાયુ અને બે વેદનીયનો ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઇ શકે છે. પ્ર. ૧૭. ઉ. પ્ર. ૧૮. પ્ર. ૧૯ પ્ર. ૨૦. ઉ. મિશ્રાદષ્ટિને અનંતાનુબંધિનો ઉદય ન હોય ત્યારે જઘન્યથી મોહનીય સંબંધી સાત પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે તેથી તેને વિગ્રહગતિમાં સર્વોત્તઅકૃતિનું ૪પનું ઉદયસ્થાન કેમ ન ઘટે ? મિથ્યાત્વ ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય રહિત જઘન્યથી મોહનીયનું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન પર્યાપ્ત સંશિ-પંચેન્દ્રિયને જ હોય છે અને તે પ્રથમાવલિકામાં કાળ કરતો નથી, તેથી વિગ્રહગતિમાં સાતનો ઉદય ઘટતો ન હોવાથી સર્વોત્તપ્રકૃતિનું ૪૫નું ઉદયસ્થાન પણ ઘટતું નથી. નામકર્મના બાર સત્તાસ્થાનોમાં એવાં ક્યાં સત્તાસ્થાનો છે કે જે બે રીતે પ્રાપ્ત થાય ?અને તે કઇ રીતે ? ત્રપણું નહિ પામેલ અથવા એકેન્દ્રિયમાં જઇ વૈક્રિય અષ્ટકની ઉઠ્ઠલના કરેલ એકેન્દ્રિયાદિ જીવોને વૈક્રિય અષ્ટક, આહારકચતુષ્ક અને જિનનામ એ તેર વિના ૮૦નું અથવા ક્ષપકશ્રેણિમાં ૯૩ની સત્તાવાળાને નામકર્મની તે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ૮૦નું સત્તાસ્થાન હોય છે. આ રીતે ૮૦નું સત્તાસ્થાન બે રીતે થાય છે. વળી એકેન્દ્રિયાદિમાંથી આવેલ ૮૦ની સત્તાવાળા પંચેન્દ્રિયને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયચતુષ્ક અને દેવદ્વિકના અથવા વૈક્રિયચતુષ્ક અને નરકદ્વિકના બંધકાલે છની સત્તા બે રીતે વધવાથી ૮૬નું સત્તાસ્થાન પણ બે રીતે થાય છે. સર્વોત્તપ્રકૃતિના ૪૮ સત્તાસ્થાનોમાં અગિયાર તથા બારનું સત્તાસ્થાન અયોગીના ચરમ સમયે અને ૯૪ તથા ૯૫નું સત્તાસ્થાન ક્ષીણમોહના ચરમ સમયે એક સમય માત્ર હોવાથી એ ચાર વર્જિત શેષ ૪૪ સત્તાસ્થાનો પ્ર. ૨૧ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અવસ્થિત કહ્યાં છે. ત્યાં ૯૪ અને ૯૫ની જેમ ૯૮ અને ૯૯નું સત્તાસ્થાન પણ ક્ષીણમોહના ચરમ સમયે એક સમયમાત્ર હોવાથી આ બે સત્તાસ્થાનો પણ અવસ્થિત કેમ કહેવાય ? ૯૮ અને ૯૯ આ બે સત્તાસ્થાનો ક્ષીણમોહના ચરમસમયે એક સમયમાત્ર હોવાથી ત્યાં અવસ્થિતરૂપે ઘટતાં નથી. પરંતુ જે જીવોને ક્ષીણમોહના ચરમસમયે ૮૪ અને ૮૫ની સત્તા થશે તે જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ્યારે માનનો ક્ષય થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ સુધી સંજ્વલન માયા, લોભ અને નિદ્રાદ્વિક એ ચારની સત્તા અધિક હોવાથી તે વખતે ૯૮ અને ૯૯ આ બે સત્તાસ્થાનો અવસ્થિતરૂપે પ્રાપ્ત થાય છે. માટે કોઇ દોષ નથી. પ્ર. ૨૨ પ્ર. ૨૩ પ્ર. ૨૪ ઉ. આ ૪૮ સત્તાસ્થાનોમાં એવું ક્યું સત્તાસ્થાન છે કે જેમાં એક જ પ્રકૃતિ બે વાર ગણવામાં આવેલ છે ? ૧૨૮ સત્તાસ્થાનમાં ચાલુ ભવનું તિર્યંચાયુ અને આવતા ભવનું બંધાયેલ તિર્યંચાય એમ એક જ તિર્યંચાયુરૂપ પ્રકૃતિ બે વાર ગણવામાં આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે સર્વોત્તઅકૃતિના કુલ કેટલાં અને ક્યાં ક્યાં સત્તાસ્થાનો હોય ? મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧ આ ચાર તથા ૧૩૬ થી ૧૪૨ એ સાત તેમજ ૧૪૪ અને ૧૪૫ એમ કુલ તેર સત્તાસ્થાનો ટીકાકારના લખવા મુજબ ઘટે છે. ૧૨૯નું સત્તાસ્થાન ટીકાકારશ્રીએ માત્ર ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે બતાવ્યું છે. પણ ૧૨૭ ની સત્તાવાળા તેઉકાય અને વાયુકાય ત્યાંથી કાળ કરી પૃથ્વીકાયાદિમાં જઇ મનુષ્યદ્વિકનો બંધ કરે ત્યારે ૧૨૯નું સત્તાસ્થાન પણ પહેલે ગુણસ્થાનકે ઘટી શકે એમ મને લાગે છે. વળી ટીપ્પણીમાં જણાવ્યા મુજબ ૧૪૩નું સત્તાસ્થાન પણ પહેલા ગુણસ્થાનકે માનવામાં આવે તો કુલ પંદર સત્તાસ્થાનો ઘટે, પછી તો બહુશ્રુતો જાણે. તે તે કર્મનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બતાવેલ છે તે બંધ તે તે વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ છે કે બીજી કોઈ રીતે ? વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ નહિ, પરંતુ તે સમયે બંધાયેલ કર્મદલિકના છેલ્લા નિષેકસ્થાનની અપેક્ષાએ હોય છે અને તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ છે તે કર્મના દલિકો પોતાના અબાધાકાળના સમયો છોડી પ્રથમ સમયથી ચરમ સમય સુધીના સ્થાનોમાં ગોઠવાય છે. અને અબાધાકાળ પૂર્ણ થતાં જ તે તે સમયમાં ગોઠવાયેલ દલિકો તે તે સમયે રસોદય કે પ્રદેશોદયથી ભોગવાઇ આત્માથી છુટા પડી જાય છે. દષ્ટાન્ત તરીકે :- જે સમયે જ્ઞાનાવરણીય કર્મનો ત્રીશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે ત્યારે તે બંધ સમયે જ ત્રણ હજાર વર્ષ પછીના ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બધા સમયોમાં દલિકો ગોઠવાઈ જાય છે. અને અબાધાકાળના ત્રણ હજાર વર્ષ પૂર્ણ થતાં જ પહેલા સમયમાં ગોઠવાયેલ દલિક પહેલા સમયે બીજા સમયમાં ગોઠવાયેલ દલિકો બીજા સમયે ત્રીજા સમયમાં ગોઠવાયેલ દલિક ત્રીજા સમયે ભોગવાઇ આત્માથી છૂટું પડે છે. એમ જો તે કર્મમાં કરણદ્વારા કોઇ ફેરફાર ન થાય તો થાવત્ ત્રીશ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ગોઠવાયેલ દલિક બરાબર ત્રીશ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ભોગવાઇને છૂટું પડે છે. અને આ રીતે ન માનતાં જો સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ માનીએ તો જે સમયે ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મ બંધાય તે સમયથી યાવત્ ત્રીશકોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મના કોઇપણ દલિકો ભોગવાઇને છૂટા પડવા ન જોઇએ, પણ તેમ નથી માટે જ જે સમયે જેટલો સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ તે સમયે બંધાયેલ ચરમસ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ જ કહેવાય છે. પ્રથમ સમયથી યાવત્ દશમા સમય સુધી પ્રત્યેક સમયે સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મોહનીયકર્મનો બંધ કરે તો દશમા સમયે મોહનીય કર્મની કુલ કેટલી સ્થિતિસત્તા થાય ? પ્રતિ-સમયે બંધાયેલ કર્મલતાના દલિકો અલગ-અલગ ગોઠવાતા નથી પરંતુ અબાધાકાળ પછીના દરેક સ્થાનોમાં સાથે-સાથે જ ગોઠવાય છે અને પૂર્વબદ્ધ દલિકોની સાથે જ રહી તેની સમાન યોગ્યતા કે વિસમાન પ્ર. ૨૫ "For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૩૯૧ યોગ્યતા પ્રાપ્ત કરે છે. એથી દશ સમય સુધી નિરંતર સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ થવા છતાં દશમાં સમયે પણ મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સ્થિતિસત્તા થાય છે. પણ તેથી વધારે થતી નથી. પ્ર. ૨૬ કોઇ એક જીવ જ્ઞાનાવરણીય કર્મનો પ્રથમ અંતર્મુહૂર્તમાં પાંચ, બીજા અંતર્મુહૂર્તમાં દશ, ત્રીજા અંતર્મુહૂર્તમાં પંદર અને ચોથા અંતર્મુહૂર્તમાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે તો તે જીવને ચોથા અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીયની કુલ સ્થિતિસત્તા કેટલી હોય ? ૨૫મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ચોથા અંતર્મુહુર્તમાં જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિસત્તા વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય પણ તેથી વધારે નહિ. પ્ર. ૨૭ ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાનકે બે સમય પ્રમાણ સાતા વેદનીય બંધાય છે છતાં વેદનીયકર્મનો સંકષાય જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે જે બાર મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે તેને જ જઘન્ય સ્થિતિબંધ તરીકે કેમ ગણાવેલ છે ? ઉ. કોઇપણ કર્મના સ્થિતિબંધ અને રસબંધ કષાયથી જ થાય છે. આ હકીકત આ જ ગ્રંથના ચોથા દ્વારની ૨૦ મી ગાથામાં જણાવેલ છે. તેથી ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર યોગના નિમિત્તથી જે સાતવેદનીય બંધાય છે તે માત્ર પ્રકૃતિ અને પ્રદેશરૂપે જ બંધાય છે, પણ વાસ્તવિક સ્થિતિરૂપે બંધાતું નથી. તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ તે દલિક પછી-પછીના સમયે ભોગવાઇ ક્ષય થઇ જાય છે માટે જ બે સમય પ્રમાણ સ્થિતિબંધ થાય છે. એમ કહેવાય છે. તેથી તે બે સમય પ્રમાણ સ્થિતિબંધને જઘન્યસ્થિતિબંધમાં ગ્રહણ કરવામાં આવેલ નથી. પ્ર. ૨૮ આ ગ્રંથમાં ટીકાકાર મહર્ષિએ દેવો, નારકો અને યુગલિકોને નિરૂપક્રમી કહ્યાં છે. જ્યારે બૃહત્સંગ્રહણીની મૂળગાથામાં આ ઉપરાંત ત્રિષષ્ટિ શલાકા પુરુષો તથા તદ્ભવ મોક્ષગામીઓને પણ નિરુપક્રમી કહ્યાં છે. તો આ ભિન્નતાનું કારણ શું ? વળી જો તે બરાબર હોય તો પ્રતિવાસુદેવો વાસુદેવોના શસ્ત્રોથી જ મૃત્યુ પામે છે અને બંધક અનિ. ગજસકમાલ મુનિ આદિ અનેક ચરમશરીરીઓ પણ શસ્ત્રાદિ નિમિત્તોદ્વારા જ આયુ પૂર્ણ કરી મોક્ષમાં ગયેલ છે, તો તેઓને નિરુપક્રમી કેમ કહેવાય ? અહીં ટીકાકારશ્રીએ ‘જે જીવોને આયુષ્ય પૂર્ણ થવામાં એટલે કે મૃત્યુ પામવામાં શસ્ત્રાદિ નિમિત્ત બનતાં જ નથી ' તેવા જીવોને જ નિરુપક્રમી તરીકે ગણાવેલ છે. ત્યારે બૃહત્સંગ્રહણી આદિમાં શસ્ત્રાદિ નિમિત્તા પ્રાપ્ત થવા છતાં જે જીવોનું આયુષ્ય ઘટતું નથી તેવા જીવોને પણ નિરુપક્રમી કહ્યાં છે. તેથી જ પ્રતિવાસુદેવો અને ખંધક મુનિ આદિ ચરમશરીરી જીવોને જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે શસ્ત્રાદિક નિમિત્તો થાય છે પણ તે શસ્ત્રાદિક નિમિત્તોથી તેઓનું આયુષ્ય ઘટતું નથી તેથી તેઓ નિરુપક્રમી કહેવાય છે. આ પ્રમાણે વિવાભેદ હોવાથી પૂર્વાપર વિરોધ નથી. પ્ર. ૨૯ ત્રીજા આરાને અંતે યુગલિક મનુષ્યના તાડવૃક્ષતળે બેસેલ યુગલમાંથી પુરુષ તેની ઉપર ફળ પડવાથી મૃત્યુ પામ્યો, અને તે યુગલકન્યા નાભિરાજા દ્વારા સુનંદા સાથે પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુને પરણાવવામાં આવી' આ પ્રમાણે અનેક ગ્રંથોમાં આવે છે. તો યુગલિકો નિરુપક્રમી જ હોય એમ કેમ કહેવાય ? ઉ.' આવા બનાવો કવચિત જ બનતા હોવાથી આચ્ચાર્યરૂપ ગણાય છે. તેથી તેમાં કંઇ દોષ નથી. અથવા આવા બનાવો યુગલિકકાળ નષ્ટ થવાનું સૂચવે છે. જુઓ કાલલોકપ્રકાશ. પ્ર. ૩૦ વામન સંસ્થાનની સ્થિતિ બાબત શું મતાન્તર છે ? મૂળકારશ્રીએ પાંચમા સંસ્થાન અને પાંચમા સંઘયણની ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બતાવી છે. ત્યાં કર્મગ્રંથ તથા આ ગ્રંથના મતે પાંચમા સંસ્થાન તરીકે “વામન' જણાવેલ છે.જ્યારે બૃહત્સંગ્રહણી આદિ ઉ. For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્ર. ૩૧ ઉ. પ્ર. ૩૨ પ્ર. ૩૩ કર્મપ્રકૃતિ ભાગ - ૩ કેટલાક ગ્રંથોમાં વામનને ચોથા સંસ્થાન તરીકે ગણાવેલ છે. તેથી તેમના મતે વામનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. કર્મપ્રકૃતિના મતે પોતપોતાની પ્રકૃતિની વર્ગોત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જેટલો આવે તેટલો તે તે પ્રકતિઓનો એકેરિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. ત્યાં વર્ગ એટલે શું? અહીં સ્વજાતીય કર્મપ્રવૃતિઓના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. જેમ - મતિજ્ઞાનાવરણ આદિ પાંચે પ્રકૃતિઓનો સમૂહ “જ્ઞાનાવરણીય વર્ગ ' કહેવાય છે એ જ રીતે દર્શનમોહનીયની પ્રકૃતિ તે દર્શનમોહનીય વર્ગ, કષાયમોહનીય પ્રવૃતિઓનો સમૂહ તે કષાયમોહનીય વર્ગ અને નોકષાય પ્રકૃતિઓનો સમૂહ તે નોકષાયમોહનીય વર્ગ કહેવાય છે. આ પ્રમાણે દરેક કર્મમાં સ્વયં વિચારી લેવું. શ્વાસોચ્છવાસ એટલે શું? તે એક મિનીટમાં કેટલા થાય ? માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિ રહિત નવયુવાન માનવને એક શ્વાસ લેવા-મૂકવામાં એટલે કે નાડીના એક ધબકારામાં જેટલો ટાઇમ લાગે તેટલા ટાઇમ પ્રમાણ' શ્વાસોચ્છવાસ કહેવાય છે. તે એક મિનીટમાં ૭૮ થી કંઇક અધિક થાય છે. નવમા અને દશમા ગુણસ્થાનકે અનેક જીવ આશ્રયી પણ વિવક્ષિત સમયે એક-એક જ અધ્યવસાય હોય છે. તેથી આ બે ગુણસ્થાનકે આવેલ ત્રણે કાલવર્તી સર્વ આશ્રયી અધ્યવસાયસ્થાનો પણ આ બે ગુણસ્થાનકના કાળના જેટલાં સમયો હોય તેટલા જ હોય છે પણ તેથી વધારે નહિ, અને તે ઘણાં જ થોડા અસંખ્યાત પ્રમાણ છે. વળી મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રવૃતિઓનો જઘન્યસ્થિતિબંધ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનકના ચરમ સમયે આદિમાં જ થાય છે. અને તેમાંની અશુભ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ તથા શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પણ ત્યાં જ થાય છે. તેમજ ત્યાં અનેક જીવ આશ્રયી પણ એક જ અધ્યવસાય હોય છે. જ્યારે જઘન્ય આદિ પ્રત્યેક સ્થિતિબંધમાં તે તે સ્થિતિબંધના કારણભૂત કાષાયિક અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને પૂર્વ પૂર્વ કરતાં પછી પછીના સ્થિતિસ્થાનમાં તે અધિક અધિક હોય છે. તેમજ જઘન્ય આદિ સ્થિતિબંધના કારણભૂત એક-એક કાષાયિક અધ્યવસાયમાં રસબંધના અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કહ્યાં છે. તો ક્ષપકશ્રેણિમાં દશમા અને નવમા ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે ત્યાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કેમ હોય? જઘન્ય સ્થિતિબંધથી આરંભી પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અને ઉત્તરોત્તર અધિકઅધિક સ્થિતિબંધના અધ્યવસાયો તેમજ સ્થિતિબંધના એક-એક અધ્યવસાયમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કહેલ છે. ત્યાં ક્ષપકશ્રેણિમાં દશમાં ગુણસ્થાનક આદિમાં થતા જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય રસબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ લેવાના નથી, પરંતુ અભવ્ય સંક્ષિ-પંચેન્દ્રિયને ઓછામાં ઓછો જે અન્તઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને તે વખતે જે જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધાદિ લેવાના છે. અને તેથી જ અનુકૃષ્ટિ, તીવ્ર-મંદતા આદિનો વિચાર પણ મોટાભાગે અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન આદિ આશ્રયીને જ કરવામાં આવેલ છે. જે સમયે કોઇપણ કર્મનો દશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે સમયે પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ દલિકનો સ્થિતિસત્તા કાળ કેટલો હોય ? પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ કર્મદલિક જો કોઇપણ કરણ ન લાગે તો એક હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ પૂર્ણ થતાં જ પ્રથમ સમયે ઉદયદ્વારા ભોગવાઇ આત્માથી છુટું પડે માટે તેનો સ્થિતિસત્તા કાળ એક સમય અધિક એક હજાર વર્ષ કહેવાય. સંજ્ઞિ - પંચેન્દ્રિયો કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ? પ્ર. ૩૪ પ્ર. ૩૫ ઉ. જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સંજ્વલનચતુષ્ક, પુરુષવેદ, સાતાવેદનીય, યશકીર્તિ, આહારકદ્રિક, તીર્થકર નામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક આ ૨૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંજ્ઞિ-પંચેન્દ્રિયો જ કરે, તેમજ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ – પ્રશ્નોત્તરી પ્ર. ૩૬ ઉ. પ્ર. ૩૭ ઉ. ૫. ૩૮ ઉ. પ્ર. ૩૯ ઉ. ૫.૪૦ ઉ. પ્ર. ૪૧ ઉ. પ્ર. ૪૨ ઉ. 228 ચાર આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સંશિ-પંચેન્દ્રિયો પણ કરી શકે તેથી કુલ ૨૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંશિ-પંચેન્દ્રિય કરી શકે છે. એવી કઇ પ્રકૃતિઓ છે કે જેનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો જ કરી શકે ? વૈક્રિયષટ્ક. એકેન્દ્રિયો જ જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે એવી પ્રકૃતિઓ કઇ કઇ ? નિદ્રાપંચક, અસાતાવેદનીય, મિથ્યાત્વ, પ્રથમ બાર કષાય, હાસ્યષટ્ક સ્ત્રીવેદ, નપુંસકવેદ, (વૈક્રિયષટ્ક, જિનનામ, યશઃકીર્તિ અને આહારકદ્વિક સિવાય શેષ) નામકર્મની ૫૭ તથા નીચગોત્ર - આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ કરી શકે છે. દેવ-ના૨ક સિવાયના એકેન્દ્રિય આદિ સર્વ જીવો જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે તેવી પ્રકૃતિઓ કઇ છે ? મનુષ્યાયુ તથા તિર્યંચાયુ. કોઇપણ મૂળકર્મના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધનો કાળ કેટલો ? કોઇપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અને જઘન્યકાળ એક સમય છે. વળી આયુષ્ય વિના સાતકર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે કાળ એક સમય જ છે. અને આયુષ્ય કર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આયુષ્યના આ સ્થિતિબંધનો કાળ ભોગ્યકાળની અપેક્ષાએ લખેલ છે. સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિય કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ? શેષ પ્રકૃતિઓનો કેમ ન કરે? સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પાંચ નિદ્રા, મિથ્યાત્વ, પ્રથમ બાર કષાય, ભય, જુગુપ્સા અને નામકર્મની ધ્રુવબંધી નવ એમ કુલ ૨૯ધ્રુવબંધી તેમજ હાસ્ય,રતિ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસનવક અને નીચગોત્ર એમ કુલ ૫૩ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે, શેષ અસાતાવેદનીય આદિ ૩૨ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ હોવાથી અતિવિશુદ્ધ પરિણામે બંધાતી ન હોવાથી તેઓના જઘન્ય સ્થિતિબંધ ન કરે. અનાદિ મિથ્યાદૃષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જેમ અંત૨ક૨ણ કરી મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અંત૨ક૨ણ ક૨ી અનંતાનુબંધિ ઉપશમ કરે કે ન કરે ? મિથ્યાત્વની જેમ અંત૨ક૨ણ ક૨ી અનંતાનુબંધિનો પણ ઉપશમ કરે એમ લાગે છે, પરંતુ તેવા અક્ષરો કયાંય જોવામાં કે જાણવામાં આવેલ નથી. છતાં મિથ્યાત્વના ઉપલક્ષણથી અનંતાનુબંધિનો ઉપશમ કરે. એમ માનવામાં હરકત લાગતી નથી. વળી જો કદાચ ઉપશમ ન કરે તો ક્ષયોપશમ તો કરે જ. અન્યથા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ ન થાય. વેદનીય સિવાય સાથે બંધાતાં દરેક મૂળકર્મને સ્થિતિને અનુસારે દલિકનો ભાગ મળે છે. તો આયુષ્યકર્મ કરતાં નામકર્મ તથા ગોત્રકર્મનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી આ બન્ને કર્મને આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણ દલિક મળવાં જોઇએ તો વિશેષાધિક કેમ કહેલ છે ? આયુષ્ય કરતાં નામ અને ગોત્રકર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં આયુષ્યની પ્રધાનતા હોવાથી તથાસ્વભાવે જ આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિસ્થાનથી જ તેમાં દલિકો ઘણાં ઘણાં ગોઠવાય છે, જ્યારે નામ અને ગોત્રકર્મન પ્રથમાદિ સ્થિતિસ્થાનોમાં આયુષ્ય કરતાં ઘણાં ઓછાં ઓછાં દલિકો ગોઠવાય છે. માટે આયુષ્ય કરતાં આ બન્ને કર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં દલિકો વિશેષાધિક જ પ્રાપ્ત થાય છે. આ તો પંચમ કર્મ ગા ૮૦ ની ટીકાનુસાર યુક્તિ માત્ર છે. પરંતુ તે જ ટીકામાં જણાવેલ છે કે......... નિશ્ચયથી તો અહીં શ્રી જિનવચન જ પ્રમાણભૂત છે. આ જ પ્રમાણે પછીના પ્રશ્નોત્તરમાં સમજવું. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્ર. ૪૩ પ્ર. ૪૪ પ્ર. ૪૫ પ્ર. ૪૬ પ્ર. ૪૭ જ્ઞાનાવરણીય વગેરે ત્રણા કર્મો કરતાં મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવા છતાં તેને દલિકો વિશેષાધિક જ કેમ મળે છે ? મોહનીયકર્મમાં માત્ર મિથ્યાત્વમોહનીયનો જ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં સંખ્યાતગુણ છે. શેષ મોહનીયકર્મની સઘળી પ્રવૃતિઓનો સંખ્યાત ગુણ નથી. પરંતુ કેટલીક પ્રવૃતિઓનો વિશેષાધિક અને કેટલીકનો જ્ઞાનાવરણીય આદિ ત્રણથી પણ ઓછો સ્થિતિબંધ છે, તેથી જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ કરતાં મોહનીયને દલિકભાગ વિશેષાધિક જ મળે છે. બીજા કર્મોની જેમ વેદનીયકર્મના પુદ્ગલો થોડાં હોય તો સ્પષ્ટ અનુભવ કેમ ન થાય ? વેદનીયકર્મના પુદ્ગલો ચાર પ્રકારના આહારમાંથી અશન જેવાં અને શેષ કર્મના પુદ્ગલો સ્વાદિમ આહાર જેવાં કહેલ છે. તેથી જેમ - દાળ, ભાત, શાક, રોટલી વગેરે અશનરૂપ આહાર પુરતા પ્રમાણમાં હોય તો જ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે અને તજ, એલાયચી, સોપારી વગેરે સ્વાદિમ આહાર બહુ જ અલ્પ પ્રમાણમાં હોય તો પણ તૃપ્તિરૂપ સ્વિકાર્ય કરી શકે છે. તે જ રીતે અહીં પણ સમજી લેવું. તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત કોણ કરે ? અને ક્યારે કરે ? તીર્થંકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત મનુષ્ય જ કરે અને તે તીર્થંકરના ભવથી પહેલાંના ત્રીજા ભવમાં જ કરે, તે માટે જુઓ-આવશ્યક ચૂં િપૃષ્ઠ ૩૭૩, ગાથા નં.-૭૪૩, ૭૪૮. એવી કઇ પ્રકૃતિઓ છે કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને શુભ ગણાય ? દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને તેથી તે શુભ ગણાય છે. પુણ્યપ્રવૃતિઓમાં એવી કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસ બંધાય ? દેવાયુ, મનુષ્યાય અને તિર્યંચાયુ આ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસબંધ થાય છે. ઉપરના પ્રશ્નમાં જણાવેલ ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય અને તેથી તે અશુભ ગણાય તેવી રીતે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંક્લિષ્ટ પરિણામથી કેમ ન બંધાય ? વળી તે અશુભ કેમ ન ગણાય ? જેમ સુવર્ણ ઉત્તમ હોવા છતાં તેના બંધનમાં લાંબા સમય સુધી રહેવું ગમતું નથી તેમ તે પુન્યપ્રકૃતિઓ હોવા છતાં તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસારમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરાવનાર હોવાથી તત્ત્વજ્ઞાનીને ગમતો નથી. તેમજ તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય છે માટે તે અશુભ ગણાય છે, જ્યારે પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિએ બંધાય છે. માટે તે શુભ ગણાય છે. અશુભ પ્રકતિઓમાં એવી કઈ કઈ પ્રવૃતિઓ છે કે જેઓનો જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ એક જ જીવ એકી સાથે અવશ્ય કરે ? પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓનો ક્ષપક સૂક્ષ્મસંપરાય ચરમસમયે અને પુરુષવેદ તથા ચાર સંજ્વલનનો સપક નવમા ગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક જ જીવ એકી સાથે જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ અવશ્ય કરે. પુન્યપ્રકૃતિઓમાં એવી કઇ પ્રકૃતિઓ છે કે જેઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય ? સાતવેદનીય, ઉચ્ચગોત્ર, યશ-કીર્તિ, જિનનામ તથા આહારકદ્વિક આ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય. પ્ર. ૪૮ પ્ર. ૪૯ પ્ર. ૫૦ ઉ. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૩૯૫ પ્ર. ૫૧ ત્રણ આયુષ્ય સિવાય સર્વ મુખ્યપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કહેવાય છે. તો ઉપરના પ્રશ્નના ઉત્તરમાં છ પ્રકૃતિઓનો જ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કેમ કહ્યું ? ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ મુખ્યપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધ વખતે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એ સામાન્ય કથન છે. એટલે સંક્ષિ-પંચેન્દ્રિય પર્યાપ્તો જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કરે તે વખતે શેષ પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પડે એમ સમજવાનું છે. તેથી સાતા વેદનીય આદિ છ પ્રકૃતિ સિવાય શેષ પુન્યપ્રકૃતિઓનો એકેન્દ્રિયો અને દેવદ્ધિક તથા વૈક્રિયદ્વિકનો પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યારે તેઓને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ એકેન્દ્રિયો કે પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય કરતા નથી. પરંતુ કેટલીક પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિમાં વર્તતા અને કેટલીક પ્રવૃતિઓનો અન્ય જીવો કરે છે. કાર્મણવર્ગણા લોકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. જ્યારે વિવક્ષિત કોઇપણ એક જીવ લોકના અમુક ભાગમાં જ રહે છે તો તે વિવક્ષિત જીવ કઇ કાર્મણવર્ગણાને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે ? જેમ અગ્નિની વાળા તેનાથી દૂર રહેલ પદાર્થો દહન યોગ્ય હોવા છતાં તે પદાર્થોને અગ્નિરૂપે બનાવતી નથી, પરંતુ અગ્નિજ્વાળાની અંદર આવેલ પદાર્થોને જ અગ્નિરૂપે બનાવે છે. અર્થાત્ બાળે છે. તેમ વિવક્ષિત જીવ પણ તે જીવના આત્મપ્રદેશોને સ્પર્શેલ કે નહિ સ્પર્શલ વર્ગણાઓને કર્મરૂપે બનાવતો નથી, પણ જીવપ્રદેશોની અંદ૨ રહેલ કામણવર્ગણાને યોગના અનુસાર અલ્પ કે વધુ પ્રમાણમાં અનંત સંખ્યામાં ગ્રહણ કરી કર્મરૂપે બનાવે પ્ર. ૫૨ ઉ. પ્ર. ૫૩ જ્યારે આયુષ્યકર્મ બંધાય છે ત્યારે અવશ્ય આઠેય મૂળકર્મ બંધાય છે, એટલે આયુષ્યને અન્ય કોઇપણા મૂળકર્મનો ભાગ મળતો નથી. વળી, જ્યારે આયુષ્ય બંધાય ત્યારે ચારમાંથી એક જ બંધાય છે, તેથી આયુષ્યકર્મને પ્રાપ્ત થતો સર્વભાગ બધ્યમાન તે એક જ આયુષ્યને મળે છે તો બંધાતા આયુષ્યને સર્વદા સમાન ભાગ મળવા છતાં આયુષ્યકર્મના અથવા ચારે આયુષ્યના જઘન્ય પ્રદેશબંધ આદિ ચાર ભેદો શી રીતે ઘટી શકે ? આયુષ્યકર્મને કોઇપણ મૂળકર્મ કે સ્વજાતીય ઉત્તઅકૃતિઓના ભાગ મળતા નથી, પરંતુ આયુષ્યબંધ વખતે . . જીવની ભૂમિકાને અનુસાર યોગ અલ્પ કે વધુ હોય છે અને એ યોગના અનુસારે કર્મદલિક ગ્રહણ થાય છે. તેથી જઘન્યયોગે આયુષ્ય બાંધે ત્યારે જઘન્ય પ્રદેશબંધ અને ઉત્સુયોગે આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. વળી તદનુસાર અજઘન્ય અને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ પણ ઘટી શકે છે. પ્ર. ૫૪, મૂળ આઠ કર્મમાંથી ક્યા કર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય ? અને તે કઇ રીતે ? મોહનીયકર્મનો સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે :- ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતાં મોહનીયનો પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ. પ્ર. ૫૫ મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિ ઉદય કેટલો હોય ? અને તે કઇ રીતે ? મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટસ્થિતિ ઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે :- જીવ ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદય સ્થિતિસ્થાનમાં વર્તતા તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ. કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક નિક્ષેપ ભુંગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક બે આવલિકા ન્યૂન ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે. જઘન્યસ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમાં ગુણસ્થાનકના ચરમસમયે જ થાય છે. પ્ર. ૫૬ ક્ષપિત કર્ભાશ અને ગુણિતકર્માશ આત્મા કોને કહેવાય ? જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશોની સત્તા હોય તે પિતકશ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશોની સત્તા હોય તે ગુણિતકશ આત્મા કહેવાય છે. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પ્ર. ૫૭ પ્ર. ૫૮ પ્ર. ૫૯ પ્ર. ૬૦ કર્મપ્રકૃતિ ભાગ-૩ લઘુક્ષપક એટલે શું ? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશોદય તેને જ કહેવાનું કારણ શું ? લઘુ = જલ્દી, ાપક = કર્મનો ક્ષય કરનાર, અર્થાત્ આઠ વર્ષની વયે સર્વવિરતિનો સ્વીકાર કરી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામે તે લઘક્ષપક કહેવાય છે. તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશો ઘણાં હોય છે. વળી અંતર્મુહૂર્તમાં જ તેઓનો ગુણશ્રેણિકત ઉદયદ્વારા ક્ષય કરવાનો હોવાથી તે આત્માને ઘણાં પ્રદેશોનો ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહેલ છે. ચિરક્ષપણા એટલે શું? ચિર= લાંબા કાળે. ક્ષપણા = કર્મનો ક્ષય કરવો તે, એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો જે આત્મા ઘણાં કાળ પછી સંયમનો સ્વીકાર કરે, વળી દીર્ધકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કર્મનો જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણા કહેવાય છે. અગિયારમાંથી કેટલી અને કઇ કંઇ ગુણશ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભોગવીને જ આત્મા કાળ કરી શકે? પરંતુ તે પહેલાં નહિ ? મોહલપક, ક્ષીણમોહ, યોગિ અને અયોગિ એમ આ ચાર સંબંધી ગુણશ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભોગવીને જ અયોગીના ચરમ સમય બાદ કાળ કરે, પણ તે પહેલાં નહિ. શેષ સાત ગુણશ્રેણિઓ કાળ કરી અન્ય ભવમાં પણ ભોગવે. પહેલે ગુણસ્થાનકે કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે ? સમ્યકત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીઘ મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઇ શકે છે. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઇ કઇ ગુણશ્રેણિઓ કરી શકે? નરક તથા દેવગતિમાં સમ્યકત્વ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ બે, તિર્યંચગતિમાં આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં સર્વ અગિયાર ગુણશ્રેણિઓ કરી શકે છે. નરકાદિ ચાર ગતિઓમાં કેટલી અને કઇ કઇ ગુણશ્રેણિઓ ઉદયમાં પ્રાપ્ત થાય? નરક તથા તિર્યંચગતિમાં પ્રથમની પાંચ, દેવગતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયારે-અગિયાર ગુણશ્રેણિઓ કરેલ દલિક રચનાનો અનુભવ હોઇ શકે છે. એવી કઇ ગુણશ્રેણિઓ છે કે... જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો ઉતારી અસંખ્યાત 'ગુણાકારે ગોઠવે? તે કારણ સાથે જણાવો. ઉપશાંતમહ તથા સયોગી આ બે ગુણસ્થાનકોમાં સ્થિર પરિણામ હોવાથી તે બે ગુણસ્થાનકો સંબંધી ગુણશ્રેણિઓમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખા દલિકો ઉતારી અસંખ્ય ગુણાકારે ગોઠવે છે. કઇ કઇ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કઇ કઇ ગતિમાં હોય ? વૈક્રિયસપ્તક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષક આ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેવગતિમાં જ હોય. નરકત્રિકનો નરકગતિમાં જ હોય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને તિર્યંચત્રિક, આ બાર પ્રકૃતિઓનો તિર્યંચગતિમાં જ , તેમજ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, ત્રણ વેદ, સંજ્વલનચતુષ્ક મનુષ્યાય, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, આહારકસપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, સંસ્થાનષક, સંહનનષક વર્ણચતુષ્કની વીશ, વિહાયોગતિદ્રિક, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક - એમ કુલ ૧૦૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મનુષ્યગતિમાં જ હોય છે. વળી પ્ર. ૬૧ પ્ર. ૬૨ પ્ર. ૬૪ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૩૯૭ પ્ર. ૬૫ ઉત્તર પ્ર. ૬૬ ઉત્તર પ્ર. ૬૭ ઉત્તર, થીણદ્વિત્રિકનો મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિર્યંચગતિમાં, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ અને નીચગોત્ર આ ચારનો દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધિચતુષ્ક એ પાંચનો ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઇ શકે છે. યુગલિકો નિરુપક્રમી અનાવર્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત આયુ વર્જી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુષ્યની અપવર્તન કરી ત્યાર પછીના પ્રથમ સમયે તિર્યંચને તિર્યંચાયુનો અને મનુષ્યને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો છે તો અનપવર્તનીય આયુષ્યવાળા યુગલિકોનો આયુષ્યની અપવર્તન શી રીતે હોય ? યુગલિકોને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવર્ણના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવર્તન થતી નથી. માટે અનાવર્તનીય આયુષ્યવાળા કહ્યાં છે. આ હકીકત શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તથા આચારંગ સૂત્રમાં પણ કહેલ છે. જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્યા જીવને હોય ? આયુ સિવાયની સર્વ પ્રકતિઓનો જઘન્ય પ્રદેશોદય પ્રાય: ક્ષપિતકર્માશ જીવને જ હોય છે. અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય કયા જીવને હોય ? તે કારણ સહિત સમજાવો. ક્ષપિતકશ જે કોઇ જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય યોગે વર્તતાં અંતર્મુહૂર્ણકાળ માત્ર અનંતાનુબંધિનો બંધ કરી તરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરી, સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણસ્થાનકે આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ચારે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયના ઘણાં દલિકોનો ક્ષય થાય છે અને થોડા જ દલિકો સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત પ્રમાણ અનંતાનુબંધિના બંધ વખતે તેમાં સંક્રમ દ્વારા અન્ય કષાયોના ઘણાં જ ઓછાં દલિકો આવે. ત્યારબાદ સાધિક ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુબંધિના દલિકો છે તે પણ અન્ય પ્રવૃતિઓમાં સંક્રમવાથી ઘણાં જ ઓછાં સત્તામાં રહે છે. તેથી ચાર વાર મોહનો ઉપશમ કરનાર અને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતાં જ પ્રથમ સમયથી અનંતાનુબંધિનો બંધ શરૂ થાય છે. તેથી સંક્રમ દ્વારા અન્ય કષાયોના દલિક બંધસમયથી જ અનંતાનુબંધિમાં આવે છે અને બંધાવલિકાની સાથે જ સંક્રમાવલિકા પૂર્ણ થવાથી આવલિકા પછી બંધથી અને સંક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં દલિકો ઉદય તથા ઉદીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે. આવલિકાના ચરમ સમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમયોમાં બંધથી તથા અપવર્ણનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહિ કહેતાં ચરમ સમયે જ જઘન્ય પ્રદેશોદય કહેલ છે. દેવમાંથી એવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય ? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઇકિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશોદય કેમ ન હોય ? અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્ધિક, સ્થાવર અને નીચગોત્ર આ બાર પ્રકૃતિઓનો ક્ષપિતકર્માશ એકેન્દ્રિય જીવોને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્ય જીવોને યોગ અસંખ્યગુણ હોવાથી ઉદીરણા પ્ર. ૬૮ ઉત્તર For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્ર. ૬૯ ઉત્તર પ્ર. ૭૦. ઉત્તર પ્ર. ૭૧ ઉત્તર પ્ર. ૭૨ ઉત્તર અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશો આવે અને દેવ ભવની છેલ્લી આવલિકામાં અતિસંક્લિષ્ટ પરિણામે બંધાયેલ કર્મદલિકોની બંધાવલિકા વ્યતીત થઇ જાય. માટે તે દલિકો પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિકોની ઉદ્વર્તન કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. એકેન્દ્રિયમાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોઇ શકે ? અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, થીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યંચદ્રિક. એકેન્દ્રિય જાતિ, ઔદારિકષક, તેજસ-કાશ્મણ સપ્તક, વૈક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કની વીશ, તીર્થકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃ નામકર્મ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને નીચગોત્ર - એમ કુલ ૭૭ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હોય. ધ્રુવસત્તા પ્રકૃતિઓમાં એવી કઇ પ્રકૃતિઓ છે કે જેઓની સત્તા સાદ્યાદિ ચાર પ્રકારે હોય ? ચાર અનંતાનુબંધિ કષાયો ધ્રુવસત્તાક હોવા છતાં તેઓની સત્તા સાદ્યાદિ ચાર પ્રકારે છે. અનંતાનુબંધિની સત્તા વિષયક શું મતાન્તર છે ? અહીં તેમ જ પંચસંગ્રહ વગેરેમાં અનંતાનુબંધિની સત્તા સાત ગુણસ્થાનક કહી છે ત્યારે પંચમ કર્મગ્રંથ વગેરેમાં અગિયાર ગુણસ્થાનક સુધી કહેલ છે. આ મતાન્તર છે. નરકગતિ વગેરે અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મૂળકર્મ જેટલો જ અર્થાત્ વીશ કોડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ હોવા છતાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન કેમ ? વિવક્ષિત સમય ઉદયવતી પ્રવૃતિઓના ઉદયપ્રાપ્ત સ્થિતિસ્થાનના દલિકોમાં અનુદયવતી પ્રવૃતિઓના સમાન સમયના સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે, તેથી નરકગતિ વગેરે પ્રકૃતિઓનો જે સમયે વીશ કોડાકોડી વગેરે સાગરોપમના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ નરકગતિ વગેરેના દલિકો ઉદયવતી મનુષ્યગતિ વગેરેના સમાન સમયમાં સ્તિબુકસંક્રમ દ્વારા સંક્રમી જાય છે. માટે જ બંધના પ્રથમસમયે નરકગતિ વગેરે અનુદયવતી પ્રવૃતિઓની લતામાં પ્રથમ સ્થિતિસ્થાનમાં દલિક ન હોવાથી બંધ કરતાં સત્તા એક સમય ન્યૂન હોય છે. ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન અને અનુદયસંક્રમોત્થા પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન હોય છે. છતાં અંતર્મુહૂ ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય એવી સંક્રમોત્કૃષ્ટા કઈ પ્રકૃતિઓ છે ? વળી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ણ ન્યૂન જ કેમ થાય ? તે સમજાવો. અતિસંક્લિષ્ટ પરિણામી મિાદષ્ટિ ૭૦ સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીયનો, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તથાસ્વભાવે જ અંતર્મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાનકે રહી વિશુદ્ધિના વશથી સમ્યકત્વ પ્રાપ્ત કરી સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉદયાવલિકા ઉપર અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીયનો સમ્યકત્વ અને મિશ્રમોહનીયમાં સંક્રમ કરે. ત્યારે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ણ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર તે વખતે મિશ્રમોહનીયનો ઉદય ન હોવાથી ઉદય સમયનું દલિક સ્ટિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમી જાય છે. તેથી સમ્યકત્વમોહનીય કરતાં મિશ્રમોહનીયની એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. હાસ્યષટક પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિક ત્રણની જઘન્ય સ્થિતિસત્તા કેટલી હોય ? વળી તે ક્યા ગુણસ્થાનકે હોય ? હાસ્યષકની જઘન્ય સ્થિતિસત્તા સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ, પુરુષવેદની સમયોન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણની અનુક્રમે સમયોન બે આવલિકા ન્યૂન બે માસ, એક માસ અને પંદર પ્ર. ૭૩ ઉત્તર પ્ર. ૭૪ ઉત્તર For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી પ્ર. ૭૫ ઉત્તર પ્ર. ૭૬ ઉત્તર પ્ર. ૭૭ ઉત્તર પ્ર. ૭૮ ઉત્તર પ્ર. ૭૯ ઉત્તર પ્ર. ૮૦ ઉત્તર પ્ર. ૮૧ ઉત્તર 228 અહોરાત્ર જધન્ય સ્થિતિસત્તા ક્ષેપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પોતપોતાના ચરમ સંક્રમ સમયે હોય છે. પરંતુ પુરુષવેદાદિ ચારમાં દલિકનિષેકરૂપ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે. ઉદયબંધોત્કૃષ્ટા તથા ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શા માટે ? ઉપરોક્ત પ્રકૃતિઓનો જ્યારે ઉદય ન હોય ત્યારે ઉદયના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમથી અન્ય પ્રકૃતિઓમાં સંક્રમી જાય છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે અથવા અન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સંક્રમ વખતે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે અને ઉદય હોય ત્યારે પ્રથમ સ્થિતિસ્થાનનું દલિક સ્વરૂપે વિદ્યમાન હોવાથી એક સમય અધિક સ્થિતિસત્તા થાય છે. માટે આ બન્ને પ્રકારની પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. પ્રથમ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા અંતર્મુહૂર્ત જ કેમ હોય ? પ્રથમ ગુણસ્થાનકે નરકાયુ બાંધી પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેના પ્રભાવથી જિનનામનો નિકાચિત બંધ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવીને જ નરકમાં જાય છે અને નરકમાં જઇ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઇ અંતર્મુહૂર્તમાં જ સત્તામાં રહેલ જિનનામના પ્રભાવથી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂર્તથી વધારે જિનનામની સત્તા ઘટી શકતી નથી. અનેક જીવો આશ્રયી કેટલાં સત્તાગત સ્થિતિસ્થાનો નિરંત૨૫ણે જ પ્રાપ્ત થાય ? એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી આરંભીતે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીના સમયો પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે જ પ્રાપ્ત થાય છે. સત્તાગત અનુભાગસ્થાનના ત્રણ પ્રકારો ક્યા ? અને તેનું કારણ શું ? બંધોત્પત્તિક, હતોત્પત્તિક અને હતહતોત્પત્તિક એમ ત્રણ પ્રકારે સત્તાગત અનુભાગસ્થાનો છે. રસબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોથી જે રસસ્થાનો થાય છે તે બંધોત્પત્તિક, ઉર્જાના - અપવર્તનારૂપ કરણ વિશેષથી જે રસસ્થાનો થાય છે તે હતોત્પત્તિક અને રસઘાત દ્વારા જે ફરીથી સત્તાગત અનુભાગસ્થાનો બને છે તે હતહતોત્પત્તિક અનુભાગસ્થાનો છે. ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક સંબંધી ગુણશ્રેણીઓ નવમા દશમા ગુણસ્થાનકે કરે એમ જણાવેલ છે. પરંતુ અપૂર્વક૨ણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ પાંચે અપૂર્વ પદાર્થો કરે છે. તેથી અપૂર્વ ગુણશ્રેણિ પણ કરે છે. એમ નક્કી થાય છે. તો આ ગુણશ્રેણિનો અગિયારમાંથી કઇ ગુણશ્રેણિમાં સમાવેશ થાય ? આ ગુણશ્રેણિનો સમાવેશ ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક ગુણશ્રેણિમાં જ થાય. જો કે પંચમકર્મગ્રંથ ગા૦ ૮૨ની ટીકામાં ઉપરોક્ત બન્ને ગુણશ્રેણિઓ નવમા-દશમા ગુણસ્થાનકે કહેલ છે. છતાં ઉપલક્ષણથી આઠમા ગુણસ્થાનકે પણ હોઇ શકે એમ લાગે છે. ઉપશાંતમોહ આદિ ત્રણ ગુણસ્થાનકે સાતાવેદનીયરૂપ માત્ર એક જ મૂળ અને ઉત્તપ્રકૃતિનો બંધ હોવાથી બધ્યમાન સર્વ દલિક સાતાને જ મળે - માટે સાતાવેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉપશાંતમોહથી સયોગિગુણસ્થાનક સુધી કહેવો જોઇએ છતાં દશમા ગુણસ્થાને જ કેમ કહ્યો ? તમારી વાત સાચી છે. પરંતુ અહીં સર્વત્ર સકષાયી જીવને થતા કર્મબંધનીજ વિવક્ષા છે. તેથી ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકે કષાય ન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ન બતાવતાં દશમા ગુણસ્થાનકે જ બતાવેલ છે. પુરુષવેદનો બંધવિચ્છેદ થયા બાદ તેનું દ્વિતીયસ્થિતિમાં બે સમયન્યૂન બે આવલિકા કાળે બંધાયેલ દલિક જ સત્તામાં કેમ હોય ? તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ કર્મદલિક સત્તામાં કેમ ન હોય ? જે કર્મ જે વિવક્ષિત સમયે બંધાય છે તે વિક્ષિત સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. તે બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪00 કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રથમ સમયથી જ તેનો સંક્રમ શરૂ થાય છે. અને તે દલિકનો અન્ય પ્રકૃતિમાં સંપૂર્ણ સંક્રમ થતાં ઓછામાં ઓછો એક આવલિકા કાળ લાગે, એટલે સંક્રમાવલિકાના દ્વિચરમ સમય સુધી તે દલિક સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. પરંતુ ચરમ સમયે સ્વસ્વરૂપે રહેતું નથી. કેમ કે તે સંપૂર્ણપણે અન્ય પ્રકૃતિમાં સંક્રમેલ છે. ધારો કે અસત્કલ્પનાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના આઠમા સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. અને એક આવલિકાના અસત્કલ્પનાએ ચાર સમય કલ્પીએ તો બંધવિચ્છેદ રૂપ આઠમા સમયે બંધાયેલ કર્મદલિકની ચાર સમય રૂપ બંધાવલિકા અગિયારમા સમયે વ્યતીત થાય. ત્યાર પછીના બારમા સમયથી સંક્રમ શરૂ થાય, ત્યાં બારથી પંદર સમય સુધીના ચાર સમયરૂપ સંક્રમાવલિકા હોય. તે સંક્રમાવલિકાના ઉપાજ્ય સમય સુધી એટલે કે-ચૌદમાં સમય સુધી આઠમા સમયે બંધાયેલ દલિકની સ્વરૂપે સત્તા હોય. પરંતુ સંક્રમાવલિકાના ચરમ સમય રૂપ પંદરમા સમયે સત્તા ન હોય, તે જ પ્રમાણે સાતમા સમયે બંધાયેલ દલિકની તેરમા સમય સુધી, છઠ્ઠા સમયે બંધાયેલ દલિકની બારમા સમય સુધી, એ જ રીતે પાંચમા સમયે બંધાયેલની અગિયારમાં સમય સુધી, ચોથા સમયે બંધાયેલની દશમા સમય સુધી અને ત્રીજા સમયે બંધાયેલ દલિકની નવમા સમય સુધી સ્વરૂપે સત્તા હોય છે પણ પછી-પછીના સમયે સ્વરૂપે સત્તા હોતી જ નથી. વળી આઠમા સમયે બંધવિરચ્છેદ થતો હોવાથી નવમો સમય એ બંધવિચ્છેદ પછીનો પ્રથમ સમય કહેવાય. તે નવમા સમયે ઉપર બતાવ્યા મુજબ ત્રીજાથી આઠમા સમય સુધીના છ સમયે બંધાયેલ દલિકની જ સત્તા હોય છે. પણ આ ગુણસ્થાનકના પ્રથમના બે સમયોમાં બંધાયેલ દલિકોની સત્તા હોતી નથી. અને અસત્કલ્પનાએ ચાર સમયની આવલિકાની કલ્પના કરેલ હોવાથી અસત્કલ્પનાએ જે છ સમય છે એ બે સમયનૂન બે આવલિકા કહેવાય. તેથી જ બંધવિચ્છેદ પછીના એટલે કે નવમા સમયે બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકની જ સત્તા હોય પણ તેથી ઓછી કે વધારે કાળમાં બંધાયેલ દલિકની સત્તા હોઇ શકે જ નહીં. કેટલાં પ્રદેશ સત્કર્મસ્થાનનું એક અદ્ધક થાય ? સામાન્યથી વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનંતા પ્રદેશ સત્કર્મસ્થાનનું એક રૂદ્ધક થાય છે. પરંતુ બંધવિચ્છેદ પછી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચાર પ્રકૃતિઓના દ્વિતીય સ્થિતિગત દલિકના જે બે સમયનૂન બે આવલિકા પ્રમાણે રૂદ્ધકો બતાવેલ છે, ત્યાં વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થતાં નથી, પરંતુ યોગસ્થાનની વૃદ્ધિથી કર્મસ્કંધની વૃદ્ધિએ નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. વળી યોગસ્થાનો અસંખ્ય જ હોવાથી વિવક્ષિત સમયે પણ એક-એક કર્મ સ્કંધની વૃદ્ધિએ અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનો જ થાય. તેથી યોગસ્થાનના આધારે થતાં હોવાથી આ ચાર પ્રકતિઓની દ્વિતીય સ્થિતિમાં અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનનું જ એક-એક રૂદ્ધક થાય છે. પ્ર. ૮૨ સપ્તતિકા ને આશ્રયી પ્રશ્નોત્તરી પ્ર. ૮૩ ઉત્તર દશમા ગુણસ્થાનક સુધી દરેક જીવોને જેમ આઠે કર્મનો ઉદય અવશ્ય હોય છે. તેમ શું ઉદીરણા પણ આઠે કર્મની હોય ? ના, પ્રથમના ૬ ગુણસ્થાનક સુધી ભવની ચરમાવલિકામાં આયુષ્ય વિના ૭ની અને શેષ સર્વ કાળે આઠની તેમજ ૭મા થી ૧૦માં ગુણસ્થાનકની ૧ આવલિકા બાકી હોય ત્યાં સુધી વેદનીય અને આયુષ્ય વિના ૬ની અને ૧૦ મા ગુણસ્થાનકની ચરમ આવલિકામાં મોહનીય વિના પાંચની ઉદીરણા હોય છે. ભવની ચરમાવલિકામાં મિશ્ર ગુણસ્થાનકે આયુ વિના શું સાતે કર્મની ઉદીરણા હોય ? ના, ભવની ચરમાવલિકામાં તથા સ્વભાવે જ મિશ્ર ગુણસ્થાનકનો સંભવ જ ન હોવાથી મિશ્ર હંમેશાં આઠની જ ઉદીરણા હોય છે. મોહનીય વિના છઘને ૭નો ઉદય જઘન્યથી કેટલો કાળ ? અને તે કઇ રીતે ? પ્ર. ૮૪ ઉત્તર પ્ર. ૮૫ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૦૧ ઉત્તર પ્ર.૮૬ ઉત્તર પ્ર. ૮૭ ઉત્તર પ્ર. ૮૮ ઉત્તર પ્ર. ૮૯ છદ્મસ્થને મોહનીય વિના ૭ કર્મનો ઉદય જઘન્યથી ૧ સમય અને તે પ્રથમ સમયે ૧૧મું ગુણસ્થાનક પ્રાપ્ત કરી બીજા સમયે જ કાળ કરનારની અપેક્ષાએ હોય છે. વીતરાગને આઠે કર્મની સત્તા જઘન્યથી અને ઉત્કથી કેટલો કાળ અને કઈ રીતે હોય ? આઠે કર્મની સત્તાવાળા વીતરાગ ૧૧મા ગુણસ્થાનકે જ હોય છે. તેથી ૧૧મા ગુણસ્થાનકના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે. કોઇપણ કર્મના બંધ વિના શું જીવ સંસારમાં રહી શકે ? અને રહે તો કેટલો કાળ ? ૧૪માં ગુણસ્થાનકે બંધ વિના પણ આ ગુણસ્થાનકના ૫ હૂવાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળ સુધી રહી શકે છે. કેવળી અને છઘ0ને સરખો બંધ હોઇ શકે ? હા. કેવળીને ૧૩મા ગુણસ્થાનકની જેમ છાસ્થને પણ ૧૧મે અને ૧૨મે ગુણસ્થાનકે ૧ સાતાવેદનીયનો બંધ સમાન જ હોય છે. ક્ષપકશ્રેણિમાં જ ઘટે એવા દર્શનાવરણીયના સંવેધ કેટલાં ? અને ક્યા ? ૪નો બંધ, ૪નો ઉદય અને છની સત્તા, ૪નો ઉદય ૬ની સત્તા અને ૪નો ઉદય ૪ની સત્તા આ ૩ ક્ષપકશ્રેણિમાં જ ઘટે છે. દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધમાંથી જઘન્યથી ૧ સમય કાળવાળા સંવેધ કેટલાં? અને તે કઇ રીતે ? ઉપશમણિમાં ૪નો બંધક અથવા અબંધક થઇ બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ (૧-૨) ૪નો બંધ ૪-૫નો ઉદય અને ૯ની સત્તા, (૩-૪) અબંધ, ૪-૫ નો ઉદય અને ૯ની સત્તા આ ૪ અને બારમાં ગુણસ્થાનકના ચરમ સમયે જ સંભવે છે તે ૪નો ઉદય ૪ની સત્તા આ ૫ સંવેધનો કાળ જઘન્યથી ૧ સમય છે. ૭નો બંધ -૮ નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંદર કોષ્ટકમાં બતાવેલ છે તેટલો જ ઘટે? કે તેથી વધારે પણ ઘટી શકે ? ચાલુ મત પ્રમાણે કોષ્ટકમાં બતાવેલ છે તે જ પ્રમાણે ઘટે, પરંતુ મતાન્તરે નારકો મરણન અંતર્મુહૂર્ત પહેલાં પણ પરભવનું આયુષ્ય બાંધે છે. તે મતે આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગે અધિક અંતર્મુહૂર્ત હીન ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ નારકો પરભવનું આયુષ્ય બાંધી શકે છે. આ મત શું કર્મગ્રંથકારો માને ઉત્તર પ્ર. ૯૦ ઉત્તર પ્ર. ૯૧, ઉત્તર પ્ર. ૯૨ છે? ઉત્તર હા. પંચસંગ્રહ સંક્રમણકરણ ગાથા ૧૦૧ તેમજ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ૯૧માં પર્યાપ્ત થઇ તરત જ સમ્યકત્વ પામી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ કાળ સુધી સમ્યકત્વના નિમિત્તથી સતત મનુષ્યદ્ધિક બાંધી ભવના છેલ્લા અંતર્મુહુર્તમાં મિથ્યાત્વ પામી નરકમાંથી નીકળી તરતના તિર્યંચના ભવમાં આવી પ્રથમસમયે મનુષ્યદ્રિકનો ઉત્કૃષ્ટ સંક્રમ કરે છે. એમ બતાવેલ છે. તેથી બે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વના કાળમાં તો તિર્યંચ આયુષ્યનો બંધ જ નથી અને ૭મી નરક પૃથ્વીનો નારક તિર્યંચોમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ભવના છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યાત્વ પામી તિર્યંચનું આયુ બાંધી અંતર્મુહૂર્ત બાદ કાળ કરી તિર્યંચમાં જાય, આથી નારકો છેલ્લા અંતર્મુહૂર્ત પણ આયુ બાંધે છે. એ હકીકત આ બન્ને ગ્રંથકારોને માન્ય છે. એમ સ્પષ્ટ જણાય પ્ર. ૯૩ | મુળ કર્મના જેમ બંધોદય સત્તાના ૭ સંવેધ ભંગ છે તેમ ઉદીરણા સાથે પણ આ ૭ જ હોય કે તફાવત હોય ? ઉત્તર ૭ થી વધારે હોય તે આ પ્રમાણે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ અનું બંધ ઉદય ઉદીરણા સત્તા ગુણસ્થાનક ૮ |૧ થી ૬ (૩જા વિના) | ૭માં ૮ |૧ થી ૬ ||૧ થી ૬, ૩જા વિના ભવની ચરમાવલિકામાં ૭ થી ૯ ૧૦મા (ચરમાવલિકા વિના) ૭ | | ૮ | ૫ | ૮ ૧૦મા લપકને ચરમાવલિકામાં |૮T૧ | 8 | | ૧૨મા (ચરમાવલિકા વિના) ૧૨માં ચરમાવલિકામાં ૧૧માં ૧૩માં ૧૪મા ૧૨૦ | ૪ | | આ પ્રમાણે વિશેષતા છે. પ્ર. ૯૪ ઉત્તર દર્શનાવરણીયના ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ એમ બે ઉદયસ્થાનો અને તે બંને ઉદયસ્થાનોનો કાળ સારસંગ્રહમાં જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત બતાવેલ છે. પરંતુ ૫ થી ૬ કલાક અથવા તેથી પણ વધારે ટાઇમ સુધી સતત કામકાજની ધમાલમાં અથવા તો ઉત્તમ પ્રકારના મુનિઓ સતત આરાધના વગેરેમાં હોય છે. તેમજ કેટલાએક જીવો ૮ થી ૧૦ કલાક અથવા તેથી પણ વધારે કાળ સુધી સતત નિદ્રા લે છે. એટલું જ નહીં, પરંતુ કુંભકર્ણ છ માસ સુધી ઉંઘતા હતા એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તો આ બન્ને ઉદયસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ ઉપર બતાવેલ યુક્તિથી અંતર્મુહૂર્તથી ઘણાં વધારે કાળ સુધી પણ કેમ ન હોય ? સ્થલદષ્ટિએ તમારો પ્રશ્ન બરાબર છે, પરંતુ સૂક્ષ્મદષ્ટિથી તેમ નથી. કર્મનો વિપાકોદય વ્યક્ત એટલે આપણને ખ્યાલમાં આવે તેવો અને અવ્યક્ત એટલે આપણને ખ્યાલમાં ન આવે તેવો એમ બે પ્રકારના હોય છે. જ્યારે જ્યારે વ્યક્તિ વિપાકોદય હોય ત્યારે ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને અવ્યક્ત વિપાકોદય હોય ત્યારે આપણને ખ્યાલ નથી આવતો. દષ્ટાંત તરીકે નવમા ગુણસ્થાનકે અમુક ભાગ સુધી મહામુનિને પણ ત્રણ વેદનો અને અમુક અમુક ભાગ સુધી સંજ્વલન ક્રોધાદિકનો તેમજ આઠમાં ગુણસ્થાનક સુધી હાસ્યાદિ બે યુગલનો ઉદય અવશ્ય હોય છે, અને રૈવેયક તથા અનુત્તર દેવોને ૪-૪ ગુણસ્થાનક હોવાથી વેદોનો વિપાકોદય અવશ્ય હોય છે. પરંતુ સાતમા ગુણસ્થાનકવાળા અને તેથી પણ આગળ વધેલા શ્રેણિમાં રહેલ મહામુનિઓને મનથી લેશમાત્ર પણ વિષય વિકારનો અને હાસ્યાદિકના ઉદયનો પોતાને પણ ખ્યાલ આવતો નથી.અને આવો વિચાર પણ હોતો નથી. એટલું જ નહિં પણ “જે સાવિવાર:' આ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિ મહારાજાએ વેદોનો. વિપાકોદય હોવા છતાં રૈવેયક અને અનુત્તર દેવોને માનસિક દૃષ્ટિએ પણ વિકાર ૨હિત કહેલા છે. એ જ પ્રમાણે સંપૂર્ણ શારીરિક તંદુરસ્તીવાળા કેટલાએક સુખી માણસોને પણ જીવન સુધી રોગાદિક નથી આવતા અને દવાઓ પણ લેવી પડતી નથી. અર્થાત્ સાતાનો જ ઉદય જણાય છે. અનુત્તર દેવોને પણ લગભગ સાતાનો જ ઉદય જણાય છે. પરંતુ તત્ત્વાર્થ સૂત્ર ચોથા અધ્યાયના ભાષ્યમાં દેવોને વધુમાં વધુ ૬ માસ સુધી સાતાનો ઉદય બતાવેલ છે. એટલે વચ્ચે વચ્ચે અવ્યક્ત અસાતાનો વિપાકોદય પણ છે. અને મનુષ્યોને પણ અંતર્મુહૂર્ત પછી અસાતાનો અવ્યક્તોદય થાય છે. છતાં તેનો ખ્યાલ ન આવવાથી આપણને સતત સાતાનો ઉદય જણાય છે. તેમ અંતર્મુહૂર્ત પછી અવશ્ય વ્યક્ત નહી તો અવ્યક્ત રૂપે પણ નિદ્રાનો ઉદય થાય છે. અને સામાન્યથી ૬ થી ૭ કલાક અથવા તેથી વધારે કાળ સુધી ઉઘનાર માણસને પણ અંતર્મુહૂર્ત છી અવશ્ય Jain Education Interational For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૦૩ વચમાં-વચમાં સૂક્ષ્મ કાળ પર્યત નિદ્રાનો ઉદય અટકે છે. અને ફરીથી ઉદય થઇ જાય છે. તેથી તે વચલો કાળ બહુ જ અલ્પ હોવાથી અને તેમાં પણ અવ્યક્ત નિદ્રાનો ઉદય હોય માટે આપણને ૪ અથવા ૫ ના ઉદયસ્થાનનો કાળ ઘણો લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અંતર્મુહૂર્ત જ હોય છે એમ જ્ઞાનીઓના વચનો ઉપરથી સમજાય છે. પ્ર. ૯૫ જઘન્યથી ૧ સમયકાળ પ્રમાણ ગોત્રકર્મના કેટલા ? અને ક્યાં ભાંગા હોય. ઉત્તર પ્રથમ ભાંગા સિવાયના ૬ એ ભાંગાઓનો કાળ જઘન્યથી ૧ સમય પ્રમાણ છે. પ્ર. ૯૬ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ સુધી સંભવે એવા ગોત્ર કર્મના ભાંગા કેટલા ? અને ક્યા? ઉત્તર (૧) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય અને બેની સત્તા, આ એક જ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્ર. ૯૭ દર્શનાવરણીયકર્મના એવા ક્યાં સંવેધો છે, કે જેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ જ કાળ હોય ? ઉત્તર મૂળ મતે ક્ષપકશ્રેણિમાં જ સંભવતા (૧) ચારનો બંધ, ૪નો ઉદય અને ૬ની સત્તા (૨) અબંધ, ૪નો ઉદય અને ૬ની સત્તા. આ બે સંવેધોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે. પરંતુ મતાંતરે આ બે સંવેધનો પણ જઘન્ય કાળ એક સમય પ્રમાણ સંભવે છે. પ્ર. ૯૮ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય પ્રમાણ જ કાળવાળો દર્શનાવરણીયનો ક્યો સંવેધ છે ? ઉત્તર ૪નો ઉદય અને ૪ની સત્તા ૧૨મા ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી તેનો કાળ બન્ને રીતે ૧ સમય પ્રમાણ જ હોય છે. પ્ર. ૯૯ મોહનીયકર્મના એવાં કેટલાં અને ક્યાં બંધસ્થાનો છે કે જેઓનો જઘન્યથી કાળ ૧ સમય હોય ? ઉત્તર ૨૧, ૯ અને ૫ થી ૧ પર્વતના એમ ૭ બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય હોય છે. પ્ર. ૧૦૦ નવનું બંધસ્થાન છટ્ટાથી ૮મા ગુણસ્થાનક સુધી હોય છે. અને આ ત્રણે ગુણસ્થાનકનો સંયુક્ત કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. માટે નવના બંધનો જઘન્ય કાળ ૧ સમય શી રીતે હોય ? ઉત્તર ઉપશમશ્રેણિમાં ચડતાં ન આવે. પરંત ઉપશમશ્રેણિથી પડતાં નવમા ગુણસ્થાનકે પાંચનો બંધ કરનાર આઠમે ગુણસ્થાનકે આવી ૧ સમય બંધ કરી તરત જ કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થનાર બીજા સમયે ૧૭નો બંધ કરે છે. એ અપેક્ષાએ ૯ના બંધનો જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે. પ્ર. ૧૦૧ મોહનીયકર્મની એક જીવને સતત અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી પણ ઉદયમાં રહે એવી કેટલી ? અને કઇ પ્રકૃતિઓ છે. ઉત્તર મિથ્યાત્વમોહનીય, સમ્યકત્વમોહનીય, પુરુષવેદ અને નપુંસકવેદ આ ૪ પ્રકૃતિઓ ૧ જીવને સતત અંતર્મુહૂર્તથી વધારે કાળ પણ ઉદયમાં હોઇ શકે છે. ત્યાં મિથ્યાત્વમોહનીય અભવ્યને તથા અનાદિ મિથ્યાદૃષ્ટિને અનાદિ કાળથી ઉદયમાં હોય છે. અને સમ્યકત્વથી પડેલાને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી, સમ્યકત્વ મોહનીયનો ઉદય સાધિક ૬૬ સાગરોપમ સુધી, નપુંસકવેદનો ઉદય અસાંવ્યવહારિક જીવો આશ્રયી અનાદિ અનંત અને અનાદિ -સાત્ત તેમજ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવેલા જીવો આશ્રયી ઉત્કૃષ્ટથી આવલિકાના . અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ અસંખ્ય પુગલ પરાવર્ત અને પુરુષવેદનો ઉત્કૃષ્ટ ઉદય ૩૩ સાગરોપમ પ્રમાણ હોય છે. પ્ર. ૧૦૨ દરેક જીવોને વેદોદય અંતર્મુહૂર્તમાં અવશ્ય પરાવર્તન થાય છે એમ સપ્તતિકા અને આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે. તો આટલો કાળ શી રીતે ઘટે ? ઉત્તર જે ગતિમાં અથવા જે જાતિમાં અમુક જ દ્રવ્ય વેદ હોય ત્યાં કાયમ માટે ભાવ વેદ પણ તે જ હોય છે. એટલે કે ભાવવેદનું પરાવર્તન થતું નથી. માટે જ નરકમાં તેમજ ચઉરિન્દ્રિય સુધીના જીવોને કેવળ દ્રવ્યથી નપુંસકવેદ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०४ કર્મપ્રકૃતિ ભાગ - ૩ હોય છે. તેથી ત્યાં ઉદયસ્થાન આશ્રયી મોહનીયકર્મની ચોવીશી બતાવેલ નથી, પરંતુ અષ્ટકો જ બતાવેલ છે. અને દેવગતિમાં નપુંસક વિના દ્રવ્યવેદ બે જ હોવાથી બે ભાવવંદ આશ્રયી ષોડશક અથવા ૧૬-૧૬ ભાંગા કરેલ છે. પણ ચોવીશી કરેલ નથી. તેથી મને આ બાબતમાં આમ લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. પ્ર. ૧૦૩ દેવગતિમાં તમારા કહેવા પ્રમાણે પણ પુરુષ અને સ્ત્રી એમ બે દ્રવ્યવેદ હોય છે. માટે ભાવથી નપુંસકવેદ ઉદયમાં ન આવે તો પણ બે ભાવવેદનો ઉદય અંતર્મુહૂર્ત અવશ્ય પરાવર્તન થાય છે. તેથી પુરુષવેદના ઉદયનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ શી રીતે હોય? ઉત્તર દેવોમાં દેવીઓની ઉત્પત્તિ પ્રથમના બે દેવલોક સુધી જ હોય છે. માટે દ્રવ્યથી સ્ત્રીવેદ બે દેવલોક સુધી જ હોવાથી ત્યાં ભાવથી બન્ને વેદોના ઉદયનું પરાવર્તન અવશ્ય થાય છે પરંતુ ત્રીજા દેવલોકથીદ્રવ્યથી લિંગાકારરૂપ સ્ત્રીવેદ પણ નથી. પરંતુ માત્ર દ્રવ્યથી લિંગાકાર રૂપે પણ પુરુષવેદ જ હોય છે. માટે તે દેવોને સતત ભાવવેદોદય પુરુષવેદનો જ હોય છે. પરંતુ અન્ય વેદોનો ઉદય ન હોય, તેથી અનુત્તર દેવો આશ્રયી પુરુષવેદના ઉદયનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ ઘટી શકે એમ લાગે છે. તે સિવાય બીજી કોઇ વિવક્ષા હોય તો તે અપેક્ષાએ પણ બહુશ્રુતો પાસેથી સમજવું. આમાં મારો આગ્રહ નથી. મારા ક્ષયોપશમ પ્રમાણે લખેલ છે. પ્ર. ૧૦૪ ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટી અનંતાનુબંધિની વિસંયોજના કરી પહેલે ગુણસ્થાનકે જાય ત્યારે બંધાવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય ન હોવાથી પહેલે ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી ૭નું ઉદયસ્થાન હોય એમ બતાવેલ છે. પરંતુ કોઇપણ કર્મપ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં પણ અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધાકાળ હોય છે. અને અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી ઉત્કૃષ્ટ અબાધા કાળ ૪ હજાર વર્ષ પ્રમાણ છે. તેથી પહેલે ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય વિના જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪ હજાર વર્ષ પ્રમાણ ૭ ના ઉદયસ્થાનનો કાળ ઘટી શકે. છતાં તેમ ન બતાવતાં માત્ર એક બંધાવલિકા જ કેમ બતાવેલ છે ? ઉત્તર પહેલે ગુણસ્થાનકે આવી નવીન બંધાયેલ અનંતાનુબંધિ અબાધાકાળની દષ્ટિએ એટલા કાળ પછી જ ઉદયમાં આવે. એ વાત બરાબર છે. પરંતુ જે સમયે પહેલે ગુણસ્થાનકે આવી અનંતાનુબંધિનો બંધ શરૂ કરે છે. તે જ સમયથી અનંતાનુબંધિ પતગ્રહ બને છે. અર્થાત્ સત્તામાં રહેલ શેષ ચારિત્રમોહનીયની પ્રવૃતિઓ અનંતાનુબંધિમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને તે સંક્રઓમાણ અનંતાનુબંધિ રૂપે બનેલ દલિકનો આવલિકા પછી અવશ્ય ઉદય થાય છે. પ્ર. ૧૦૫ જો સંક્રમીને અનંતાનુબંધિ રૂપે થયેલ દલિકનો ઉદય થતો હોય તો ૧ આવલિકા પછી શા માટે ? પહેલા સમયથી કેમ નહીં ? ઉત્તર જેમ બંધ-આવલિકા સકલ કરણને અયોગ્ય હોય છે. તેમ સંક્રમીને આવેલ દલિકોમાં પણ સંક્રમ - આવલિકા સુધી કોઇપણ કરણ લાગતું નથી અને ઉદયમાં પણ આવતા નથી. પ્ર. ૧૦૬ જો આ રીતે હોય તો સંક્રમ-આવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય ન હોય એમ બતાવવું જોઇએ પણ એમ ન બતાવતાં બંધાવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય ન હોય એમ કેમ બતાવેલ છે ? ઉત્તર બંધ-આવલિકા અને સંક્રમ-આવલિકા બન્ને સાથે જ શરૂ થાય છે. અને સાથે જ પૂર્ણ થાય છે. માટે બન્ને રીતે કહી શકાય તેમાં કાંઇ ફરક પડતો નથી. પ્ર. ૧૦૭ ઉદયપદ અને પદવૃંદ એ બે માં શું તફાવત છે ? ઉત્તર ઉદયપદ = ઉદયસ્થાનને ઉદય ચોવીશી સાથે ગુણવાથી જે આવે તે ઉદયપદ (ઉદયપદ ચોવીશી) અથવા એક ઉદયસ્થાનની ચોવીશીઓનો સમૂહ. પદવૃંદ = ઉદયપદ ચોવીશીને ચોવીશે ગુણવાથી જે આવે તે પદછંદઅથવા ઉદયસ્થાનોની કુલ પ્રકૃતિઓનો સમૂહ.(પદ = પ્રકૃતિઓ, વૃંદ = સમૂહ) For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૦૫ પ્ર. ૧૦૮ ઉત્તર પ્ર. ૧૦૯ ઉત્તર પ્ર. ૧૧૦ ઉત્તર પ્ર. ૧૧૧ ઉત્તર પ્ર. ૧૧૨ મોહનીય કર્મના એવાં કેટલાં અને ક્યાં સત્તાસ્થાનો છે કે જેઓનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તથી વધારે હોય ? ૨૮-૨૭-૨૬-૨૪ અને ૨૧ એમ ૫ સત્તાસ્થાનનો સારસંગ્રહમાં બતાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તથી વધારે પણ હોય છે. માત્ર મનુષ્યગતિમાં જ ઘટે એવાં મોહનીય કર્મના સત્તાસ્થાનો કેટલો ? અને ક્યાં ક્યાં ? ૨૩ અને ૧૩ થી ૧ સુધીના મોહનીયકર્મના ૯ સત્તાસ્થાનો માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. બીજી કોઇ ગતિમાં ઘટતાં નથી. ક્યા ક્યા વેદ શ્રેણિ માંડનારને ક્યાં-ક્યાં સત્તાસ્થાનો ન આવે ? સ્ત્રીવેદે શ્રેણિ માંડનારને પનું ૧ અને નપુંસકવેદ શ્રેણિ માંડનારને ૫ તથા ૧૨નું એ બે સત્તાસ્થાનો ન આવે અને પુરુષવેદે શ્રેણિ માંડનારને બધાં જ આવે. પાંચમા ગુણસ્થાનકે મોહનીયકર્મના ૨૨ અને ૨૧ના સત્તાસ્થાનો કેટલી ગતિમાં હોય ? તિર્યંચ અને મનુષ્યને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં બદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વી જો તિર્યંચમાં જાય તો યુગલિકમાં જ જાય અને યુગલિકમાં દેવોની જેમ વિરતિના પરિણામ ન હોવાથી ૨૨ અને ૨૧નું સત્તાસ્થાન ૫ મા ગુણસ્થાનકે તિર્યંચગતિમાં હોતું નથી. પણ મનુષ્યગતિમાં જ હોય છે. ક્ષપકશ્રેણિમાં ૫ ના બંધે પુરુષવેદે શ્રેણિ માંડનારને ૧૧નું અને ૪ ના બંધે પુરુષવેદનો ક્ષય ન થાય ત્યાં સુધી પનું સત્તાસ્થાન આવે છે. છતાં સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને ૧૧નું સત્તાસ્થાન પાંચના બંધે આવવાને બદલે ચારના બંધે કેમ આવે ? અને નપુંસક વેદોદયે શ્રેણિ માંડનારને ૫ના બંધે ૧૨નું સત્તાસ્થાન જ કેમ નહીં ? તેમ જ ૧૧નું પણ ૪ ના બંધે જ કેમ ? અને આ બન્ને વેદોદયે શ્રેણિ માંડનારને પનું સત્તાસ્થાન જ કેમ નહીં ? નવમા ગુણસ્થાનકે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયકાળ જેટલો છે. તેના કરતાં પુરુષવેદનો ઉદય કાળ વધારે હોય છે. અને જ્યાં સુધી કોઇપણ વેદનો ઉદય છે. ત્યાં સુધી પુરુષવેદ બંધાય જ છે. પણ વેદોદયના વિચ્છેદની સાથે જ પુરુષવેદનો બંધ પણ વિચ્છેદ થાય છે. તેમજ પુરુષવેદોદયે અને સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને પહેલાં નપુંસકવેદનો અને ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય થાય છે. પણ નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ તથા સ્ત્રીવેદનો ક્ષય એક સાથે જ થાય છે. તેથી નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને ૧૨નું સત્તાસ્થાન ઘટતું જ નથી. પરંતુ બીજા વેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદનો ક્ષય થયા પછી સ્ત્રીવેદનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૨નું સત્તાસ્થાન ઘટે જ, ત્રણે વેદોદયે શ્રેણિ માંડનાર હાસ્ય પદ્ધ અને પુરુષવેદ એ ૭નો ક્ષય કરવાની શરૂઆત એક જ સાથે કરે છે. તેથી નપુંસકવેદોદયે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદના ક્ષયની સાથે જ જ્યારે ૧૧નું સત્તાસ્થાન આવે છે ત્યારે પુરુષવેદનો બંધ પણ વિચ્છેદ થયેલ હોવાથી આ બન્ને વેદોદયવાળા જીવોને ૧૧નું સત્તાસ્થાન ૪ના બંધે જ આવે, પણ પાંચના બંધે ન જ આવે. વળી સ્ત્રીવેદના ક્ષય પછી આ બંને વેદોયવાળા જીવો ૭નો ક્ષય પણ એક સાથે જ કરે છે. માટે ૭ના ક્ષય પછી ૪ના બંધે ૪નું આવે, પણ એનું સત્તાસ્થાન ન આવે. ત્યારે પુરુષ વેદોદયે શ્રેણિ માંડનારને હાસ્યષકનો ક્ષય થાય ત્યાં સુધી પુરુષવેદનો ઉદય હોવાથી પુરુષવેદનો બંધ પણ ચાલુ હોય છે. તેથી સ્ત્રીવેદના ક્ષય બાદ પના બંધે હાસ્યષકનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૧નું સત્તાસ્થાન આવે. ૭નો ક્ષય કરવાની શરૂઆત એકી સાથે કરે છે. પરંતુ પુરુષવેદનો બંધ ચાલુ હોવાથી ૭નો ક્ષય એક સાથે થતો નથી. પણ હાસ્યષકનો ક્ષય થાય તે સમયે પચ્ચાનુપૂર્વીએ સમયોન ૨ આવલિકામાં બંધાયેલ પુરુષવેદનો ક્ષય ન થવાથી ૪ના બંધે સમયોન બે . આવલિકા કાળ સુધી પનું સત્તાસ્થાન આવે. અને પછી ૪નું આવે. પમા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમ્યકત્વીને મોહનીયકર્મના ઉદયપદો અને પદવંદ કેટલાં ? અને કઇ રીતે ? તે જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને પણ કેટલાં ? અને કઇ રીતે હોય ? ઉત્તર પ્ર. ૧૧૩ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ४०६ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉત્તર પાંચમા ગુણસ્થાનકે ક્ષયોપથમિક સમ્યકત્વીને ૬-૭ અને ૮ એમ ૩ ઉદયસ્થાનો હોય છે. ત્યાં છના ઉદયની ૧ ચોવીશી માટે ૬, ૭ના ઉદયની બે ચોવીશી માટે ૧૪ અને ૮ના ઉદયની ૧ ચોવીશી માટે ૮, એમ કુલ ૨૮ ને ૨૪ વડે ગુણતાં ૬૭૨ પદવૃંદો હોય છે. એ જ પ્રમાણે ક્ષાયિક અને ઓપશમિકને ૫-૬ અને ૭ આ ૩ ઉદયસ્થાનો હોય છે. ત્યાં પના ઉદયની ૧ ચોવીશી માટે ૫, ૬ ના ઉદયની ૨ ચોવીશી માટે ૧૨, અને ૭ના ઉદયની ૧ ચોવીશી માટે ૭ એમ ૨૪ ઉદયપદ અને ૨૪ ને ૨૪ વડે ગુણતાં ૫૭૬ પદવૃંદ થાય છે. પ્ર. ૧૧૪ જિનનામનો બંધ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના બંધનો કાળ અંતર્મુહૂર્ત જ હોવો જોઇએ પરંતુ ૧ સમય કેવી રીતે ઘટે ? ઉત્તર જિનનામ કર્મનો બંધ જઘન્યથી અંતર્મુહૂર્ત હોવા છતાં પણ ઉપશમશ્રેણિમાં જિનનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ૨૯ના બંધનો આઠમાના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ કરી પડતાં ફરી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે આ જ ૨૯ પ્રકૃતિઓનો બંધ કરી બીજા સમયે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરે, માટે આ અપેક્ષાએ જઘન્ય કાળ ૧ સમય પ્રમાણ પણ હોય છે. પ્ર. ૧૧૫ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધનો સારસંગ્રહમાં બતાવેલ જઘન્ય કાળ શી રીતે ઘટે ? તે બરાબર સમજાવો. ઉત્તર અવસર્પિણીના ચોથા આરામાં શ્રેણીક રાજાની જેમ નિકાચિત જિનનામનો બંધ કરી ૮૪ હજાર વર્ષના આયુષ્યવાળા પ્રથમ નરકમાં જઇ ત્યાંથી ઉત્સર્પિણીના ત્રીજા આરાની શરૂઆતમાં થનાર પદ્મનાભ તીર્થકર પરમાત્માની જેમ સાધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણ કાલ થાય તે આ પ્રમાણે...... પ્ર. ૧૧૬ ચોથા આરાનો અમુકકાળ બાકી હતો ત્યારે નરકમાં ગયેલા અને ત્યાં પાંચમા-છઠ્ઠા પહેલા અને બીજા આ ૨૧-૨૧ હજારવર્ષ પ્રમાણ ચારે આરાનો કાળ ૮૪ હજાર વર્ષ અને ત્રીજા આરાના લગભગ ૩ વર્ષ વ્યતીત થાય ત્યારે નરકમાંથી આવી તીર્થકરની તરીકે ઉત્પન્ન થાય માટે ત્રીજા આરાનો અમુક અને ચોથા આરાનો અમુક કાળ અધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણ સતત જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ હોય છે. અને જો નિકાચિત જિનનામની સત્તાવાળો દેવમાં જાય તો જઘન્યથી પણ ૧ પલ્યોપમના આયુષ્યવાળા વૈમાનિકમાં જ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧ પલ્યોપમ તેમજ સુરા સમણિ' આ મતની અપેક્ષાએ જિનનામ નિકાચિત કરી તીર્થંકર પરમાત્માનો જીવ ૧૦ હજાર વર્ષ પ્રમાણ આયુષ્યવાળા ભવનપતિ આદિ દેવમાં અથવા નરકમાં પણ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧૦ હજાર વર્ષ પ્રમાણ પણ ઘટે છે. લબ્ધિ અપર્યાપ્ત જીવોને પ્રથમના પોતપોતાના બે જ ઉદયસ્થાનો બતાવેલ છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે પરાઘાત અથવા પરાઘાત અને વિહાયોગતિનો ઉદય અવશ્ય થાય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવો પણ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને જ કાળ કરે છે. માટે એકેન્દ્રિયોને ૨૫નું અને શેષ તિર્યંચ-મનુષ્યોને ૨૮નું ત્રીજું ઉદયસ્થાન પણ કેમ ન હોય ? શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત વગેરેનો ઉદય લબ્ધિ પર્યાપ્ત જીવોને અવશ્ય થાય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્ત જીવોને મરણપર્વત પરાઘાત વગેરેનો ઉદય થતો જ નથી. તેથી પોતપોતાના પ્રથમના બે જ ઉદયસ્થાનો હોય છે. રૈવેયક આદિ દેવોને ઉદયસ્થાનો અને ઉદયભાંગા કેટલાં હોય ? રૈવેયક અને અનુત્તર દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નથી. તેથી તેઓને ૨૧ આદિ પ્રથમના ૫ ઉદયસ્થાનો અને દરેક ઉદયસ્થાનના ૮-૮ એમ કુલ ૪૦ ઉદયભાંગા હોય છે. એ જ પ્રમાણે અન્ય દેવોને પણ મૂળ શરીર આશ્રયી ૫ ઉદયસ્થાન અને ૪૦ ઉદયભાંગા હોય છે. ઉત્તર પ્ર. ૧૧૭ ઉત્તર For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૦૭ પ્ર. ૧૧૮ દેવોની જેમ નારકો પણ ઉત્તર ક્રિય શરીર બનાવે છે. તો નારકના પણ ઉત્તર શરીરના ભાંગા જુદા કેમ ગણેલ નથી ? ઉત્તર પ્ર. ૧૧૯ ઉત્તર પ્ર. ૧૨૦ ઉત્તર પ્ર. ૧૨૧ ઉત્તર દેવોના ઉત્તર વૈક્રિય શરીરમાં ૨૭ના ઉદયસ્થાન પછી ઉદ્યોતનો ઉદય પણ હોઇ શકે છે. માટે ૨૮થી ૩૦ સુધીના ઉદયસ્થાનોમાં પ્રકૃતિઓ બદલાય છે. માટે ઉત્તર વૈક્રિયના ૨૮ આદિ ત્રણે ઉદયસ્થાનના ૮-૮ એમ ૨૪ ભાંગા અધિક હોય છે. અને તે મૂળ શરીરથી ભિન્ન હોવાથી જુદા ગણાય છે. પરંતુ નારકોને અપર્યાપ્ત અવસ્થામાં ૨૫ આદિના ઉદયસ્થાનોમાં અને ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં ૨૫ આદિના ઉદયસ્થાનોમાં પ્રકૃતિઓનો તફાવત નથી. પરંતુ એકની એક જ હોય છે. માટે ૫ ઉદયસ્થાનના ૫ ઉદયભાંગા જ ગણાય છે. ૭૭૯૧ ભાંગામાં લબ્ધિ અપર્યાપ્ત જીવોના કુલ ઉદયભાંગા કેટલાં ? અને ક્યા ક્યા ? ૨૧ના ઉદયે લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિયના સૂક્ષ્મ-બાબર અપર્યાપ્તના અયશ સાથેના ૨, વિક્લેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ એમ ૭, અને ૨૪ના ઉદયે એકેન્દ્રિયના અપર્યાપ્તના સૂક્ષ્મ-બાદર, પ્રત્યેક-સાધારણ સાથે અયશના ૪, ર૬ના ઉદયના વિક્લેજિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ એમ ૫, એમ ત્રણે ઉદયસ્થાને મળી લબ્ધિ અપર્યાપ્ત જીવોના ૧૬ ઉદયભાંગા હોય છે. જેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૨૧ અને ૨૬ના ઉદયનો લબ્ધિ અપર્યાપ્ત જીવોનો ૧-૧ ભાંગો બતાવેલ છે તેમ ૨૧ અને ૨૫ના ઉદયના દેવો અને નારકોના કેમ બતાવેલ નથી ? દેવો અને નારકો લબ્ધિ અપર્યાપ્ત હોતા જ નથી. માત્ર કરણ અપર્યાપ્ત જ હોય છે. તેથી તેઓના મનુષ્ય અને તિર્યંચની જેમ લબ્ધિ અપર્યાપ્તના ઉદયભાંગા હોતા નથી. કેવળી આશ્રયી ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો ? અને તે કઇ અપેક્ષાએ ? કેવળી સમુદ્દઘાતમાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીને અનુક્રમે ૨૬ અને ૨૭નું ઉદયસ્થાન હોય છે. તેથી બીજા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનનો જઘન્ય કાળ ૧ સમય અને છઠ્ઠા તથા સાતમા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ ૨ સમય છે. સામાન્ય મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ ૨૧ આદિ જે ૫ ઉદયસ્થાનો બતાવેલ છે. તે પાંચે ઉદયસ્થાન દરેક મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ શું હોય જ ? પરભવમાંથી કાળ કરી વિગ્રહગતિ દ્વારા મનુષ્યમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ જ ૨૧નું ઉદયસ્થાન હોય છે. પરંતુ પરભવમાંથી કાળ કરી 2 શ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર મનુષ્યને ૨૧નું ઉદયસ્થાન જ ન હોય. પરંતુ ૨૬ આદિ ૪ ઉદયસ્થાનો જ હોય, કારણ કે પરભવના અન્ય સમય સુધી પરભવ સંબંધી ૨૧ સિવાયનું કોઇપણ ઉદયસ્થાન હોય છે. અને પછીના સમયે ઉત્પત્તિ સ્થાને આવતાં જ મનુષ્યને ર૬નું ઉદયસ્થાન આવી જાય છે. એ જ પ્રમાણે પરભવમાંથી કાળ કરી ઋજુશ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર અન્યગતિના જીવોને પણ ૨૧નું ઉદયસ્થાન હોતું નથી. પરંતુ ૨૧ સિવાયના ઉદયસ્થાનો યથાસંભવ હોય છે. કેવલ ૧ ઉદયસ્થાન હોય એવા કોઇ જીવો હોય કે નહીં ? પરભવમાંથી કાળ કરી જશ્રેણિ દ્વારા ઉત્પન્ન થનાર અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિયોને માત્ર ૨૪નું અને શેષ મનુષ્ય-તિર્યંચો ને માત્ર ૨૬નું ૧ જ ઉદયસ્થાન હોય છે. બન્ને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય ? ઉપરના પ્રશ્નમાં બતાવ્યા પ્રમાણે બન્ને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય. પણ વધારે ન હોય. પ્ર. ૧૨૨ ઉત્તર પ્ર. ૧૨૩ ઉત્તર પ્ર. ૧૨૪ ઉત્તર For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્ર. ૧૨૫ ઉત્તર , ૧૨૬ ઉત્તર બન્ને રીતે ૮૬ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ બતાવો છો તો સારસંગ્રહમાં આ સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમ બતાવેલ છે ? એકેન્દ્રિયમાં જઇ વૈક્રિય અષ્ટકની ઉર્વલના સાથે જ શરૂ કરે છે, પરંતુ ઉત્તમ પ્રકૃતિઓની ઉદ્વલના પહેલાં અને તેથી અશુભ અથવા તેથી ઓછી ઉત્તમ પ્રકૃતિની ઉદ્ગલના પછી પૂર્ણ થાય છે. માટે પહેલાં દેવદ્વિકની ઉદ્ગલના પૂર્ણ કરે ત્યારે ૮૬ની સત્તા થાય અને ત્યાર પછી પણ વૈક્રિય ચતુષ્ક અને નરકદ્વિક આ ૬ પ્રકૃતિઓની ઉર્વલના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી આ ૬ પ્રકૃતિઓની ઉર્વલના દ્વારા સત્તાનો ક્ષય ન થાય ત્યાં સુધી ૮૬ની સત્તા હોય છે. એ અપેક્ષાએ આ સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઘટી શકે છે. વૈક્રિય તથા આહારક શરીર બનાવી જીવ સાતમા ગુણસ્થાનકે પણ જાય છે. માટે જ સાતમા ગુણસ્થાનકે આ બે યોગ સહિત ૧૧ યોગ બતાવેલ છે. અને સાતમા ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તો આહારકનો બંધ અવશ્ય હોય એમ આ ગ્રંથકાર માને છે. તેથી સામાન્યથી આ ગુણસ્થાનકે સ્વરવાળા વૈક્રિય અને આહારક શરીરના ઉદયનો ૨૯નો ૧-૧ અને ૩૦નો ૧-૧ એમ ઉત્તર શરીરના ૪ અને મૂળ શરીરના ૧૪૪ એમ ૧૪૮ ઉદયભાંગા હોય છે તો જેમ આહારક શરીરી ૨૯ અને ૩૦ના ઉદયે આહારકદ્ધિક સહિત ૩૦નો બંધ કરે તે અપેક્ષાએ ૧૪૬ ભાંગા લઇ ૩૦ના બંધે મતાંતરે આહારકના ૨ ઉદયભાંગા સહિત જેમ ૭૭૭૨ ઉદયભાંગા બતાવેલ છે તેમ વક્રિયના પણ ૨ ભાંગા કેમ ન આવે ? ગ્રંથકારના મતે આહાકદ્ધિક સહિત ૩૦ના બંધે જેમ આહારકના ૨ ઉદયભાંગા આવે તેમ વક્રિયના પણ ૨ ઉદયભાંગા આવે, તેથી ૩૦ના બંધે કુલ ઉદયભાંગા આ મતે ૭૭૭૭ આવે,પણ વૈક્રિય શરીર બનાવી સાતમે જવા છતાં લબ્ધિ ફોરવેલ હોવાથી તેવા જીવોને આહારકદ્ધિક સહિત ૩૦નો બંધ થાય એવા વિશુદ્ધ સંયમના સ્થાનો પ્રાપ્ત થતાં નથી. પરંતુ સાતમા ગુણસ્થાનકના અમુક મંદ સંયમ સ્થાનો જ હોય છે. માટે આ મતે પણ વૈક્રિયના ૨ ભાંગા ન આવે. પરંતુ ૨૮ અને ૨૯ ના બંધમાં આવી શકે. તેમજ આ મત પ્રમાણે સાતમા ગુણસ્થાનકે સામાન્યથી ૧૪૮ ઉદયભાંગા હોવા છતાં ૨૮ અને ૨૯ના બંધે આહારકના ૨ ભાંગી ન આવે, કારણ કે આહારકની સત્તાવાળાને આહારકનો બંધ અવશ્ય હોય, એમ તેઓ માને છે. માટે ૨૮ના બદલે ૩૦, અને ૨૯ના બદલે ૩૧નું બંધસ્થાન થાય, તેથી ૨૮ અને ૨૯ના બંધમાં ૨૯ અને ૩૦ના ઉદયના ૨ વક્રિયના અને ૧૪૪ સામાન્ય મનુષ્યના એમ ૧૪૬ ઉદયભાંગા હોય અને તેથી જ આ મત પ્રમાણે ટીકાકારે ૨૮ આદિ ચારે બંધસ્થાનોમાં અનુક્રમે ૮૮-૮૯-૯૨ અને ૯૩નું એમ ૧-૧ સત્તાસ્થાન બતાવેલ છે. એમ મને લાગે છે. તેમજ આહારક કે વૈક્રિય શરીર બનાવી સાતમે જાય તો પણ આ જીવોને મંદ સંયમસ્થાનો હોવાથી આહારકદ્વિક બંધાય તેવા ઉચ્ચકોટીના સંયમસ્થાનો આવતાં નથી, માટે આહારકની સત્તા હોય તો પણ આ ગુણસ્થાનકે ઉત્તર શરીરી આહારકદ્ધિક ન જ બાંધે આવો પણ એક મત છે. તેથી તે મત પ્રમાણે ૩૦ના બંધ ઉત્તર શરીરીના ભાંગા જ ન આવવાથી ૭૭૭૩ ઉદયભાંગા જ હોય છે. અને આ મત પ્રમાણે ૨૮ના બંધે ૯૨ અને ૮૮ તેમજ ૨૯ ના બંધે ૯૩ અને ૮૯ એમ બે-બે સત્તાસ્થાનો પણ ઘટી શકે. આ રીતે આ બાબતમાં મને ત્રણ મતો લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ. અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ થતો જ નથી. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧ તેમજ મનુષ્ય આશ્રયી ૩૦નું એમ ૨ ઉદયસ્થાનો બતાવેલ છે. અને ઉત્તર વૈક્રિય શરીરી મનુષ્ય-તિર્યંચોને પણ તેવા સંકિલષ્ટ પરિણામ ન હોવાથી તેઓ પણ નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરતા નથી. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે વૈક્રિય મનુષ્ય-તિર્યંચના ઉદયસ્થાનો પણ આવતાં નથી. એમ તમોએ સારસંગ્રહમાં લખેલ છે. પરંતુ પંચસંગ્રહ તૃતીયદ્વાર મૂળ ગાથા ૬૪માં તેમજ તેની ટીકામાં અને એ જ પ્રમાણે પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિ ઉદીરણા કરણની ટીકામાં વૈક્રિયસપ્તકને ઉદયબંધોકુરા બતાવેલ છે. જ્યારે દેવો અને નારકોને તો ભવપ્રત્યયથી જ આ સાત પ્રકૃતિનો બંધ જ નથી. તેથી વૈક્રિય લબ્ધિ સંપન્ન વૈક્રિય શરીર બનાવે ત્યારે તેના ઉદયમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો વૈક્રિયસપ્તકની ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ લાગે છે. અને જો તેમ હોય તો દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્ર. ૧૨૭ For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી ૪૦૯ ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની સાથે વૈક્રિયસપ્તક પણ ૧૦ કોડાકોડી સાગરોપમથી વધારે ન જ બંધાય તેમજ મનુષ્ય અને તિર્યંચગતિ સાથે વૈક્રિયસપ્તકનો બંધ જન હોય, માટે વૈક્રિય શરીરી૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકદ્ધિકની સાથે વૈક્રિયસપ્તકની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, અન્યથા ન જ બાંધે. તેથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધે પણ વૈક્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાનો કેમ ન આવે ? ઉત્તર કાંઈક વિશદ્ધ હોવાથી અથવા તો અલ્પકાલીન હોવાથી વક્રિય શરીરી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાનો નરક પ્રાયોગ્ય બંધમાં લીધાં નથી. એમ બે બાબત જણાવેલ છે. તેથી તેની વિવફા જ ન કરી હોય એ હકીકત વધારે ઠીક લાગે છે. પણ તેવા અક્ષરો ન મળવાથી કદાચ બંધ નહીં પણ કરતા હોય એમ લખેલ છે. પછી તો બહુશ્રુતો જાણે. પ્ર. ૧૨૮ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૯૩નું સત્તાસ્થાન બતાવે છે. પરંતુ તે કેવી રીતે ઘટે ? કારણ કે નરકમાં તો ૯૩નું સત્તાસ્થાન જ ન હોવાથી નરકમાંથી આવેલાને તો ન જ ઘટે. વળી નિકાચિત જિનનામ સહિત ૯૩ની સત્તાવાળા જીવો દેવમાં જાય તો વૈમાનિકમાં જ જાય તેથી વૈમાનિક દેવમાં ૯૩ની સત્તા ઘટે અને વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય પણ એક પલ્યોપમ પ્રમાણ છે. અને અવિરતિ ભાવ પામ્યા પછી આહારક ચતુષ્કનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં કાળમાં જ ઉર્વલના દ્વારા ક્ષય થાય છે. તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછી વૈમાનિક દેવમાં પણ ૯૩ને બદલે ૮૯નું સત્તાસ્થાન આવી જાય અને તેથી ૯૩ અને ૯૨ના સત્તાસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બતાવેલ છે. તો આ કેવી રીતે સંગત થાય ? ઉત્તર તમારો પ્રશ્ન બરાબર છે. આ મતે મનુષ્યને ૨૧ આદિના ઉદયસ્થાનોમાં જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ર૯ના બંધે ૯૩નું સત્તાસ્થાન ન જ આવે, પણ ૮૯નું ૧ જ આવે. છતાં ગ્રંથકારે બતાવેલ છે તે નિકાચિત જિનનામની સત્તાવાળા ભવનપતિ અને વ્યંતરમાં પણ જાય છે. એમ કેટલાએક આચાર્ય ભગવંતો માને છે. તેઓના મતે ૯૩નું સત્તાસ્થાન બતાવેલ હોય તેમ લાગે છે. પ્ર. ૧૨૯ બંધના અભાવે ૩૦ના ઉદયસ્થાનમાં સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં બારમા ગુણસ્થાનકની અપેક્ષાએ જેમ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનો બતાવેલ છે. તેમ ૧૩મા ગુણસ્થાનકે સ્વાભાવિક ૩૦ના ઉદયના સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ ન બતાવતાં ૭૯ અને ૭૫ એમ બે જ સત્તાસ્થાનો કેમ બતાવેલ છે ? ઉત્તર તીર્થંકર પરમાત્માને પણ ૧૨મા ગુણસ્થાનકે ૩૦નો ઉદય હોય છે. અને તભવ મોક્ષગામી બીજા જીવોને પણ હોય છે. માટે અહીં બન્ને પ્રકારના જીવો આશ્રયી ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદયે સર્વ શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ભાંગામાં ૮૦ આદિ ૪ સત્તાસ્થાનો હોય છે. પરંતુ ૧૩મા ગુણસ્થાનકે તીર્થંકર પરમાત્માને સ્વાભાવિક ૩૦નો ઉદય હોતો જ નથી. પરંતુ ૩૧નો જ હોય છે. માટે સ્વાભાવિક ૩૦નું ઉદયસ્થાન સામાન્ય કેવળીને જ હોવાથી ત્યાં ૭૦-૭૫ એ બે જ સત્તાસ્થાનો હોય છે. પ્ર. ૧૩૦. સાતાનો બંધ, સાતાનો ઉદય અને બેની સત્તા, આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ બતાવેલ છે. પરંતુ તીર્થંકર પરમાત્માઓને પરાવર્તમાન કોઇપણ અશુભ પ્રવૃતિઓનો ઉદય હોતો નથી. એમ શાસ્ત્રમાં બતાવેલ છે. તેમજ ૧૩ માં ગુણસ્થાનકે સતત સાતાનો જ બંધ હોય છે. માટે તેઓની અપેક્ષાએ કંઇક ન્યૂન લાખ પૂર્વ અને સામાન્ય કેવળીઓમાં પણ કેટલાએકને ૧૩મા ગુણસ્થાનકે સતત સાતાનો ઉદય જણાય છે. અને બંધ તો સાતાનો જ હોય છે. તેથી સામાન્ય કેવળીની અપેક્ષાએ આ ભાંગાનો કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ કેમ ન ઘટે ? ઉત્તર સ્થૂલદષ્ટિએ તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ સામાન્ય કેવળી તેમજ તીર્થકર કેવળી ભગવંતોને પણ અસાતા વેદનીય કર્મથી ઉત્પન્ન થયેલ ક્ષુધા વગેરે યથાસંભવ ૧૧ પરિષહો હોય છે. અને તે અસાતા વેદનીયના ઉદયથી For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્ર. ૧૩૧ ઉત્તર જ હોય છે. અને જો પરિષહો કેવળી ભગવંતોને આવતા ન હોય તો તેઓને કેવળી અવસ્થામાં તૃષા, સુધા, ઠંડી, તેમજ ગરમી વગેરે ન જ લાગે, પરંતુ શરીર હોવાથી તુષાદિક તો લાગે છે. માટે જ આહારાદિ લે છે. તેથી સામાન્ય રીતે શરીર નિરોગી હોય તો પણ અંતર્મુહૂર્ત બાદ ૧૧માંથી કોઇને કોઇ પરિષહોનો સંભવ હોવાથી આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત જ હોય પરંતુ તેથી વધારે ન હોય. મનુષ્યોને વૈક્રિય તથા આહારક શરીર અને તિર્યંચોને વૈક્રિય શરીર બનાવતાં ૨૫ અને ૨૭થી ૩૦ એમ પ ઉદયસ્થાનો બતાવેલ છે. પરંતુ વૈક્રિય અથવા આહારક શરીર બનાવે ત્યારે મૂળ શરીર પણ હોય છે. એટલું જ નહીં પણ કેટલીક વાર તો મૂળ ઔદારિક શરીરી અને બનાવેલ વૈક્રિય અથવા આહારક શરીરી ક્રિયાઓ પણ એકી સાથે કરે છે. તો ૨૫ આદિ ઉદયસ્થાનોમાં ઔદારિકદ્ધિકનો ઉદય તો માનેલ નથી. અને જો તેનો ઉદય માનીએ તો સંઘયણનો ઉદય પણ માનવો પડે, માટે ૨૫ ને બદલે ૨૮ અને ૨૭ આદિને બદલે ૩૦ થી ૩૩ પર્યત એમ ૫ ઉદયસ્થાનો કેમ ન હોય ? વૈક્રિય અથવા આહારક શરીર બનાવે તે વખતે મૂળ શરીરની અપેક્ષાએ તો ૩૦ પ્રકૃતિનો ઉદય હોય જ છે પરંતુ તેની વિવક્ષા કરવામાં આવેલ નથી, કારણ કે ૨૫ આદિના ઉદયસ્થાનમાં પણ જેમ મૂળ શરીરની અપેક્ષાએ ઔદારિકદ્ધિક અને સંઘયણનો ઉદય છે, તેમ પરાઘાત આદિ ૪ પ્રકૃતિનો પણ ઉદય છે જ, છતાં વૈક્રિય વગેરે શરીર બનાવતાં ૨૫ના ઉદયસ્થાનમાં જેમ પરાઘાત આદિની વિરક્ષા કરેલ નથી તેમ દારિકદ્ધિક અને સંઘયણના ઉદયની પણ વિવક્ષા કરેલ નથી અને જેમ મૂળ શરીરની અપેક્ષાએ ૩૦નો ઉદય માનીએ તો માત્ર વૈક્રિય કે આહારક શરીર બનાવતાં વૈક્રિયદ્ધિક અથવા આહારકદ્વિક આ બે પ્રકૃતિઓનો ઉદય વધારે થાય છે. માટે ૩૦ ને બદલે ૩૨નું અને ઉદ્યોતનો પણ ઉદય થાય તો ૩૦ ને બદલે ૩૩નું એમ બે ઉદયસ્થાન આવે, પરંતુ ૨૫ અને ૨૭ આદિ ૪ એમ ૫ અથવા તમો એ પ્રશ્નમાં પૂછેલ છે તે પ્રમાણે ૨૮ અને ૩૦ આદિ ૪ એમ ૫ ઉદયસ્થાનો તો ન જ આવે. તમોએ ૧૦૧ના પ્રશ્નમાં અનુત્તર દેવોની અપેક્ષાએ પુરુષવેદના ઉદયનો ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહ દ્વિતીય દ્વાર ગાથા ૪૮માં પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ કેટલાએક વર્ષ અધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે પરસ્પર વિરોધ કેમ ન આવે ? અહીં ભાવવંદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. અને પંચસંગ્રહમાં દ્રવ્યવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બતાવેલ છે. માટે કોઈ વિરોધ નથી. જો કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે છતે જ પુરુષાકૃતિ રૂપ પુરુષવેદ હોય છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુરુષાકૃતિ રૂ૫ પુરુષવેદ હોતો નથી. છતાં ભાવી નૈગમ નયની અપેક્ષાએ વિગ્રહગતિમાં અને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ દ્રવ્યથી પુરુષવેદ માનેલ હોય એમ લાગે છે. તમોએ પ્રશ્ન ૧૧૭ માં રૈવેયક અને અનુત્તરદેવોને ઉત્તર વૈક્રિય શરીર ન હોવાથી ૨૧ આદિ ૫ ઉદયસ્થાનો અને ૪૦ ઉદયભાંગા બતાવેલ છે. પરંતુ દેવગતિમાં દર્ભાગ્ય આદિ પ્રકૃતિઓનો ઉદય કિલ્બીલીયા વગેરે હલકા દેવોને જ હોય એમ કેટલાક ઠેકાણે બતાવેલ છે. તો આવા ઉચ્ચ કોટીના દેવોને દોર્ભાગ્ય આદિનો ઉદય કેવી રીતે હોય ? આવા સ્પષ્ટ અક્ષરો અમુક ગ્રંથમાં જ મળે છે. પરંતુ સર્વત્ર મળતા નથી. માટે જ ૪૦ ભાંગા બતાવેલ છે, પરંતુ દીભંગ્યાદિક અશુભ પ્રવૃતિઓ ઉદયમાં ન જ હોય તો પાંચે ઉદયસ્થાનમાં ૧-૧, એમ આ દેવોને ૫ જ ઉદયભાંગા હોય એમ માનવામાં પણ કોઇ વિરોધ નથી. પ્ર. ૧૩૨ ઉત્તર પ્ર. ૧૩૩ કે ૨ ઇતિ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી રામાપ્ત For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ પરિશિષ્ટ - ૧ ===== ના આધારે કર મા. == છે.તતિકાના આ મૂલ ૮ કમી તથા જ્ઞાનાવરણીયાદિ ૮ પ્રત્યેક કર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ યંત્ર નંબર - ૧ થી ૮ 로로로로로로로로로로로로로로로로 REFEREE FREE गंडु इंदिय य काए जोए वेए काय नाणे अ। संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे॥ ९ १० ११ १२ १३ १४ મૂલ ૧૪ માર્ગણા ના ઉત્તર ભેદ ૬૨ થાય. Jain Education Intomational For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ પરિશિષ્ટ - ૧ (૬૨ માર્ગણામાં મૂલ ૮ કર્મના સાત સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં-૧) | ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ " " એપ્રિય અતિ બેઇ. " "]", " દેવગતિ તેઇ. " પંથે. " " ૨૧. પૃવીકાય . . નરકગતિ | તિર્યંચગતિ વાઉકાય વનસ્પતિકાય ત્રસકાય મન યોગ વચન યોગ કાય યોગ પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ જોધ કષાય માન કષાય માયા કપાય લોભ પાપ lfhe NIED અવધિ નાની kinjમ 'ku ] છે મન:પર્યવ " ] ક કેવળ જ્ઞાન ૧] ૧|૧|૧|૧] ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|. ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧| ||| || | |||| |||||૧|૧|૧|૧| | | | | | |૧|૧|૧|૧|૧| | છ | * | | | ૮ | ૯ | - | સંવેધ નંબર ૧નો બંધ |૧નો બંધjનબંધ |૬નો બંધ | ૭નો બંધ૮ નો બંધ ૪નો ઉદય]નો ઉદય ૭નો ઉદય ૭નો ઉદય]૮નો ઉદય[૮નો ઉદય[૮નો ઉદય| |૪ની સત્તાની સત્તા ૭ની સત્તા ૮ની સત્તા| ૮ની સત્તાની સત્તાની સત્તા/ ||| ||| ||| | || ||૧|૧|૧|૧| | | | | | | |૧|૧|૧|૧|| | | | | | | | | ૦ | | \| | | | | | \| | | | | |૧|૧|૧|૧| | | |olo oIT૧૧૧To : 55|['1°°°°°TI | | | |૧| || |0| |૧| | | | | |૧|૧|૧|૧ ૦. ૦ olololololololololo | ||||||| 0 ૨ માર્ગણામાં જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના બે સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર - ૨ ૩ ૬ T.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.T.I.. ૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧ ૧૧TI૧T૧T૧/૧ T11111T1|T૧૦ ૨ | ૯ | - | | અબંધ | પનાં બંધ પનૌઉદય] પનો ઉદય પની સત્તા | પની સત્તા ||||||||||||||||||||||||||| ||૧||૧|૧|૧|૧ ૧ ૨ ૧ ૧ : ૧ ૧/૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨૧ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૧૩ પરિશિષ્ટ - ૧ sw/x/ssc | | | | | | |૫||||« ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪/૫૫ ૫૦ ૫૦ ૫૮ ૫૯ || | | કુલ | મતિ અશાન વિભંગ જ્ઞાન સામા.ચારિત્ર પરિહાર " | સૂપ સં. " યથાખ્યાત " ] * દેશવિરતિ "] અસંયમ "| ] = અવધિ " _ | કેવલ " - Iક લેયા 13 - નિલ " | કિપોત " | Jપ " ફિલ " "_ ભવ્ય " અભવ્ય " ભાયિક સમ. | થયો. મિશ્ર " 'ઝાર (મિષા. " અસંક્તિ આહારી અણહારી ૧ ૧ ૧|૧|૧|૧| |o|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૦ | |૧|૧|૧|૧|૧ | 0 | ૫૫ ૧|૧|૧|૧|૧|૧|| | ૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૫૮ * | || || || || || ||||| || || || || || | || || ||૨૧ o ૦ 1 | | | | | o | | | | | | |૧|૧| ૧| | | || || |૧||૧||૧| o o o o | |૧||૧|| ૨૦ | o | | | | | | | | | | o 6 | | | | | | |૧| ૧|૧||0||0||0|૧|૧||૧|૮|| ||||૧||૧|| ૧૯ | | ૦ o To To 9 | | | | | | | || ||||| ||| o o | ||||||૧||0||0||૧|૧||| |||૧|૧ c o *_ | | | | | | \| | | | | | ૧| | | | | | |૧| |૧| | ટી. ૧ સંજ્ઞિમાં વિવક્ષાભેદથી આવે અને વિવફા ભેદથી ન આવે, કેવલીને નો સંજ્ઞિ નો અસંગ્નિની વિવાથી ન આવે. અને ૧૩મે દ્રવ્ય મનની અને ૧૪મે પ્રાચીન =(ભૂતપૂર્વ) મનની વિવક્ષાથી આવે. For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ (દર માર્ગણામાં દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નં-૩) ૧ | ૨ | | | | | | | |૧૦||૧૨|૩|૪|૧૧|૧|૧|૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨ | જ | ૨૫ Jeth Je? એકેન્દ્રિય પતિ 6 | બે ઇ.” ” | | તે ઇ. ” ” ચઉં." " ] પંચે. " " | પૃથ્વીકાય અપુકાય વાઉકાય. વનસ્પતિકાય ત્રસકાય મન યોગ વચન યોગ | જ કાય યોગ પુરુષવેદ નપુંસકવેદ ક્રોધ કષાય સ્ત્રીવેદ માન કષાય માયા કપાય અવધિ શાન ] મન:પર્યવ ” | જ લોભ કષાય મતિ જ્ઞાન શ્રત શાન o | કેવળ જ્ઞાન 18 ૧|૧|૧|૧| ૧] ૧|૧|૧|૧| ૧|૧|૧|૧| ૧૧] ૧] ૧|૧|૧|૧|૧|૧|૧| ૧| | | | | ૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | | | | આત | છે | ૧] ૧|૧| | | | |૧| | | | | | ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ ૦ ૧|૧|૧|૧| | | |૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧] ૧ ૦ ૦ ૦] ૧| | | | | | ૧ | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ | ૧|૧|૧|૧|૧| ૧ ૦ | સંવેધ નંબર નરકગતિ તિર્યંચગતિ નો બંધ ૪નોઉદયનો ઉદય પનોઉદયનો ઉદય૪નો ઉદય પનોઉદયનો ઉદય પનોઉદયનો ઉદય પનોઉદયનો ઉદય અબંધ | અબંધ |અબંધ | અબંધ |૪નો બંધ |૪નો બંધ[૪નો બંધ[૬ નોબંધ |૬નો બંધ |૯નો બંધ | ૪ની સત્તા ની સત્તા ૯ની સત્તા ૯ની સત્તા ૬ની સત્તાની સત્તા ની સત્તા ૯ની સત્તા ની સત્તા ની સત્તાની સત્તા o | | o 0 | | o ૦ | | o 0 | | 0 o | | ૦ FT o જ | | |૧| | | | | | \| | | | | | ૧|૧|૧|૧|૧| ૧ | ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૦ | | | | | | | | | | | |૧|૧| ૧|૧|૧| |૧| | |૧|૧|૧|૧| ૧ | | ૧| | | | | | | | | | | | |૧|૧| | | | | | | | |૧| |૧|૧| 0 o | | | |૧| | | | | | | | | | | |૧|૧|૧|૧| | | | | | | |૧|૧|૧| ૧ ૦ 0 | ૦] ૧] ] ] ૦ ] ] ] ૧] ] ] ] ] ] ૧|૧|૧|૧| | | | | | | |૧| ૧|૧|૧|| |૧| || | || |||| ||૧|૧|૧|૧||||| | ||૧|૧|૧|૧| |૪|૪|૧૧|૪| ૨, ૨ ૨ ૨ ૧૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧૧૧૧ ૧૧ ૧૧૭ | | | | | | | | | | | ટી. ૧ અહીં ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકે નિદ્રાદ્ધિકનો ઉદય માને છે તેઓના મતે ૪નો બંધ - ૫નો ઉદય - ૬ની સત્તા અને અબંધ - ૫નો ઉદય ૬ની સત્તા આ બે ભાંગા અનુક્રમે ૭-૧૦ની જેમ આવી શકે તેથી તેઓના મતે કુલ ૩૮૫ ભાંગા આવે. બ બ બ OK For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૧૫ || | /x/>|-| | | | | | | \ | | | | |૫૦/૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૦,૫૮/ve || 1 || લ | છે મતિ અજ્ઞાન ]E. ]; " વિભંગ શાન ] સામા.ચારિત્ર | પરિહાર " ]=. 0 | સૂપ સં. " દર યથાખ્યાત " દેશવિરતિ "* અસંયમ ” | દો. ચમુ દર્શન | ૦ ]? અવધિ " ] કેવલ " | કષા લેયા | કાપોત " |8 | નીલ " કે ભય ” અભય " ] શાયિક સય. ] થયો. " ઓપ. " | મિશ્ર ” મિથા. * અસંતિ સંક્તિ અાહારી આહારી ૧|૧|૧| 0 | | | | | |૧|૧|૧| | |૧|૧|૧|૧] ૧|૧|૧|૧ ૦| | | | ૧|૧|૧|૧|૧|૧|૪પ ૧|૧|૧|||||||૧|૧|૧|||૧|૧|૧|૧|૧|૧|૧|૧||| ||૧|૧|૧|૧|૧|૧ ૪૫ |||૧|૧|૧|||૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧|||૧||૧|૧| ૪૨ ૦] ] ]૧] ૧] ૧] ] ] ૧ ૧/૧] ૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|| |૧| |૧|૧|૪૨ | || | |૧| ૧| | | | | |૧|૧|૧| | | | | | |૧|૧| |૧| |૧| | ||૧| |૧|| ૨૯ 0 | ||૧|૧|| ૧||||૧|૧|૧|| || |||૧|૧||૧||૧|| ||૧||૧|| ૨૯ 0 | |||૧|૧||૧૦|||૧|૧|૧|||||||૧|૧||૧||0||0||૧||૧૦| ૨૮ 0 | 0 | | | | | | | | |૧| | |૧|૧| | | | | | | | ૧|૧| |૧| | ૧ ૦ |૨| |૧| |૧|૦) ૨૦ T | || | ||| |||૧|૧|૧|| || |||| || ||| | || ||૧ ૦) ૨૦ o 0 | |||| || ||૧| ||૧|૧|૧ ૦||||||૧|૧||૧||| |||૧||૧|| ૧૯ |૨||૨|૫||૨|૩|૪|૧|૪|૧૧|૧૧|૮||૪|૪|૪| |૪|૧૧|૧૧| ૨ ||૨| |૨| ૨ | ૨ |૧૧| ૨ |૧૧| ૪ | ૩૩૮ Svo બ બ બ બ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કર્મપ્રકૃતિ ભાગ-૩ ૬૨ માર્ગણામાં વેદનીયકર્મના ૮ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર – ૪) | \ | ૨ | | | | | | ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૪ | | | | | 'સંવેધ નંબર | " ", નરકગતિ તિર્યંચગતિ મનુષગતિ બેઇ. "| એકેન્દ્રિય જાતિ દેવગતિ પંચે.” ” | તેઇ. " ચ6. " | વનસ્પતિકાય વાઉકાય ત્રસકાય મન યોગ વચન યોગ કાય યોગ પુરુષ વેદ અવધિ શાન | R નપુંસકવેદ સ્ત્રીવેદ કોંધ કષાય માને કષાય માયા કષાય લોભ કષાય મન:પર્યવ '' | મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવળ શાન પૃથ્વીકાય કkle h15 ୬୧ ૧| ૧ | ૧] ૧|૧| ૧ ૧ ૧ ૧૧] ૧] ૧| ૧ | ૧ | ૧|૧| ૧ ૧ ૧ | ૧] ૧|૧|૧| ૧ | ૧|૧| ૧ | ૧ | ૧ o ૧ | ૧| ૧|૧|૧| ૧| ૧| | ૧|૧|૧| ૧| ૧|૧| ૧|૧|૧|૧|૧| ૧ | ૧|૧| ૧| ૧| ૧|૧| ૧] ૧| ૧| | ત છે ૧] ૧, ૧ ૧ , ૧] ૧] ૧] ૧/૧] ૧] ૧| ૧ ૧ ૧૧] ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧|૧|૧| ૧ | ૧ | | ! = ૧ | ૧|૧|૧|૧| ૧] ૧| ૧T૧] ૧ | ૧ | ૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧| ૧ | ૧ | ૧ | ૧ || | સા.નોબંધ | સા.નો બંધ | અ.નો બંધ | અ.નો બંધ સા.નો ઉદય | એ.નો ઉદય | સા.નો ઉદય | અ નો ઉદય | સા,ઉદય | એનો ઉદય | સા.નો ઉદય | એ, નૌઉદય સા.નીસત્તા | અ,ની સત્તા | બે ની સત્તા | બે ની સત્તા |બે ની સત્તા | બે ની સત્તા | બે ની સત્તા | બે ની સત્તા | અબંધ અબંધ | અબંધ અબંધ o ૦] ૧| | | | | | ૧ ૦ 0 | o. | | | | | | | | | | | | | | | | | ૧ | | | | ૦|૧| | o o | | | | | | 이이이이이이이이이이이이이이이이이 | | | | | | | | 0 o |૧ ૦|-| | | | | | | | | | | | | 0 o o | | | | | | | | | | | ૧ ૦ | | ||૧|| | ||| ||| || | || || ||| | |||| || | ૧ o 0 | | ૪ | ૪૪ ૪ ૪ |૮|૪|૪| ૪ | ૪ | ૪ | * T. તે | For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૧૭ 31 32 33 34 34 34 34 34 36 x0x1v2/v3 wvu ve vox o ૫૮ ૫૯ | | | | કુલ | મતિ અજ્ઞાન " સામા.ચારિત્ર દો. T* સઈh. સૂમ સં. " ] ૪ યથાખ્યાત " ] દેશવિરતિ "| અસંયમ " 18. ચમુ દર્શન અચશુ " અવધિ " કૃશ લેયા | નીલ " કાપોત " અભવ્ય " ભવ્ય " ભાષિક સમ. ઓપ. " |É થયો. " ]૬ મિશ્ર " | સાસ્વા, * | . મિષા." સંનિ અસંક્તિ આહારી ង»áke | ૧ | ૧|૧|૧| ૧] ૧| | | ૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧| ૧|૧|૧| ૧|૧|૧|૧|૧| ૧.૫૮ ! ૧|૧|૧|૧| ૧] ૧|| | ૧|૧|૧|૧|૧| ૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૫૮ ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૬૨ lololololololol ૧૦ ૦૦૦ ૧૦||||||૧||૧| | | | o. ૧૦/૯ To | ૦| |૧| | | | | |૧| | | | | | |૧| |૧| | ૧૦/૯ | | | | | |૧| | | | | o |૧| | | | | | |૧| |૧| | ૧ | 1 o °°°°°°°°°°°°°°°°°°°°°°°l- /le For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કર્મપ્રકૃતિ ભાગ-૩ (૬૨ માર્ગણામાં ગોત્રકર્મના છ સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર – ૫) | \ | | | | | | | | | | |૧૨/૧૦/૧૪૧૫/૪/૧૦/૧૮||૨| |૨|૩|૨૪ ૨૫ ૨૬ ૨૦/૨૮/૨૯ | * |સંધ નંબર | એકેન્દ્રિય જાતિ 4 બેઇ. ” ”] દેવગતિ તેઇ. " " Uleft | $ માન કષાય માયા કષાય લોભ કષાય અવધિ શાન | R. મન:પર્યવ " ] મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન પંચે. ** પૃથ્વીકાય અમુકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય ત્રસકાય મન યોગ વચન યોગ કાય યોગ પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ ! - ||૧ ૦ ||૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧ ૦| |૧|૧|૧|૧|૧|૧|૧| | | | | | ૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧| ૧ ૦૦ ૦ ૦૦ | | | |૧|૧|| ||| ||||||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | | | નરકગતિ તિર્યંચગતિ નીચ ની સત્તા ની.. ની સત્તા |ઉચ્ચનો બંધ | ઉચ્ચનો બંધનીચનો બંધનીચનો બંધનીચનો બંધ ઉચ્ચનોઉદય| ઉચ્ચનો ઉદય ઉચ્ચનો ઉદય નીચનો ઉદય ઉચ્ચનો ઉદય નીચનો ઉદય] નીચનો ઉદય ની. ઉની |ની. . ની ની. ઉ. ની સત્તા | અબંધ સત્તા ઉચ્ચની સત્તા ની.ઉ. ની અબંધ T૧|૧|૧|સT૧|૧|૧|૧|૧|૧| ૧ ૦ ૦] ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | સના ૦૦] ૧] ૧| | | | | ૧૦૦૦૦૦ ૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧| ૧૧૦ |૧| | | | | | | | | | | |૧|૧|૧|૧| || || |||૧|૧|૧|૧|૧ | | | | | | | | | | | | | | ૧| | | | | | | |૦ ||| N : ૭૦૦es For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૧૯ | | |૨|૩||૫||||૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૦ ૫૦ ૫૮ ૫૯ ||૧|ર| કુલ. RT ST | મતિ અજ્ઞાન વિભંગ શાન ] છે સામા.ચારિત્ર | ૪ દો. " ] | શ્રત " સૂમ સં. " ] ૬ ]* ] " અસંયમ "18 દેશવિરતિ ”] ચકુ દર્શન |3 અવધિ ” અચકુ કેવલ " કષા લેયા કાપોત " ]ઢ નીલ " તેજો " | સાસ્વા. " ] મિથા. " | K. સંસિ અસંશિ આહારી | અાહારી રે | 6 | ” શુકલ " અભય " | દે ભવ " સાયિક સમ.] ઓપ. " ] | અયો. bnrhe Jh ૧|૧| | | | | | ૦ | | | |૧| | |૧|૧|૧ ૦| | |૧|૧|૮| | | ૧|૧| ૩૪ ૧ ૧|૧ ૦| | | | | |૧ ૧ |૧| | ૧|૧|૧|૧|૧|૧|૧|૧| | | ૦ | |૧|૧|૧|૧|૧|૧| | ૧|૧|૧ ૦| | | | | |૧|૧|૧|| |૧|૧|૧|૧|૧|૧|૧|૧| || |0|૧|૧|૧| |૧|૧ ૩૩ ૧| ૧|૧| |0| |0| | ૧|૧|૧| ૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | ૧|૧|૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧| | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧] ૧|૧| |૧|૧ ૪ ૭ ||| |||| |||| |||||||| | |||| ||||૧||૧|૧| ૨૩ lolololololololololololololololololololololololololol. 21 For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કર્મપ્રકૃતિ ભાગ-૩ (૬૨ માર્ગણામાં આયુષ્યકર્મના ૨૮ સંવેધભંગ પ્રદર્શક યંત્ર નં-૬) | | | | | | | | | |/૧૧/૧૨/૩૧૪/૧૫/૧૬/૧|૧૮/૧૯|૨|૩|૨|૩|૪||૨૬/૨૭/૨૮/૨૯/૧૦ r J | સંવેધ નંબર નરકગતિ તિર્યંચગતિ chant gee? 9ીe | બેઇ. " " તેઇ. " " ચ6. " " પંચે. " " પૃથ્વીકાય hishie તેઉકાય વાઉકાય વનસ્પતિકાય ત્રસકાય મન યોગ વચન યોગ કાય યોગ પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ ક્રોધ કષાય માન કષાય માયાં કષાય લોભ કષાય મતિ જ્ઞાન શ્રત શાન અવધિ જ્ઞાન મન:પર્યવ '' કેવળ જ્ઞાન - 2 o | | | | | | | | |૧|૧|૧|૧| | |૧|૧|૧|૧|૧|૧|૧|૧| ||||| || || ||||૧|૧|૧|૧||૧|૧|૧|૧| | | | | | | | | | | | | | | | | |૧|૧| | | | | |૧|૧| | |૧|૧|૧|| |૧| | | | | | | | \| | | | | |૧|૧|૧|૧ ૦| | ૧|૧|૧| ૧] ૧|૧|૧|૧|| |૧| | | | | | | | | | | | | | ૧|૧|૧| ૧ ૦ ૦] ૧|૧|૧| ૧ ૧|૧|૧|૧| | | |૧| | |૧| ૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧| ૧. ૧|૧| ૧| ૧| ૧|૧|૧| ૧ ૦ ૦ ૧| | | | | | |૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ ૦ ૦ ૦ |મ.નો બંધ | વિ.નો બંધ |અબંધ નનો ઉદયનનો ઉદય નિતિ ની |ન. ની સત્તા સત્તા મ.ન. ની સત્તા .નો ઉદય નિ,નો ઉદય |નનો ઉદય અબંધ નીતિ, ની સત્તા અબંધ ન.મ. ની સત્તા નતિ ની | તિ. ની સત્તા દ. નો બંધ |મ.નો બંધ | વિ.નો બંધ ન૦ નો બંધ |અબંધ | સત્તા મીતિ. ની ] તિ.તિ. ની સત્તા તિ.નોઉદય | તિ, નૌઉદ |તિ નો ઉદય |તિ નો ઉદય |તિ,નોઉદય | તિ,નો ઉદય |તિ નો ઉદય |તિનો ઉદય |તિ નો ઉદયનિ સત્તા અબંધ | સત્તા | | તિ,મ. ની |તિતિ. ની |ન.તિ, ની |દ તિ, ની |અબંધ સત્તા | અબંધ સત્તા અંબંધ દે તિ, ની સત્તા | | | | |૧|૧|૧| | ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | | | | ૧|||૧|૧|૧|૧|૧|૧|૧|||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|| ||| | | | | |૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | ૦ | | | | | | | | | | | | ૧ ૧ [ ૧] ૧T૧ | ૧ | ૧|૧|૧| ૧ | ૧|૧|૧|૧| | o | ૧|૭| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૦ o | | |૧|૧|૧|૧|૧|૧|૧ ૦| | ૧] ૧|૧|૧|૧|૧|૧|૧|૧] ૧] ૧|૧|૧|૧|૧| | o ૧| | | | | | | ૧૦૦૦૦૦] ૧|૧|૧| ૧|૧| ૧] ૧|૧| ૧] ૧] ૧|૧|૧| ૧૦૦ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૨૧ ૩૧|૨|૩|૪||૬||૮|૩|૪|૧|ર ||૪|૧|૪||૪૮ ||૧૦|૫૧ |પર ||૫૪ ૫૫ | પs | પ૭ | ૮ | ૯ ||૬૧ |૨| કુલ મતિ અશાન la lehey સામા.ચારિત્ર | Uદો. " પરિહાર " સૂક્ષ્મ સં. ” - Pihallah , દેશવિરતિ " અસંયમ | ચણ્ દર્શન " અવધિ " કૃષ્ણ વેશ્યા કેવલ કાપોત " " " | શફલ " | ભવ્ય " અભવ્ય " | શાયિક સમ. | ઔપ. સાસ્વા. " મિશ્ર " | અયો. મિયા, * સંક્તિ અસંધિ Bline Plalઠીe | ૧|૧|૧| |0| |0| |0|૧|૧|૧|૧| |૧|૧|૧| 0 | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| o |૧|૧ - ૩૫ T o ૧ | ૧| ૧ ૦ | | || || ૧|૧|૧| | |૧|૧|૧| | | |૧| ૧ ૦૦/૦૦] ૧] ૧|૧||૧|| ૨૬ 1 ૧ [૧] ૧૦૦ | |૧|૧|૧|૧| |૧|૧|૧| | | |૧|૧|૧| ૧ ૦ ૦ ] ૧|૧|૧| |૧|| o ૩૨ | |૧|૧|૧|૧||૧|૧|૧૦|| |૧૧||૧|૧|૧|૧|૧|૧||૧|| ૩૩ o ? 1 - ૧|૧|૧| | | | | | |૧|૧|૧|૧||૧|૧|૧ ૦| ||૧|૧|૧| ૧ ૧ ૧ ૧ ૧|૧| |૧|| ૩૪ T ૧|૧|૧||||||૧|૧|૧|૧|૧||૧|૧| ૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૫૧ T ૧|૧|૧| | | ૧|૧|૧|૮||૧|૧|૧|૧૦||૧| | | | | | |૧|૧|૧|૧૦| ૨૮ 1 : | ૨ | ૯ | ? | ૧|૧|૧| || || ||૧|૧|૧ ૦||૧|૧|૧|૧|૧| ૧| ૧ ૦૦૦૦] ૧] ૧|૧| ૧|૧|| ૦ ૧|૧|૧| |0|0| || |૧|૧|૧|| |૧|૧|૧| ૧|૧|૧|૧|૧| |0| |0| ૧|૧|૧|૧|૧| | ૩૯ ૦ ૧|૧|૧| | | | | | |૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | |૧|૧|૧|૧|૧|| ૦ ૩૯ ૧ ૧] ૧ ૧| | | | | |૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧ ૧ |૧| | ૧|૧|૧|૧|૧|૧| ૧|૧|| ૪૦ ૦ _ ૧|૧|૧| |0|0| || ૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧| | |૧|૧|૧|૧|૧|૧|૧| ૪૯ o | o o To I on | o ૧|૧|૧| | | | | |૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧|૧|૧|૧|૧|| ૪૭ ૧|૧|૧ ૦ | || |0|૧|૧|૧|૧|૧ ૦| |૧|૧|૧|૧|૧૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧ ૧ | ૪૧ . . For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ I૧ | ૨ | | | | | | ૮ | ૯ /૧૦/૧૧/૧૨/૧૩/૧૪/૧૫/૧૦/૧૦/૧૮/૧૯, ૨૦/૨૧/૩૨/૨૩|૨૪/૦૫/૨૬ / ૨૭/૨૮«| | Ulefkh ' | એકેન્દ્રિય જાતિ : Tબેઇ. ” ” - તેઇ. * * હા | દેવગતિ Jચ6. " " 'પંચે. '' પૃવીકાય htfhe તેઉકાય વાઉકાય વનસ્પતિકાય ત્રસકાય મન યોગ વચન યોગ કાય યોગ 19ણlef નપુંસકવેદ ક્રોધ કષાય માન કષાય સ્ત્રીવેદ : લોભ કષાય | મતિ જ્ઞાન અવધિ શાન | શ્રુત શાન મન:પર્યવ " | કેવળ જ્ઞાન hilfthit o | ૧| | | | | o |૧| | | | | | ૧|૧|૧|૧|૧| ૧ ૧૧] ૧|૧| ૧|૧| ૦] ૧T૦૦૦૦૦] ૧૦૦૦૦૦] ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧૦|૦૦૦૦ || ૧૦૦૦૦૦] ૧| | | | | | |૧| ૧| ૧|૧| ૧ | ૧|૧|૧| ૧ | ૧૦૦૦ ST૧૦૦૦ | |૧|||||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧||||| |૧|| ||| ||| ||||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| we | ૧||||| |||||||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|| ૧ ૧|૧| Tનરકગતિ તિર્યંચગતિ o | મ.ની સત્તા |ન, મ, ની | સત્તા |દ, નો બંધ |મ, નો બંધ | તિ, નો બંધ |ન નો બંધ | અબંધ | તિ,મ, ની | સત્તા મ મ ની સત્તા દિ મ, ના અબંધ | મ.ન.ની અબંધ | મીતિ, ની સત્તા દ નો ઉદય |દ નો ઉદય દિનો ઉદય દ નો ઉદય દિનો ઉદયામ,નો ઉદય |મ,નો ઉદય |મ,નો ઉદય |મ,નો ઉદય | મ.નો ઉદય | મ.નો ઉદય | મ,નો ઉદય | મ.નો ઉદય | મ.નો ઉદય અંબંધ મિ.મ. ની સત્તા | અબંધ સત્તા દ, ની સત્તા મ.દે. ની |મ, નો બંધ | તિ, નો બંધ | અબંધ તિ દે, ની સત્તા મ.દે. ની સત્તા | અબંધ દે.તિ, ની સત્તા | અબંધ દે.મ. ની | સત્તા |૧| | | | | | | | | | | |૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧| ૧|૧|૧| ૧|૧| | ૦] ૧| | | | ૦] ૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧| ૧| ૧ | | ૧| | | | | |૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ ૦ ||| ૧||| ||૧||| |||૧|૧|૧|૧|૧|૧ ૦|૧|૧|૧|૧|૧|૧| ૧ || o | ૧ ૦૦૦૦|૧| | | | | |૧|૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧||||| o | | | | | 0 o | | | | | | | | | | | |૧|૧|૧| ૧|૧| | |૧|૧| | |૧|૧|૧|| | | | | | | | | | | | | | | | | |૧|૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧|૧|૧|૧|| o. | | | | | |૧ ૦ | | | | | ૧|૧| ૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧| | | : || | . . . . . . . . .|| - ૮ ૨- ૨૮ - ૨૮ ૮ ૨૮ ૨૮ ૨૦ ૨૦ ૨૦ - ૧ For Personal Private Use Only www jainelibrary.org Page #459 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૨૩ ૩૧૩૨૩૩|૪|૩૫,૩૬,૩૭૮|૩|૪|૧|૪૨|૩|૪|૫|૪૬ ૪૭/૪૮ ૪૯ ૫૦ ૫૧/પર/પ૩/૫૪૫૫૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ? " મતિ અજ્ઞાન વિભંગ જ્ઞાન શ્રત " સામા.ચારિત્ર પરિહાર " * છેદો. 3 છે 3 દ | થથાખ્યાત " * |દેશવિરતિ " | અસંયમ " | અવધિ " |_|અચક્ષુ " - ચિક્ષુ દર્શન કેવલ " ફિણા લેશ્યા | નીલ * કાપોત " તેને " ભવ્ય " અભવ્ય '' શાયિક સમ. ઓપ. " ડાકલા થયો. " સાસ્વા. ' મિશ્ર મિયા. આહારી | અસંશિ અણહારી સંક્તિ ૧૧ ૧૧] ૧|૧|૧|૧| ૧૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧| |૧| ૧ | ૨૮ ૧|૧|૧| | | | | | | |૧|૧|૧| | |૧| ૧| ૧ ૦ | | |૧|૧| | | | | | |૧||૧|| ૨૭ o ૦૦ ૧|૧| ૧૦૦૧] ૧ ૧ ૧ ૧ ||૧|૧| | | | | ૧|૧|૧| ૧|| ૧|૧|૧| | | | | | | ૧|૧|૧| | |૧|૧|૧|૧|૧|૧|૧| ૧ ૦ | | | | ૧|૧|૧||૧|| ૧ | ૧|૧|૧|૧|૧| | |૧|૧|૧| ૧|૧| |૧|૧|૧|૧| | ૧|૧|૧|૧|૧ ૦| | ૧ ૧|૧| |૧|| ૪૨ 0 | |_| | ૧] ૧|૧|૧|૧|૮| | ૧|૧|૧| | | |૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| |૧|| ૪૪ 0 | ૧ | ૧ ૧૧] ૧|૧|૮| | ૧|૧|૧| ૧ | ૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| 0 | | ૧ | ૧ | ૧ ૧ | ૧ | ૧ | | | ૧ | ૧|૧|૧|૧| |૧| ૧ | ૧| ૧ | ૧ | ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ 0 | ૧] ૧] ૧|૧|૧|૧| ૧] ૧|૧|૧|૧| ૧] ૧| |૧|૧|૧|૧| ૧| ૧|૧|૧|૧| ૧| ૧ | ૧ | ૧|૧|૧| |૧|| ૪૬ 0 | ૧ | ૧|૧| |0| |0| |0|૧|૧| ૧ | ૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ | ૧ | ૧ | ૧|૧|૧| |૧| ૧ ૩ ૯! | ૧| ૧ | ૧| |0| |0| |0| ૧|૧|૧|૮| |૧|૧|૧|૧| ૧ | |૧|૧| | | | | ૧] ૧|૧| |૧|| Sા 0 | ( ૧|૧|૧||0||0||0|૧|૧|૧|૧||૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧૦૦ ૧|૧૧||૧|| 0 | | ૧ | ૧ - ૧| | | | | | | ૧|૧| ૧| ૧ | |૧|૧|૧| ૧ | ૧ છે ૧| |૧|૧|૧|૧|૧|૧| |૧|. 0 | | ૧ ૧ ૧ ૦ ૦ | | | | |૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧| ૧|૧|૧| ૧|૧| |૧|| ૩૮ 0 | ૮ ૨૮ ૮ ૨ ૨ ૧૨ ૨૮ ૨૮ ૨૮ ૦ ૧ ૨૮ ૨૮ ૨૮ ૨૧ ૨૧ ૨૮ ૨૮ ૧૫ ૨૦ ૧૮ ૧૮ ૨૮ ૨૮ ૨૯ ૨૮ ૧૭ફ્ટ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ (૬૨ માણામાં મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો મદર્શક યંત્ર નંબર - ૭). | ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩/૧૪/૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ |૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ yicraft alhe| hlF9 HIFRK નરકગતિ - | Tતિર્યંચગતિ - દિવગતિ - વાઉકાય | વનસ્પતિકાય માને કષાય બેઇ. " " | ઇ. ” ” | - Jચ. " " - Jપંચે." " e | 2 |પૃથ્વીકાય - | મન યોગ વચન યોગ કાય યોગ પુરુષવેદ સ્ત્રિીવેદ = નિપુંસકવેદ ક્રિોધ કષાય અમ મgne| - - 1 | 8 માયા કષાય લોભ કષાય મન:પર્યવ” | , પતિ જ્ઞાન શ્રત શાન 0 |અવધિ જ્ઞાન o | ૦ ૦ | 0 | o Jકેવળ જ્ઞાન 0 ૧ ન | - | o |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| | || ૧ | ૧|૧| | | | | | | | | | | ૧|૧|૧|૧|૧|૧|૧|૧| | ૧] ૧| | | | | |૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ | ૧|૧|૧| | ૧|| ? | | ૧| | | | | | | | | | | | |૧|૧|૧|૧|૧|૧|૧ ૧ |૧|૧|૧|૧| ૧|૧| | બંધસ્થાનકો | 0 | |૧| | o | | | | ૧ | | | | | ૧|૧|૧|૧|૧| ૧ | ૧ ૧ ૧| ૧ | ૧|૧| ૧ | ૧ | ૧ ૦ _| | | | o | o | | | 0 | | | | | | | ૧૧] ૧|૧|૧|૧|૧ 0 | | ૧ | ૧ | ૧ | ૧/૧] ૧|૧| ૧ | | | o| o | | ૧|૧|૧|૧| | | | 6 ૧|૧|૧|૧|૧| ૧] ૧| ૧ | | | | | | || ૧૦ || Co | | 0 | 0 | 0 | 0 | o. o | | 0 | o | | ૦ | 0 | 0 | ૦ o | | o | ૦ o 1 0 ૦ ૦ ૦ - ૧૧] ૧| ૧૦ | o. o | | | 0 | ૦/૦] ૧| o || ૧ | | | || ૧|૧|૧| | | | | | | | ૧|૧|૧|૧| ૧ ૦ 0 | | o | o | o o o | | | | | | | | | ૧|૧|૧|૧૦||olo|o|| ૧૧, ૧|૧| ૧૦. | ૨ |૨ ૨ ૨ ૧૨ ૨ ૧ / ૧ / ૨ /૧૧o|૧૦૧ ૬/૮૬૭ ૮ ૯ ૧ol T૮T |૬ ૦ ૩ બંધ કિલ ભાંગા બંધ ૧૨/૧૪/૨૧/૧૨/૧૦/૧૦/૧૦/૧૦/૨૧|૧૦|૧૦| ૬૬ ૧૦/૨૧,૨૧,૨૧૨૧|૧|૧૭/૧૭૧૮ ૧૯|૨|૧|૧૧|૧૧|૧૧|૭|s - મોહનીયકર્મના ૯ ઉધ્યસ્થાનકો યંત્ર નંબર – ૭ A) . ૧ | ૧T૧ [ ૧|૧| ૧ | ૧ | ૧T૧] ૧|૧૧|૧| ૧ ૧ [૧] ૧T lolololo ૯ ૧ | ૧ | ૧ | ૧ ૧] ૧T૧ | ૧ T૧ ૧૧ | ૧ ૧ | ૧ | ૧T૧ | ૧ | ૧ | ૧T૧ | ૧ o | 0 | ૮ I૧] ૧|૧|૧|૧|૧| -| | ૧| ૧ ૧ ૧] ૧| ૧|૧| ૧|૧|૧|૧|૧|૧| ૧T૧] ૧] ૧| ૧|૧| ૧ | ૧| | o | 0 | ૭ ન ઉદયસ્થાનકો ન 0 | ૬ | | | | | | | ૧|૧| ૧|૧|૧| ૧ | ૧|૧| ૧ ૧|૧૧|૧|૧| ૧ ૦ | o |- o | o. ૧| ૫ ૦ | | | | | | | | | | | |૧|૧|૧|૧|૧|૧| ૧/૧] ૧| ૧| ૧|૧|૧|૧|૧|| * | o | 0 ||૧| | | | | | | | | | | | |૧|૧|૧|૧|૧|૧|૧| | | |૧|૧|૧|૧|| | | ૨ |૧|| o | | || ||૧| | | | | | | | ૧ o ૧ To ઉદય ૐ | | | | | | | | | | |૪ - - - - - - - - - - - - - - - - ક For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૨૫ 2*|૨|૩|૪|||||||||||૫|||||૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ પ પ પ પ« ||૧૧|૧૨| કુલ | મતિ મશાન | કે " , | વિભંગ શાન પથા ચારિત્ર સૂપ સં. ” પરિહાર " ૦ Jદો. ” સામા." દેશવિરતિ " અસંયમ ” ચક્ષુ દર્શન અવધિ ” કેવલ " કાલેશ્યા નીલ " કાપોત " તેજો " અચ ૦ ૦ | : " , અભવ્ય " ભવ્ય " સાયિક સમ.. ઓપ. " ] સાસ્વા. * | ૐ મિશ્ર " ] મિથા. ” | £ અયો. સંક્તિ અસંનિ અણહારી આહારી | |o| ૧ ૧ ૧/૧] ૧] o o | T ન | 0 | | o | o ૧|૧| |o| |0| || |૧|૧|૧| |o| |૧|૧|૧|૧|૧|૧| l |o| | |૧ ૦ |૧|૧ ૪૧૫ o | | T- 2 નૌo] તા |0| |0| |0|૧ | |૧| ૧|૧|૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧| | | | |૧|| 0 | ન o | | o | | o | | ટ | e | | | | | o | | |૧||૧|૧|૧ ૧|૧|૧ ૦ o | ના ના | ૧ | ૧|૧|૧| | | | ન | o | o | ૦ | 0 | ૦ | 0 |_૦ | | | | | o. |૧|૧|૧| | ૧|૧|૧|| 1] ૧|૧|૧૧||૧|૧|૧||||૧||૧|| -lo, ન | o o | |||||||૧|૧૦||૧|૧|૧|| o | |૧|૧||૧||૧||||||૧|| ૨૮ 0 | o | o | | 0 | ૦ | | | | |૧|૧|| ૧|૧|૧| | o To To ] T o | 0 | ||૧૦ 0 | one ૦ | 0 | o | o | o | o | o To Joje, ole | 0 | 0 | o. || o Tome | o ઠાર | o | Jo | o | ૦ | o. | 0 | 0 o Sીદ |િo | 0 | 0 | uિ હીદ o | o | 0 | | 0 | o | | | o | o | o | o | | | ૦ | 0 | | | | | | |૧|૧| | ||૧|૧|| ૧| ૧|| ૨૪ 0 | ૦ | ૦ | o | | | ૧/૧To ||૧| | | |૧||૧|| ૨૩ ૦ o | ||||||||||||||||||||||||||||||||| ૨૨ , o. ૧|૧|૧| | ૧|૧|૧|| |||||૧૧ |૧|૧| ૧|૧|૧|૧|૧|૧૧ |૧||૧ ૦|૧|૧|૧|૧|૧૧ |૧| ૧|૧|૧| | | | | |૧|૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧.૫૪ ૧|૧|૧ ૦| |૧|૧|૧|૧|૧|૧|૧|૧| | ૧૧|૧|૧૧ ૧|૧| [, TAT,T, ૧|૧|૧|૧|૧|૧ ૧ |૧ ૧ |૧| | | | | |૧|૧|૧|૧|૧ ૧ |૧|૧| |૧|૧|૧| ૧|૧|૧|૧||૧|૧|૧||||||૧|૧| ૪૧ ૧|૧|૧||૧|૧|૧| | |૧||૧|| ૩૭ o | | | |૧|૧|૧|૧| ૧|૧| | | | |૧|૧|૧| | |૧|૧| o | o | ના | | lo| lo| ના નાo| ના | o | 0 | | o ૧|૧|૧|૧||૧||૧| | | |૧||૧|| ૩૪ | |||||||||||||||| | | | |૧|૧||૧||૧||||૧||૧|| ૨૮ o | o o. o. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કર્મપ્રકૃતિ ભાગ-૩ (દ૨ માર્ગણામાં મોહનીયકર્મની ઉદય ચોવીશી આદિ પ્રદર્શક યંત્ર નંબર - ૭ / B) Ulef hah hishle ”] એકેરિય જાતિ ૮ તિર્યંચગતિ | બેઇ. " " | દવગતિ ચહ. ” ”] તેઇ. ” ૪૦ચો.૨૩ભાં મનુષ્યગતિ |૪૦ચો.૨૩ભાંપંચે. " " ૩૨ ચો. ૨૪ ષોડશક hle speh પાન કષાય વાઉકાય | વનસ્પતિકાય ૨૪થો.૨૩ભાં. ત્રસકાય ૪ ચો.૨૩ભાં મન યોગ | ૪૦ચો.૨૩ભાં.વચન યોગ ૪૦ચો.૨૩ભાં/કાય યોગ | સ્ત્રીવેદ નપુંસકવેદ ૪૦ ૫ર્ક Iક્રોધ કષાય માયાં કષાય લોભ કષાય કેવળ જ્ઞાન | 8 અવધિ જ્ઞાન • Iકૃત પાન ૨૪ચો.૨૩ભાં.મતિ જ્ઞાન |૮ ચો. ૨૩ભાં.મનઃપર્યવ” | * o fake 2 | he ? | he ? ભાંગા - ૨૩ ઉદય ભાંગા | ઉદય ચોવીશી Sale & ale 2 fake od 256 22 226 | ૧૯૨ 22 ૯૮૩ ૯૮૩ ૯૮૩ કર ૯૮૩ ૩૨૪ 222 ૨૪૬ คอh પ૯૯ પ૯૯ ઉદયપદ * 222 | | |૧૯૨ પદવૃંદ | ૧૫૩૬ ૬૯૪૭ ૩૦૭૨ Aደኣ AAኣ 623 ૬૯૪૭ ૬૯૪૭ ૬૯૪૭ ૬૯૪૭ ૨૩૧૨ ૨૩૧૨ ૨૩૧૨ ૧૭૩૫ ૧૭૩૬ ૧૭૩૩ ૧૭૩૯ ૩૭૭૯ ૩૭૭૯ ૩૭૭૯ ૧૦૯૧ (૬૨ માર્ગણામાં મોહનીયકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર - ૭ | c) ૧] ૧|૧| ૧ | ૧| ૧| ૧ ૧ ૧ ૧ ૧ | ૧ | ૧ ૧ | ૧ | ૧T૧] ૧ | ૧] ૧ | ૧ ૦ || |0 | ૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧|૧|૧|૧| ૧|૧| |૧|૧| |0|| | ૧|૧| | | | |૧૦|||| ૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧ | ૧ | ૧|૧| ૧ | ૧| ૧ | ૦ | ૦] ૧| | | o| | | | \| | | ૧T૧] ૧|૧|૧|૧|૧ | ૧|૧T ૧T૧T૧|૧|૧|૧|0 ૧૨ ૧૩ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૬ | ૧] ૧] ૧Jo. o] ]૦] ૧] ૦] ૧|૧|૧|૧|૧|૧|૧|-| ૧] ૧] ૧|૧|૧|૧] ૧ ૦. | 0 o | 0 | 0 |, o | o | | | | o | | | |૧| | | | | | | | | | o | | | | | | ૧T૧૧T૧૧/૧ | ૧/૧] ૧] ૧] ૧ ૦. | | સત્તાસ્થાનકો ૦] ૧| | | o | | | | | | | | o | ૦ | | ૦ | |૧ ૧ |૧|૧|૧|૧| |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૦ | | o | o | o | o | o | o | 0 | * |- | c ૧૧ | ૧| | | o | | | | | | | | . o | | | o| o o | | o | ||૧|૧|૧|૧|૧ ૦| |૧|૧|૧|૧|૧|૧|૧|૧| 111, 111,,111,11,11,111,11, , ૫ | | | |૧ ૦ | o | | o] ૧T૧૧] ૧ 이이 J૧] ૧|૧|૧| | o | 0 | | 0 | o o | o | o| ૪ | | | | ૧| | | | | |૧ ૧ |૧|૧| | | |૧| ૧|૧|૧|૧| ૧|૧| ૧ ૦ ૩ | ૦] ૦ | | ૧| | ૦ o o| o ૦| | ૧ ૦ | | | | ૧|૧|૧|૧|| o ૦ સનીસ્થાન ૬૬/૧૫/૬||||||||||| ૧૫/૧૫/૧૫/૧૫/૦૯ | |૧૨/૧૩/૧૪/૧૫/૧૩૧૩/૧૩/૧૩/૦ For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૨૭ ૩૨|૩|૪|૫||૭|૮|૩|૪|૧|૪૨|૩|૪||૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭,૫૮ | ૯ | |૧|૧૨|| ” ગુમતિ અજ્ઞાન | જ સામા.ચારિત્ર ? વિભંગ શાન Jપરિહાર " | * સૂપ સંપ. "] ૪ ૮ચો.રરભાં. છિદો. " | B થયાખ્યાત " | * " દેશવિરતિ "| 8 . " | વિલ " |અસંયમ નીલ '' કાપોત " તેજો ” પદ્મ " ભવ્ય " ભિવ્ય " મિશ્ર " | ભયો. " સાસ્વા. " શ્રત અિટાહારી ૪૦ચો.૨૩ભાં|શફલ "_ | ૪૦ચો.૨૩ભાંચશુ દર્શન | | ૨૪ ચો.૨૩ભાં અવધિ " ૪૦ચો. કિષા લેશ્યા ૧૨ચો.૨૩ભાં. |શાયિક સમ. _ ૧૨ચો.૨૩ભાં.પિ ૪૦ચો.ર૩ભાં| સંશિ ૮ અષ્ટક અિસંક્તિ ૪૦થો.ર૩ભાં|આહારી | [૮ચો.રરમાં. ||૧૨/૧૬ ૧૨૧૬ [૮ષોડશક ૨૪ ચો. ૪ ચો. ૧૨ચો. ૪ ચો. ૪ ચો. |૮ ચો. | ૧૬ ચો. ૨૮૮/૩૮૪ |૧૧૬ | ૨૮૮/૩૮૪ ર૧૪ ૯૮૩ - 22/22]. Beh 22 છે હ૬૦ ९६० ૯૬૦ ૨૮૪ ૦ ૧૯૨ ૧૦૦/૧૩૨ ૧૦૦/૧૩૨ ૨૪૦૦/૩૧૬૮| ૧૦૦/૧૩૨ ૧૦૯૦ ૧૦૯૦ ૭૦૪ 2oA 623 ઉA23. ૩૭૭૯ ૬૯૧૨ ૬૯૧૨ ૬૯૧૨ ૬૯૧૨ ૬૯૧૨ ૬૯૪૭ $ ૮૬૪. ૧૭૬૩ ૨૦૧૬ ૧૭૬૩ ૭૬૮ 26 ૧૬૩૨ ૬૯૪૭ ૩૦૭૨ | o. ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧| ૧|૧| ૧|૧|૧ 1 ૦. ૧૧ ૧ - ૫૮ o | ૧|૧| ૧ ૦ | | | | | |૧|૧|૧|| ૧|૧|૧| || ૧૧ | ૧૧ [ ૧૪૪ 0 | | | | ૧|૧ | | | | | |૧|૧|૧ ૦||૧|૧|૧|૧|૧| ૧/૧/૧/૧ ન | | | ના |૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧ ૦|૧|૧|૧|૧|૧ 0 | | | 1 0 1 - | - 1 0 1 - 1 - |૧|૧|૧ ૦||૧|૧|૧|૧|૧| | | | |૧|૧|૧| 0 | | ||૧| | | | | | ૧|૧|૧|૮| | ૧| ૧૧] ૧|૧| ૧|૧|૧|૧| | ૧| | ન | | | ||૧|૧| ૩૯ | ૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧|૧||૧|૧|૧|૧| ||૧| ૧|૧| ૪૧ ન | | | | |૧|૧|૧|૮|| ૧||૧|૨૭ 0 | | | | | | |૧|૧| | | | |૧|૧|૮|| || o | | o | | 0 | o o | | o | o o ન o | . o | 0 | ||૧|૧|૧|| | | o o | o | o | o | o | o | o | o | o | o | o | o | 0 | 0 | 0 | 6 | 0 | 0 | 0 | 0 | 0 | | | ૦ love 0 | 0 | 0 | 0 | ne o | o | o | o To | o | 0 | 0 | 0 | ૦ | o | o | 0 | ૦ ૧|| ૨૬ 0 | o | o | | |૧|૧| | | | | |૧|૧|૧| | | | o | 0 | | | | ૦ o o ૦ o. | | ||૧|૧||૧ ૦| | | | |૧| ૧/૦) ૨૫ o | | o | |૧|૧| | | | | |૧|૧|૧| o | _૦ | o | o | o | | | o 0 | 0 | o | | To 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 *o | 0 | 0 | o | 0 1 | To | | |૧|૧૦| | | | |૧|૧|૧|| ૦] ૧/૧૦ | | | |૧||૧|| ૨૪ | | | | | | | | | | |૧|૧|૧|| | |૧|૧|| c | 0 | 0 | o | | | | ૧|| | | | |૧| o | o | | o | o | 0 | | |૧|૧| | | | |૧|૧| ૧ | o o | o | o | | | ૦િ||૧|૧||૧| | | |૧|૧|૧|| o o o. | | ||||૧|૧||૧| ૦||||૧||૧૦) ૨૨ *//|*||/૧૫/૧૫/૧૦/૧]: ||*||5|૧૫/૧૫/૧ ||*||8||૩ ૧૫ | - For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ 'F I a ૧ ૨ == Á |પ્રાયોગ્ય તિર્યંચ n ક ᄋ ગ તિ 0 ° ૫ 0 ૬૨ માર્ગણા વિષે નામકર્મના બંધ -ઉદય- સત્તાના વિશેષ સંવેધ પ્રદર્શક યંત્ર નંબર-૮ -: અથ ૧લી ગતિ માર્ગા વિષે નામકર્મનો સંર્વધ : બંધ મનુષ્ય 중이 સામાન્યથી સંવેધ સ્થાન તિર્યંચ | ૩૦ | મનુષ્ય ૨૯ is इंदिए य काए, जोए वेए कसाय नाणे अ । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ।। ૨૯ ૪૬૦૮ ૨૧ ૨૫ ૩૦ ૩ ૨૩ બંધ | ઉદય ભાંગા સ્થાન ૪૬૦૮ ૪૬૦૮ ८ ૧૩,૮૩૨ ૪ ૨૫ ૧૬ ' ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૯૨૪૦ ૩૦ ૪૬૩૨ ૨૭ ૨૮ ૨૯ ૨૧થી ૨૯ ૨૧ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૨૧ થી ૨૯ ૫ ૩ ૨૧ .. 11 ૨૪ ૨૫ .. ક્યા જીવના? નરક ,, 11 13 11 "} .. એકે વિલે સા૰ તિ એકે એકે 4. હિ કેટલાં ઉદય ભાંગા ? ૧X ૧X ૧X ૧૪ ૧X ЧХ ૧X ૧૪ ૧ X ૧X 1 X Ч Х ૫ ૫ ૯ ૧૧ ૭ ८ ૨ ૨ ૨ ર ૨ For Personal & Private Use Only ૩ ૩ ૩ ૩ ૩ ૧ ૩ ૫ ૫ સત્તાસ્થાનકો ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૯-૮૮ ૮૯ કર્મપ્રકૃતિ ભાગ-૩ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૧૮-૮૬-૮૦-૭૮ ૯૨-૦૮-૮૬-૮૦-૭૮ 종이 સત્તા સ્થાન ર ૧૦ 3 ૩ ૐ 3 3 ૫ નકગતિ માર્ગણાની ટી. ૧ આ જીવો માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે છે. માટે પર્યાપ્ત ૫૦ તિ અને પર્યા૰ મનુ પ્રાયોગ્ય ૨૯ તેમજ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચે તિ પ્રાયોગ્ય ૩૦ અને જિનનામની સત્તાવાળા નારકો જિનનામ સહિત મનુ૰ પ્રાયોગ્ય ૩૦નો બંધ કરી શકે છે. માટે નરકગતિમાં આ બે જ બંધસ્થાનો હોય છે. ૨૩ આદિ પ્રથમના ૩ બંધસ્થાનો એકે વિક્લે તેમજ અપર્યા૰ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય હોવાથી આ જીવો બાંધતા નથી. વળી ના૨કો દેવ-નક પ્રાયોગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮નું બંધસ્થાન પણ ન હોય, તેમજ ૩૧ અને ૧નું બંધસ્થાન પણ મનુષ્યગતિમાં જ હોવાથી આ છ બંધસ્થાનો અહીં ઘટતાં નથી. ३० ટી. ૨ પૂર્વે નરકાયુ બાંધ્યા પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી જિનનામ બંધકને નરકમાં ઉત્પન્ન થતાં અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮૯ની સત્તા હોય છે. ટી. ૩ ‘ટો છવાકુ વડવાં, પળ નવ વાર છવાં વયા । નેઞતુ સત્તા, તિ પંચ વારસ પૅડ ।।'ના૨કી આદિને વિશે અનુક્રમે ૨-૬-૮ અને ૪ બંધસ્થાન, ૫-૯-૧૧ અને ૬ ઉદયસ્થાન, ૩-૫-૧૧ અને ૪ સત્તાસ્થાનકો છે. ટી. ૪ એકે પ્રાયો૦-૪૦, વિક્લે પ્રા૰ ૫૧, દેવ પ્રા૦ ૧૮, અપર્યા૰ તિ પ્રા૰ ૧, અપર્યા૰ મનુ૰ પ્રા૰ ૧, નરક પ્રા૰ ૧, અપ્રાયોગ્ય ૧ કુલ ૧૧૩ બંધભાંગા ન બાંધે તિર્યંચગતિ માર્ગણાની ટી. ૧ - જુઓ નરકગતિ માર્ગણાની ટી.. ૩ - તિર્યંચગતિના જીવો જિનનામનો બંધ ક૨તાં ન હોવાથી જિનનામ સહિત દેવ પ્રાયોગ્યના ૨૯ના ૮ તેમજ જિનનામ સહિત મનુષ્ય પ્રા૰ ૩૦ના બંધના ૮ અને આહારકક્રિક સહિત દેવ પ્રા૰૩૦ના બંધનો-૧ એમ કુલ-૧૭ અને ૩૧ બંધનો -૧ના બંધનો અપ્રાયોગ્ય-૧ એમ કુલ ૧૯ બંધભાંગા સંભવે નહી. Page #465 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૨૯ '; કેટલાં | ” | પ્રાયોગ્ય | . | બંધ | બંધ |ઉદય ‘|સ્થાન| ભાંગા |સ્થાન ક્યા જીવના? સત્તાસ્થાનકો સૅત્તા ૪ ઉદય |ભાંગા ? ૧૩. સ્થાન જ એકેo, T F = | * | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | Je Je ૯૨-૮૮-૮૬-૭૮ | * | | | ૫૭૬ | * |- | ૯િ૨-૮૮-૮૬-૭૮ | વિધે સાવ તo એકે, વૈ0 તિo વિક્લેo. સાઇ તિo. વૈતિo વિક્લેo. સા, તિo વૈ, તિo. | વિક્લક સાઇ તિ વૈદ્ર તિ વિક્લે સાવ તિo ૧૬ ૧૨ ૧૧૫ર ૯૨-૮૮-૮૬-૭૮ | : | : | ઋા I ૩૦. ૧૮ : | ૧૭૨૮ ૯૨-૮૮-૮૬-૭૮ ; 19 | : ૯૨-૮૮-૮૬-૭૮ ૧૧૫૨ કુલ | ૬ |૧૩૯૨ | ૯ | ૫,૦૭૦°| ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ અપ૦ એકે, ૪ ૨૧ એકેo. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એકેo. ૨૦ " વિક્લેo ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૪૫ પર્યા, | ૨૫ | અપ વિકoT ૨૫ અપpપંચે. સાવ તિo ૯ X ૯૨-૮૮-૮૬૮૦-૭૮ ૪પ એકે ૧૦ X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ છે તિo_ બાદર વિ, વાયુ ૧X ૯૨-૮૮-૮૬ જ એકેo. છે _૨X છે પર્યાએ કે, ૨૬ | ૧૬T ૨૪ વિક્લેo | ૨૯ | ૨૪ પંચે તિ| ૨૯ | ૪૬૦૮ વિધે | ૩૦ | ૨૪ | પંચે તિo | ૩૦ | ૪૬૦૮ | " ૨૬ તેઉવાયુ, વ, વાયુ વ, તિર્યંચ એકે . તેઉવાયુ વિ, વાયુ ૧X T ૩ ૮X | ૨ ૧૦ X ૨ X | ૧X | ૯ X T૫ ૨૮૯ X ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬ વિક્લેo ૧૪૪૫ ૮X TI ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ સા તિo એકેo. વૈ, તિર્યંચ વિક્લેo. સાવ તિo વૈદ્ર તિo. વિક્લ૦. સા તિo. ૨૪ ૨૩૦૪ ૫૭૬ X | ૧૬X ૧૨ X ૧૧૫ર X - ૪૮ ४६०८ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ 9 x 3 ૪૩૦ ૨ ૨ ટી. ૨ ટી. ૩ ટી. ૪ ટી. પ == તિ ... ચ તિ પ્રાયોગ્ય ॥ સ કુલ મનુષ્યગતિ દેવગતિ બંધ બંધ ઉ૫ |સ્થાન| ભાગા સ્થાન ૫ ૯૩૦૮ ૨૫ ૨૯ ૨ ૨૮ ૧ ૪૬૦૮ ૪૬૦૯ ८ ૨૯ ३० .. ૩૧ ૯ ૨૧ .. .. ૨૪ ૨૫ ૨૬ .. .. ૨૭ .. ૨૮ .. .. ૨૯ .. .. ३० ૩૧ .. ૯ ૨૧ ૨૫ ૨૬ ૨૭ ૨૮ .. ૨૯ " ૩૦ .. .. 39 ક્યા જીવના? વૈ તિહ વિશ્લે સા૰ તિક do Ro વિક્લે સા૰ તિ એકે૦ ના વિક્લે ના સા૰ તિ ના એકે ના એકે ના વૈ તિ。 ના એકેના વિશ્ર્લે ના સા નિ૰ ના એકે૦ ના વૈ તિ ના વિલે, ના સા૰ તિ ના વૈત તિ૰ ના વિશ્ર્લે ના સા૰ તિ ના વૈ ૰િ ના વિશ્ર્લે, ના સા૰ તિ ના વૈ તિ ના વિશ્ર્લે ના સા૰ તિ ના સા૰ તિ ના વેતિ ના સા૰ નિ ના વૈ 。િ ના તિ ના સા વૈ તિ ના સા‚ તિ ના વૈ, તિ ના સા નિ૰ ના સા૰ તિ ના વૈ તિ ના સા૰ તિ ના કેટલાં ઉદય ભાંગા ? ૧૬ X ૧૮ X ૧૭૨૮ X X ૧૨ X ૧૧૫૨ X ૫,૦૦૦ ૫X eX EX ૧૦X EX Page #467 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૩૧ ૨૭ ] જE FIX | ર الم | لما لم [ نه N: 1:ઃિ || 8 ته نها به [ لما لم [ لما لها له (૩) || | ૮* | J: J:T: | ૮X • ૧૧૫X કેટલાં બંધ બંધ પ્રાયોગ્ય ઉદય યા સત્તાસ્થાનકો સ્થાન) ભાંગા ઉદય સ્થાન જીવના? ભાંગા ? ૮X યુગ તિ ના અન્ય મતે ૯૨-૮૮ યુગલિક વે, તિને ૯૨-૮૮ તિર્યંચના યુગ તિo ના ૯૨-૮૮ દેવગતિ વેતિના ૯૨-૮૮ પ્રાયો યુગતિ ના ૯૨-૮૮ યુગતિo ના ૯૨-૮૮ 4. તિ૮ ના ૧૬X ૯-૮૮ યુગ વિના ૧૬X. ૯૨-૮૮ યુગ તિ, ના (૩૨) X ૯૨-૮૮ 4. તિo ના (૧)x ૯-૮૮ યુગ તિના ૮X. ૯૨-૮૮ (ઉદ્યોતવાળા) યુગ તિના (૧૬) X ૯૨-૮૮ (ઉદ્યોતવાળા) તિo ના X ૯૨-૮૮ સા તિ ના | | ૧૧૫૨ X. ૯૨-૮૮-૮૬(સ્વરવાળા) ૩૧ | યુગ સાઇ તિ ના ૧૧૫૨ X ૯૨-૮૮-૮૬ ૨૦૦૮ ૧૩૬ (૨૪ ૮૦). ૯૨-૮૮-૮૬ (૨૦૦) નરકગતિ | ૨૮ ] [૨૫] વૈ, તિના ૮X ૯૨-૮૮ ૯૨-૮૮ ૬X ૯૨-૮૮ ૧૬X 1 ૨ ૯૨-૮૮ ૩૦ ૯૨-૮૮ સાવ તિવ્ર ના ૯-૮૮-૮૬ . ૩૪૫૯ ૩૧ | ૧૧૫૨X | ૯-૮૮-૮૬ ૩૪૫૬ ૨૩૬૦ |૨૨૩૧| ૯૨-૮૮-૮૬ ૭૦૨૪ અહીં તિર્યંચગતિ માર્ગણાએ તિર્યંચને દેવ પ્રા. ૨૮ના બંધે સાવ તિર્યંચના ૪૯૦૪ અને 4તિ ના પ૬ એમ ૪૯૬૦ ઉદયભાંગા સપ્તતિકામાં તથા છઠ્ઠા કર્મગ્રંથ મહેસાણાની ચોપડીમાં બતાવ્યા છે. પરંતુ સપ્તતિકા ભાષ્યમાં અપર્યા. અવસ્થામાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચને ચોથું ગુણo હોય નહીં. ફક્ત યુગલિક તિર્યંચને અપર્યા. અવસ્થામાં ચોથું ગુણ હોય અને શુભવિહાયોગતિ સ્વરનો જ ઉદય કમ્મપયડીના મતે હોય તેઓ દેવ પ્રાd ૨૮ બાંધે ત્યારે યુગ, તિયચના ભાંગા આ પ્રમાણે ઘટે. વળી સપ્તતિકા ભાષ્યમાં યુગ, તિર્યંચને અશુભવિહાયોગતિનો ઉદય પણ કહ્યો છે. તેથી તે બન્ને રીતે આ પ્રમાણે ઉદયભાંગા જાણવાં. ઉદયસ્થાન '! ઉદયભાંગા કમ્મપયડીના ઉદયભાંગા સપ્તતિકા પ્રમાણે, ૨૧ના ર૬ના ૨૮ના. ૨૯ના ૩૦ના ૮ (ઉધોતવાળા) ૩૦ના ૧૧૫૨સ્વરવાળા) ૧૫૨ ૩૧ના ૧૧પર ૧૧૫ર ૨૩પર ૨૩૮૪ યુગલિક તિર્યંચના ૩૦ના ઉદયના ૧૬ ભાંગા છે. તેમાંથી ઉદ્યોતવાળા ૮ ભાંગા ઘટે અને તે સિવાયના ૮ ભાંગા અને ૩૧ના ઉદયના ૮ ભાંગા સા તિo ન ભાંગામાં અંતર્ગત થતા હોવાથી જુદા ગણ્યા નથી. વળી સર્વ પતિએ પર્યાપ્ત અવસ્થાવાળા સામા તિર્યંચને ચોથું ગુણ હોઇ શકે છે. માટે ૩૦-૩૧ના ઉદયના (સ્વરવાળા) બધા ભાંગા સંભવી શકે, અને સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિ તિર્યંચ વેકિય લબ્ધિ ફોરવે તો 4. તિo ના ભાંગા પણ અહીં ઘટે માટે 40 તિo ના ૫૬ ભાંગા ગણતાં કુલ ૨૪૦૮ ભાંગા અને યુગ - અશુભવિહાયોગતિનો ઉદય માનીએ તો ૨૪૪૦ ભાંગા સંભવે, સત્તાસ્થાન પૂર્વની જેમ જાણવાં. મિથાદષ્ટિ તિર્યંચ અપ અવસ્થામાં દેવ પ્રાગ્ય બંધ કરે નહીં. (સંધ ઉપર દેવગતિ પ્રાયોગ્ય પ્રમાણે યુગ તિo ના જાણવા). એકે, વિશ્લેટ અને લબ્ધિ, અને કરણ અપર્યા તિય પંચેન્દ્રિય નરક પ્રાયોગ્ય બંધ કરે નહીં. તેથી 40 તિ ના ૫૬ અને સામા તિo ના ૩૦ અને ૩૧ના ઉદયના ૨૩૦૪ એ પ્રમાણે ૨૩૬૦ ઉદયભાંગા સંભવે. સપ્તતિકામાં નરક પ્રા. ૨૮ના બંધે ૩૦-૩૧ એ બે ઉદયસ્થાન કહ્યાં છે. પરંતુ તે સામા તિર્યંચની અપેક્ષાએ લખ્યા છે, ૧૦ તિ અને વૈમન9 અપર્યા, એકે માત્ર ૨૩નો બંધ કરે એમ સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૨૬માં કહ્યું છે. તો નરક પ્રાયોગ્ય બંધ પણ કરી શકે એમ માની અહીં બંધે સંવેધ લખ્યો છે. 40 તિo ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન એ સામાન્ય તિર્યંચના ઉદયભાંગે ૩ સત્તાસ્થાન સંભવે. ટી. ૬ ટી. ૭ ટી.૮ For Personal & Private Use Only www ainelibrary.org Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ કુલ 'yક જ ૨૦ મ | ૨ | | | | | એકેo ૮ / ૨૭ ] છે |6| || ૨e. -|-|-| ન ૮ કેટલાં બંધ બંધ ઉદય યા પ્રાયોગ્ય સત્તાસ્થાનકો ઉદય સ્થાન સ્થાન ભાંગા જીવના? સેત્તા ભાંગા ? સ્થાન સામાન્ય થી સંવેધ :સામાકેવલી. ૭૯-૭૫ એકે, [ ૨૩ સામા મનુષ ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૬ એકે | ૨૫ ૨૦ ૨૧ તીર્થકર કેવલી વિલે - ૩ ૨૫ વે મનુo. ૯૩-૯૨-૮૯-૮૮ અપક્ષ તિo ૧ | ૨૫ માહી એન. અપર્યાડમનુo ૧ | ૨૬ સા મનુo ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૫ ૨૬ | ૧૬ ૨૭ મનુo. દેવ આહe મનુo. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૬ નરક સામા કેવલી વિશ્લેo સા મનુ ૫૭૬ પંચે તિર્યંચ વૈ. મનુ T૮ T૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૭૫ મનુષ | ૨૯ ] ૪૬૦૮ ૨૮ | આહo મનુo. સામ અનુo. ૫૭૬ વિક્લે વે મનુ ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦પંચે તિયય | ૩૦ | ૪૬૦૮ ૨૯ માહo મનુo. ૭૯-૭૬-૭૫ તીર્થકર દેવ ૩૧ ૩૦. સામા મનુo | ૧૧૫ર . અમા૫ ૫ ૧ ( ૧ ) ૩૦. 4. મનુ ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦આહe મનુo. ૭૯-૭૬-૭૫ તીર્થંકર તીર્થંકર ૮૦-૭૬ તીર્થકર ૮૦-૭૬-૯ સામા, કેવલી ૭૯-૭૫-૮ કલ | ૮ |૧૩૯૩૭૧] ૧૧ ૨૬પ૨] ૧૧ ૭૮ વિના વિરોષ પી સંવેધ - તિર્યય પ્રાત - ૩૦૮ અને મનુષ્ય પ્રાપો૪૬૦૯ બંપભાંગ = ૧૩૯૧૭ અંધભાંગોનો સંવેધ તિપ્રાઇમેકે | ૨૩ સામા મનુo | X ૯૨-૮૮-૮૬.૮૦ એકેo | ૨૫ ૨૫ . વેo મનુo T ૮X ૯૨-૮૮ વિક્લેo | ૨૫ સામ! મનુo | ૯૨-૮૮-૮૬ ૮૦ અપ તિ ૨૭ વૈ૦ મનુe | ૮૪ ૯૨-૮૮ અપમના ૨૫ | ૧ | ૨૮ | સામા મનુo | પ૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ એકે 4મનુe | • ૯૨-૮૮ વિલે ૨૪ ૨૯ સામા મનુo | ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ પંચે તિર્યંચ ૪૬૦૮ | | ૨૯ 4મe ૯૨-૮૮ મનુષ્ય ૪૬૦૮ ૩૦ | સામા મનુo ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦ ૪૦૮ વિક્લેo | ૩૦ | ૨૪ પંચે, તિર્યંચ૩૦ ૪૬૦૮ કુલ | ૫ | ૧૩૯૧૭ | ૭ | | ૨૬૩૪૧ | ૪.૨ | ૯૨-૮૮-૮૯-૮૦ ૧૦૪૭૨ મનુષ્યગતિ માર્ગણની ટી. ૧ : નરકગતિની ટી. નંબર ૩ જુઓ. ટી. ૨ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ માત્ર દેવ-નારકો જ કરે છે. મનુષ્ય કરતા નથી. તેથી તે જિનનામ સહિત ૩૦ના બંધના મનુષ્ય પ્રાયોગ્ય ૮ ભાંગા સિવાયના બાકીના ૧૩૯૩૭ બંધભાંગા સંભવે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી તેને બાદ કરતાં ૧૧ ઉદયસ્થાનકના સામા મનુષ્યના ૨૬૦૨, વ, મનુના ૩૫, આહા મનુo ના -૭ અને કેવલી મનુo ના ૮ એ પ્રમાણે કુલ ૨૬૫૨ ઉદયભાંગા મનુષ્યને સંભવે. ટી. ૪ મનુષ્યોને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોવાથી ૭૮નું સત્તાસ્થાન સંભવે નહીં. તેથી બાકીના ૧૧ સત્તાસ્થાન સંભવે છે. ટી. ૫ વૈ૦ મનુ ના ઉદ્યોતવાળા-૩, આહા મનુ ના ૭ અને કેવલી મનુ. ના -૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગાવાળા જીવ તિર્યંચ-મનુષ્ય પ્રાય બંધ ન કરે તેથી બાકીના મનુષ્યના ૨૬૩૪ ઉદયભાંગા સંભવે. ટી. ૬ તિર્યંચ અને મનુષ્ય માર્યા ૧૩૯૧૭ બંધભાંગાનો સંર્વધ મનુષ્યગતિને વિષે ઘટાવીએ તો જિનનામની સત્તાવાળા અને ક્ષપકશ્રેણિના સત્તાસ્થાનો ન સંભવે. તેથી ૯૨ વિગેરે ૪ સત્તાસ્થાનો જ સંભવે. ૨૮૯૪ ઉપર ૧૬ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ન • ૩ ૰| બ ૩ x ટી. ૮ મા ર્ગ પ્રાયોગ્ય ણા દેવ પ્રા ટી. ૯ મ 1) ટી. ૨ ટી. ૩ જ્ય ગ તિ ૦ ૦ ૦– તિ કુલ નરક૦ પાઠ પંચે નિર્યચ પંચે, મનુષ્ય પંચે. તિર્યંચ બંધ કુલ પંચે, મનુષ્ય કુલ સ્થાન ૨૮ ૨૮ ૨૫ ૨૬ ૨૯ ૨૯ ૩૦ ર બંધ ઉદય ભાગા |સ્થાન ૫ ૩૦ ८ ८ ૧ ૪૬૦૮ ૪૬૦૮ ૪૬૦૮ ૧૩૮૪૮ ć ર ૨૧ ૨૫ ૨૫ ૨૬ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૩૦ કુલ ૧ તિર્યંચ પ્રાયોગ્ય ૪ બંધસ્થાનકના ૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ : બા, ૫૦ એક દ ૨૧ દેવ .. ૧૬ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૨ 3 の ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ; ક્યા જીવના? ૬ સામા મ વે મ આહા મહ સામા૰ મન વૈ મનુ આહા મ સામા મન વેદ મ આહા મ સામા‚ મનુ વૈ મનુ આહા મન સામા મનુ વે મનર આહા મ વૈ મ વૈ મ વે મ વે મનુ સામા મ '' .. " કેટલાં ઉદય ભાંગા ? Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ -: અથ ૨જી જાતિ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) કેટલાં $ 4. બંધ | બંધ પ્રાયોગ્ય | સ્થાન ભાંગા ઉદય સ્થાન યા જીવના ? ઉદય સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન ભાંગા ? | ૫X છે, ૨૫ |||||||| ૨૯ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬. ૯૨-૮૮-૮૯-૮૦. ૯૨-૮૮-૮-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬ ૯૨-૮૮-૮૬-૮૦. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮-૮૬ ૯૨-૮૮-૮૬-૮૦. | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ 8]=ી8િ]ક્રી જ | ૩૦. _ 0 | ૮૪ = uXY ૧૦X T૪] 8 મેકેo એકo ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ KIRISI8. D તિર્ધર પ્રાપો૫ - ૩૦૮ મંથભાંગાનો સવાલ - ઉદયભાંગ - ૪૨ અપક્ષ એકે ૨૩ એકે ના પર્યાએકેo | ૨૫ | ૨૦ ૨૪ એકે ના અપ વિક્લે ૨૫ | ૩ ૨૪ 4. વાય.. | " પંચે તિo] ૨૫ એકે ના બાપ એકે ૨૬ ૨૫ તેઉ, વાયુ, એકે વિશ્લે ૨૫ વાયુ પંચે તિo | ૨૯ ૪૬૦૮ એકે ના વિ ૨૬ તેઉવાયુએકે પંચે તિo. ૩૦ _૪૬૦૮ ૨૬_ વિ, વાયુo. ૨૭ એકે, ના પર | ૯૩૦૮ | પ અનુપ પ્રાયોગ્ય - ૧૦૯ બંપભાંગાનો સંવેધ - 6યભાંગા - ૩૯ મન ૨૫ ૧ ૨૧ એકેo ૨૯ ] ૪૬૦૮ ] ૨૫ એકે ૨૭ એકે કુલ | ૨ | ૪૬૦૯ તિષય પ્રાયોગ્ય ૯૩૦૮ અંધભાંગાનો સંવેધ - ઉદઘમાંગા ૯૬ એકેન્દ્રિય ૨૩ વિશ્લેo જાતિ આદિ વિક્લેo પ્રમાણે પનો ૯૩૮ વિશ્લેo ૨૯ વિક્લે. ૩૦ વિક્લે ૩૧ | | પ’ | ૯૩૦૮ | ૫૪૬૦૯ માં સંવત - ઉદબાંગા - 1 મનુષ | ૨૫ T વિક ૨૯ ] ૪૬૦૮ વિધે. વિક્લે વિધે, વિક્લ વિક્લ, કુલ ! ૨ | ૯૯૦૯ | ૫ ૬XT ૪ ] ૧૫૬ + P.J ૯X ૫ |-|=|| ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ વિષે ૨૮૨ ૨. = 'રજી $ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬૮૦ ૯૨-૮૮-૮-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦. ૯૨-૮૮૮૬-૮૦ ૧૮X ૧૨X ૨૬૪ એકેરિયજાતિની ટી, ૧ એકેન્દ્રિય જીવો મનમા. ૩૦નો બંધ જિનનામ સહિત ન કરે, તેથી તે ૮ બંધભાંગા, દેવ-નરક પ્રાયોબંધ ન કરે તેથી તેના ૮+૧=૧૯, અને અપ્રાયોગ્ય ના બંધનો ૧ બંધમાંગો એ પ્રમાણે કુલ ૨૮ બંધમાંગા સંભવે નહીં. બાકીના તિર્યંચ પ્રા. ૯૩૦૮ અને મનુષ્ય પ્ર૦િ૪૬૦૯ એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધભાંગા સંભવે. ટી. ૨ જ વિનિરિબ સારે, જન પંજા ગદ કંથડાગના જન વિક્સાવવા, વન પણ વારસ સંતાન'અર્થ :- એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય અને પંચેન્દ્રિયને વિષે અનુક્રમે ૫-૫ અને ૮ બંધસ્થાનો, ૫-૬ અને ૧૧ ઉદયસ્થાનો અને ૫-૫ અને ૧૨ સત્તાસ્થાનો જાણવાં. ટી. ૩ એકેન્દ્રિયને જિનનામની સત્તાવાળા અને શ્રેણિના સત્તાસ્થાનો ન સંભવે, તેથી બાકીના ૯૨ વિગેરે પાંચ સત્તાસ્થાન સંભવે. ટી. ૪ તેઉ-વાયુ મનુષ્ય પ્રાયોબંધ કરે નહીં તેથી વૈ૦ વાયુ ના ૩ અને ૨૫ - ૨૬ ના ઉદયે તેઉ-વાયુના ૪=૭ ઉદયભાંગ ન સંભવે તેથી બાકીના ૩૫ ઉદયભાંગો સંભવે, ટી.૫ મનુ પ્રાયો. બંધ હોવાથી ૭૮નું સત્તાસ્થાન ન સંભવે બાકીના ૪ સત્તાસ્થાન દરેક ઉદયભાગે સંભવે. વિક્ષેત્રિય જાતિની ટી. ૧:- એકેન્દ્રિયજાતિમાં જણાવ્યા મુજબ બંધસ્થાન બંધભાંગા અને સત્તાસ્થાન જાણવાં. બેઇન્દ્રિયાદિનો સંર્વધ જુદો કરવો હોય તો ઉદયભાંગા ૬૬ના બદલે ૨૨ ભાગે સંવેધ કરવો. ટી. ૨ એકેન્દ્રિય જાતિની ટી. ૨ જુઓ. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ નં બ ૨ ૯ મા ર્ગ પ્રાયોગ્ય ણા 2.1 ન્દ્રિ ય તો ઉપર પ્રમાણે ચે જ સમજવાં. જા તિ એકેબ પર્યા વિના વિશ્લે અપર્યા૰ તિ વિક્ષે વિષ્લે હવે આગળ જ્યાં ૬૮ બંધભાંગા આવે બંધ સ્થાન તિર્યંચગતિ પ્રાયો૫ ૬૮ બંધ ભાંગાનો વિસ્તારથી સંવેધ :- ઉદયભાંગા ૭૫૯૬ એક ૨૩ * ૨૫ ૨૫ ૨૫ ૨૯ ३० ઉદય ભાંગા સ્થાન બંધ ૨૬ ૧૨ ||L ૨૪ ૨૪ ૨૧ ૨૧ ૨૫ ૨૫ ૨૬ ૨૬ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૧૬ ૨૩. ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ३० ૩૧ ૧ ૨૧ ૨૫ ૨૫ ક્યા જીવના ૨૫ ૨૬ ૨૬ ૨૭ ૨૭ ૨૭ ૨૮ ૨૮ સામા૰ તિ સામા મ do Ro વૈ મન સામા૰ તિ સામા મનુ do Ro વૈ મન સામા૰ તિ do no સામા મ ૧૭૨૮X eX ૧૧૫૨X ૧૧૫૨X કુલ મ ૬૮ ८ ૩૫૯૯ બદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય - ૨૪ બંધભાંભાના વિસ્તારપી સંવેધ - ઉદયભાંગા ૬૦ બાપર્યા ૨૫ દ ૨૧ સા૰ તિ ex એકવ બાર્યા. EX એક CX CX CX CX વે મ સામ તિ વૈ તિ સામા મ વૈ. મ સામા૰ નિ。 do Go સામા મહ સામા૰ તિ。 સાહ મનુ દેવ વૈ તિ વે મનુ દેવ તિ સા સા મ do no વે મન દેવ સા૰ તિ do Ao સા મ વૈ મન દેવ સા તિ do Go કેટલાં ઉદય ભાંગા ? સાહ મન વે મન દેવ ex ex ex eX ૨૮૯X ૨૮૯X eX Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ કર્મપ્રકૃતિ ભાગ-૩ કેટલાં હલ સેત્તા સ્થાન હA કરી T૪૪૫ ૫૭૬૪ ર કરી SX બંધ પ્રાયોગ્ય | બંધા ઉદય યા ભાંગા સ્થિાન સત્તાસ્થાનકો ઉદય જીવના? ૨ | ણા ભાંગા ? સ્થાન પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ - ૩૦ના ૯૨૧૬ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - પંચેતિર્યંચ | ૨૯ | ૪૬૦૮ ૨૧ | સાઇ તિo. ૯X | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ પંચે તિર્યંચ | ૩૦ | ૪૬૦૮ | | ૨૧ સાવ મનુo ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ do no ૯૨-૮૮ વૈ૦ મe. ૯૨-૮૮ ૯૨-૮૮ - નારકી ૯૨-૮૮ સા તિo ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ સાd મનુo ૯૨-૮૮-૮૬-૮૦ 4. તિ, ૯૨-૮૮ વૈ૦ મનુo. ૯૨-૮૮ - દેવ. ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ સા તિo ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ વૈ તિo | ૯૨-૮૮ સાઇ મનુo. ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ વ, મનુe | ૯૨-૮૮ 1X ૯૨-૮૮ નારકી ૯-૮૮ સા તિo ૧૫રx ૯૨-૮૮-૮૬-૮૦ ૪૦૮ વૈદ્ર તિ, ૯૨-૮૮ સાવ મનુo ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ સા તિ, ૧૭૨૮X ૯૨-૮૮-૮૬-૮૦ વે ત.. ૯૨-૮૮ સાd મનુo_ ૧૫રx | ૯૨-૮૮-૮૬-૮૦ ૪૦૮ ૩૦ દેવ ૮X ૯૨-૮૮ સાતિ.. ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬-૮૦ કુલ | ૨ | ૯૨૧૬ | ૮. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૩૦૬૪૪ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૫૯૬ અપર્યામનુ ૨૫ [ . ૨૧ | સાઇ તિo. ૯૨-૮૮-૮૬-૮૦ સાd મનુo ૯X ૯૨-૮૮-૮૬-૮૦ 4તિo ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ સા તિo ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧૫૬ સાઇ મનુo. ૨૮૯X. ૯૨-૮૮-૮૬-૮૦ ૧પ૬ 4. Ao ૮X | ૯૨-૮૮ ૨૭ | મનુo T ૮X 1 ૨ ૯૨-૮૮ ટી. ૩ ઉપર જણાવેલ ૬૮ બંધભાંગાના બંધ, પંચેન્દ્રિય જાતિવાળા તિર્યંચ અને મનુષ્યો જ છે. તેથી સામા તિ ના ૪૯૦૬, વૈ0 તિo ના પ૬, સામા મનુ ના ૨૬૦૨ અને વે. મનુ0 ના ૩૨ (ઉદ્યોતના ૩ વિના) એ પ્રમાણે કુલ ૭૫૯૬ ઉદયભાંગા સંભવે. ટી. ૪ અહીં ૨૪ બંધભાંગાનો સંર્વધ સમાન થાય છે. કારણ કે તેના બંધક સામા તિo, સામ! મનુ, વૈતિર્ય, (ઉદ્યત વિના) વૈ૦ મનુ અને દેવો છે. ટી. ૫ પંચે તિર્યંચ પ્રાયો૦ ૨૯-૩૦ના બંધક સામાન્ત તિ, સામા, મનુવૈ તિઉદ્યત વિનાના વૈ, મનુદેવ અને નારકી છે. તેથી સાવ તિo ના ૪૯૦૬, વૈ તિo ના ૫૬, સામા મનુ. ના ર૬૦૨, વૈ મનુo ના ૩૨ ૨ = ના ૬૪, અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૭,૬૫૫ ઉદયભાંગા સંભવે છે. વે મનુo. હારી ( ૬૦૮ CX CX વિ૦ મનુંo તિ ૨૮૯X ટી. ૬ અપર્યામનુપ્રાય ૨પના બંધના બંધક ૬૮ બંધભાંગામાં જણાવ્યા મુજબ છે. તેથી ૭૫૯૬ ઉદયભાંગા ત્યાં જણાવ્યા મુજબ જાણવાં, વિશેષતા અહીં એટલી છે કે વૈ, તિઅને વૈ૦ મનુo ના ઉદયભાંગા ર-૨ સત્તાસ્થાન અને શેષ ઉદયભાર્ગ ૪-૪ સત્તાસ્થાન જાણવાં. Jain Education Intomational For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૩૭ બંધ કુલ સત્તા સ્થાન ૨૩o૪ ૩૨. ૨૩૦૪ ૮X ૪૬૮ - ૩ર ૨૩૪ ૮* દિકરી કેટલાં બંધ ઉદય | પ્રાયોગ્ય ક્યા ઉદય સત્તાસ્થાનકો સ્થાન) ભાંગા સ્થાન) જીવના? | ભાંગા ?! સાઇ તિ) ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ વે, તિ, ૯૨-૮૮ સાહ મનુo ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ વે, મનુo' ૯૨-૮૮ સા તિ, ૧૧૫૨X ૯૨-૮૮-૮-૮૦ વે તિo. ૧૬X ૯૨-૮૮ સા, મનુo પ૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ , મનુ ૯૨-૮૮ સા, તિo ૧૭૨૮X ૯૨-૮૮-૮૯-૮૦ do no ૯૨-૮૮ સાદ, મક ૧૧પ૨X ૯૨-૮૮-૮૯-૮૦ ૩૧ સાદ તિo ૯૨-૮૮-૮૬-૮૦ ૭૫૯૬ ૯૨-૮૮-૮૬-૮૦ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭,૬૬૫ મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ] ૨૧ મ , તિ ૯૨-૮૮૮૬-૮૦ સાં, એનું ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ બાર કી ૯૨-૮૯-૮૮ વે તિત ૯૨-૮૮ વ, નક ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ ૧૬ ૮૬૦૮ ૧૫૨X ૪૬૦૮ ૩૦૨૦૮ ૯૪ XX દવે નાર કી ૧X ૯૧-૮૯-૮૮ ૧૫૬ ૨૮૯૪ ૮X CX ૧દX 1X ૪૬૮ સા તિ, ૨૮૯૪ ૯૨-૮૮૮૬-૮૦ સો, મેનુ. ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧૫૬. વૈ, તિ ૯૨-૮૮ વિ૦ મનુe. ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ નારકી ૧X ૯૨-૮૯-૮૮ સાd તિo ૫૭૬X ૯૨-૮૮૯૮૬-૮૦ : ૨૩૦૪ વે તિo ૯૨-૮૮ સીe મનુe પ૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ વે મનુo. ૮X ૯૨-૮૮ ૧૬X ૯૨-૮૮ નારકી ૯૨-૮૯-૮૮ સાઇ તિ ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦ ૧૬X ૯૨-૮૮ ૩ર ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ - ૨૩૦૪ . વૈ. મનુo ૯૨-૮૮ - ૧૬ ૯૨-૮૮ ૩૨ નારકી ૯૨-૮૯-૮૮ સાઇ તિ, ૧૨૮X ૯ ૨-૮૮-૮૬-૮૦ ૬૯૧૨ do ho ૮X ૯૨-૮૮ સાવ અનુવ ૧૧૫૨X ૯િ૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ ૩૦ દેવ ૯૨-૮૮ સા, તિo ૧૧૫૨X ૯૨-૮૮-૮૯ - ૨ ૪૬૦૮ ૯૨-૮-૮૬-૮૦ ૩૦૩૫૧ મનુ0 પ્રા૨૯ના બંધના બંધક તિર્યંચ પ્રાયo ૨૯-૩૦ બંધમાં જણાવ્યા તે છે. તેથી ૭,૬૬૫ ઉદયભાગા તે પ્રમાણે જાણવાં, અહીં 40 તિo, વૈ૦ મનુo અને દેવના ઉદયભાંગે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન, નારકીના ૫ ઉદયભાગ-૩ સત્તાસ્થાન અને બાકીના સર્વ ઉદયભાર્ગ ચાર સત્તાસ્થાન સંભવે છે. વૈ તિ સાહ મનુo ૧૬X ૮X. ૧ ટી. ૭ For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કર્મપ્રકૃતિ ભાગ-૩ Aત ક્યા ' ઉદય ક દેવ |-|=|-|=|-|=|-|=|-| ៩៩៩៩៩) | જ ૨૧ | | | IRTeleleીક | | ૨૩૬ | | | | | ૧પ | 16ય| બંધ પ્રાયોગ્ય ]. કેટલાં સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન| ભાંગા |સ્થાન જીવના? ભાંગા ? સ્થાન મનુષ્ય પ્રા -૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૬૯ માં મનુષ્ય | ૩૦ | ૮ ૨૧ ૯૩-૮૯ ૨૧ નારકી | ૮૯ ૨૫ ૯૩-૮૯ નારકી ૮૯ દેવ ૯૩-૮૯ નાકી ૮૯ દેવ ૯૩-૮૯ નારકી | ૮૯ ૯૩-૮૯ નારકી ૮૯ ૯૧-૮૯ ૯૩-૮૯ દેવ પ્રા૨૮ના બંધના ૮ બંધમાંગ સંવેધ - ૭૬૦૨ ઉદયભાંગ T ૨૮ T ૮ સાતુ તિo ૯૨-૮૮૧ સાવ મનુo. ૯૨-૮૮ do no ૯૨-૮૮ વૈ૦ મનુ ૯૨-૮૮ માહo પ૦ ૯૨ સારુ તિo. ૯૨-૮૮ સી એન. ૯૨-૮૮ વૈ તિ ૯૨-૯૮ વે મનુo. ૯૨-૮૮ માહો પર ૯૨ સાવ તિ ૯ ૨-૮૮ ૯૨-૮૮ સાo do. e૨-૮૮ ૧૧પર વેમન ૯૨-૮૮ માહી અનેe. સા તિo. ૯૨-૯૮ ૨૩૪ do no ૯૨-૮૮ સા મ0. e૨-૮૮ ૧૧૫૩ વૈ૦ મનું ૯૨-૮૮ માહો મનુo. * ૯૨ સ્વરવાળા સાતિo ૯૨-૮૮-૮૬. ૩૪૫૬ ઉદ્યતવાળા સી તિo ૯૨-૮૮ વે નિદ્રા ૯૨-૮૮ સા મનુo ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ વે મનુo. ૧X e૨-૮૮ માહ મનુo_ ૯૨ ૩૧ | સાઇ તિ, 1 ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬. ૩૪૫૬ ૭૬૨ | ૩. ૯૨-૮૮-૮૬ ૮૬૫૩ દેવ પ્રા ૨૮નો બંધ લબ્ધિ પર્યા, અને કરણ અપર્યાપ્તા સમ્યગુદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય અને સમકિતી તેમજ મિથ્યાત્વી પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો કરે છે. અહીં અપર્યાપ્ત અવસ્થામાં સમ્યગુદષ્ટિ તિર્યંચ - મનુષ્ય જ દેવ પ્રા બંધ કરે મિથ્યાદષ્ટિ ન કરે. સપ્તતિકાવૃત્તિ અને ચૂર્ણાિ પ્રમાણે અહીં તિર્યચના ૪૯૦૪ ઉદયભાંગા બતાવ્યા છે. અને તે પ્રમાણે સંવેધ બતાવેલ છે. સા તિર્યંચ અને સામા મનુષ્યના ઉદયભાંગામાંથી ૨૧,૨૬ના ઉદયના અપર્યાપ્તા નામવાળા ૨-૨ ભાંગા ન ઘટે કારણ કે લબ્ધિ અપર્યાપ્તા જીવો દેવ-નક પ્રાયોગ્ય બંધ ન કરે, તેથી સાo તિર્યંચનો ૪૯૦૪, 4. તિર્યંચના ૫૬, સાd મનુષ્યના ૨૬૦૦, વૈ૦ મનુષ્યના-૩૫ તથા આહારક મનુષ્યના ૭ એ પ્રમાણે કુલ ૭૬૦૨ ઉદયભાંગા થાય છે. (એકે ના -૪૨, વિશ્લેન્ડના ૬૬, લબ્ધિ અપ૦ • તિર્યંચ મનુષ્યના ૪, કેવલી મનુષ્યના ૮, દેવના-૬૪ અને નારકીના-૫ બે પ્રમાણે કુલ ૧૮૯ ઉદયભાંગ ન ઘટે. પર્યાપ્ત કે અપર્યાપ્તા સમ્યગદષ્ટિ મનુષ્ય -તિયર્ચા દેવ ખાતુ બંધ કરે તેથી સામા તિર્યંચ અને સામ૦િ મનુષ્યના ૨૧૨૨૮૨૯ ના તથા ઉદ્યોતના ઉદયવાળા અપર્યાપ્તાવસ્થાના તિર્યંચના ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગે ૯૨-૮૮ એ બે જ સત્તાસ્થાન સંભવ ૮૬ વિગેરે સત્તાસ્થાન એકે માંથી આવેલા હોય તે ન ઘટે તથા ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાને જે પર્યાપ્તાના ભાંગા છે તેમાં સમકિતી અને મિથ્યાત્વી બને હોય છે. કારણ મિથ્યાત્વી પર્યાપ્તાવસ્થામાં દેવ-નરક પ્રાયોગ્ય બંધ કરે). તેથી કોઈ જીવ એ કેન્દ્રિયમાંથી વેકિય અષ્ટકની ઉદ્દલના કરીને ૮૦ની સત્તાવાળો મનુષ્ય કે તિર્યંચમાં આવે ત્યારે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સ્વર સહિત ૩૦ના ઉદય હોય ત્યારે વૈક્રિય ચતુષ્ક, દેવદ્ધિક કે નરકઢિક બાંધે છે. એટલે ૩૦ અને ૩૧ ઉદયમાં ૮૬નું નાસ્થાન પણ સંભવે. | | | | | ર | | | | | ઉપર | ૬ | | | | ટી. ૮ ટી. ૯ For Personal & Private Use Only www.lainelibrary.org Page #475 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૩૯ સંત્તા જે ૪ કેક tી S : દ RE કેટલાં બંધ પ્રાયોગ્ય બંધ ઉદય ક્યા સત્તાસ્થાનકો સ્થાન) ભાંગા ઉદય જીવના? સ્થાન ભાંગા ? સ્થાન દેવપ્રા -૨૮ ના બંધે ૫૦૮૨ ઉદયભાંગાનો સંવેધ દેવ | ૨૮ | ૮ યુતિર્ય, ૯૨-૮૮ સાટે મનુo ૯૨-૮૮ વે, તિર્ય.. ૯૨-૮૮ મનુo. ૯૨-૮૮ આહા મનુo ૯૨ યુડ તિર્ય ૯૨-૮૮ સાંe મનુo ૨૮૮X ૯-૮૮ વિ, તિર્ય, ૯૨-૮૮ વ, મનુo. cX ૯૨-૮૮ આહા મનુo ૧૪ યુ, તિર્ય, ૧૬X ૯૨-૮૮ વૈ, તિર્ય ૧૬X ૯૨-૮૮ સા. મનુo પ૭૬X ૯૨-૮૮ મનુo. ૯X ૯૨-૮૮ આહા મનુo. ૨X ૯૨ યુ, તિર્ય ૩૨X ૯૨-૮૮ વૈ, તિર્ય, ૧૬X ૯૨-૮૮ સાઇ મનુo ૫૭૬X ૯૨-૮૮ વૈ. મનુo. ૯X ૯૨-૮૮ હo મનુo. ઉદ્યોતવાળા યુ, તિર્ય, ૯૨-૮૮ સ્વરવાળા સામા વિર્ય ૧૧૫૨X ૯૨-૮૮-૮૬ | ૩૦ | વે, તિર્ય, T ૮X , ૯૨-૮૮ સાવ મનુo ૧૧૫૨X ૯૨-૮૮-૮૬ ૧X ૯૨-૮૮ માહીતુ મનુo ૧X ૯૨ સામા વિર્ય ૧૧૫૨X ૯૨-૮૮-૮૬ ૫૦૮૨ | ૩ ૯૨-૮૮-૮૬ ૧૩૬૧૩ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૫૦૫૦ ઉદયભાંગાનો સંવેધ :| દેવ | ૨૮ | ૮ | ૨૧ | યુ0 તિo | ૮X 1 ૨ | ૯૨-૮૮ સામાd મનુo. ૯૨-૮૮ | ૨૫ | તિo | ૮૪ ૨ | ૯૨-૮૮ | ૨૫ | વૈ૦ મનુe | ૮X 1 ૨ | ૯૨-૮૮ ૨૫ | આહાઝ મનુo | ૧X T૧ ટી. ૧૦ સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૨૮માં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપર્યાવ્ર અવસ્થામાં સમ્યકત્વ કહ્યું નથી. પરંતુ યુગo તિર્યને જ અપ અવસ્થામાં સમ્યકત્વ કહ્યું છે. તેથી દેવ પ્રા. ૨૮ના બંધે સંખ્યાત વર્ષના તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાના ઉદયભાંગા કહેવાં નહીં. એટલે અપર્યા યુગ તિર્યંચના ૨૧ના ૮, ૨૬ના ૮, ૨૮ના ૧૬, ૨૯ના ઉદયના ૩૨ અને ૩૦ ના ઉદ્યોતવાળા ૧૬ એમ કુલ યુગ, તિના અપર્યાપ્ત અવસ્થાના ૮૦ + સામા તિર્યંચના ૩૦-૩૧ના ૨૩૦૪ + 40 તિર્યંચના ૫૬, સા મનુના ૨૬૦૦, ૧૦ મનુo ના ૩૫, આહo મનુo ના ૭ = કુલ ૫૦૮૨ ઉદયભાંગા ઘટે. ટી. ૧૧ પર્યાપ્ત યુગલિકના ૩૦ના ઉદયના અને ૩૧ના ઉદયના ભાગા સંખ્યાત વર્ષના પર્યાપ્ત તિર્યંચના ભાંગામાં અંત. લઈ જાય છે. તેથી જુદા ગણ્યા નથી. ટી. ૧૨ પંચસંગ્રહ ભા-૨ ઉદીરણા કરણમાં ગા૧૫ તથા શિવશર્મસૂરિકૃત કમ્મપયડી ઉદીરણાકર ગા -૧૪ માં યુગલિક તિર્યંચોને શુભવિહાયોગતિ અને સવરનો જ ઉદય ઉદીરણા કહ્યાં છે. તેથી તે વિવલા કરીએ તો યુગ તિર્યંચના ૨૧ના ૮, ૨૬ના-૮, ૨૮ના ૮, ૨૯ના ૧૬, ૩૦ના ઉદ્યતવાળા ૮ એમ કુલ યુગo તિo પચે ના ૮૦ના બદલે ૪૮ ભાંગા થાય તેમાં સાd તિo ના ૨૩૦૪, વૈ તિ) ના ૫૬ કુલ તિર્યંચના ૨૪૦૮ (૨૪૪૦ના બંદલે) તથા સા મનુo ના ૨૬૦૦, વૈo મનુo ના ૩૫, આહા મનુo ના ૭ કુલ ૫૦૫૦ ઉદયભાંગ થાય. ૩૦ વે મનુe. ૩૧ પદ ૮ | | | | For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ . બંધ હલ સત્તાસ્થાનકો સેંતા સ્થાન ૨૬ ૯૨-૮૮ ૯૨-૮૮ CX ૯૨-૮૮ ૯૨-૮૮ . ૯૨-૮૮ ૧૧૫ર હર ૩૨ ૧૧પર જિન ઉદય કેટલાં ક્યા પ્રાયોગ્ય ]. ઉદય ભાંગા જીવના? Jસ્થાન ભાંગા ? યુ, તિર્ય. ૮X 1 ૨ સામા મનુ ૨૮૮X વે, તિર્ય, વે, મનુe | X | ૨ | આહા મનુe ૧X યુ, તિય, | X | ૨ | વે, તિર્ય, ૧૬X સામા મનુe ૫૭૬X વે, મનુo. | X | ૨ | આહાહ મનુ યુ, તિર્ય, | ૧૬X | ૨ | વે, તિર્ય.. ૧૬X સામા મનુo | ૫૭૬XT ૨ વે મનુo. | X | ૨ | આહા મનુe | ૨X T૧ યુ, તિર્ય, . સ્વરવાળા સામા તિર્ય ૧૧૫૨X વે, તિર્ય. ૮X ] સામા મનુ ૧૧૫રx - ૧૪ હોઇ મનુe ૧૪ સામો મનુe ૧૧૫૨X ૫૦૫૦ | ૩ | દેવ પ્રાયોગ્ય ર૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ :- ૨૬૪૨ ઉદયભાંગા દેવ | ૨૯ | ૮ સાઠ મનુe. વે મનુe | X | ૨ આહo મનુo સાd મનુo | | ૨૮૮X | ૨ | વે મનુ . ૮X ૧૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ | ૯૨ ૯-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨ ૯-૮૮ ૯૨-૮૮-૮૬. ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬. ૯૨-૮૮ ૯૨ ૯૨-૮૮-૮૬ cx ૩૪૫૬ ૩૪૫૬ વે મનુe ૩૪ ૫૬ ૯૨-૮૮-૮૬ ૧૩૫૪૯ રિક કે કk ::::: ૨૧ T ૨ ૯૩-૮૯ ૯૩-૮૯ - ૯૩ X ૯૩-૮૯ ? ૯૩-૮૯ - ૩ X ૯૩-૮૯ ૧૧૫ર ૮૩-૮૯ સો મનુe વે મનુe માહહ મનુવ સાવ મનુo વે મનુo આહા મનુo. સાહ મનુo વેમનુe. આહાd મનુe. પર ૫૭૬X ૯X ગ ૨ | ૨X 1 1 ૫૭૬X ૯X | ૨ ૨X T૧ ૧૧૫રx ૧X - ૧X I ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ જનજી જી - ૨૩૦૪ ૯૩-૮૯ ૯૩-૮૯ ૩૦ | ૨૬૪૨ ૯૩-૮૯ ૫,૨૭૭ ટી. ૧૩ દેવ પ્રાગ્ય ૨૯નો બંધ જિનનામ સહિત છે. તેથી તેના બંધક મનુષ્યો સમ્યગદષ્ટિ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. તેથી સામા મ0 ના ૨૬૦૦ (લબ્ધિ અપર્યાના ૨ વિના) 4. મનુષ્યના ૩૫, આહારક મનુષ્યના-૭ એ પ્રમાણે કુલ ૨૬૪૨ ઉદયભાંગા થાય છે, અહીં જિનનામ સહિત છે. તેથી આહારકના ૭ ઉદયભાગ ૯૩નું એક સત્તાસ્થાન અને બાકીના ૨૬૩૫ ઉદયભાગ ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે, અહીં દેવ માર્યોગ્ય ૨૯ના બંધમાં સપ્તતિકા(ગાહ ૧૨૯નીટીક) તથા મહેસાણાની છટ્ટા કર્મગ્રંથની ચોપડીમાં (પાના-૩૨૫) સા મનુષ્યના ૨૬૦૦ ભાંગા બતાવ્યા છે તે અપેક્ષાએ અહીં સંર્વધ બતાવ્યો છે. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ *X Z જ ૯ મા ર્ગ પ્રાયોગ્ય gu re 64 ભાંગ.. દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધ ભાંગાનો ૨૩૮ ઉદયભાંગાનો ઃ N ૨૯ . ન્દ્રિ બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન| તિ ૨૧ ૨૫ ૨૫ ૨૬ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ 30 30 ૩૦ ૩૦ ક્યા જીવના 30 ૩૦ સાહ મનુ વે મનુ આહા મનુ સા૰ મનુ વૈ, મનુ આહા મનુo સા૰ મનુ વૈ મનુ આહા મનુ સાહ મનુ વૈ મનુ આહા મનુ સા૰ મનુ વૈ મનુ આહા મનુ . ** ૧૪ × ૧૪ t: X X ૧૯૨૪ ૧૪ ૧ . For Personal & Private Use Only ૧ ૨ ર ૧ ર ર ૧ ર સ્ ૧ ૨ ૧૫ ૧ ૧ ૧ ૧ ૧ સત્તાસ્થાની ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ સ્વરવાળા (ઉદ્યોતવિના)૯૨ સ્વરવાળો (ઉદ્યોત વિના) ૯૨ ૯૨ ૯૨ (ઉદ્યોતવાળો)(સ્વરસહિત) ૯૨ (ઉદ્યોતવાળો)(સ્વરસહિત) ૪૪૧ 동해 સત્તા સ્થાન ૨ ૧૬ ૧ ૨ ૧૬ ૧ ૨ ૧૮ ૨ ૨ ૧૮ ૨ ૩૮૪ ૨ ૧ ૪૬૯ ૧ ૧ ૧૪૪ કુલ ૧ ૯૨ ૧૪૮ ટી. ૧૪ પરંતુ તીર્થંક૨ થવાના ભવમાં અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્યને સર્વ શુભપ્રકૃતિઓ જ ઉદયમાં હોય. તીર્થંકર થનાર વિના બીજા કોઇ અપર્યાપ્ત મનુ ને જિનનામનો બંધ હોય નહીં માટે ૨૧/૨૬/૨૮ અને ૨૯ના ઉદયમાં એક એક જ ભાંગો ઘટે. અને ૩૦ના ઉદયમાં ૩ ભવ પહેલાં જિનનામ બાંધનારને પ્રથમ સંઘયણ હોય તે અપેક્ષાએ ૧૯૨ ભાંગા ઘટે. એમ કુલ સામાન્ય મનુષ્યના ૧૯૬ ઉદયભાંગા થાય, આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જિનનામ બાંધનાર ઉત્તમ (પ્રથમ) સંઘયણવાળા હોય તેમ કહ્યું છે. અહીં તીર્થંકરના ભવનો ૩૦ના ઉદયનો એક ભાંગો જુદો ગણ્યો નથી. કારણ કે તે ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગામાં અંતર્ગત થઇ જાય છે. વે, મનુષ્યના ૩૫ ભાંગા તથા આહારક મનુષ્યના-૭ એમ કુલ ૨૩૮ ભાંગા ઘટી શકે. કારણ કે જિનનામ બાંધ્યા પછી પૂર્વના ત્રીજા ભવે વેક્રિય લબ્ધિ તથા આહારક લબ્ધિ પણ ફોરવે ત્યારે ચોથે ગુણસ્થાનકે સુભગ-આર્દય-યશ પ્રતિપક્ષ સહિત હોય માટે. ง ટી. ૧૫ દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહારકક્રિક સહિત છે. તેથી તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકવાળા મનુષ્યો જ છે. તેથી સામા મનુષ્યના સર્વ પર્યાપ્તાએ પર્યાપ્ત ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગા જ સંભવે અને તેના ૧૧૫૨ ઉદયભાંગાને સ્થાને ૧૪ ૪ ઉદયભાંગા જ સંભવે કારણ તેઓને દુર્ભાગ- અનાદેય-અપયશનો ઉદય હોતો નથી. તેથી ૬ સંઘયણ X ૬ સંસ્થાન X ૨ સ્વર X ૨ વિહાયોગતિ = ૧૪૪ ઉદયભાં તથા આહારકદ્ધિકનો બંધ સાતમા ગુજ઼સ્થાનકેથી જ થાય છે. અને સાતમા ગુણઠાણે લબ્ધિ ફોરવે નહીં પરંતુ લબ્ધિ ફોરવી સાતમા ગુણઠાર્કા આવે તો ત્યાં આહાફ્રિકનો બંધ ઘટે તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જ ઉત્તર વૈક્રિય અને આહારકના ભાંગા ઘટે માટે આહારકો ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનનો ૧-૧ ભાંગો જાણવો. ઉદ્યોતવાળો વૈ, મનુ૰ નો ૩૦નો ૧ ભાંગો છે. તેથી કુલ ૧૪૪+ ૪ = ૧૪૮ ઉદયભાંગા સંભવે. અહીં દરેક ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે કા૨ણ ૩૦નો બંધ આહા૨કદ્વિક સહિત છે અને જિનનામ વિનાનો છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ કેટલાં બંધ | પ્રાયોગ્ય | સ્થાન | ભાંગા ઉદય સ્થાન ક્યાં જીવના? સત્તાસ્થાનકો | ઉદય ભાંગા | સેત્તા સ્થાન ૨૯ , ૨૯ દેવ પ્રાયોગ્ય -૩૧ના બંધ -૧ બંધભાંગો - ૧૪૮ ઉદયભાંગા દેવ | ૩૧ | ૧ વૈ૦ મનુo [ ૧૮ ] ૧ | સ્વરવાળો (ઉદ્યોતવિના)૯૩ આહા મનુo. ૧X સ્વરવાળો (ઉદ્યોતવિના)૯૩૫ | ૩૦ | સામા મનુ0 | ૧૪૪XT ૧ વૈ૦ મનુo | ૧X T૧ ૯૩(ઉદ્યોતવાળો)(સ્વરસહિત) | આહo મનુo T૧ ૯૩(ઉદ્યોતવાળો)(સ્વરસહિત) | ૧૪૮ | ૧ | અપ્રાયોગ્ય -૧ના બંધે-૧ બંધભાંગો :- ૭૨ ઉદયભાંગા ય |અપ્રાયોગ્ય ૧ | ૧ ૨જા અને ૩જા ૪૮X ૯૩-૯૨-૮૯-૮૮૮ સંઘયણ ૩૦ મતાન્તરે ૪૮X | ૨ ૯૨-૮૮ ૧X ક્રિી ૧૪૮ ૩૦ પ્રથમ સંઘ ના | ૨૩X ૯૩-૯૨-૮૯-૮૮ ૭૯-૭૫૯ ૧૩૮ ૩૦ | પ્રથમ સંઘ ના | ૧૪ ૮ T૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯ ૭૬-૭૫૯ ૭૨ ૯૩ આદિ ટી. ૧૬ ૩૧ના છે ૩૧નો બંધ આહારકટિક અને જિનનામ સહિત છે. અને તે દેવ પ્રાયોગ્ય છે. તેથી અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકવાળા મનુષ્ય જ ૩૧નો બંધ કરે છે. સપ્તતિકાની ગાથા-૩૪માં 'વોકમેવાતીસે" = ૩૧ના બંધને વિર્ષ ૧ ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. અહીં વૈક્રિય અને આહા૨ક શરીરની વિવલા નથી, માટે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યનું એક ૩૦નું જ ઉદયસ્થાન જણાવ્યું છે. પરંતુ પૂર્વે ૩૦ના બંધમાં જણાવ્યા મુજબ વૈકિય મનુષ્યના અનુક્રમે સ્વરવાળા અને ઉદ્યોતવાળા ૨૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગ અને આહારક મનુષ્યના ૨૯ અને ૩૦ના ઉદયના ૧-૧ ભાંગાની વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧૪૮ ઉદયભાંગ નીચે પ્રમાકા થાય છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૪૮). ૩૦ના ઉદયવાળા સામાન્ય મનુષ્યને સંઘયણ, સંસ્થાન, વિદાયગતિ અને સ્વર એ ૪ વિકલ્પવાળી પ્રવૃતિઓ ઉદયમાં હોય છે. તેથી સંઘયણ ૬X સંસ્થાન ૬X૨ વિહાયોગતિ ૨X સ્વર = ૧૪૪ઉદયભાંગા વૈ૦ મનુo ના ૨ + આહા મનુo ના -૨ = ૧૪૮ કુલ ઉદયભાંગા. ટી. ૧૭ ૧નો બંધ અપ્રાયોગ્ય એટલે કોઇપણ ગતિ પ્રાયોગ્ય નથી. તેના બંધક આઠમાના ૭મા ભાગથી ૧૦માં ગુણસ્થાનક સુધીના મનુષ્યો હોય છે. તેથી ૧નો બંધ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં જ સંભવે છે. માટે ઉદયસ્થાન એક મનુષ્યનું ૩૦નું જ સંભવે અને ૧ના બંધક જીર્ષો પહેલા ત્રણ સંઘયણમાં જ વર્તતાં હોય છે. તેથી ૩ સંઘયણ ૪૬ સંસ્થાન X૨ વિદાયગતિ X સ્વર= ૭૨ ઉદયભાંગા કલ થાય, ઉપશમકને ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે. તથા સંપકને પૂર્વના ૪ + ૮૦/૭૯૭૬/૭૫ એમ ૮ સત્તાસ્થાન સંભવે છે. તેથી ૧ના બંધમાં કુલ ૮ સત્તાસ્થાન ઘટે. ટી, ૧૮ પહેલા ૩ સંઘયણમાંથી બીજ અને ત્રીજું સંઘષણ ઉપશમશ્રેણિમાં જ હોય છે. તેથી ૨ સંઘયા X૬ સંસ્થાન X ૨ વિહાયોગતિ X૨ સ્વ૨ = ૪૮ ઉદયભાંગ ૯૩/૯૨/૯/૮૮ એ ચાર સત્તાસ્થાન જ સંભવે, પરંતુ જો પ્રથમ સંઘયણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ ત ઉપશમકને પણ ૨૪ ભાંગ ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૯૮૮ એમ બે સત્તાસ્થાન ઘટે. ટી. ૧૯ બાકી રહેલા પ્રથમ સંઘયણના ૨૪ ભાંગામાંથી ૨૩ અને ૧ એમ ભાંગા છૂટા પાડવા. કારણ કે તીર્થકર નામ -. ... જીવને બધી જ શુભ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અર્થાત્ પ્રથમ સંઘયણ પ્રથમ સંસ્થાન, શુભવિહાર્યોગતિ સત? *-:: એક ભાગો તીર્થકરને ઘટે. વળી સામાન્ય કેવલી પણ કોઇક આવા પુન્યના ઉદયવાળા હોય તો તેને પણ આ ભાંગ ઘટે . માટે બધી જ શુભ પ્રકતિનો ૧ ભાંગ જુર્તા ગણ. હવે બાકી રહેલા ૨૩ ભાંગામાં કોઇને કોઇ ૧ પ્રકૃતિનો તફાવત છે એથીતુ કોઇને કોઇ એક પ્રકૃતિ અશુભ છે જ, માટે ઓ ભાંગો સાo કેવલી તેમજ પહેલાં સંઘયણવાળા આત્માને ઉપશમશ્રેણિમાં ચડે તેને ઘટે, આ ૨૩ ભાર્ગ ૬ સત્તાસ્થાન :- પૂર્વના ત્રીજા ભતે તીર્થકર નામકર્મ બાંધીને કોઈ જીવ ઉપશમશ્રેણિ ચડે તો તેને ૯૩ કે ૮૯ ની સત્તા ઘટે અને જિનના બાંધ્યા વિના સામાન્ય કોઇપણ જીવ ઉપશમશ્રેણિ ચડે તે.” ? કે ૮૮ ની સત્તા ઘટે તેમજ કોઈ જીવ ક્ષપકશ્રેણિ ચડે તેને ૭૯ કે ૭૫ની સત્તા પણ ૯માં ગુણસ્થાનકથી ઘટે. અને ૧ ભાર્ગ ૮ સત્તાસ્થાન :- એવી જ રી! તીર્થકરનો આત્મા પકઐહિ પડે મારે તેને ૮માંથી ૯માના પહેલા ભાગ સુધી ૯૩ કે ૮૯ની સત્તા પછી ૮૦ કે ૭૬ની અને સર્વ શુભપ્રકૃતિ ધરાવનાર તીર્થકર સિવાયનો કોઈ જીવ ક્ષપકશ્રેણિ ચડે ત્યારે ૮માંથી માના પહેલા ભાગ સુધી ૯૨ કે ૮૮ની સત્તા અને પછી ૭૮ કે ૭પની સત્તા, For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ४४३ ઉદય કુલ 'v૪ ભ| યા જીવના ઉદય ભાંગા સત્તાસ્થાનકો સ્થાન સિતાસ્થાન ૭૯-૭૫ * | * અબંધકનો ૧૧૦ ઉદયભાંગ ઉપર સત્તાસ્થાનનો સંવેધ - સામાન્ય કેવલી તીર્થકર કેવલી સામાન્ય કેવલી તીર્થ કર કેવલી સામાન્ય કેવલી ૧૨X સામાન્ય કેવલી ૧૨X તીર્થકર કેવલી ૧૪ ૨જા-૩જા સંઘયણના ૪૮X પ્રથમ સંયનો સર્વ શુભવાળો ૧૪ પ્રથમ સંઘયણાના શિષ ૨૩X સ્વર નિરાંધવાળો તીર્થકર કેવલીનાં ૧X T ૨ તીર્થકર કેવલી ૧૪ ગ ૨ તીર્થકર કેવલો સામાન્ય કેવલી કિલ + ' | g. 1.૧૦ ૮૦-૭૬ ૭૯-૭૫ ૮૦-૭૬ ૭૯-૭૫ ૭૯-૭૫ ૮૦-૭૬ ૯૩,૯૨,૮૯,૮૮(મતio - ૯૨-૮૮). ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ - ૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫ ૮૦-૭૬, ૮૦-૭૬ | | | ૐ | ૮૦-૭૬-૯૨૧ ૭૯-૭૫-૮૧ ૧X ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૬,૭૫,૯,૮) ૪૧૬ ફુલ %.. | به اسم | | ب % 0 ૮X 15 X س مه | | વા મનુંe. 8 | | | 2 કેટલાં બંધ બંધ પ્રાયોગ્ય સ્થાન| ભાંગા સ્થિાન તા જીવના. ઉદય T સત્તાસ્થાનક , * |ભાંગા ?! સ્થાન નરક પ્રાયોગ્ય ર૮ના બંધે-૧ બંધભાંગી ઉદયભાંગા-૩૫૪૪નો સંવેધ :નરક | ૨૮ ] ૧ વે, તિર્ય | X | ૨ ૯૨-૮૮ વેક મનુ9. ૯૨-૮૮ વે, વિર્ય ૯૨-૮૮. વૈ, મનુo. ૯૨-૮૮ વૈ, તિર્ય ૯ ૨-૮૮ વેસ્ટ મેનુ ૯૨-૮૮ વે, તિર્ય ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ મા, તિર્ય, ૯૨-૮૮-૮૬ 3rદ વે નિયત ૮X ૯૨-૮૮ ૫૨X ૯૨-૮૯-૮૮-૮૬, ૪૬૮ સા, (તય ૧૧પ૨X ૯ ૨-૮૮-૮૬, કરાઈઝ ] ૩૫૪૪ | ૪ | ઇતિ રજી જા માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત ટી.૨૦ જીવે ૧૧માં ગુણઠાણથી જ નામકર્મનો અબંધક ના', ' તે ધી ૧ ના બંધમાં જતાવ્યા મુજબ અબંધકમાં મનુષ્યના ૩૦ના ઉદય-ડ, તથા કવલીના જે દર ભાંગા છે તેમાંથી ૩૦ કે '-' મામાન્ય કેવલીના ૨૪ ઉદયભાંગા પૂર્વના ૭૨ ઉદયભાંગામાં આવે )- * - અલગ ન ગાતાં દરમાંથી ૨૪ ઓછા કરતા . માંગા - ૩૮ એ પ્રમાણે કુલ ૭૨ + ૩૮ = ૧૧૦ ઉદયભાંગા પામે ? ટી. ૨૧ ૧૪માં ગુણઠાણ ૯ના ઉદયે તીર્થકર ભગવંત . - ૨ બે બેય પર્વત ૮૦/૭૬ અને ચરમ સમયે તેનું એ પ્રમાણ ૯ના ઉદયે રે ,, , ; ; ; ૮ના ઉદવે સામાન્ય કેવલીને દ્વિ ચરમ સમય પ { ", ૫ અને ચરમ સમયે ૮નું એ પ્રમ' ' ના દર યે કે બરારા " . " ટી. ૨૨ નર કે પ્રાયોગ્ય ૨૮નાં બંધ સર્વ પર્યાપ્તિએ પર્યા. ૧૪ મિબાદષ્ટિ તિર્યંચ અને મનુષ્યા જ કરે !} {વી સામાન્ય { 54 ને , '' છે.'' ૧૧૫૨, ૩૧ના ઉદયના ૧૧૫૨ કુલ ૨૩૦૪ મામામનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫૨ + 1 : ': : ૧ ૨ - • 1 એ છે કે', ' , ના ભાંગા સ્પષ્ટ પણ ક્યાંય મળતા નથી. પરંતુ એ પwi't એકત્રિય પ્રાયોગ્ય ૨૩નું બે * * * * * * છે' ' . સમજી અહીં સંવેધ લખ્યાં છે. વેકિય તિર્યંચના પ૬ વોય મનુષ્યના ૩૨ (ઉદ્યોત 1િ:* - ': ': ': ' '; , | ૯૨-૮૯-૮૮-૮૯ eit - For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ४४४ કર્મપ્રકૃતિ ભાગ-૩ -: અય જી કાય માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) બી = | પ્રાયોગ્ય બંધ ના દિલ કલા, કુલ પ્રાયોગ્ય બંધ 'બંધ Jઉદય સ્થાન| ભાંગા, સ્થાન કેટલાં ઉદય ભાંગા ક્યા જીવના? | સત્તાસ્થાનકો સત્તાસ્થાનકો | ઈંડા સેંતા સ્થાન | વી | તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા-૨૪ અપર્યા. એકેo | ૨૪ ૪ | ૨૧ | પૃથ્વીકાય - ૫૪ ] ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ પર્યાવ એકેo | ૨૫ | ૨૦ | ૨૪ | મુખીકાય | NX 1 ૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | અપર્યાવિક્લેo | ૨૫ | ૩ | ૨૫ | પૃથ્વીકાય | ૩X T૪ | ૯૨-૮૮-૮૬-૮૦ * અપર્યાપંચે તિo | ૨૫ પૃથ્વીકાય 9x ૯૨-૮૮-૮૬-૮૦ | બાદર પથ એકેT ૨૬ | ૧૬ ] ૨૭ | પૃથ્વીકાય | ૪X T૪ | ૯૨-૮૮-૮૬-૮૦ | વિક્લેo | ૨૯ ] ૨૪ પંચે તિo | ૨૯ ] ૪૬૦૮ | વિક્લેo પંચ૦ તિo | ૩૦ |૪૬૦૮ ૫ |૯૩૦૮ | . | ૨૪' T(૫) ! (૯૨-૮૮-૮૯-૮૦-૭૮) / ૧૦૬ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૨૪ મનુષ્ય ૨૫ પૃથ્વીકાય ૯૨-૮૮૮૬-૮૦ ૨૯ | ૪૬૦૮ ૨૪ | પૃથ્વીકાય ૫૪ ૯૨-૮૮-૮૬-૮૦ પૃથ્વીકાય ૩૪ ] ૪ ૯૨-૮૮-૮૬-૮૦ પૃથ્વીકાય ૭૪ ૪ ૯૨-૮૮-૮૬-૮૦. પૃથ્વીકાય ૪X T ૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૦. _૨૬ કુલ | ૨ |૪૬૦૯T 6 | (૯૨-૮૮-૮૬-૮૦) પૃથ્વીકાય માર્ગણાની ટી, ૧ અહીં તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધન ૧ અને ૨૯ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૧૩,૯૧૭ બંધમાંગો સંભવે (દવ માત્ર ૧૮, મનુ, માત્ર ૩૦ના બંધના ૮, પ્રાયોગ્ય-૧, નરક માર્યા -૧ કુલ ૨૮ બંધભાંગી ન સંભવે. એકેન્દ્રિય આ બધભાંગા ન બાંધે ( એ પ્રમાણે આગળ અપૂકાય અને વનસ્પતિકાય માર્ગણામાં પણ સમજવું) “પૃથ્વીકાયને સાધારણનો ઉદય ન હોય તથા વૈક્રિય પણ ન હોય'', ટી. ૨ ૨૧ના ઉદયના ૫ ભાંગા ૨૪ના ઉદયના ૫ ભાંગા | ૨૫ના ઉદયના (પરાઘાત સહિતના) ભાંગા (૧) સૂક્ષ્મ- અપર્યા, અપયશ (૧) સૂક્ષ્મ અપર્યાપ્રત્યેક અપયશ | |(૧) સૂક્ષ્મ પર્યાપ્રત્યેક અપયશ (૨) સૂક્ષ્મ- પર્યા, અપયશ (૨) સૂક્ષ્મ પર્યા પ્રત્યેક અપયશ (૨) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ (૩) બાદર અપર્યા, અપયશ | |૩) બાદર અપર્યાપ્રત્યેક અપયશ |૩) બાદર- પર્યાપ્રત્યેક યશ (૪) બાદર- પર્યા, અપયશ (૪) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ (૫) બાદર- પર્યાયશ |(૫) બાદર- પર્યાવ્ર પ્રત્યેક યશ ૨૬ના ઉદયના ૭ ઉદયભાંગા ૨૭ના ઉદયના ૪ ઉદયભાંગા (૧) સૂક્ષ્મ પર્યા. પ્રત્યેક અપયશ શ્વાસોચ્છવાસ સહિતના (૧) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ ઉદ્યત સહિતના (૨) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ થાસોચ્છવાસ સહિતના ||(૨) બાદર- ૧૦ પ્રત્યેક યશ ઉર્ધાત સહતિના (૩) બાદ૨- પર્યા. પ્રત્યેક યશ શ્વાસોશ્વાસ સહિતના (૩) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ આતપ સહિતના (૪) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ ઉદ્યત સહિતના (૪) બાદર- પર્યા. પ્રત્યેક યશ આતપ સહિતના (૫) બાદર- પર્યા. પ્રત્યેક યશ ઉઘાત સહતિના એ પ્રમાણે કુલ-૨૪ ઉદયભાંગા થાય છે. (૬) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ આપ સહિતના (૭) બાદર- પર્યાપ્રત્યેક યશ આતપ સહિતના For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણા પરિશિષ્ટ-૧ નં * ૩ જ ૧૧ ૧૨ ૧૩ ર્ગ પ્રાયોગ્ય ણા અ ટી. ૨ گیر ૫ કા ૧ ય EO : કા મ વા યુ કા બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન પૃથ્વીકાયની જેમ જાણવું તિર્યંચ પ્રાયોગ્ય ૯ ૩૦૮ બંધ ભાંગાનો સંવેધ :- ઉદયભાંગા-૨૦ ૧ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૩ આદિ ૫ ના ૨૫ ૨૯ ૨૩ પૃથ્વીકાયની આદિ જેમ જાણવુ| ૫ ના ૯૩૦૮ ૯૩૦૮ ૨૩ પૃથ્વીકાયની આદિ જૅમ જાણવું ૫ ના કુલ ૨૦ મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૨૦ ૧ ૪૬૦૮ ૯૩૦૮ ૨૧ ૨૪ ૯૩૦૮ ૯૩૦૮ (૧) સૂક્ષ્મ- અપર્યા૰ અપયશ (૨) સૂક્ષ્મ- પર્યા૰ અપયશ (૩) બાદર અપર્યા૰ અપયશ (૪) બાદર- પર્યા૰ અપયશ ૫ ૨૬ ૨૭ ૩X ЧХ ૨X ૨ ૪૬૦૯ ૨૦ કુલ તિર્યંચ પ્રાયોગ્ય ૯ ૩૦૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા – ૧૨ ૨૧ ૨૪ ૨૫ ૨૬ * ક્યા જીવના? કુલ ૫ ૯૩૦૮ તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા-૧૫ ૨૧ ૨૪ ૨૪ ૨૫ ૨૫ અકાય અકાય અકાય ૨૬ ૨૬ * અકાય અકાય અકાય અકાય અમુકાય અમુકાય અકાય તેઉકાય તેઉકાય તેઉકાય તેઉકાય (૧) (૨) (૩) કેટલાં ઉદય ભાંગા ? વાયકાય વાયુકાય વૈદ વાયુકાય વાયુકાય વેટ વાયુકાય ЧХ ЧХ વાયુકાય વૈ, વાયુકાય ૩X ЧХ ૨X ЧХ ЧХ ૪X xx ૪X rx ૧X ૨૪ ૧X ૨X ૧X ૧૫ ૨X ૨X પ્ ૧૨ (૫) ૫ ૫ * ૪ * ૪ '(s) સૂક્ષ્મ અપર્યા૰ પ્રત્યેક અપયશ સૂક્ષ્મ પર્યા૰ પ્રત્યેક અપયશ બાદર અપર્યા૰ પ્રત્યેક અપયશ પ્ ૫ ૫ (૪) બાદર- પર્યા૰ પ્રત્યેક અપયશ ૫ ૫ ૩ પ્ ૩ પ્ For Personal & Private Use Only 3 સત્તાસ્થાનો ૯૨-૮૯-૮૬-૮૦-૭૮ ૯૨-૮-૮-૮૦-૭૮ ૯૨-૨૮-૮-૨૦ ૯૨-૮૪-૮૬-૮૦ ૯૨-૮૮-૮૯-૮૦ ૯૨-૮૮-૮૯-૮૦-૭૮ ૯૨-૮૯-૮૬-૮૦ ૯૨-૮૯-૮૬-૮૦ ૯૨-૮૮-૮૯-૮૦ ૯૨-૮૮-૮૯-૮૦ ૯૨-૮૯-૮૬-૮૭ (૨-૮૮-૪૬-૮૦/ ૯૨-૮૮-૮૯-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૯-૮૬-૮૦-૭૮ ૯૨-૨૮-૮-૨૦-૭૮ (૯૨-૮૮-૮૯-૮૦-૭૮) ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮-૮ ૯૨-૮૯-૮૬૮૦-૭૮ ૯૨-૮૯-૮૬ ૯૨-૮૪-૮૬-૪૦-૭૮ ૪૪૫ કુલ સત્તા સ્થાન ય કુલ અકાયમાર્ગણાની ટી.-૧ અહીં પણ તિર્યંચ પ્રા૦ ૯૩૦૮ અને મનુ૦ પ્રાયો૦ ૪૬૦૯ એ પ્રમાણે ૧૩૯૧૭ બંધભાંગા સંભવે, અપ્કાયને સાધારણ અને આતપનો ઉદય ન હોય તેમજ વૈક્રિયના ભાંગા પણ ન ઘટે. ટી. ૨ ૨૫ ૫ ૧૨ ૨૦ . ૯૦ ૨૦ ૨૦ ૧૨ २० અહીં જે પૃથ્વીકાયમાર્ગણાની ટી.૨માં જે ભાંગા બતાવ્યા છે તેમાંથી ૨૬-૨૭ના ઉદયના આતપ સહિતના ૨-૨ = ૪ ભાંગા સંભવ નહીં તેથી ૨૦ ઉદયભાંગા સંભવે. rr તેઉકાય માર્ગણાની ટી.નં-૧ તેઉકાય ફક્ત તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૯૩૦૮ બંધભાંગા જ સંભવે. બાકીના ૪૬૩૭ ભાંગા ન સંભવે. તેઉકાયને યશ-સાધારણ-આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોય તેમજ વૈક્રિય પણ ન હોય,’' ૨૧ ના ઉદયના ૪ ભાંગા ૨૪ના હૃદયના ૪ ભાંગા 4 ८० ૨૫ના ઉદયના (પરાઘાત સહિત) ૨ ભાંગા (૧) સૂક્ષ્મ પર્યા૰ પ્રત્યેક અપયશ |(૨) બાદર- પર્યા૰ પ્રત્યેક અપયશ ૨૬ના ઉદયના ૨ ભાંગા (પાસોચ્છ્વાસ સહિત) (૧) સૂક્ષ્મ પર્યા૰ પ્રત્યેક અપયશ એ પ્રમાણે કુલ - ૧૨ ઉદય ભાંગા સંભવે. (૨) બાદર- પર્યા૰ પ્રત્યેક અપયશ વાયુકાય માર્ગધ્રાની ટી.-૧ વાયુકાય ફક્ત તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૯૩૦૮ બંધભાંગા સંભવે. ‘‘વાયુકાયને યશ-સાધારણ-આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોય.'' વૈક્રિયનો ઉદય હોય, ટી. ૨ 20 20 ૧૦ 90 ૬૦ ૨૦ २० છે 10 S 30 ૬૯ અહીં જે તેઉકાય માર્ગણાના ૧૨ ઉદયભાંગા અને ૨૪-૨૫-૨૬ના ઉદર્ય વૈક્રિય વાયુકાયનો બાદ૨ પર્યાપ્ત પ્રત્યેક અપયશ સાથે-૧-૧ ભાંર્ગો થાય તેથી કુલ ૧૫ ઉદયભાંગા થાય. Page #482 -------------------------------------------------------------------------- ________________ ४४६ કર્મપ્રકૃતિ ભાગ-૩ કે, મ |પ્રાયો બંધ બંધ હદય બંધ ક્યા, કૅટલાં | સમાચાનકો જ બ સત્તાસ્થાનકો સત્તા સ્થાન છે બંધ ઉદય કેટલાં પ્રાયોગ્ય ક્યા સ્થાન) ભાંગા સ્થાન જીવના? ઉદય ભાંગા ? | તિયપ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધબંગાનો સંવેધ - ઉદયભાંગા-૩ વનસ્પતિકાય ૨૧ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ વનસ્પતિકાય | ૮X T૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ પૃથ્વીકાય. ૨૩ ની જેમ | આદિ ૯૩૦૮ જાણવું ૨૫ વનસ્પતિકાય ૯૨-૮૮-૮૬-૮૦ વનસ્પતિકાય ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૧૩૭ ૨૭. વનસ્પતિકાય - કુલ | ૫ | ૯૩૦૮ | પ તે મનુષ્ય પ્રાયો૫ ૪૮૦૯ બંધાભાંગાનો સંવેધ - ઉદયભાંગા-૩૧ મનુષ્ય | ૨૧ | વનસ્પતિકાય ૨૯ | ૪૬૦૮ વનસ્પતિકાય cx વનસ્પતિકાય ૫X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૦ ૨૪ ૯૨-૮૮-૮૬-૮૦ 8 | જ ૯૨-૮૮-૮૬-૮૦ - વનસ્પતિકાય ૯૨-૮૮-૮૬-૮૦ ૩૬ વનસ્પતિકાય xx ૯૨-૮૮-૮૬-૮૦. છે.દર કુલ | ૨ | ૪૬૦૯ ૩૧ | ૪ | ૯૨-૮૮૯-૮૬-૮૦ ૧૨૪ - વનસ્પતિકાય માર્ગણાની ટી-૧:- તિચિના ૯૩૦૮ અને મનુષ્યના ૪૬૦૯ એ પ્રમાણે કુલ ૧૩૯૧૭ બંધમાંગા થાય છે. “વનસ્પતિકાયને આતપનો ઉદય ન હોય. અને પ્રત્યેક વનસ્પતિ સૂમ ન હોય.” ટી. ૨ ૨૧ના ઉદયના ૫ ઉદયભાંગ ૨૪ના ઉદયના ૮ ઉદયભાંગા | ૨૫ના ઉદયના ૫ ભાંગા (પરાઘાત સહિતના) (૧) સૂક્ષ્મ- અપર્યાઅપયશ |(૧) સૂક્ષ્મ અપર્યા. સાધારણ અપયશ |(૧) સૂક્ષ્મ પર્યા. સાધારણ અપયશ (૨) સૂમ- પર્યા, અપયશ (૨) સૂક્ષ્મ પર્યાસાધારણ અપયશ |(૨) બાદર-પર્યા. પ્રત્યેક અપયશ (૩) બાદર અપર્યા, અપયશ (૩) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ |(૩) બાદર- પર્યા. પ્રત્યેક યશ (૪) બાદર- પર્યા, અપયશ, (૪) બાદર- અપર્યા. સાધારણ અપયશ |(૪) બાદર-પર્યા. સાધારણ અપયશ (૫) બાદર- પર્યાયશ (૫) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ |(૫) બાદર-પર્યા. સાધારણ યશ ૨૬ના ઉદયના ૯ભાંગા શ્વાસોશ્વાસ સહિત |(૬) બાદર- પર્યા. પ્રત્યેક યશ (૧) સૂક્ષ્મ પર્યા. સાધારણ અપયશ |(૭) બાદર- પર્યાસાધાર અપયશ (૨) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ |(૮) બાદર- પર્યા. સાધારણ યશ (૩) બાદર- પર્યા. પ્રત્યેક યશ ૨૭ના ઉદયના ૪ ઉદયભાંગા (ઉદ્યોત સહિત) (૪) બાદર- પર્યા. સાધારણ અપયશ (૧) બાદર- પર્યા. પ્રત્યેક અપયશ (૫) બાદર- પર્યા. સાધારણ યશ |(૨) બાદર- પર્યાપ્રત્યેક યશ (૬થી૯) ૨૫માં બતાવેલ રશીપ ભાંગા (૩) બાદર- પર્યા. સાધારણ અપયશ ઉદ્યોત સહિત પણ જાણવા (૪) બાદર-પર્યાસાધારણ યશ એ પ્રમાણે કુલ-૩૧ ઉદયભાંગ સંભવે છે. For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ४४७ 'r ઉદય કેટલાં ઉદય કુલ ૨ | CX ૮X મને.. do ho [8]8]]]]]]]KINJAJK[૪ || || 4મનુo. 16X બંધ બંધ પ્રાયોગ્ય |. સત્તાસ્થાનકો સત્તા સ્થાન ભાંગા સ્થાન) જીવના? ૨ | ણ | ભાંગા ? સ્થાન છે વર્ષ પ્રાયોગ્ય-૩૦૮ ભાંગામાંથી ૬૮ બંધમાંગાની સંવેધ :- ઉદયભાંગા ૦૬૬૨' વિશ્લેo ૫૦ નં૦૪૩૫ પ્રમાણે ૯X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮. ૪ બંધસ્થાનના ૬૮ સામા તિo ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ સામા મનુo. ૯X T ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૫ do no ૯૨-૮૮ વેક મનુo. ૯૨-૮૮ વિક્લે. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ સામાં તo ૨૮૯૪ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ સામe મનુe. ૧૮૯૪ ૯૨-૮૮-૮૬-૮૦ વે, ત.. ૯૨-૮૮ ૯૨-૮૮. વિશ્લેન્ડ ૯૨-૮૮-૮૬-૮૦ સામ તિo ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૦Y ૧૬X ૯૨-૮૮. સામા મનુo પકx. ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ CX ૯૨-૮૮ વિલે. ૧૨૪ ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિ ૧૧પ૨X ૯૨-૮૮-૮૬-૮૦ 4તિ, ૯૨-૮૮ ૧૫ સામા મનુo ૫૭૬X. ૯૨-૮૮-૮૬-૮૦ વે, મનુo. cX ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિo ૧૭૨૮૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૦ do ho ૯૨-૮૮ ૩૦. સામાં મનુe. ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦ વિશ્લેટ ૧૨X. ૯૨-૮૮-૮૬-૮૦સામા તo ૧૧૫૨X . ૯૨-૮૮-૮૬-૮૦ (૭૬૬૨ | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | ૩૦૭૮૮ તિર્યંચ પ્રાપોમ્પ ૨૪ બંધ ભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૭૨૮* બાદર ૬૮ ના બંધ ભાંગાની જેમ રથી૩s| પર્યા ઉપરના સર્વ જીવો ૩િ૦,૩૮૮ એકેo જ છે | ૨૦ | ૧૬] ૨૧ cX ૯૨-૮૮ ૯૨-૮૮ ૨૭ | દેવી | X ૨ | ૯૨-૮૮ ૨૮ | દેવ ] ૧૬X | ૨ ૯૨-૮૮ ૯૨-૮૮ - દેવ |. ૮X ૨ ૯૨-૮૮ ૧૬ ૨૪ |. ૮". ૭૭૨૬ ૩૦૯૧૬ ત્રસકાય માર્ગણાની ટી. ૧ - ત્રસકાયમાં ચારે ગતિના જીવ હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને દરેક બંધસ્થાનના બંધભાંગા ઘટતાં હોવાથી ૧૩૯૪૫ બંધભાંગા અને ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪ વિના બાકીના ૧૧ ઉદયસ્થાન અને એકેન્દ્રિયના ૪૨ વિના કુલ ૭૭૪૯ ઉદયભાગ અને ૯૩ આદિ ૧૨ સત્તાસ્થાન હોય છે. ટી. ૨ વિક્લે ના ૬૬, સામાન્ય તિર્યંચના ૪૯૦૬, ૧૦ તિo ના ૫૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, અને વૈ૦ મનુષ્ય -૨ એ પ્રમાણે કુલ ૭૬૬૨ ઉદયભાંગા સંભવે. અને ૨૪ બંધભાંગાના સંવેધમાં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ પ્રમાણ જાણવું. વિશેષ દેવના ૬૪ ઉદયભાંગાના ૯૨-૮૮ બે સત્તાસ્થાન જાણવાં, તેથી કુલ ૨૪ના બંધભાંગામાં ૭૭૨૬ ઉદયભાંગ સંભવે. વિશ્લે. ૩૧ ૨૫ | ૭૬૬૨ | | | | | જીજાજી | For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ ४४८ કર્મપ્રકૃતિ ભાગ-૩ પ્રાયોગ્ય બંધ સ્થાન બંધ ભાંગા ઉદય સ્થાન યા જીવના? કેટલાં ઉદય ભાંગા ? સત્તાસ્થાનકો કુલ સંજ્ઞા સ્થાન ] ] ૧૪ ૧૪ ] ] 1X X જ તિથિ વિશ્લેo. ૨૪ તિષચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા-૭૭૩ પંચે તિર્યચ | ૨૯ ૪૬૦૮ ર૧થી૩૧ ૨૪ બંધ ભાંગાના સર્વ ૭૭૨૬ ] ૨૪ બંધભાંગાની જેમ ૩૦,૯૧૬ =૮ જ વી. " | ૩૦ | ૪૬૦૮ નારકી ૯૨-૮૮ નારકી ૯-૮૮ નારકી ૯૨-૮૮ નારકી ૧X ૯૨-૮૮ ૨૯ નારકી ૯િ૨-૮૮ કુલ ૯૨૧૬ ૭૭૩૧ ૩૦૯૨૬ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ર૫ના બંધે ૧ બધભાગાનો સંવેધ - ઉદયભાંગા ૭૬દર અપયમના ૨૫ | ૧ વિક્લે ૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૧ સામા તિo ૯૨-૮૮-૮-૮૦ સામા મનુo ૯૨-૮૮-૮૬-૮૦ do no ૯૨-૮૮ વે મનેo. ૮X ૯૨-૮૮ ૯X ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિo ૨૮૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧૫૬ સામાં મનેo. ૨૮૯X | ૯૨-૮૮-૮૬-૮૦ do do ૮X ૯૨-૮૮ વે મન ૯૨-૮૮ વિક્લે, ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિo પ૭૬૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ વિ, તિ, ૧૬X ૯૨-૮૮ સામા મનુo. પ૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૪ વે મને. ૮X ૯૨-૮૮ વિક્લેo. ૧૨X ૯૨-૮૮-૮-૮૦ સામા તિo. ૯૨-૮૮-૮૬-૮૦ ४६०८ 4. તિo ૯૨-૮૮ સામાd મનg ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ વે મનુe. CX ૯૨-૮૮ | વિક્લે ૧૮X ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિo ૧૭૨૮X ૯૨-૮૮-૮૯-૮૦ 4. HO ૯૨-૮૮ ૩૦ સામા મનુo_ ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦ વિક્લ ૧૨X | ૯૨-૮૮-૮૬-૮૦ ૩૧ સામા તિo ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૮ ૭૬૬૨ ૯૨-૮૮-૮૬-૮૦ | ૩૦૪૭ર મનુષ્ય પ્રાયોગ્ય -૨૯ના બંધે ૪૯૦૮ બંધબાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૭૩૧ મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ] વિશ્લેડ ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિ ૯૨-૮૮-૮-૮૦ સાહ મનુo ૯૨-૮૮-૮-૮૦ ૯૨-૮૮ નારકી ૯૨-૮૯-૮૮* વે તિ ૯૨-૮૮ 4. મનુo ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ - નારકી ૯૨-૮૯-૮૮ વિક્લ ૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૬ | સામા તિo | ૨૮૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૬ | સાવ મનુo. ૨૮૯X T. ૯૨-૮૮-૮૬-૮૦ ૧૧પ૬, ટી.-૩ ૨૪ બંધ ભાગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૭૭૨૬+૫ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૩૧ ઉદયભાંગા. ટી.-૪ વિક્લેના ૬૬,સામા તિo ના ૪૯૦૬,વૈતિના ૫૬, સામામનુ ના ર૬૦૨ અને વૈમનુના ૩૨ એ પ્રમાણે કુલ ૭૬૬૨ ઉદયભાંગા સંભવે. ટી. ૫ તિર્યંચ પ્રાo ૯૨૧૬ બંધભાંગામાં જણાવ્યા મુજબ ૭૭૩૧ ઉદયભાંગા સંભવે. ટી. ૬ અહીં નારકીને પ્રથમ અંતર્મુહૂર્તમાં મનુષ્યમાંથી જિનના બાંધી ક્ષપશમ સમ્પ૦ વમી મિથ્યાત્વ લઇને આવનારને ૮૯ની સત્તા ઘટે. 8િ18 | | | ]િe/]||8| | | | | | | ૧૫ ૧૧પ૨X 16X ૩૦. CX ફુલ ન XIATAJI | ૨૬. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ४४८ પ્રાયોગ્ય | બંધ બંધ ભાંગા ઉદય સ્થાન કયા જીવના? કેટલાં ઉદય ભાંગા ? સત્તાસ્થાનકો સ્થાન) સેંતા સ્થાન X ૯૨-૮૮ વૈ, તિ વ, મનુo ૯૨-૮૮ X | ૨ ૧X I ૩ નારકી વિક્લે સામા તિ, વૈ, તિ સાવ મનુo મનુ દેવ X ૫૭૬X ૧૬X ૨૩૦૪ ૫૭૬૪, ૨૩૦૪. ૯૨-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮૯૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૯-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૮X ૧૬X ૧૪ ૧૨X ૧૧૫૨X નારકી વિક્લ સામા તિo ૪૮ ४६०८ ૧૬X ૫૭૬X ૨૩૦૪ ૯૨-૮૮ ૧૬X ૧X સાd મનુo. વ, મનુo દેવ નારક વિશ્લેo સામા તિ વૈ, તિ, ભાદ, મનુo ૧૮X ૩૦. ૩૦ ૩૦ ૧૭૨૮X ૮X ૯૨-૮૮ ૯િ૨-૮૯-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮-૮૦ - ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ - ૯૨-૮૮ ૨ ४६०८ ૧૧૫૨X cX | ૩૦ ૩૦ | વિક્લે સામા તિ, ૧૨X ૧૧૫૨X ૭૭૩૧ ૯૨-૮૮-૮-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ || ૧ | ૪૬૦૮ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ ૩૦૬૧૫ મનુષ્ય પ્રા ૨૧ થી ૩૦=૬| દેવ નારકી પંચેન્દ્રિજાતિ પ્રમાણે (પેઇઝ નં-૪૩૮). ૧૩૩. દેવ | ૨૮ ૨૧થી | ટીપંચે જાતિ પ્રમાણે[ ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે (પ.નં ૪૩૮ થી ૪૪૦) ૧૮૬૫૩ દેવ | ૨૯ ૨૧થી ૩૦૭ીપંચે જાતિ પ્રમાણે 5 (૨૩૮). પંચે જાતિ પ્રમાણે (૫ નં ૪૪૦- ૪૪૧) ૫૭૭ ૧૪૮ છે, કે જે ૧૪૮ ૩૩૮ દેવ | ૩૦ ૧ F૯,૩પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પંચે જાતિ પ્રમાણે (પ.નં-૪૪૧) દેવ | ૩૧ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પંચે જાતિ પ્રમાણે (૫.નં-૪૪૨). અપ્રાયોગ્ય ૧ ૧/૩૦ પંચે જાતિ પ્રમાણે ૭૨ પંચે જાતિ પ્રમાણે | ૮ | (૫ નં-૪૪૨). ૮૮,૮૬ પંચે જાતિ પ્રમાણે ૧ ૫૧|પંચે જાતિ પ્રમાણે ૩૫૪૪ નરક (૫,નં. - ૪૪૩) અબંધક ૨૦થી પંચે જાતિ પ્રમાણે ૧૧૦ પંચે જાતિ પ્રમાણે ૮=૧૦ (૫નું, -૪૪૩). ઇતિ (૩જી) કાયમાર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત ૧૧૬૯૬ ૪૧૬ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ કર્મપ્રકૃતિ ભાગ-૩ -: અથ (૪થી) યોગ માણા વિષે નામકર્મનો સંવેધ :-) બંધ ઉદય | | | વે મનેo. | 8||8||6| |૪|| | ૯૨-૮૮ | ૯૨-૮૮ | | | ૧૫ર ૮X | Yo૮ | ૩૦ ૩૧ કેટલાં બંધ | ક્યા પ્રાયોગ્ય ભાંગા વસ્થાન) જીવના? ઉદય સત્તાસ્થાનકો સ્થાની સંજ્ઞા ભાંગા ? સ્થાન તિર્યંચ પ્રાયોગ્ય -૬૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩ એકેન્દ્રિય | ૨૩ 4. તિ, ૯૨-૮૮ એકે (બાદરી 4. મનુo. ૯૨-૮૮ પ૦૮વિના). do no ૯૨-૮૮ વિશ્લેટ ૯૨-૮૮ અપ તિo વે તo. ૯૨-૮૮ વિષે વિક્લેo | ૩૦. વે તિo. વે મને. ૯૨-૮૮ Alle ho ૯૨-૮૮-૮૬-૮૦ ૪૧૦૮ ૩૦ ૯૨-૮૮ સહુ મને૦ ૧૧૫૨X. ૯૨-૮૮-૮૬-૮૦ સા. તિo. ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦. કુલ | ૪ | ૬૮ ૩૫૪૪ | ૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૦૦૦ તિર્યય પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩૫૬૦ બાપs| ૫ | ૬૮ બંધભાંગાની જેમ ૧૬ ૨૯ . દેવ | X ૨ | ૯૨-૮૮ ૩૦ | દેવ cX ૨ | ૯૨-૮૮ | ૨૪ | ૬ | - | ૩૫૮૦ | ૪ | ૯૨-૮૮-૮૯-૮૦ |૧૪૦૩૨ તિયચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધ ભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૩૫૮ પંચે તિર્યંચ૨૯ | ૪૬૦૮ FS રિપથી ૨૪ બંધભાંગાના જીવો ૩૫૬૦ T૨૪ના બંધભાંગાની જેમ " " | ૩૦ | ૪૬૦૮ ૨૯ _ નારકી કુલ | ૨ | ૯૨૧૬ | ૬. ૩પ૬૧ | ૪ | કે ૯૨-૮૮-૮૬-૮૦ | ૧૪૦૩૪ અપર્યાપ્ત મનુષ્ય પ્રા-૨૫ના બંધે ૧ બંધભાંગનો સંવેધ તિ પ્રા. ૬૮ બંધભાંગાની જેમ જાણવાં. મનુષ્ય પ્રા૦-૨૯ ના બંધ ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગ -૩૫૮૧ | મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ Fથી"૨૪ બંધભાંગાના જીવો ૩૫૬૦ તપ્રાયો. ૨૪ બંધમાંગાની જેમ ૪૦૩૨ | ૨૯ T _ નારકી ૯૨-૮૯-૮૮ કુલ | ૧ | ૪૬૦૮ | ૯ | 1 ૩પ૬૧ | ૫ | ૯૨-૮૯-૮૮-૮૬-૮૭ ૧૪૦૩૫ [મનુષ્ય પ્રાo ૩૦ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭ ગ | મનુષ | ૩૦ | ૮ ૨૯ | દેવ | ૮X 1 ૨ | ૯૩-૮૯ | ૨૯ | નારકી | \X ૧ | I ૩૦ | દેવ T X. ૯૩-૮૯ ૧૭ | ૨ | ૯૩-૮૯ મનોયોગ પાર્ગશાની ટી. ૧ - અહીં ૨૩ આદિ ૮ બંધસ્થાનના ૧૩૯૪૫ બંધભાંગા, મનોયોગીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાના ઉદયસ્થાન અને ઉદયભાંગા સંભવે, તેથી સાતૃ તિ ના ૩૦ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨, ૧૦ વિ૦ ના ૫૬, સામનુo ના ૩૦ના ઉદયના ૧૧૫૨, ૧૦. મનહ ના ૩૫, આહા મન ના ૭, તીર્થકર કેવલીનો ૩૧ના ઉદયનો ૧, દેવના ૨૯ના (સ્વરવાળા) ઉદયના ૮, ૩૦ના ઉદયના-૮, અને નારકીનો ૨૯ના ઉદયનો-૧ એ પ્રમાણે કુલ ૩૫૭૨ ઉદયભાંગ સંભવે,૭૮નું સત્તાસ્થાન તેઉ-વાયુકાયને તેમજ ત્યાંથી આવેલા જીવોને અન્ય તિ'' શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને ૯ તથા નું સત્તાધાન અર્વાગીના ચરમસમયે જ હોય છે. અને તે અવસ્થામાં મનાયગ ન હોવાથી આ ૩ સિવાયના ૯૩,૯૨,૮૯ ,૮૮,૮૬,૮૦,૭૯,૭૬ અને ૭૫ ને ૯ સત્તાસ્થાનકો સંભવે છે ટી. ૨ અહીં સામાન્ય તિ ના ૩૦-૩૧ ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર, વૈ તિoના ૫૬, સામા મનુo ના ૩૦ના ઉદયના ૧૧૫૨ અને વૈ૦ મનુ ના ૩૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા સંભવું ટી. ૩ ૬૮ બંધભાંગામાં જણાવ્યા મુજબ ૩૫૪૪ + ૧૬ દેવના (૨૯ના ઉદયનાર " ' + ૩૦ ના ઉદયના ૮ એ પ્રમાણે ૧૬) = ૩૫૬૦ ઉદયભાંગ હોય છે. ટી. ૪ ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૦ +૧ (૨૯ ના ઉદયન) નારકીન = ૩૫૮૧ ઉદયભાગ સંભવે. ૯૨-૮૮ ૮૯ ૩૩. For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૫૧ | પ્રાયોગ્ય લિંક, દિલ બંધ કા, દલ સત્તાસ્થાનકો સત્તાસ્થાનકો | સા. કુલ સેત્તા સ્થાન | કેટલાં પ્રાયોગ્ય બંધ |ઉદય યા સ્થાન| ભાંગા સ્થાન જીવના? ઉદય, ભાંગા ? પ્રાયોગ્ય - ૨૮ ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩૫૫૪ | | ૨૮ | | ૨૫ | 4. તિ, | | 4. મનુo | માહo મનુ d. A 4. મનુo. માહo મનુ | * | | ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨ ૯૨-૮૮ ૯-૮૮ ૯૨ | | | ૯૨-૮૮ do ho વે મનેo. | | | | | | | | | | |8||8| XIXIX જોકે | ૯૨-૮૮ માહા મનુ ૯૨-૮૮ 4. તિ, ૧૬X ૯૨-૮૮ મનુo. ૯X ૯૨-૮૮ ૨X ૯૨ સા તિo ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬ ૮X T૨ ૯૨-૮૮ સૌo મનુo | ૧૧૫૨X T૩ ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ વે મનુo | X | ૯૨-૮૮ ૩૦ આહo મનુo | ૧X T૧ ૯૨ ૩૧ સા તિo | | ૧૧૫૨X T૩. ૯૨-૮૮-૮૬ ૩૫૫૪ | ૩ ૯૨-૮૮-૮૬ ૧૦૫૫૭ દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ૧૧૯૪ (૨૩૪)* | દેવ | ૨૯ | ૮ | ૨૫ | વે, મનુe | ૮૪ ૨ | ૯૩-૮૯ માહા મનુe ૯૩ 4. મનુe. ૯૩-૮૯ માહo મનુe. X ૧ | 4. મનુo. ૯૩-૮૯ આહo મનુo. વેક મનુe. X ૯૩-૮૯ માહાહ નુંe. ૯૩ સામાં મનુe. ૧૧૫૨X T૨ ૯૩-૮૯ સામો મનુo. (૧૯૨)X. ૯૩-૮૯ (૧૮) ૯૩-૮૯ માહo મનુe ૧૧૯૪ ૨૩૮૧ ૯૩-૮૯ (૨૩૪) (૪૬૧) દેવ ૯૨ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે | ૩૦ R૯,૩૭ી પંચેન્દ્રિય જાતિ ૧૪૮ પ્રમાણે, (૫. નં.-૪૪૧) ૩૦ પંચેન્દ્રિય જાતિ ૯૩,પંચેન્દ્રિયજાતિ પ્રમાણે ૧૪૮ પ્રમાણે (૫.નં.-૪૪૨) અપ્રાયોગ્ય ૧ ૧ T૩૦ પંચેન્દ્રિય જાતિ ૭૨. T ૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૭,૭૯,૭૬,૭૫ પ્રમાણે પંચે જાતિ પ્રમાણે (૫.નં.-૪૪૨). ૨િ૫થી | પંચેન્દ્રિય જાતિ ૯૨-૮૯-૮૮-૮૬ પંચે જાતિ નરક | ૨૮ ૩૫૪૪ ૩૧= ૬ \૧૯૯૬ પ્રમાણે પ્રમાણે (૫.નં.-૪૪૩). સા. તિ) ના ૩૦-૩૧ ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪, વૈ૦ તિo ના ૫૬, સાળ મન ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વૈ૦ મનુ0 ના ૩૫ અને આહારક મનુષ્યના ૭ એ પ્રમાણે કુલ ૩૫૫૪ ઉદયભાંગી સંભવે છે.૪૪૩ સામા મનુ ના ૩૦ના ઉદયના ૧૧૫૨, વૈ૦ મનુo ના ૩૫ અને આહા મન ના ૭ એ પ્રમાણે કુલ ૧૧૯૪ ઉદયભાંગો સંભવે, જો જિનનામ બાંધનાર મનુષ્યને ઉત્તમ સંઘયનો ઉદય માનીએ તો ૩૦ના ઉદયના સામા મનુષ્યના ૧૯૨ + . મનુo-૩૫ + આહા. મનુ -૭ = ૨૩૪ ઉદયભાંગ ઘટે. $ ||8| به اما با ما | ماما ماما سه | سه | فیلم ૨૦૪ ] વે મનુo. દેવ ૩૧ ટી. ૫ ટી. ૬. For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર કર્મપ્રકૃતિ ભાગ-૩ ઉદય કુલ ૩૦. ૩૧ | વિકo ૨૫ એકo R કેટલાં | પ્રાયોગ્ય બંધ બંધ ક્યા ઉદય સત્તા સત્તાસ્થાનકો સ્થાન જીવના? ભાંગા સ્થાન ભાંગા ? સ્થાન અબંધ નો સંવેધ - ઉદયભાંગા - ૭૩ સત્તાસ્થાન :- ૮ ૩૦ |૨-૩જા સંઘયણના ૪૮X I૪/૨ | ૯૨-૮૮-૯૩-૮૯ ૧૯૨૯ ૩૦ | ૧લા સંઘયણના | ૨૩૪ ૯૩-૯૨-૮૯-૮૮-૭૯-૭૫ || ૧લું સંઘયણ શુભ ૧X ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ તીર્થ, કેવલી | - ૧૪ ૮૦-૭૬ ૩૪૦ (૨૪૪) તિચિ પ્રાયોગ્ય ૬૮ બંધમાંગાને સંવેધ - ઉદયભાંગા ૩૫૯૮ એકત્રિય | ૨૩ | ૪ રિપથી મનોયોગ આદિ મનો] ૨૫ ૯૨-૮૮-૮૬-૮૦ ૪(૨)] ૧૪૦૦૦ ૨૫ ૧૬ ૩૧=૬] માર્ગણાના જીવો | ૩૫૪૪ યોગ માર્ગણા [ ૨૯ | ૨૪ T૩૦ | વિક્લેo | ૧૨X T૪ |. ૯૨-૮૮-૮૬-૮૦ ૪૮ પ્રમાણે ૨૪ | વિક્લે ૧૨X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૫૬૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૦૯૬ કથા | તિર્યંચ પ્રાયોગ્ય :- ૨૪ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩૫૮૪ બાદર પર્યા ૨૫ થી. ૬૮ બંધભાંગા ૩૫૬૮ ૪િ(૨) | ૩૧૬) ના જીવો ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૦૯૬ # # | ૨૬ | ૧૬ T ૨૯ | દેવ cx ૯૨-૮૮ ૧૬ | ૩૦ | દેવ | | ૮૪ 1 ૨ | ૯૨-૮૮ ૧૭ ની કુલ | ૨ | ૨૪ | ૬ || ૩૫૮૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ તિર્ધચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ - ઉદયભગ - ૩૫૮૫ ૨૫ થી ૨૪ બંધભાંગા પંચે તિર્યંચી ૨૯ | ૪૬૦૮ ૩૫૮૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ ૩૧૬ ના જીવો | | ૩૦ | ૪૬૦૮ ] ૨૯ | નારકી [ ૧૮ ] ૨ | ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ | ૬ | ૩૫૮૫ | ૪' , ૯૨-૮૮-૮૬-૮૦ T ] ૧૪૧૩૦ અપયlo | ૫ | I૫ થી તિo પ્રા૬૮ ] ૩૫૬૮ ૯૨-૮૮-૮૬-૮૦ મનુ0 ૩૧=૬ બંધભાંગાના તિo મા ૬૮ બંધભાંગા પ્રમાણે ૧૦૯૬ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધે ૪૯૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૩૫૮ મનુષ્ય | ૨૯ ૨૫ થી ૨૪ બંધભાંગા ૩૫૮૪ ૪િ(૨)] . ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ |૩૧૦૬] નાં જીવો | નારકી | ૧X T૩ | ૯૨-૮૯-૮૮ | ૩. કુલ | ૧ | ૪૬૦૮ | ૬ | ૩૫૮૫ [ 5 ] ૯૨-૮૯-૮૮ ૧૪૧૩૧ ટી, ૭ અબંધમાં ૨૦-૨૧-૨૬-૨૭ ના ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતના છે. અને ત્યારે દારિક મિશ્ર અને કાર્યકાયયોગનો જ વ્યાપાર હોય છે પણ મનોયોગ કે વચનયોગ હોય નહીં. તથા યોગનિરોધ વખતના ૨૮-૨૯-૩૦ના ઉદયસ્થાનમાં સ્વર-ઉચ્છવાસની નિરોધ હોવાથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત હોવા છતાં પણ મનયોગ ન હોય અને ૮-૯ના ઉદયસ્થાનો અર્વાગીના છે. તેથી ત્યાં પણ મનોયોગ ન હોય માટે અબંધના કુલ ૧૧૦ ઉદયભાંગામાંથી ૩૦ના ઉદયના-૭૨ અને ૩૧ના ઉદયનો ૧= ૭૩ ઉદયભાંગા જ સંભવે. જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામોં બંધ પાનીએ તો ૩૦ના ઉદયના બીજા ત્રીજા સંધયણના ૪૮ ભાંગે ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય. વચનયોગ માર્ગણાની ટી, ૧:- મનોયોગ માર્ગણામાં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૪૪ + ૨૪ (વિક્લન્દ્રિયના ૩૦ અને ૩૧ ઉદયના ૧૨ + ૧૨) = ૩૫૬૮ ઉદયભાંગા સંભવે. ટી.૨ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે સંવં જાણવો. પરંતુ વિશેષ એટલે કે દેવના ૧૬ ઉદયભાંગે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. તેથી કુલ ૩૫૮૪ ઉદયભાંગ સંભવે, ટી. ૩ ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૮૪ + ૧નારકીન એમ કુલ ૩૫૮૫ ઉદયભાંગા સંભવે, ટી. ૪ ૨૪ બંધભાંગાના સંર્વધમાં જણાવેલ ૩૫૮૪ +૧નારકીન = ૩૫૮૫ ઉદયભાંગા. અહીં નારકીને ૯૨-૮૯-૮૮ એ ૩ સત્તાસ્થાન સંભવે. ૪(૨) ૪૬૦૮ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ' ૪૫૩ કુલ બધ ૩૦ દેવ | ૨૮ | થી , ૧૧૯૪ ૨૩૮ | | - ૨ ૧૧૬૯૬ પર્યાપ્ત કેટલાં પ્રાયોગ્ય ઉદય ક્યા ઉદય સત્તાસ્થાનકો સંજ્ઞા સ્થાન ભાંગા સ્થાન) જીવના ? | ભાંગા ? સ્થાન F૯૩ળ મનોયોગ પ્રમાણે ૯૩-૮૯ મનોયોગ પ્રમાણે (૫, ને. - ૪૫૦). ૨૫ થી મનોયોગ પ્રમાણે ૩૫૫૪ ૯૨-૮૮-૮૬-૮૦ મનોયોગ ૧૦પપ૭ ૩૧=૬/ પ્રમાણે'(પે.નં. ૪૫૧). મનોયોગ પ્રમાણે ૯૩-૯૯ મનોયોગ પ્રમાણે ૩૦=૫ (૨૩૪). (, નં. - ૪૫૧). દેવ | ૩૦ ૨૯,૩૦પંચેન્દ્રિય જાતિ ૧૪૮ ૯૨ પંચેન્દ્રિયજાતિ પ્રમાણે ૧ | પ્રમાણે (પે. નં. ૪૪૧). ૧૭ ન દેવ F૯,૩૦] પંચેન્દ્રિય જાતિ | ૯૩ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે | ૩૧ ૧૪૮ ૧ | પ્રમાણે (૫.નં. ૪૪૧) અપ્રા ૭૨ ૩૦ ૩૩૮ | ૮ |પંચે જાતિપ્રમાણો (.નં.૪૪૨) યોગ્ય ૨૫ થી| પંચેન્દ્રિય જાતિ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે નરક | ૨૮ | ૩૫૪૪૪ ૩૧૬] આ પ્રમાણે (૫.નં. ૪૪૩) | અબંધક . B૦,૩૧૫ | મનોયોગ પ્રમાણ ૭૩ T ૮ | મનોયોગ પ્રમાણે (૫.નં.૪૫૨) | (૨૪૪) તિર્યંચ પ્રાયો - ૬૮ બંધભાંગ્યાનો સંવેધ - ઉદયભાંગા ૭૭૦૪ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એકેo | ૨૩ ત્રસકાય પ્રમાણે | ૭૬દર ૩૦૭૮ ત્રસકાય પ્રમાણે(૫.નં.૪૪૭) એકે બાદર એકેન્દ્રિય | ૫X ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ વિના * I ૨૪ | એકેન્દ્રિય ૧૦X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮. વિક્લેo | ૨૫ - ૩ / ૨૪ | ૧X T ૩ ૯૨-૮૮-૮૬ અપર્યાવતિ | | ૨૫ એકેન્દ્રિય ૪X | ૪ ૯૨-૮૮-૮૬-૮૦. વિક્લેo | ૨૯ . ૨૪ ૨૫ | તેઉ- વાયo. ૨X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | વિક્લેo | ૩૦ | ૨૪ | ૨૫ | 4. વાયુo. ૧X T ૩. ૯૨-૮૮-૮૬ એકેન્દ્રિય ૧૦X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ તેલ-વાયુ, ૨X T૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ 4. વાયુ . ૧X. ૯૨-૮૮-૮૬. એકેન્દ્રિય ૯૨-૮૮-૮૬-૮૦કુલ | ૪ | ૬૮ | ૯ | 1 ૭૭૦૪ | ૫ |. ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ] ૩૧૯૭૨ તિય પ્રાયો - ૨૪ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૩૭૬૮ બા) પર્યા. ૨૫ ૨૧ થી ૬૮ બંધભાંગા ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૭૭૦૪ ૩૧=૯] પ્રમાણે ઉપરના ૬૮ બંધભાંગ પ્રમાણે | Goe૭૨ K | ૨૬ [ ૧૮ ] ૨૧ | દેવ | ૮X ૯૨-૮૮ ૮X | ૨ ૯૨-૮૮ દેવ | X | ૨ ૯૨-૮૮ 1eX ૯૨-૮૮ ૧૬XT ૨ ૯૨-૮૮ ૮X | ૨ ૯૨-૮૮ (૭૭૬૮ | ૫ | ૯૨-૮૮-૮૯- ૭૮ | ૩૧૧૦૦ ટી. ૫ મનુષ્ય પ્રા-૩૦ અને દેવ પ્રા૨૮-૨૯ના બંધના ૮ + ૮ + ૮ = ૨૪ બંધભાંગી વિક્લેન્દ્રિય બાંધે નહીં. કાયયોગની ટી, ૧ - કાયયોગ સર્વ સંસારી જીવોને હોય છે. તેથી ૮ બંધસ્થાનક (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ અને ૧) બંધભાંગા- ૧૩૯૪૫, ૯ અને ૮નું ઉદયસ્થાન અયોગી ગુણસ્થાનકે છે, ત્યારે કાયયોગ હોય નહીં. તેથી તેના ૨ ઉદયભાંગ વિના ૧૦ ઉદયસ્થાનકના (૨૦,૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦ અને ૩૧) ૭૭૮૯ ઉદયભાંગા સંભવે. ૧૪માં ગુણસ્થાનકે ૯ અને ૮ સત્તા હોય માટે અહીં સંભવે નહીં. તેથી ૧૦ સત્તાસ્થાનક (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫) સંભવે. ટી. ૨ અહીં ત્રસકાય પ્રમાણે (તિo પ્રા. ૬૮ ના) ઉદયભાંગા ૭૬૬ર + ૪૨ એકેડના = ૭૭૦૪ ઉદયભાંગ. هم ابدا می વ, વાયુo. ૨૫ ય | એકે ૨૫ | | દેવી & | ૩૦ • For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ . કેટલાં ૨ | | | ૩૦ | ૪૬૦૮|| નારીને REP | ૨૭ | ૨૦, ૨૪ ૨૫ | ૨૬. ૧૮ ૨૯ | બંધ બંધ |ઉદય ક્યા પ્રાયોગ્ય ઉદય સ્થાન સ્થાન| ભાંગા સત્તાસ્થાનકો જીવના? સત્તા ણા ભાંગા ? સ્થાન Jપંચેન્દ્રિય તિર્યંચ પ્રાયો. - ૯૨૧૬ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૭૭૩ પંચે તિo| ૨૯ ૨૧ થી ૨૪ બંધભાંગા ૪૬૦૮ ૭૭૬૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૩૧ પ્રમાણે ૩૧૧૦૦ | ૪૬૦૮ ૯૨-૮૮ T૨૫ | નારકી ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ | ૨૮ ] નારકી ૯૨-૮૮ * નારકી ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ | ૯ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | ૩૧૧૧૦ અપર્યા, મન, મા- ૨૫ના બંધે ૧ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૭૦૧ અપર્યા, ૨૧ થી ત્રસકાય પ્રમાણે ૭૬૬૨ ૯૨-૮૮-૮૬-૮૦ ત્રસકાય મન ૩૧=૮] ૩૦૪૭૨ પ્રમાણે (૫.નં. ૪૪૮) એકેન્દ્રિય ૫X ૯૨-૮૮-૮૬-૮૦ એકેન્દ્રિય | ૧૦X T૪ ૯૨-૮૮-૮૬-૮૦. ૪૦ એકેન્દ્રિય | X ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૪ એકેન્દ્રિય ૧૨X | ૯૨-૮૮-૮૬-૮૦ ૪૮ એકેન્દ્રિય | ૯૨-૮૮-૮૬-૮૦. ૭૭૦૧ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૦૬૨૮ મનુષ્ય પ્રાયો- ૨૯ ના બંધે ૪૬૦૮ બંધમાંગનો સંવેધ ઉદયભાંગા - ૭૭૭૦ . મનુષ્ય ૨૧ થી | ૪૬૦૮ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ ત્રસકાય ત્રસકાય પ્રમાણે | ૭૭૩૧ ૩૧=૮] પ્રમાણ (૫ નં- ૪૪૬-૪૪૭) ( ૩૦૬૧૫ ૨૧ થી | ૯૨-૮૮-૮૬-૮૦(અપર્યા. ૨૭=૫] એકેન્દ્રિયના ૩૯X મન મા ૨૫ માં બતાવેલ છે) ન કુલ | ૧ | ૪૬૦૮ | ૯ ૭૭૭૦ | પ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ ૬ ૩૦૭૭૧ પંચેન્દ્રિય જાતિ ૯૩,૮૯ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે મનુષ્ય | ૩૦ ૩૦=૬ પ્રમાણે (૫ નં.-૪૩૮) ૧૩૩) પંચેન્દ્રિય જાતિ ૭૬૦૨ ૯૨,૮૮,૮૬ પચે જાતિ પ્રમાણે ૩૧=૮) પ્રમાણે (.નં. ૪૩૮ થી ૪૪૦) દેવ | ર૧ થી | પંચેન્દ્રિય જાતિ ૨૬૪૨ ૯૩,૮૯ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે પર૩૭. ૩૦=૭ પ્રમાણે (૨૩) (૫.નં. -૪૪૦-૪૪૧) (૪૬૯), ૨૯ - | પંચેન્દ્રિય જાતિ T૧ T. ૯૨ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે ૧૪૮ ૩૦=૨) પ્રમાણે (૫.નં. ૪૪૧). દેવ | ૩૧ ૨૯ થી પંચેન્દ્રિય જાતિ ૯૩ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે ૧૪૮ ૫ ૧ ૧૪૮ | ૩૦=૨ પ્રમાણ (૫.નં. ૪૪૨) અપ્રાયોગ્ય, પંચેન્દ્રિય જાતિ ૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૮૦,૭૯, પ્રમાણે ૭૨ | ૮ | ૭૬,૭૫ પચે જાતિ પ્રમાણે - s૩૮. (૫.નં.૪૪૨) ૨૫ થી| પંચેન્દ્રિય જાતિ નરક ૯૨-૮૯-૮૮-૮૬ પંચે ૩૫૪૪ ૫ ૪ ૩૧=૬| પ્રમાણે જાતિ પ્રમાણે પે.નં.-૪૪૩). ૧૧૬૯૬ ૨૦ થી ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬, અબંધક પંચેન્દ્રિય જાતિ ૩૧=૮| પ્રમાણે ૧૦૮' ] ૭૫ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૩) ઇતિ (૪થી) યોગમાર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત૪૪૩ અહીં ત્રસકાયમાં અપર્યામનુ0 પ્રા૨૫ના ઉદયભાંગા ૭૬૬૨ + ૩૯ એકે ના (૨૪-૨૫-૨૬ના ઉદયે વૈ, વાયુના ૩ ભાંગા સિવાય) = ૭૭૦૧ ઉદયભાંગ સંભવે. અયોગી ગુણસ્થાનકે કાયયોગ ન હોવાથી પંચેન્દ્રિયજાતિમાં અબંધકના જે સંવેધ કહ્યાં છે તેમાં ૧૧૦ ઉદયભાંગામાંથી ૯-૮ના ઉદર્ય ૧+૧= ૨ ભાંગા સિવાયના ૧૦૮ ઉદયભાંગા સંભવે. તથા તેના ૩ + ૩ = ૬ સત્તાસ્થાનકે ૪૧૬માંથી બાદ કરતાં ૪૧૦ કુલ સત્તાસ્થાનક સંભવે. ૨િ૧ થી પંચેરિ. આ ૨૧ થી , 'પચે જાતિ પ્રમાણે | ૧૮૯૫૩ ૧૪૮ કર (૨૮ , મથક | ૪૧૦ ટી. ૩ ટી. ૪ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૫૫ ઉલ ભાંગા સ્થિાન) | \ 8 તિર્યંચ ૩આર્થિ ૬૮ ૩૧૮ ૨૯, ૨૧ થી ex ૨૫ ૨૫ ૨૬ ૨૮૯૪ 4. તિo. * ૮X (-: અથ (૫મી) વેદ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) કેટલાં પ્રાયોગ્ય બંધ ઉદય યા ઉદય સત્તાસ્થાનકો સ્થાન જીવના ? સેત્તા ભાંગા ? | સ્થાન ૨૧ થી પંચેન્દ્રિય જાતિ ૭૫૯૬ પંચે જાતિ પ્રમાણે પ્રમાણે (૫.નં. ૪૩૫) ૩૦૫૦૬ તિર્યંચ ૨૫ થી ૨૧ થી પંચેન્દ્રિય જાતિ ૭૬૬૦ પંચે જાતિ પ્રમાણે ૨૬ ૨ ૩૧=૮] પ્રમાણે (પ.નં. ૪૩૫). ૩૦૬૭૪ તિર્યંચ ૨૧ થી | પંચેન્દ્રિય જાતિ ૯૨૧૬ ૭૬૬૦ ઉપર પ્રમાણ ૩િ૧=૮] પ્રમાણે 30६३४ અપર્યા પંચેન્દ્રિય જાતિ પંચ૦ જાતિ મનુષ્ય ૩િ૧=૮ી પ્રમાણે ૭૫૯૬] ૪] પ્રમાણે (પે.નં. ૪૩૬-૪૩૭) | મન પ્રાયો૨૯ના બંધે ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૦૬૦. મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ૨૧ | સામા તિ ૯૨-૮૮-૮૬-૮૦ સામાં મનુo. X Y ૯૨-૮૮-૮૬-૮૦ ૨૧ ૯૨-૮૮ ૨૫ do ho ૯૨-૮૮ વેમનુo. ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ સામા તિo | ૨૮૯X ૯૨-૮૮-૮૬-૮૦ સામા મનુo_ ૯૨-૮૮-૮૬-૮૦ ૮૪ ૯૨-૮૮ ૧૯ વૈમgo ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ સામા તિ, ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦. વે તિ ૧૨X. ૯૨-૮૮. સામામનુe. ૫૭૬X ૯૨-૮૮-૮-૮૦ ૨૩૦૪ વૈ. મનુo. cX ૯૨-૮૮ દેવ ૯૨-૮૮. સામા તિo . ૧૧૫૨X. ૯૨-૮૮-૮૬-૮૦ 1500 વે તિ ૯૨-૮૮ સામામનુ ૫૭X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ , મનુo. ૮X ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ સામા તિo. ૧૭૨૮X ૯૨-૮૮-૮૬-૮૦ ૬૯૧૨ , તિo ૮X J૨ ૯૨-૮૮ કાર પર સામામનુo. ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ X | ૨ | - ૯૨-૮૮ ] ૧૬ ૩૦ | સામા તિo | ૧૧૫૨X | Y | ૯૨-૮૮-૮૯-૮૦ T ૪૬૦૮ કુલ | ૧ | ૪૬૦૮ | ૮ ૭૬૬૦ ] ૪ ૯૨-૮૮-૮૬-૮૦ | ૩૦૩૩૬ ટી. ૧ અહી ૮ બંધસ્થાનકો (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ૩૧ અને ૧) બંધમાંગા ૧૩૯૪૫ એકે વિશ્લેટ અને નારકીના જીર્વા ફક્ત નપુંસકવેદી છે, અને કેવલી ભગવંત અવેદી છે, તેથી ૨૪ને તથા વેદોદય વિચ્છેદ થયા પછી ૨૦,૯,૮ = ૪ ઉદયસ્થાન વિના ૮ ઉદયસ્થાનકો છે, એકે ના ૪૨, વિક્લેના ૬૬, નારકીના-૫, અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે ૧૨૧ ઉદયભાંગો સંભવે નહીં. તેથી સાવ તિ ના ૪૯૦૬, તિo ના પ૬ સા, મનુ, ના ૨૬૦૨ પૈ૦ મનુo ના ૩૫, આહા મનુના ૭ અને દેવના ૬૪ એ પ્રમાણે કુલ ૭૬૭૦ ઉદયભાંગા સંભવે. સત્તાસ્થાનકો (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬ અને ૭૫) હોય છે. ટી. ૨ અહીં સંવેધ પંચેન્દ્રિયજાતિને વિષે જણાવેલ ૬૮ બંધભાંગના સંર્વધ મુજબ જાણવો. કારણ કે પુરુષવેદી પંચેન્દ્રિય જ હોય છે. ટી. ૩ તિર્યંચ પ્રાયો૦ ૨૯-૩૦ના ૯૨૧૬ નો સંવેધ. ૨૪ બંધભાંગા પ્રમાણે જા. કારણ કે પુરુષવેદી પંચેન્દ્રિય જ હોય છે. આ બંધ નારકી પણ કરે છે. પરંતુ નારકીને પુરુષવેદ ન હોવાથી તેના ૫ ઉદયભાંગા સંભવે નહીં.. અને એના ૧૦ સત્તાસ્થાન પણ ઓછા થાય. ટી. ૪ નારકીને ન૫૦ વેદ હોવાથી તેના ૫ ઉદયભાંગા ઘટે નહીં, તેથી ૭૬૬૦ ઉદયભાંગા સંભવે. અને પાંચના ૧૫ સત્તાસ્થાનો પણ ઓછા કરવાં. 8 8િ 8 18 Je Je Je Je Je Je JK JK K JK ૪ &િ | For Personal & Private Use Only www jainelibrary.org Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કર્મપ્રકૃતિ ભાગ-૩ 31. બંધ પ્રાયોગ્ય સ્થાન ભાગ ઉદય ર | | | S | | | દેવ. | | & I ૨૯, - ૩૦ દિવ ૨૮ આર્થિ (૨૧ થી) કેટલાં બંધ ક્યા ઉદય સત્તાસ્થાનકો સેત્તા સ્થાન જીવના ? ભાંગા ? સ્થાન મનષ્ય પ્રાયો૫ ૩૦ના અધેિ - ૮ અધભાગાનો અવેધ - ઉદયભાંગા-૯૪ છે. મનુષ્ય | ૩૦ . ૮ ૯૩-૮૯ ૨૫ દેવ | ૮ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩-૮૯ ૩૦. ૯૩-૮૯ ૯૩-૮૯ ૧૨૮ ૨૧ થી પંચેન્દ્રિય જાતિ પંચે જાતિ પ્રમાણે ૭૬૦૨ છે. ૧ મારે ૩૧૪૮ પ્રમાણે (૫ નં.-૪૩૮). ૧૯ ૫ દેવ | ૨૯ ૨૧ થી પંચેન્દ્રિય જાતિ ૨૬૪૧ પંચે જાતિ પ્રમાણે ૩૦=૭ પ્રમાણે (૫ નં.૪૪૦ -૪૪૧) ( ૯) દેવ પંચેન્દ્રિય જાતિ ૧૪૮ પંચે જાતિ પ્રમાણે (૪૮ પ્રમાણે (૫.નં.-૪૪૧). ૧ ર૯,૩૦| પંચેન્દ્રિય જાતિ પ્રમાણે | ૧૪૮ ૧ | (પંચે જાતિ પ્રમાણે) (૫. નં. ૪૪૨). ૪૮ પંચેન્દ્રિય જાતિ અપ્રાયોગ્ય પંચેન્દ્રિય જાતિ પ્રમાણે ૩૦ ૭૨ T ૮ પ્રમાણ (૫. નં. ૪૪૨) ૨૫ થી પંચેન્દ્રિય જાતિ નરક ૩૫૪૪ ૯૨-૮૯-૮૮-૮૬ ૩૧૬ આ પ્રમાણે (૫, નં. ૪૪૩). અબંધનો સંવેધ - વેદોદય ૯મા ગુણસ્થાના સુધી જ હોવાથી વેદ માર્ગણા એ અબંધનો સંવેધ સંભવે નહીં. તિર્યંચ | પંચે જાતિ પ્રમાણે ૭૫૯૬ | ૫ | કડ૬૭,૭૮ પંચે = ૪ જાતિ પ્રમાણે (પ.નં. ૪૩૫) ૨૧ થી | પંચે જાતિ પ્રમાણે ૩૧-૮) પંચે જાતિ પ્રમાણે ૭૬૬૦ (પે.નં.-૪૩૫). ૩૦૬ ૩૪ તિર્યંચ થાપંચે જાતિ પ્રમાણે | ૯૨૧૬ ૭૬૬૦ પુરુષવેદ પ્રમાણે (૫. નં. - ૪૩૬). ૩૯૩૪ અપર્યા. ૨૧ થી થી પંચે જાતિ પ્રમાણે, ૭૫૯૬ ૯૨,૮૮,૮૬,૮૦ પંચે જાતિ પ્રમાણે (૫.નં. ૪૩૬-૪૩૭). ૩૦૨૦૮ મનુષ્ય ૨૧ થી ૯૨,૮૮,૮૬,૮૦, પુરુષવેદ ૨૯ પુરુષવેદ પ્રમાણ ૪૬૦૮ ૩૧=૮ પ્રમાણે (૫. નં. - ૪૫૫) - ૩૦૩૩૬ ૨૧ થી ૩૦ ૯૩,૮૯ પુરુષવેદ પ્રમાણે ૬૪ ૨ ૩૦=૬ (૫. નં. ૪૫૬) | દેવ પ્રાયોગ્ય ૮ના બંધે ૮ બંધામાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૫૯ ૫(પ૦૩૫) " દેવ | ૨૮ | સામા તિo ૯૨-૮૮(કોસમાં ઉદયસ્થાન છે.). વ, મન | X ૨ | ૯૨-૮૮ | તિર્ય | X | ૨ | ૯૨-૮૮ ના ૧૬ ૨૫ | વે, મનુo | X | ૨ | ૯૨-૮૮ ૨૬ | સામા તિo. _| ૨૮૮X ૨ | ૯૨૮૮(૮)X૨ = (૧૬) ર૬ | સામા મનુe | ૮૮X | | ૨ ૯૨-૮૮ ટી, ૫ પુરુષવેદ માર્ગશાએ મનુ પ્રાયો. ૩૦નો બંધ દેવને જ સંભવે તેથી દેવના ૬૪ ઉદયભાગ સંભવે. સ્ત્રીવેદની ટી. ૧ - અહીં પુરુષવેદની જેમ બંધસ્થાનકો - ઉદયસ્થાનકો - સત્તાસ્થાનકો જાણવાં. પરંતુ ૭૬૭૦ ઉદયભાંગામાંથી આહા મનુo ના ૭ ઉદયભાંગા સિવાયના બાકીના ૭૬૬૩ ઉદયભાંગ સંભવે છે. કારણ કે સ્ત્રીવેદીને આહારક શરીર ન હોય. ચૌદ પૂર્વીને જ આહારક લબ્ધિ હોય. સ્ત્રીઓને ચૌદ પૂર્વનો અભ્યાસ ન હોય તેથી આહારક લબ્ધિ ન હોય. ટી. ૨ સામા તિર્યંચના ૪૯૦૪,(લબ્ધિ અપર્યાના ૨ વિના) વૈતિoના ૫૬, સામા, મન ના ર૬૦૦ (લબ્ધિ અપર્યાના ૨ વિના) અને વૈ૦ મનુo ના ૩૫ એ પ્રમાણે કુલ ૭૫૯૫ ઉદયભાંગા સંભવે છે. (આહા, મનુo ના ૭ ઉદયભાંગ ન સંભવ) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન માનીએ તો તિર્યંચોના ૪૯૦૪ના બદલે ૨૩૪૪ ગાવાથી ૫૦૩૫ ઉદયભાંગ ઘટે. તિયચ ર૫,૨૬ ૨૪ = = ૨૫ મન ૨૦ વે ૧ર૮ | | જ For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૫૭ 'F બંધ ક્યા ઉદય ? જ વૈ૦ મનુo_ ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها ها به વપર ૯X T ૩૪૫૬ do ho ૮૪ 4. મનુo. cX કેટલા સત્તાસ્થાનકો બંધ ઉદય પ્રાયોગ્ય સૅત્તા સ્થાન| ભાંગ સ્થાન જીવના ? ભાંગા ? (ઉદયસ્થાન) સ્થાન 4તિ ૮X. ૯૨-૮૮ 4. મનુo. ૯૨-૮૮ સામા તિo પ૭૬X ૯૨-૮૮ (૮) X ૨ = (૧૬) ઉપર do ho ૧૬X ૯૨-૮૮ સામા. મનુo. ૫૭૬X ૯૨-૮૮ ૯૨-૮૮ સામા તિo. ૧૧૫૨X ૯૨-૮૮ (૮) X ૨ = (૧૬). ૨૩૦૪ 4. તિ, ૯૨-૮૮ સામા. મનુ ૫૭૬X ૯૨-૮૮ વેક મનુo. ૯૨-૮૮ સામા તિ ૫૭૬X ૯૨-૮૮ (૮)X૨ = (૧૬) સામાં તિo. ૧૧પ૨X ૯૨-૮૮-૮૬. ૯૨-૮૮ સામા મનુo ૧૧પ૨X ૯૨-૮૮-૮૬ 4. મનુo. ૧X. ૯૨-૮૮ સામા તિ L ૧૧૫૨X T૩ ૯૨-૮૮-૮૬ 3 ૭પ૯૫ | ૩ ૯૨-૮૮-૮૯(૫૦૩૫) (૧૩પ૨૬) ૮૬૪૬ Tદેવ પાયો... - ૨૯ ના બંધેિ ૮ બંધમાંખાનો સંવેધ - ઉદયભાંગા ૧૯૩૫ (૨૩) દેવ | ૨૯ ૮ ૨૧ | સામા મન | . ૮X 1 ૨ | ૯૩-૮૯ (૧) X૨ = (૨) | ૨૫ ૯૩-૮૯ પર ૧૦ સામામનુe. ૨૮૮X | ૨ | ૯૩-૮૯ (૧) X૨ = (૨) પિતા પર ૯૩-૮૯ સામા મનુo ૫૭૬X ૯૩-૮૯ (૧)X ૨ = (૨) ex ૯૩-૮૯ સામાd મનુo ૫૭૬X ૯૩-૮૯ (૧) X ૨ = (૨) ૧૧પર X ૯૩-૮૯ સામા મનુo ૧૧૫૨X ૯૩-૮૯ (૧૯૨) X૨ = (૩૮૪) વૈ. મનુ ૯૩-૮૯ પર૭૦ ૨૬૩૫ ૯૩-૮૯ (૧૯૬) (૩૯૨) પંચે જાતિ પ્રમાણે ૧૪ | ૧ ૯૨(પંચે જાતિ પ્રમાણે) આહo મન વિના(૫.નં, ૪૪૧) પંચે જાતિ પ્રમાણે ૯૩ “ “(પ.નં.૪૪૨) અપ્રાગ્ય | ૩૦. પંચે જાતિ પ્રમાણે ૭૨ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ T (૫. નં.-૪૪૨) નરક ૨૫ થી ૨૮ પંચે જાતિ પ્રમાણે ૩૫૪૪ ૯૨-૮૯-૮૮-૮૬ (પ.નં.-૪૪૩) ૧૧૯૯૬ અબંધનો સંવેધ - વેદોદય વિચ્છેદ થવાથી નથી. ૨૧ થી| પંચેન્દ્રિય જાતિ ૭૫૯૬ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ પંચેo, ૩િ૧=૮] પ્રમાણે | જાતિ પ્રમાણે (૫ ને. - ૪૩૫). ૩૦પ૦ ૨૧ સકે ૨૧ થી| પંચેન્દ્રિય જાતિ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૫૫૦, વેદ | તિર્યંચ ર૬ ૨૪ ૩૦૩૪ ૩૧=૮] પ્રમાણે જાતિ પ્રમાણે (૫.નં. - ૪૩૫) . ટી, ૩ અહીં જિનનામ બાંધનારને શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય તે પ્રમાણે માનીએ તો સાવ મનુના ૧૯૬(જે સત્તાસ્થાનકના ખાના માં () માં બતાવેલ છે.4. મનુ, ના ૩૫ = ૨૩૧ ઉદયભાંગા સંભવે. ટી. ૪ અહીં સ્ત્રીવેદીને આહારકલબ્ધિ ન હોય તેથી ર૯-૩૦ના ઉદયે ૧+૧= ૨ ભાંગા આહારક મનુષ્યના ન સંભવે તેથી ૧૪૬ ઉદયભાંગા સંભવે. નપુંસકવેદનીટી. ૧:- અહીં પુરુષવેદની જેમ બંધ-ઉદય-સત્તાસ્થાનકો જાણવાં. પરંતુ વિશેષ૮ના બદલે ૨૪નું એકેનું ઉદયસ્થાન વધે તેથી ૯ ઉદયસ્થાનક જાણવાં. દેવને નપુંસકવેદનો ઉદય ન હોય અને કેવલી ભગવંત અવેદી હોય છે. તેથી દેવના ૬૪ + ૮ કેવલી ભગવંતના એ પ્રમાણે ૭૨ ઉદયભાંગા વિના વેમનુo. ૮X_ વે મનુo. 4. મનુo. v. .... ::::: Roy દેવ ૩૧૮ આર્થિ તિર્યંચ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ? | ૪ ૪ જ મા ૨૧ ણા ન 0 પ્રાયોગ્ય તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩૭૦૯ ૨૧ એકે ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૪૬૦૮ ૨૧ વિષ્લે ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૪૬૦૮ ૨૧ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૧ ૯૨-૮-૮૬-૮૦ ૨૧ ૯૨-૮૮ ૨૪ ૯૨-૮૯-૮૬-૮૦-૭૮ ૨૪ ૨૫ ૯૨-૮૯-૮૬ ૯૨-૮૮-૯૬-૮૦ ૯૨-૮૮-૬-૮૦-૭૮ ૨૫ ૨૫ ૯૨-૮૮-૮૯ ૨૫ ૯૨-૮૮ ૨૫ ૯૨-૮૯ ૨૫ ૯૨-૮૮ ૨૬ ૯૨-૮૮-૮૬-૮૭ ૨૬ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૬ ૯૨-૮૯-૮૬ ૨૬ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૬ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૬ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૭ ૯૨-૮૮-૯૬-૮૦ ૨૭ zX ૯૨-૮૯ ૨૭ ex ૯૨-૮૮ ૨૭ ૧X ૯૨-૮૮ ૨૮ EX ૯૨-૮૯-૮૬-૮૦ ૨૮ ૫૭૬૪ ૯૨-૨૮-૮૬-૦ ૨૮ ૫૭૬૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૮ ૧૬૪ ૨-૮૮ ૨૮ eX ૯૨-૮૮ ૨૮ ૧X ૯૨-૮૮ ૨૯ ૧૨X ૯૨-૮૮-૯૬-૮૦ ૨૯ ૧૧૫૨X ૯૨-૮૮-૯૬-૮૦ ૨૯ ૫૭૬X ૯૨-૮૯-૮૬-૦ ૨૯ ૧૬૪ ૨ ૯૨-૮૮ ૨૯ X ૨ ૯૨-૮૮ ૨૯ ૧X ૨ ૯૨-૮૮ ૩૦ ૧૮X ૪ ૯૨-૦૮-૮૬-૮૦ ૩૦ ૧૭૨૮X ૪ ૯૨-૮૮-૨૬-૮૦ ૩૦ ૧૧૫૨X * ૯૨-૮૮-૮૬-૮૦ ૩૦ Page #495 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૫૯ બંધ કેટલાં ણા વિક્લે B] | કિકિ કિ. એકેo, RIPT do no વેમનુo. નારકી ૧૪ Page #496 -------------------------------------------------------------------------- ________________ ४६० કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન પ્રાયોગ્ય કેટલાં ઉદય બંધ ક્યા સ્થાન ભાંગા ઉદય સ્થાન) જીવના? | ભાંગા ? મનુષ્ય પ્રાયો -૩૦ના બંધે ૮ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગા - પ" નારકી મનુષ્ય ૨૫ નારકી L X I નારકી નારકી | X ૨૯ નારકી તે ૩૦ TI ૧ | X ૪ હદ. ૧ ૮૯ ૨ થી | ૨૮ દેવ ૧૮૬૩ W ૪૬) T - ૩૦ ૯,૩૦૫ 1 ૧૪૮ = 1 પંચેન્દ્રિય જાતિ ૭૬૦૨ | ૩ ૯૨-૮૮-૮૬ પંચે જાતિ પ્રમાણે ૩૦૮T પ્રમાણે (પ.નં. -૪૩૮ થી ૪૪૦) ૨૧ થી, પંચેન્દ્રિય જાતિ ૯૩-૮૯ પંચે જાતિ પ્રમાણે ૩િ૦=૭ પ્રમાણે (૨૩૮) (૫. . :૪૪૦-૪૪૧). દેવ | પંચેત્રિય જાતિ ૯૨ પંચે જાતિ પ્રમાણે પ્રમાણે ૧૪૮ (૫. નં.-૪૪૧). દેવ | ૩૧ ૨૯,૩૦) પંચેન્દ્રિય જાતિ ૧૪૮ ૯૩ પંચે જાતિ પ્રમાણે પ્રમાણે (૫, નં. ૪૪૨) અખાયોગ્ય પંચેન્દ્રિય જાતિ ૯૩માદિ પંચે જાતિ પ્રમાણો ૩૦. પ્રમાણે (૫. . ૪૪૨) ૨૫ થી પંચેન્દ્રિય જાતિ નરક ૨૮ ( ૯૨-૮૯-૮૮-૮૬ પંચે જાતિ ૩૫૪૪ ] ૩૧૬] પ્રમાણે પ્રમાણે (૫. નં. - ૪૪૩). અબંધનો સંવેધ - વેદોદય વિચ્છેદ થવાની નથી. ઇતિ પમી વેદ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત -: અથ શ્રી કષાય માર્ગણા વિષે નામકર્મનો સંવેધ : ૭૨ | ૨ ૧૯૯૬ ૬૮ ૨૧ થી ૨૪ પંચે તિય ૨૯,૩૦ ૨૩ માં મનુષ્ય | ( ૨૯ | તિર્યંચ એકે, ૨૩આદિ કાયયોગ પ્રમાણે, ૭૭૦૪ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ કાયયંગ પ્રમાણે આદિ ૩૧=૯ (૫, ને, - ૪૫૩). : બાહુ |૨૫,૨૬ પર્યા. મેકેo] = ૨ કાયયોગ પ્રમાણે ७७९८ ૯૨,૮૮,૮૬૮૦,૭૮ કાયયોગ પ્રમાણે ૩૧૧૦૦ " (૫ - ૪૫૩). ૯૨૧૬ કાયયોગ પ્રમાણે ૭૭૭૩ ૫ |૯૨,૮૮,૮૬,૮૦,૭૮ કાયમ પ્રમાણે | - ૩૧૧૦ (૫. નં. • ૪૫૪). અપયo ૨૫ કાયયોગ પ્રમાણે ૭૭૦૧ ૯૨,૮૮૬,૮૦, કાયયોગ પ્રમાણે ૩૦૬૨૮ મન (૫. નં. • ૪૫૪) ૪૬૦૮ કાયયોગ પ્રમાણે ૭૭૭૦ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦, કાયયોગ પ્રમાણુ ૩૦૭૩૧ (૫. નું. ૪૫૪). ૨૧ થી પંચેન્દ્રિય જાતિ મનુષ | ૨ | ૯૩,૮૯ પંચે જાતિ પ્રમાણ 14 ૩૦= પ્રમા '(પે.નં. ૪૩૮) દેવ | ૨૮ ૨૧ થી | પંચેન્દ્રિય જાતિ ૭૬૦૨ ૯૨-૮૮-૯૬ પંચે જાતિ પ્રમાણે V૬૫૩ ૩=૪T પ્રમાણે (૫.નં.-૪૩૮ થી ૪૪૦). ૨૧ થી પંચેન્દ્રિય જાતિ ૯૩,૮૯ પંચે. જાતિ પ્રમાણે ૨૪મા ૩૦-૭ પ્રમાણે ૨૩૮ પિ.નં. ૪૪૦-૪૪૧), ૬૯ ૨૯,૩૦ પંચેન્દ્રિય જાતિ ૯૨ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ૪૮ પ્રમાણે (૫.નં. ૪૪૨) ૩૧ ૨૯,૩૦ પંચેન્દ્રિય જાતિ ૧૪૮ ૯૩ પંચે જાતિ પ્રમાણે પ્રમાણ. (૫.નં. ૪૪૨) અપ્રાયોગ્ય પંચેન્દ્રિય જાતિ | ૭૨ ૮ | ૯૩ માદિ પંચે જાતિ પ્રમાણે પ્રમાણે (૫.. ૪૪૨). ટી. ૫ નપુંસકવેદે મનુ પ્રાયો. ૩૦નો બંધ નાર કીને જ સંભવે. એટલે નારકીના ૫ ઉદયભાંગા સંભવે. દર્વાને નપું, વેદ ન હોય. તેથી તેના ભાંગા સંભવે નહીં. કષાય માર્ગાની - ટી. ૧૪- સર્વજીવને કષાય ૧૦૦ સુધી હોય છે. તેથી ૮ બંધસ્થાનક (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) છે. બંધમાંગા ૧૩,૯૪૫ સંભવે છે. ૧૦માં ગુણસ્થાનકે કષાયોદય વિચ્છેદ થવાથી કેવલી ભગવંતના ૨૦,૯ અને ૮ સિવાયના ૯ ઉદયસ્થાનક સંભવે છે. તથા કેવલી ભગવંતના ૮ ઉદયભાંગો સિવયાના ૭૭૮૩ ઉદયભાગ સંભવે છે. ૮ અને ૯ ની સત્તા કેવજીને હોવાથી તે ૨ વિના ૧૦ સત્તાસ્થાનક (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬ અને ૭૫) હોય છે. અહીં તિર્યંચ પ્રા. ૬૮-૨૪-૯૨૧૬ અપર્યા. મનુo પ્રાયો ૧ અને મનુ પ્રા૯૧. '' ૪૬૦૮ બંધભાંગાનો સંર્વધ કાયયોગ પ્રમાણે સંભવે છે. કારણ કે કાયયોગ એકેન્દ્રિયાદિ સર્વ જીવોને હોય છે. તે રીતે કષાય પણ ૧૦માં ગુણસ્થાનક સુધી હોય છે. તથા મનુષ્ય પ્રા. ૩૦ના બંધ ૮ બંધભાંગાનો, તથા દેવ, પ્રાયો ૨૮આદિ બંધનો, અપ્રાયોગ્ય -૧ના બંધનો અને નરક માર્યા. ૨૮ના બંધનો સંવેધ પંચેન્દ્રિયજાતિ પ્રમાણે જાણવો, અહીં ક્રોધાદિ ચારેના સંવેધ એક સરખા જ હોય છે. દેવ છે કે =૨ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૬૧ સેત્તા સ્થાન | ૧૧૯૯૬ બુધ કેટલાં બંધ |ઉદય પ્રાયોગ્ય ક્યા સ્થાન ભાંગા સ્થાન) જીવના? ઉદય સત્તાસ્થાનકો Jભાંગા ? નરક | ૨૮ ૨૧ થી | પંચેન્દ્રિય જાતિ પ્રમા ૩૦૪૬ ૩૫૪૪ ૪ | ૯૨,૮૯,૮૮૬ પચે જાતિ પ્રમાણે (૫.નં. ૪૪૩) અબંધક | - | ૧૦મા ગુણસ્થાનકે કષાયોદય વિચ્છેદ થવાથી સંધ નથી. ઇતિ ૬ઠ્ઠી કષાય માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત -: અથ ૭મી જ્ઞાન માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) | બ | | | ಸಹ ಹ ૧XT | | | દેવ | | દેવ | | | | N ૩૦ o IP | ૨૧ થી | | દેવ | ૨૯ | ૮ NR જ | દેવ' | ૩૦ | મનુષ્ય પ્રાયો. - ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૬૯ મી | મનુષ્ય | ૨૯ | ૮ દેવ | ૮X 1 ૨ ૯૨-૮૮ નારકી | ૧X૨ ૯૨-૮૮ દેવ | ૮XT ૨ | ૯૨-૮૮ નારકી ૯-૮૮ દેવ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ ૯૨-૮૮ ૧૩૮ ૨૧ થી મનુષ્ય પંચે જાતિ ૯૩-૯૯ પંચે જાતિ પ્રમાણે ૩૩ ૩૦=૬, પ્રમાણે (.નં. ૪૩૮) પંચે જાતિ ૭૬૦૨ ૯૨-૮૮ પંચે જાતિ પ્રમાણે ૧૫૧૯૦ ૩૧=૦ પ્રમાણ (૫.નં.-૪૩૮ થી ૪૪૦) ૨૧ થી | પંચે જાતિ ૨૬૪૨ ૯૩,૮૯ પંચે જાતિ પ્રમાણે ૩િ૦૭ પ્રમાણ (૨૩૮) (પ.નં.-૪૪૦-૪૪૧) (૪૯) ૨૯,૩૦ પંચે જાતિ ૯૨ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પ્રમાણી. (૫. નું, - ૪૪૧) દેવ | ૩૧ ૨૯,૩૦ પંચે જાતિ ૧૪૮ ૯૩ પંચે જાતિ પ્રમાણ (૫,નં.-૪૪૨) પ્રમાણે ૧૪૮ અપ્રાયોગ્ય ૧ | ૩૦ ] પંચે જાતિ પ્રમાણે પંચે જાતિ પ્રમાણે (૫.નં. ૪૪૨) અબંધ | ૩૦ | ૨-૩જા સંધ વાળા |. ૪૮X 1 ૨ | ૯૨-૮૮ _ ૯૬ છે ૩૦ ] પ્રથમ સંધ ના શેષ ૬ | ૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫ | ૩૦ | પ્રથમન શુભ | X | ૮ | ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯ ,૭૬,૭૫ | દીધી ૮ |. ૭ર | ૮ | ૯૩ આદ | ૨૪૨ | પતિ-શ્રત-અવધિજ્ઞાનની ટ. ૧૪- આ ત્રણ જ્ઞાનમાં ૪થી૧૨ ગુણસ્થાનક હોય છે. અહીં ૨૩-૨૫ અને ૨૬નું બંધસ્થાન તેમજ પંચેન્દ્રિય તિર્યંચ તથા નરક પ્રાયોગ્ય અહીં બંધ હોતા જ નથી. તેથી અહીં રહેલા તિર્યચ-મનુષ્ય દેવ પ્રાયોગ્ય જ બંધ કરે અને દેવ-નારકી પર્યાપ્ત મનુષ્ય માર્યોગ્ય જ બંધ કરે, તેથી ૨૮, ૨૯,૩૦, ૩૧ અને ૧ એ પ્રમાણે ૫ બંધ સ્થાનકો હોય છે. અહીં અસ્થિર - અશુભ અને અપયશ વિના સર્વ શુભપ્રકૃતિઓ જ બંધાય છે. તેથી મનુo પ્રાયો ૨૯-૩૦ના બંધે ૮ + ૮, દેવ પ્રાથo ૨૮-૨૯ના બંધે ૮ + ૮, દેવ પ્રાયo ૩૦-૩૧ના બંધે ૧+ ૧ અને અપ્રાર્યોગ્ય ૧ના બંધ ૧ = કુલ ૩૫ બંધભાંગા સંભવે.. એકેન્દ્રિય તથા કેવલીને આ જ્ઞાન ન હોવાથી તેને સંભવતા ૨૪-૨૦-૯ અને ૮ એ ૪ વિના બાકીના ૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ એ૮ ઉદયસ્થાન હોય છે. એકે ના ૪૨, વિક્લ૦ ના ૬૬ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય - તિર્યંચના ૪ અને કેવલીના -૮ = ૧૨૦ ઉદયભાંગામાં આ જ્ઞાનનો સંભવ ન હોવાથી બાકીના સામા તિ૮ ના ૪૯૦૪, વૈ તિoના ૫૬, સામા૦ મનુ ના ર૬૦૦, વૈ મનુ ના ૩૫, આહા મન ના ૭, દેવના ૬૪ અને નરકના ૫ એ પ્રમાણે કુલ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. પરંતુ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપર્યાપ્ત અવસ્થામાં સમ્યકત્વ ન હોય એ વિવલાએ ૪૯૦૪ના બદલે ૨૩૫૨ ઉદયભાંગા પટે, તેથી કુલ ૫૧૧૯ ઉદયભાંગા ઘટે . ૧લા ગુણસ્થાનકે જ ઘટતાં ૭૮ અને ૮૬ અને ૧૪માના ચરમ સમયે જ સંભવતા ૯ અને ૮ એમ ૪ વિના ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ એ ૮ સત્તાસ્થાનકો સંભવે છે. (૪ આદિ ગુણસ્થાનકે અધૃવસરાત્રિના ૮૬,૮૦,૭૮ સત્તાસ્થાન સંભવે નહીં.) ટી. ૨ ૫.નં. ૪૩૯ માં દેવ પ્રાયગ્ય ૨૮ના બંધના જે સાતિ) ના ૩૦-૩૧ના ઉદયે ૧૧૫૨ + ૧૧૫૨ તથા મનુષ્ય ૩૦ના ઉદયે ૧૧૫૨ = ૩૪૫૬ ઉદય ભાંગામાં જ૮૬નું સત્તાસ્થાન બતાવ્યું છે તે અહીં સંભવે નહીં, કારણ કે તે મિથ્યાષ્ટિને હોય છે. (તે અંગે વિશેષ પંચેન્દ્રિયજાતિની ટી.નં.-૯ જુઓ). ટી. ૩ બીજા ત્રીજા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ભાંગે ૯૩-૮૯સહિત ૪ સત્તાસ્થાન ઘટે. તેથી ૩૩૮ સત્તાસ્થાન થાય, | | શ ૨૩X ૧૩૮ | For Personal & Private Use Only www.ainelibrary.org Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ ૧X T , ૨૮ ૧૦ મનુo. ૨૮. 4. મનુo. | ૨X L ૨X વે મનુo. ૩૦. ૯૨ કેટલાં બંધ ઉદય પ્રાયોગ્ય | ક્યા ઉદય સત્તાસ્થાનકો સેત્તા સ્થાન ભાંગા |સ્થાન| જીવના ? ભાંગા ? સ્થાન | દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૧૫૮ | દેવ | ૨૮ | ૮ ૨૫ | વૈ૦ મનુ ૧x 1 = 1 ૯૨-૮૮ ૨૫ | આહાહ મનુo. ૨૭] 3. મનુ0 | \X T૨ | ૯૨-૮૮ આહા મનુo. ૨૪ ૨ | ૯૨-૮૮ આહo મનુo. ૨૪ ૧ ૯૨ ૨૯ ૯૨-૮૮ ૨૯ આહા મનુo. ૯૨ ૩૦ ૧X | ૯૨-૮૮ આહા મનુo. ૩૦. સામા મનુo | ૧૪૪X T૨ ૯૨-૮૮ ૨૮૮ ૧૫૮ | ૨ ૯૨-૮૮ ૩૦૯ દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૧૫૮(૩૮) દેવ | ૨૯ | ૮) ૨૫ | વૈમનુo | ૧X T ૨ ૯૩-૮૯ ૨૫ | આહા. મનુo ૧૪ ૯૩ - ૧૦ મનુo ૧X | ૨ ૯૩-૮૯ આહા મનુo. ૧ | વૈ૦ મનુo. ૨X 1 ૨ | ૯૩-૮૯ આહo મનુo. ૨X T૧ | ૨૯ વૈ૦ મનુo. ૨X 1 ૨ ૯૩-૮૯ ૨૯. આહામનુo. ૯૩ ૩૦. 4. મનુo. ૯૩-૮૯ આહા મનુo. ૩૦. | સામe મનુo. hrvX(૨૪)| ૯૩-૮૯(૪૮) ૨૮૮ ૧પ૮(૩૮)| ૨ ૯૩-૮૯ ૩૦૯(૬૯) h૯,૩૦. પંચેન્દ્રિય જાતિ ૯૨ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ૧૪૮ પ્રમાણે (૫. નં. -૪૪૧). પંચેન્દ્રિય જાતિ ૩૧ | ૧ ૨૯,૩૦. | ૯૩ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પ્રમાણે - (૫. નં. -૪૪૨) ૧૪૮ પંચેન્દ્રિય જાતિ મ્બાયોગ્ય ૧ T૩૦ ૭૨ | ૮ | ૯૩ આદિ પંચે જાતિ પ્રમાણે ૩૩૮ પ્રમાણે (૫. નં. - ૪૪૨) ૨૪૨ અબંધ | - - | ૯૩ આદિ મતિજ્ઞાનાદિ પ્રમાણે T૩૦ | મત્યાદિ પ્રમાણે | ૭૨ ૨૪૨ (૫. નં.-૪૬૧). મન:પર્યાયશાનની ટી. ૧:- મન:પર્યવજ્ઞાન સંયમીને ૬થી૧૨ ગુણસ્થાનકે હોય છે. તેથી દેવ પ્રાયો ના ૨૮,૨૯,૩૦,૩૧ના બંધના અનુક્રમે ૮+૮+ ૧+ ૧= ૧૮ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧= ૧૯ બંધમાંગા સંભવે છે. ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એ ૫ ઉદયસ્થાનક હોય છે. અહીં ૬ઠ્ઠા ગુણસ્થાનકે સુભગ, આદેય, યશ એ શુભપ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી સંઘ-૬X સંસ્થાન-૬X વિહo-૨Xસ્વર-૨ = ૧૪૪ ઉદયભાંગાસામા. મનુષ્યના ૩૦ના ઉદયે હોય છે. વૈ૦ મનુષ્યના -૭ (સુભગ, આદર્ય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં ન હોવાથી આહા મનુની જેમ ૭ ઉદયભાંગા) જાણવાં, અને આહા મનુo ના = કુલ ૧૫૮ ઉદયભાંગા. તથા ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬ અને ૭૫ એ ૮ સત્તાસ્થાનક હોય છે. ટી. ૨ જ પ્રથમ સંઘયણવાળાને જ જિનનામ બંધ હોય તેમ માનીએ તો માત્ર મનુo ના ૩૦ના ઉદયના ૨૪ + 4. મનુo-૭ + આહા, મનુના-૭ = ૩૮ ઉદયભાંગા સંભવે. |R | | ૨૪ 1X ] Lex ૩૦ * ૯૩ E૨ દેવ - ૨ | છે.કા . For Personal Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૬૩ ઉદય ક્યા કેટલાં ઉદય ભાંગા ? ક્યારે ? જીવના ? સ્થાન સત્તાસ્થાનકો સત્તૉસ્થાન ૭૯-૭૫ ૮૦-૭૬ ૭૯-૭૫ ૮૦-૭૬ ૭૯-૭૫ અબંધે સંવેધ :- ઉદયભાંગા - ૨ | ૨૦ | સામા, કેવલી | કાર્મ કાયયોગે | તીર્થ, કેવલી કાર્પણ કાયયોગે - ૧૪ ઔદા મિશ્ર સામા, કેવલી કાયયોગે તીર્થ, કેવલી ઔદo મિશ્ર કાયયોગે સામા કેવલી શ્વાસો. નિરોધે સામા, કેવલી સ્વર નિરોધ ૧૨X. તીર્થ, કેવલી | શ્વાસોનિરોધ ૧X સામા, કેવલી શરીરસ્થને ૨૪X તીર્થ, કેવલી સ્વર નિરધે ૧X તીર્થ, કેવલી | શરીરસ્થને સામા, કેવલી | અયોગી ગુeo તીર્થ, કેવલી | અયોગી ગુo ૭૯-૭૫ ૮૦-૭૬ ૭૯-૭૫ ૮૦-૭૬ ૮૦-૭૬ ન X] [ 5]+[ Xો છે. ૭૯-૭૫-૮ ૮૦-૭૯-૯ ૬ | ૮૦-૭૯-૭૬-૭૫-૯-૮ ૧૨૬ '= પ્રાયોગ્ય સ્થાન બંધ |ઉદય ૪ કેટલાં ઉદય ભાંગા ? યા જીવના? સ્થાન) સત્તાસ્થાનકો સેત્તા સ્થાન જ તિર્યંચ ૨૧ થી ૩૧=| આદિ 5 કાયયોગ અમારો | ઋજ એકે, આદિ કાયયોગ પ્રમાણે ૭૭૦૪ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ કાયયોગ પ્રમાણે (૫.નં.-૪૫૩) ૩૦૯૭૨ ૨૧ થી| ૩૧=૯] કાયયોગ પ્રમાણે તિર્યંચ બo] ૫.૨૬ પર્યા એકેo. પંચેo Re ૭૭૬૮૫ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ કાંય યોગ પ્રમાણે (૫.નં.-૪પ૩) | ૩૧૧૦૦ ૨૧ થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે ૭૭૭૩ | ૩૧૧૧૦ તિયચ અપર્યા, ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ કાયયોગ પ્રમાણે (.નં.-૪૫૪). ૯૨,૮૮,૮૬,૮૦ કાયયોગ પ્રમાણે (૫.નં.-૪૫૪). ૨૫ = મનુo . ૨૧ થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે ૭૭૦૧ ૩૦૬૨૮ ૨૧ થી ૩૧=૯) મનુષ્ય ૨૯ | ૪૬૦૮ | કાયયોગ પ્રમાણે ૭૭૭૦ ૯૨,૮૯, ૮૮૮૬,૮૦ કાર્યાગ ૩૦૭૧ પ્રમાણે (૫,નં.-૪૫૪). કેવલજ્ઞાનની ટી.૧૪- કેવલજ્ઞાન ૧૩-૧૪ મા ગુણસ્થાનકે હોવાથી ક્ષપકશ્રેણિના ૮૦આદિ સત્તાસ્થાન સંભવે. પતિ-ઋતઅશાનની ટી.-૧ - પતિ-શ્વત અશાની જીવ, મનુo પ્રાયો૩૦, દેવ પ્રાયોગ્ય ૨૯,૩૦,૩૧ અને અપ્રાયોગ્ય ૧નો બંધ કરે નહીં. તેથી મનુ, પ્રાયો. ૩૦ના બંધના-૮, દેવ પ્રા. ૨૯,૩૦, ૩૧ના બંધના અનુક્રમે ૮+૧+૧= ૧૦ અને પ્રાર્યા૧નો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગો સંભવે નહીં. તેથી ૨૩, ૨૫,૨૬,૨૮,૨૯ ૩૦ એ ૬ બંધસ્થાનકના ૧૩,૯૨૬ બંધભાંગા સંભવે. મતિ અજ્ઞાન પ્રમાણે જ શ્રુત અજ્ઞાનના સંર્વધ સમાન છે. વિ. મનુo ના ઉદ્યોતવાળા ૩, આહા મનુo ના ૭ અને કેવલી ભગવંતના-૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના બાકીના ૭૭૭૩ ઉદયભાંગા ઘટે. (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦ અને ૩૧) એ ૯ ઉદયસ્થાનક હોય છે. નારકીને મનુo પ્રા. ૨૯ના બંધ ૮૯ની સત્તા સંભવે અને ૯૨ વિગેરે ૫ સત્તાસ્થાન તો યથાસંભવ સંભવે, તેથી કુલ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦ અને ૭૮ એ પ્રમાણે ૬ સત્તાસ્થાન સંભવે છે. ટી. ૨ મતિ-શ્રત અજ્ઞાની અપર્યાપ્તાવસ્થામાં દેવ પ્રાગ્ય બંધ કરે નહીં. તેથી પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાન અને ઉદયભાંગા સંભવે, માટે સામા તિયચના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨ +૧૧૫૨, ૧૦ તિ ના ૫૬,સામા૦ મનુo ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વમનુo ના ૩૨ = કુલ ૩૫૪૪ ઉદયભાગ સંભવે For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ કર્મપ્રકૃતિ ભાગ-૩ 'v૪ જ બંધ ઉદય ફુલ સ્થાન | ૮૪ | | | | | | %િ % % જ | cx | | | | | ૩૧ 12 1ૐ ૮X ૧૦ મનુo. કેટલાં બંધ પ્રાયોગ્ય ક્યા સત્તાસ્થાનકો ઉદય સંજ્ઞા સ્થાન ભાંગા સ્થાન જીવના? ભાંગા ?| દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા - ૩૫૪૪ દેવ | ૨૮ | ૮ | ૨૫ | 4 તિર્યંચ ૯૨-૮૮ વે, મનુષ X ૯૨-૮૮ વ, તિર્યંચ ૯૨-૮૮ વે, મનુષ ૮X ૯૨-૮૮ , તિર્યંચ - ૧૬X | ૯૨-૮૮ વ, મનુષ ૯૨-૮૮ વ, તિર્યંચ ૯૨-૮૮ 4મનુષ્ય ૯૨-૮૮ સામા તિo ૧૧૫૨X. ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ વેતિર્યંચ ૮X | ૯૨-૮૮ ૩૨ સામા મનુ ૧૧૫૨X . ૯૨-૮૮-૮૬ 3YNE સામા તિe. ૧૫૨X | ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ ૩૫૪૪ | ૩ ૨-૮૮-૮૬ ૧૦૫૪૪ ૨૫ થી] નરક ૨૮ | પંચે જાતિ પ્રમાણે | ૩૫૪૪ ૯૨-૮૯-૮૮-૮૬ પંચે જાતિ ૩િ૧=૮] પ્રમાણે(૫. ને -૪૪a) | ૧૧૬૯૬ તિર્યંચ પ્રાયોગ્ય ૬૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૫૯૨ મેકે, | ૨૩. ર૧ | સામા તિ, X | ૨ ૯૨-૮૮ એકે, બાદર | સામા મનુo. cX ૯૨-૮૮ પર્યાપ્રવિના ૨૫ do ho ૯૨-૮૮ વિક્લેટ | ૨૫ ૨૫ ૮X ૯૨-૮૮ અપર્યા, તિo] ૨૫ સામા૦ મનુ * ૯૨-૮૮ વિક્લે, | ર૯ ૨૪ T ર૬ સામા તિ, ૨૮૮X ૯૨-૮૮ વિક્લેટ | ૩૦. 34 T ૨૪ ] ૨૭ ૧૦ તિ, ૯૨-૮૮ વે, મનુ ૮X ૯૨-૮૮ સામા તિ, ૯-૮૮ do no ૧૦X ૯૨-૮૮ સામા મનુo ૫૭૬X •૯૨-૮૮ ૯૨-૮૮ સામા તિ, ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૦૪ વૈદ તિ, ૧૬X ૯૨-૮૮ સામા મનુo ૫૭૬X ૯૨-૮૮ 4. મનુ ૯૨-૮૮ સામા તિo ૧૭૨૮X. ૯૨-૮૮ ૩૪૫૬ 4. તિ, ૮X ૯૨-૮૮ ૩૦ સામા મનુ ૧૧૫૨X. ૯૨-૮૮ ૨૩૦૪ ૩૧ | સામા તિo. ૧૧૫૨X. ૯૨-૮૮ . ૨૩૦૪ ૭૫૯૨ | ૨ | ૯૨-૮૮ ૧૫૮૪ વિભંગશાનની ટી, ૧ - અહીં મતિ અજ્ઞાન પ્રમાણે જ ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા જાણવાં, આ જ્ઞાનની બાબતમાં બે મતો પ્રવર્તે છે. એક મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન હોઈ શકે છે, તેથી આ મત પ્રમાણે ૨૧,૨૫ થી ૩૧ = ૮ ઉદયસ્થાનક સંભવે, એકે ના૪૨, વિક્લેવ ના ૬૬, અપર્યાપ્ત - તિo મનુ ના ૨ + ૨ =૪, વૈ૦ મનુo ના ઉદ્યતવાળા-૩, આહા મનુoના ૭ અને કેવલીના-૮ એ પ્રમાણે કુલ ૧૩૦ ઉદયભાંગા સંભવે નહીં, કારણ કે આ જીવને વિર્ભાગજ્ઞાન ન હોય તેથી બાકીના સામા તિ ના ૪૯૦૪, ૧૦ તિo ના ૫૬, સામા મનુ0 ના ૨૬૦૦, વૈ૦ મનુo ના ૩૨, દેવના ૬૪ અને નારકીના-૫ = કુલ ૭૬૬૧ ઉદયભાંગા થાય છે. બીજા મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય - તિર્યંચને પણ અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન હોતું નથી. માત્ર અપર્યાપ્ત અવસ્થામાં દેવં અને નારકોને જ હોય છે, તેથી બીજા મત પ્રમાણે ૨૬નું ઉદસ્થાન માત્ર મનુષ્ય-તિર્યંચને જ અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી અહીં ઘટતું નથી. તેથી બીજા મતે ૨૬ વિના ૭ ઉદયસ્થાનક પણ સંભવે છે. ટી. ૨ સામા તિoના ૪૯૦૪, વૈતિના પ૬, સામા મનુના ૨૬૦૦, વૈ૦ મનુના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા થાય. ૨૮૮૪ ૫૭૬૪ વૈ૦ મનુo. ૮૪ For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૬૫ *** બંધ સેંતા * વિ . ૨૫ | | ૨૫ CX | | | P | ૨૧ થી) به ابهر ه ه ૩૩ ه ه م ૨૫ |ઉદય || કેટલાં પ્રાયોગ્યT.બી યા ઉદય " સત્તાસ્થાનકો સ્થાન ભાંગા સ્થાન જીવના? ભાંગા ? સ્થાન તિચિ પ્રાયો૨૪ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા ૭૯ ૫૬ એકે બાદ૨, ૨૧ થી તિ, પ્રા૦ - ૬૮ પર્યાપ્ત ૭૫૯૨ ૧૫૮૪ ૩૧=૮| બંધભાંગા પ્રમાણે ૯૨-૮૮ ૨૧ ૮X ૯૨-૮૮ ૯૨-૮૮ ૮X ૯૨-૮૮ ૧૬X ૯૨-૮૮ ૨૯ ૧૬X | ૯૨-૮૮ ૨૨ ૩૦ CX ૯૨-૮૮ ૧૬ કુલ | ૨ | ૨૪ | ૮ | ૭૬૫૬ ૯૨-૮૮ ૧૫૩૧૨ | તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધ ભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૬૬૧ પંચે તિo| ૨૯ | ૪૬૦૮ | ૨૪ બંધભાંગા ૭૬૫૬X ૯૨-૮૮ ૧પ૩૧૨ પ્રમાણે પંચે તિo| ૩૦ | ૪૬૦૮ | ૨૧ | નારકી ૧X ૯૨-૮૮ નારકી ૧X ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ નારકી. ૧X ૯૨-૮૮ ૨૯. નારકી X | ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ ૭૬૧ | ૨ | ૯૨-૮૮ ૧૫૩રરે અપર્યા. ૨૧ થી ૬૮ બંધભાંગા ૭૫૯૨ ૩૧-૮) મન] ૯૨-૮૮ પ્રમાણે ૧૫૮૪ મનુષ્ય પ્રાયોગ્ય - ૨૯ ના બંધે ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગ - ૭૬૬૧ ૨૧ થી ૪૬૦૮ | મનુષ્ય. | ૨૯ | ૨૪ બંધભાંગા, ૭૬૫૬X ૩િ૧=૮ ૧૫૩૧૨ પ્રમાણે ૯૨-૮૮ ૨૧ નારકી - ૧X T૩ ૯૨-૮૯-૮૮ ૨૫ | નારકી | ૧X T૩ ૯૨-૮૯-૮૮ નારકી ૧X | ૩ | ૯૨-૮૯-૮૮ નારકી ૧X T૩. ૯૨-૮૯-૮૮ નારકી | ૧X T૩. ૯૨-૮૯-૮૮ કુલ | ૧ | ૪૬૦૮ | ૮ | ૯૨-૮૯-૮૮ ૧૫૩૨૭ ૨૫ થી| મતિ અજ્ઞાન ૩૫૪૪X] ૩૧=૬] ૭,૦૮૮ પ્રમાણ ૯૨-૮૮ ૨૫ થી નરક 1 પંચેન્દ્રિય જાતિ ૯૨-૮૯-૮૮ પંચે જાતિ પ્રમાણં, ૩૧=૬ | ૩૫૪૪ (૫ નં-૪૪૩) ૮૨૪૦ ઇતિ ૭મી જ્ઞાન માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત અહીં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જાણવુંફક્ત દેવના-૬૪ ઉદયભાંગા વધે તેથી કુલ - ૭૬૫૬ ઉદયભાંગા સંભવે. અને ૨-૨ સત્તાસ્થાન ને હિસાબે -૧૨૮ સત્તાસ્થાન વધવાથી કુલ ૧૫૩૧૨. અહીં ૨૪ બંધભાંગાના સંધ પ્રમાણે જાણવું. વિશેષ નારકીના-૫ ઉદયભાંગા વધે તેથી ૭૬૬૧ ઉદયભાંગા થાય છે. અને તેના ૨-૨ સત્તાસ્થાન વધવાથી કુલ ૧૦ વધવાથી કુલ ૧૫૩૨૨. અહીં૨૪ બંધભાંગાના સંધ પ્રમાણે જાણવું. વિશષ નારકીના ૫ ઉદયભાંગાએ ૯૨-૮૯-૮૮ની સત્તા જાણવી. તેથી ૧૫ વધવાથી કુલ ૧૫૩૨૭. અહીં મતિ અજ્ઞાનમાં દેવ પ્રા ૨૮ના બંધના બધભાંગાના સંર્વધ પ્રમાણ જાણવું વિશેષ સામા તિo ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર સામા મનુના ૩૦ના ઉદયના ૧૧૫૨ = ૩૪પ૬ ઉદયભાંગા ૮૬નું સત્તાસ્થાન સંભવે નહીં.તથી ૧૦,૫૪૪ સત્તાસ્થાનમાંથી ૩૪૫૬ બાદ કરતાં કુલ ૭૦૮૮ સત્તાસ્થાનક થાય છે. અહીં પંચે જાતિમાં નરક પ્રા. ૨૮ના બંધના બંધભાંગાના સંધ પ્રમાણ જાણવું. વિશેષ સામા તિo ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨, સાવ મનુ૦ ના ૩૦ના ઉદયના ૧૧૫૨ = ૩૪૫૬ ઉદયભાંગામાં ૮૬નું સત્તાસ્થાન સંભવે નહીં તેથી ૧૧,૬૯૬ સત્તાસ્થાનમાંથી ૩૪૫૬ બાદ કરતાં કુલ ૮૨૪૦ સત્તાસ્થાનકો થાય છે. م ૨૯ , ه ૨૮ ه ટી. ૩ ટી. ૪ ટી. ૫ ટી, ૬ ટી. ૭ For Personal Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ *T 3 ° ૩૪ ૩૬ મા ર્ગ પ્રાયોગ્ય વિક તથા છો ૩૫ સ્થા ३८ ણા નીપ સંયમ પિ હાર વિ la સંયમ ૩૭૨૫ રાય સમમ દેવ અપ્રાયોગ્ય દેવ દેવ દેવ ૩૦ દેવ ૩૧ દેવ દેવ દેવ કુલ સૂક્ષ્મ પ્રાયોગ્ય કુલ પા ખ્યાત અબંધ સયમ | ૨૮ બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન s ૨૯ ૧ | ૨૮ ૨૯ ૩૦ ૩૧ ४ :: અથ ૮મી સંયમ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ : કેટલાં ઉદય ભાંગા ? ބ ८ ૧ ન ૧ ૮ ८ ૧ ન ૧ ૧૮ g ૧ ܩܕ ૧ ૨૫ થી મન:પર્યાવજ્ઞાન પ્રમાણે |૩૦=૫ ૨૫ થી ૩૦=૧ ૨૯,૩૦ = ૨ ૨૯,૩૦૦ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે =૨ ૩૦ = ૧ 30 ૩૦ 30 ૩૦ ૧ ક્યા જીવના? 30 ૧ મન:પર્યવજ્ઞાન પ્રમાણે ૨૦ થી ૮=૧૦ પંચે૰જાતિ પ્રમાણે પંચેન્દ્રિય જાતિ પ્રમાણે પ્રથમ સંઘ૰વાળા સંયમી '' પ્રથમ સંઘ૰વાળા ૩૦ પ્રથમ સંઘવાળા ૩૦ પ્રથમ સંઘ૰શુભ r "1 પંચે જાતિ પ્રમાણે ૧૫૮ ૧૫૮(૩૮) ૧૪૮ ૧૪૮ ૭૨ ૨૪X ૨૪X ૨૪X ૨૪X ૯૬ ૪૮X ૨૩૪ ૧X ૨ ૨ ૧ ૧ ८ For Personal & Private Use Only ૨ ર ૧ ૧ ૪ ૬ ८ ૭૨ ૮ ૧૧૦ | ૧૦ સત્તાસ્થાનકો ૯૨-૮૮ મન:પર્યવજ્ઞાન પ્રમાણે (પે.નં. - ૪૬૨) ૯૩-૮૯ મન:પર્યવજ્ઞાન પ્રમાણે (૫. નં. ૪૬૨) ૯૨ પંચે૰ જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૧) કર્મપ્રકૃતિ ભાગ-૩ ૯૩ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૨) ૯૩આદિ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૨) ૯૨-૮૮ ૯૩-૮૯ હું, ૯૩ ૯૩-૮૯-૯૨-૮૮ ૯૨-૮૮૨ ૯૩-૯૨-૮૯-૮૮-૭૯-૭૫ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ ૯૩ આદિ ૯૩આદિ પંચે૰જાતિ પ્રમાણે (પે.નં. ૪૪૩) કુલ સત્તા સ્થાન ૩૦૯ ३०८ (૬૯) १४८ ૧૪૮ 334 २४२ ૪૮ ४८ ૨૪ ૨૪ ૧૪૪ et ૧૩૮ ૨૪૨ સામાયિક તથા છેદોપસ્થાપનીય સંયમની ટી. ૧:- અહીં ૬ થી ૯ ગુણસ્થાનક હોવાથી દેવ પ્રાયો૦ ૨૮-૨૯-૩૦-૩૧ તથા અપ્રાયોગ્ય ૧નું એમ કુલ ૫ બંધસ્થાનકના અનુક્રમે ૮+ ૮+ ૧ + ૧+ ૧ = ૧૯ બંધભાંગા સંભવે. મન:પર્યવજ્ઞાનની ટી.-૧માં બતાવ્યા મુજબ ઉદયસ્થાન - ઉદયભાંગા જાણવાં. તથા સત્તાસ્થાનકો પણ તે પ્રમાણે જાણવાં, ૪૧૯ પરિહાર વિશુદ્ધ સંયમની ટી. ૧ :- અહીં ૬ અને ૭મું ગુણસ્થાનક હોય છે. તેથી દેવ પ્રાયો૰ ૨૮-૨૯-૩૦ અને ૩૧ એ ૪ બંધસ્થાનકના ૮+ ૮+ ૧ + ૧ = ૧૮ બંધભાંગા હોય છે. આ જીવો અત્યંત વિશુદ્ધિવંત હોવાથી તેઓ વૈક્રિય કે આહા૨ક શરીર બનાવે નહીં તેથી તેઓના ઉદયભાંગા સંભવે નહીં. આ ચારિત્રને પ્રથમ સંઘયાવાળા જ સ્વીકારે તેથી સામા૰ મનુષ્યને ૩૦નું એક ઉદયસ્થાનક અને તેના ૬ સંસ્થાન X ૨ વિહાયો૦ X ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા સંભવે. શ્રેણિમાં આ ચારિત્ર ન હોવાથી ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાન જ સંભવે છે. શ્રેણિના સત્તાસ્થાન સંભવે નહીં. સૂક્ષ્મસં૫રાય સંયમની ટી. ૧ :- અહીં ૧૦મું ગુણસ્થાનક જ છે. તેથી અપ્રાયોગ્ય ૧નું ૧ બંધસ્થાનકનો બંધભાગો-૧ હોય છે. તથા ૩૦નું એક ઉદયસ્થાનક અને તેના ૭૨ ઉદયભાંગા હોય છે. તથા ૯૩ આદિ ૮ સત્તાસ્થાનક હોય છે. ટી. ૨ જો ૨જા-૩જા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન જાણવાં.તેથી ૧૯૨ સત્તાસ્થાનો થાય. અને કુલ ૩૩૮ થાય. યલાખ્યાત સંયમની ટી. ૧ :- યથાખ્યાત સંયમ ૧૧થી૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. પંચેન્દ્રયજાતિમાં જણાવ્યા પ્રમાણે અબંધનો સંર્વધ જાણવો. Page #503 -------------------------------------------------------------------------- ________________ બંધ કુલ . | વે, મનુo. | | _XT | | | 0 | | | " [[ r[] Fr||||-||||-|-|-|-|| | ૦ | I ૮૮૬ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ કેટલાં બંધ | ઉદય પ્રાયોગ્ય | ક્યા ઉદય સત્તાસ્થાનકો સંતા સ્થાન) ભાંગા સ્થાન જીવના | ભાંગા ? સ્થાન દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૪૪૭ | દેવ | ૨૮ | ૮ | ૨૫ do no ૯૨-૮૮ ૯૨-૮૮ 4. તિર્થ | X | ૨ | ૯૨-૮૮ વે, મનુ ૯-૮૮ , તિર્યંચ ૨X T૨ ૯૨-૮૮ વે, મનુષ્ય X | ૨ ૯૨-૮૮ વ, તિપંચ ૯૨-૮૮ મનુષ્ય ૧X 1 ૨ ૯૨-૮૮ વ, તિર્યંચ ૯૨-૮૮ ૩૯ સામા તિર્થય | ૧૪૪X T૨ ૯૨-૮૮ ૩૦ | સામા મનુષ |_| ૧૪૪X ૨ ૯૨-૮૮ ૩૧ ] સામા તિર્યંચ | ૧૪૪X ૯૨-૮૮ ૯૨-૮૮ દેવ પ્રાયોગ્ય રહના બંધ - ૮ બંધભાંગાની સંવેધ - ઉદયભાંગા - ૧૪૮ી છે દેવ | ૨૯ | ૮. 4. મનુ, ૯૩-૮૯ વૈ૦ મનુo . ૯૩-૮૯ ૧૦ મનુe. ૯૩-૮૯ ૧૦ મનુp. X | ૯૩-૮૯ સોમો મનુo ૯૩-૮૯ ૨૮૮(૪૮) ૧૪૮ | ૨ | ૯૩-૯૯ ૯ Uત ૨૯૬(૫૬) તિર્યંચ k૩આર્થિ | ૭૭૦૪] ૫ | કાયયોગ પ્રમાણે (૫.નં.-૪૫૩) ૭૦૯૭૨ એકે, આદિ| ૪. ૩૧=૯ બાદર ૨૫,૨૬ ૨૧થી કાયયોગ પ્રમાણે ૭૭૬૮ | ૫ | કાયયોગ પ્રમાણે (પે.નં.-૪૫૩)] ૩૧૧૦૦ એકo | = ૨ | ૩૧=૯ પંચે તિo કાયયંગ પ્રમાણે | ૭૭૭૩ | ૫ | કાયયોગ પ્રમાણે (પે.નં.-૪૫૪) ( ૩૧૧૧૦ ૩૧=૯) અપર્યા, ર૫ ૨૧થી કાયયોગ પ્રમાણે | ૭૭૦૧ | ૪ |કાયયોગ પ્રમાણે (પ.નં.-૪૫૪)] ૩૦૬૨૮ ૩૧=૯ મનુ મનુષ્ય | ૨૯ ૪૬૦૮ કાયયોગ પ્રમાણે ૭૭૭૦ ૪ | જે “ (૫.નં. ૪૫૪) | ૩૦૭૭૧ ર૧થી | પંચેન્દ્રિય જાતિ મનુષ્ય ૬૯ 1 ૨ ૩, ૮૯ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે | ૩િ૦૬] પ્રમાણે ' (૫. નં. ૪૩૮). "" ૧૭૩ દેશવિરતિ સંયમની ટી.૧:- અહીં ૫મું ગુણસ્થાનક હોય છે. તેથી દેવ પ્રાયોગ્ય ૨૮-૨૯ એ બંધસ્થાનકના ૮+ ૮= ૧૬ બંધભાંગા. આ ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા (૯ વર્ષના અને તેની ઉપરના) તિર્યંચ મનુષ્ય અને 40 તિo, 3. મનુષ્યને હોય છે. અહીં દુર્ભગ - અનાદેય અપયશનો ઉદય હોતો નથી, તેથી ૬ સંઘox ૬ સંસ્થાન X૨ વિહાd X ૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગા. સા. તિo ના ૩૦-૩૧ના ઉદયે ૧૪૪ + ૧૪૪+ સાવ મન ના ૩૦ ના ઉદયે ૧૪૪ ઉદયભાંગા તથા ઉ૦ વક્રિય કરનાર મનુ તિર્યંચને સર્વ શુભપ્રકૃતિ ઉદયમાં હોવાથી વૈ૦ તિ૮ ના ૭ અને ૧૦ મનુ ના ઉદ્યત વિનાના ૪ એ પ્રમાણે કુલ ૬ ઉદયસ્થાનકના ૪૪૩ ઉદયભાંગા સંભવે છે, તથા ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાન સંભવે છે. ટી. ૨ દેવ પ્રાય૨૯નો બંધ વે, મનુ અને સામા મનુ૦ કરે છે. તેથી ૧૦ મનુ ના ૪ અને સામા મનુo ના ૧૪૪ = ૧૪૮ ઉદયભાગા સંભવે છે. જિનનામ સહિત બંધસ્થાનક છે. તેથી તિર્યંચ બાંધે નહીં. ટી. ૩ આવશ્યકસૂત્રની ચૂર્ણિના મતે ઉત્તમ (પ્રથમ) સંઘયણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ તો ૩૦ના ઉદયે(૨૪) ભાંગા જાણવાં. અને તેના સત્તાસ્થાનો (૪૮) થાય તેથી કુલ સત્તાસ્થાન(૫૬) થાય. એ પ્રમાણે આગળ જિનનામ બંધે જાણવું. અવિરતિ સંયમની ટી. ૧ - અવિરતિ સંયમ ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી દેવ પ્રાય આહારદ્ધિક સહિતનો ૩૦-૩૧નો અને અપ્રાયોગ્ય વનો બંધ કરે નહીં તેથી તે ૩ બંધભાંગા સિવાયના બાકીના (૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦) એ ૬ બંધસ્થાનકના ૧૩૯૪૨ બંધભાંગાં સંભવે, આહo મનુo ના ૭, વ, મનુo ના ઉદ્યોતવાળા ૩ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના (૨૧, ૨૪ થી ૩૧ સુધીના) ૯ ઉદયસ્થાનકના ૭૭૭૩ ઉદયભાંગા સંભવેશ્રેણિના સત્તાસ્થાન અહીં સંભવે નહીં. તેથી ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ અને ૭૮ એ ૭ સત્તાસ્થાનક સંભવે છે. 8. 8. T ૨૧થી 0 ૨૧થી ૪૦ જ 'જ ૩૦ For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ X Z ? ४० ટી. ૨ ટી. ૩ મા ર્ગ પ્રાયોગ્ય ણા વિ ર ભાંગા દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૫૯૨ (૫૦૩૨) અ દેવ ૨૮ ૨૧ Page #505 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ -: અથ ભી દર્શનમાર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) ૫૩X ૧૬X કISી - ૪X બંધ |ઉદય કેટલાં ક્યા કુલ પ્રાયોગ્ય 1 ઉદય સત્તાસ્થાનકો સત્તા સ્થાન) ભાગ સ્થાન જીવના ?! * ભાંગા ? સ્થાન | તિર્યંચ પ્રાયોગ્ય ૬૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૦૧૬ (૩૫૫૨). અપમતે | તિર્યંચ k૩માદ્ધિ ૨૫ | 4તિયય | X | ૨ |૯૨-૮૮ (૮)X૨ = (૧૬). Iss' એકે આદિ | = ૪ T 1 ૬૮ [ પ , મન | X | ૨ |૯૨-૮૮ (૮)X૨ = (૧૬) ૨૭ | વૈ, તિર્યંચ ૨ ૯િ૨-૮૮ | (૮)X ૨ = (૧૬) ૨૭ | વે. મનુષ | X | ૨ |૯૨-૮૮ (૮)X૨ = (૧૬) ચઉરિત્રિય ૯૨-૮૮-૮૬-૮૦ ૨૮ સામા તિર્યંચ પ૭૬X | Y |૯૨-૮૮-૮૬-૮૦ ૨૦૪ સામા, મનુષ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ 4. તિયય | ૯૨-૮૮ (૧૬)X૨ = (૩૨). ૨૮ | મનુષ | ૮X T ૨ ૯િ૨-૮૮ ૯૨-૮૮ (૮)X૨ = (૧૬) ચઉરિદ્રિય | ૯૨-૮૮-૮૬-૮૦. ૪૧) | ૨૯ સામા. તિર્યંચ ૧૧૫રx | ૪ |૯૨-૮૮-૮૬-૮૦ સામe મનુષ્ય ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૯ તિયચ | ૧૬X ૯૨-૮૮ (૧૬)X ૨ = (૩૨). ૨૯ | 4. મનુષ | X | ૨ |૯૨-૮૮ (૮)X૨ = (૧૬) ૩૦ ચઉરિક્રિય ૪ ]૯૨-૮૮-૮૬-૮૦ (૪)X૪ = (૧૬) | ૩૦ |સામા તિર્યંચ ૧૭૨૮X | Y |૯૨-૮૮-૮૬-૮૦ (૧૧પર)X૪ = (૪૬૦૮) I ૬૯૧ ૩૦. સામા મનુષ્ય ૧૧૫X cર-૮૮-૮૬-૮૦ (૧૧પ૨)X૪ =(૪૬૦૮) : ૪૦૮ ૩૦ 4. તિર્યંચ | X | ૨ |c૨-૮૮ (૮)X૨ = (૧૬). ૩૧ | | ચઉરિક્રિય | ૪X | ૪ ૯૨-૮૮-૮૬-૮૦ (૪)X૪ = (૧૬) ૩૧ સામા તિર્યંચ ૧૧૫રx | ૪ |૯૨-૮૮-૮૬-૮૦ (૧૧૫૨) X૪ = (૪૬૦૮) ૪૬૦૮ ૭૦૧૬ ૯૨,૮૮,૮૬,૮૦ (૩૫૫૨) = ૨૭૮૮૮ (૧૪૦૩૨) ચશુદર્શનની ટી. ૧:- અહી (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ અને ૧) એ ૮ બંધસ્થાનક હોય છે. લબ્ધિ પર્યાપ્ત જીવને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અપર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાક આચાર્ય મહારાજ ચકુદર્શન માને છે. તેમજ ઉત્તર શરીર બનાવનારને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચદર્શન હોય જ છે. તેથી વૈકિય તિય • મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ આ ૨ ઉદયસ્થાનો અને સામાન્યથી સર્વ જીવો આશ્રયી ૨૮ થી ૩૧ પર્વતના ૪ એમ કુલ ૬ ઉદયસ્થાનકો હોય છે. ૭૦૭૭ ઉદયભાંગા થાય છે.. એકે બેઇe dઇ અને કેવલી ભગવંતને ચક્ષુદર્શન ન હોય માટે તેઓના ઉદયભાંગા સંભવે નહીં. પરંતુ કેટલાએક આચાર્ય મહારાજ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપયોગની અપેક્ષાએ ચક્ષુદાન માને છે. તેથી તેઓના મતે ૨૫ આદિ પ્રથમના ૩ ઉદયસ્થાન ઉત્તર શરીરની અપેક્ષાએ અને ૨૯ આદિ ૩ ઉદયસ્થાનો યથાસંભવ ઉત્તરશરીરી તેમજ મૂળ શારીરી ચારે ગતિના જીવોની અપેક્ષાએ ઘટે છે. તેથી આ મતે ૩૫૭૯ ઉદયભાંગા થાય છે. બન્ને મતે ઉદયભાંગા આગળના પેઇઝની ટી.માં લખ્યા છે. તેમાં જે () લખ્યા છે. તે બીજા મતે જાણવા તથા સંર્વધમાં પણ તે બીજા મતે જે ભાંગા છે તે સત્તાસ્થાનના ખાનામાં બતાવ્યા છે. ચક્ષદર્શનના ઉદયભાંગા. ઉદયસ્થાની ૨૫ 1. ૨૭ |. ૨૮ | ૯ | ૩૦ | ૩૧ | | | ચહરિક્રિય | * |- | * || * | ૨ | - 1 1 | * | ૬ |(૪) ૪ | (૪) | ૧૬ | (૮) સામા તિ, I - | . . : T ૫૭૬] . ૧૧૫૨] . [૭૨૮] ૧૧૫ર |૧૧૫૨ (૧૯૫૨)/૪૬૦૮|(૨૩૦૪)] વૈ, તિર્યંચ | ૮ (૮) | ૮ | (૮) | ૧૬ (૧૬) [ ૧૬ (૧૬) ૮ ] (૮) - I . I ૫૬T (૫૬) | ને સામા મને T ૫૭૬T : T ૫૭૬T T૧૧૫૨ (૧૯૫૨)| - | ૨૩૦૪](૧૧૫૨) સ્વર | વે. મનુe | ૮ | (૮) | ૮ | (૮) | ૯ | (૯) | ૯ | (૯) | ૧ | (૧) | - ] - 1 ૩૫ (૩૫)] આelo મનેo | \ | (૧) | \ | 6) | ૨ | (૨) | ૨ | (૨) | ૧ | (s) I. T . T U T (9] વાળા - દેવ | * |- | ૮ | ૯ | ૧૬ | * | ૧૬ (૮). ૮ | (૮) | - | * | ૪૮ | (૧૬) ] જાણવા નારક | - |- | ૧ | - ૧ | : | ૧ | (i) | * | - | * | - | ૩ | (૧) | | ૧૦ | * | ૨૦ | |૧૧૯૮ | |૧૭૬ | |૨૯૦૪ | | ૧૧૫૬ - ૦| * | | | | | | | ચક્ષુદર્શન બે ઉદયસ્થાન પછી જ સંભવે અને ત્યારે તેઉ વાયુ માંથી ઉઠ્ઠલના કરીને આવેલાને ચઉરિદ્રિય વિગેરેને મનુ, દ્વિકનો બંધ થઈ જાય, તેથી અવશ્ય સત્તામાં હોય તેથી ૭૮ની સત્તા ન સંભવે. અને ૯-૮ ની સત્તા ૧૪માં ગુઠાણે હોવાથી ન સંભવે તેથી બાકીના ૯ સત્તાસ્થાન સંભવે. વૈ૦ મનુ ના ઉદ્યોતવાળા ૩, આહા મનુo ના ૭, દેવના-૪૮નારકીના-૩ = ૬૧ ઉદયભાંગા વિના ઉપર જણાવેલ ૭૦૧૬ ઉદયભાંગા અને અન્યમતે (૩૫૫૨) ઉદયભાંગા સંભવે. ટી. ૨ For Personal & Private Use Only www ainelibrary.org Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ *F 3 o ૪૧ ટી. ૩ ટી. ૪ મા ણા ચ → E ન બંધ બંધ | ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન ૨૪ પ્રાયોગ્ય તિર્યંચ પ્રાયો૰ ૨૪ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૦૬૪ (૩૫૬૮) તિર્યંચ ૨૫,૨૬ બાદએકે ૨૫થી ૬૮ બંધભાંગા ની | ૩૧=૬ =૨ જેમ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૨૫થી |૩૧=૬ ૪૬૦૮ ૨૭ ૨૮ ૨૯ ૩ ૨૫થી ૩૧=૬ ૯૨૧૬ ૨૭ ક્યા જીવના કુલ ૨૪ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયો૦ - ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :-૭૦૬૭ (૩૫૬૯) ૨૪ બંધભાંગા જેમ | ૭૦૬૪ ૪ પંચે તિ૦ ૨૯ ૪૬૦૮ પંચે તિ૰| ૩૦ ૨૮ * | જે જે દેવ દેવ દેવ દેવ ૨૮ નારકી નારકી નારકી કેટલાં ઉદય ભાંગા ? ૬૮ બંધભાંગા પ્રમાણે નારકી દેવ ૭૦૧૬ ૪ Page #507 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૭૧ *= = = કેટલાં કુલ | બંધ | બંધ |ઉદય પ્રાયોગ્ય | યા ઉદય | સંતા સત્તાસ્થાનકો અન્યમતે સ્થાન) ભાંગા સ્થાન) જીવના? ભાંગા ? | સ્થાન ૨૭. વૈ૦ તિo cX ગ ૨ |૯૨૮૮ (૮) X૨ = (૧૬) ૨૭ | વૈ, મનુo | | ૮X 1 ૨ ૨-૮૮ (૮) X૨= (૧૬) ૨૭ | આહાહ મનુo | ૧X T૧ ૯૨ (૧)X૧= (૧) ૨૮ | સાવ તિo(૮) [ ૫૭૬X 1 ૨ ૯િ૨-૮૮ ૧૧૫ વૈ, તિo | ૧૬X | ૨ | ૨-૮૮ (૧૬)X૨ = (૩૨) પુર ૨૮ | સામા મન | પ૭૬X T૨ ૯૨-૮૮ 19પર ૨૮ | વૈ૦ મનુo | ૯X | ૨ |૨-૮૮ (૯) X ૨= (૧૮) આહા, મનુo | ૨૪ ૧ Jર (૨) ૪ = (૨). ૨૯ ] સાવ તિo(૧૬)| ૧૧૫૨X. ૨ ૯૨-૮૮ ૨૩૦૪ ૨૯ | વેતિo | ૧૬X T ૨ ક૨-૮૮ (૧૬)X ૨ = (૩૨) | ૨૦ | સામા મનુL ૫૭૬X 1 ૨ |૯૨-૮૮ ઉપર ૨૯ | વૈ૦ મનુo | ૯X | ૨ |૯૨-૮૮ (૯)X૨ = (૧૮) ૨૯ | આહા મનુo | ૨X ૧ ૯૨ (૨)X૧= (૨) ૩૦ | સાવ તિ(૮) | ૫૭૬X ૨ ૧૯૨-૮૮ | સ્વરવાળાT ૩૦ | સાવ તિo(૮) | ૧૧૫૨X | ૩ |૨-૮૮-૮૬ (૧૯૫૨)X = (૩૪૫૬) તો ૩૪૫૯ ૩0 | તિo | ૮X | ૨ |દર-૮૮ (૮)X ૨= (૧૬) | ૩૦ | સામા મનુo | ૧૧૫૨X | ૩ |૨-૮૮ (૧૧૫૨૦X૨ = (૨૩૦૪) ૩૪૫૯ ૩૦ | વૈ, મનુ, ૧૯૨-૮૮ (૧)X૨ = (૨). ૩૦ | આહા મનુo| ૧X T૧ ૧૯૨ (૧)X1= (૧) | ૩૧ | સા. તિo | ૧૧૫૨X | ૩ |૨-૮૮-૮૬ (૧૧૫૨)/૩ = (૩૪૫૬) ૩૪૫૬ | ૭૦૧૦. ૯૨-૮૮-૮૬, (૪૭૩૮) | T ૩૫૫૪) = (૧o૨પ) | ૧૭૪૬૯ દેવ પ્રાયો ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૨૩૪૬ (૧૧૯૪) દેવ | ૨૯ | ૮ ૨૫ | વૈ૦ મનુo | ૨ ૯૩-૮૯ (૮)X૨ = (૧૬) ૨૫ | આહા, મનુ ૧X T૧ ૩ (૧)X૧ = (૧) T૨૭ વે મનુo | ૮X T૨ ૯૩-૮૯ (૮) X ૨ = (૧૬). T૨૭ | આહાહ મનુo | ૧X T૧ ૩ (૧) ૪૧ = (૧) ૨૮ સામા મનુ, (૧)| પ૭૬X ૨ ૯૩-૮૯ T ૨૮ | વૈ૦ મનુo | ૯X 1 ૨ ૩૯૩-૮૯ (૯)X ૨ == (૧૮). T ૨૮ | આહા મન | ૨X ૧ ૩ (૨)X૧ = (૨). T૨૯ સામામનુ(૧)| પ૭૬X 1 ૨ ૩-૮૯ ૨૯ 4. મનુo | ૯X ૨ |c૩-૮૯ (૯)X૨ = (૧૮) | ૨૯ | આહા, મનg | ૨X T૧ ૩ (૨)X = (૨) | ૩૦ | સામા “(૧૯૨), ૧૧૫૨X ૨ ૩-૮૯ (૧૧પર) X = (૨૩૦૪) ૨૩૦૪ ૩૦. | વૈ, મનુo | X ૨ ૩-૮૯ (૧૦X૨ = (૨). ૩૦ | આહાહ મનુo | ૧X ૧ |ce (૧)X1= (૧) ૨૩૪૬ ૨ | ૯૩-૮૯(૧૧૯૪) = (૨૩૮૧) | ૪૬૮૫ ૪૧ કુલ છે . એ ક જ !: : :: _૧૦ મન | ૮૪ ટી. ૫ દેવ પ્રાયો. ર૯ના બંધક ફક્ત મનુષ્ય જ છે. તેથી સામા, મનુo ના ૨૩૦૪, વૈ૦ મનુ0 ના ૩૫ અને આહા મનુo ના ૭ એ પ્રમાણે કુલ ૨૩૪૬ ઉદયભાંગા સંભવે. અન્યમતે ૧૧૯૪ ઉદયભાંગા થાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તે ભવમાં તીર્થકર થનારને દેવ પ્રાયો ૨૯નો બંધ હોય તેઓને શુભપ્રકૃતિઓનો જ ઉદય હોય તેથી સામા, મનુના ૨૩૦૪ ના બદલે ૧૯૪ ઉદયભાંગા ઘટે તે પ્રમાણે કુલ ૨૩૬ ભાંગી ઘટે જે ક્યા જીવના ખાનામાં () માં બતાવેલ છે. For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ '= પ્રાયોગ્ય સ્થાની બંધ બંધ ભાંગા હલક ઉદય સ્થાન કયા, દલ, સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન દેવ | ૩૦ R6,30 ફાર ૧૪૮ = ૨ ૩૦ દેવ | ૩૧ કેટલાં યા ઉદય સત્તાસ્થાનકો જીવના ? | ભાંગા ? પંચે જાતિ ૧૪૮ | ૧ | ૯૨ (૧૪૮) = (૧૪૮) | પ્રમાણે (૫ નં.૪૪૧) પંચે જાતિ 986 43 de ani de you) પ્રમાણે પંચે જાતિ ૭૨ | ૮ |૯૩ આદિ (૭૨) = (૩૩૮) પ્રમાણે પંચે જાતિ ૩૫૪૪ (પ.નં. ૪૪૩) પ્રમાણે મતિજ્ઞાન પ્રમાણે ૭૨ | ૮ | ૯૩ આદિ ૮ ૧૪૮ અપ્રાયોગ્ય | ૩૩૮ ૨૫થી નરક | ૨૮ | ૧૧૯૯૬ ૩૬૬ ૩૦ | ૨૪૨ અબંધ | 0 | તિર્યંચ k૩આર્થિ એકે આદિ| ૪. ૦. ૬૮ ૨થી. કાયયોગ પ્રમાણે | ૭૭૦૪ ૫ | કાયયોગ પ્રમાણે (પં.નં. ૪૫૩) ૩૦૯૦૨ ૩૧=૯ બાદર ર૫,૨૬ ૨૧થી કાયયોગ પ્રમાણે એકo. ૭૭૬૮ | ૫ | કાયયોગ પ્રમાણે (પં.નં. ૪૫૩)] ૩૧૧૦૦ ૩૧=૯ ૯,૩] ૨૧થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે ૭૭૭૩ | ૫ | કાયયોગ પ્રમાણે (પે.નં. ૪૫૪) ૩૧૧૧૦ પંચ તિયચ અપર્યા, મનુષ્ય ૨૧થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે | ૭૭૦૧ ૪ | કાયયોગ પ્રમાણે (૫.નં. ૪૫૪) ૩૦૬૨૮ મનુષ્ય મનુષ્ય T ૪૨ દેવ ૨૧થી S T ૨૧થી (૪૬૯). T F T ૨૧થી | | ૫ | કાયયોગ પ્રમાણે (૫.નં૪૫૪), ૩૦૭૭૧ ૩૧=૯ કાયયોગ પ્રમાણે | ૭૭૭૦ | પંચે જાતિ પ્રમાણે | ૬૯ | ૨ પંચે જાતિ પ્રમાણે (૫, નં. - ૪૩૮). ૧૩૩ પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે (૫.નં. ૪૩૮ થી ૪૪૦). ૧૮૬પ૩ પંચે જાતિ પ્રમાણે |પંચે જાતિ પ્રમાણે | પર ૭૭. ૩૧૭ (૫, નં. - ૪૪૦-૪૪૧). પંચે જાતિ પ્રમાણે (૫, નં. - ૪૪૧). ૧૪૮ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ (૫. નં. - ૪૪૨) પંચે જાતિ પ્રમાણે ૩૩૮ (૫. નં. - ૬૪૨) ૨૪૨ ૨૫થી | પંચે જાતિ પ્રમાણે૩૫૪૪૪ પંચે જાતિ પ્રમાણે (૫.નં. ૪૪૩) ૧૧૬૯૬ ૩૦= મતિજ્ઞાન પ્રમાણે ૭૨ | ૮ ૯૩આદિ મતિજ્ઞાન પ્રમાણે (૫. નં. ૪૬૧). ૨૪૨ ૯૨-૮૮ અવધિજ્ઞાન પ્રમાણે અવધિજ્ઞાન પ્રમાણે ૬૯ (૫, નં.-૪૬૧) ૧૩૮ | પંચે જાતિ પ્રમાણે ૬૯ ૯૩-૯૯ પંચે જાતિ પ્રમાણે (૫. નં. - ૪૩૮). ૧૩૩ ૩) પંચે જાતિ પ્રમાણે ૯) પંચે જાતિ પ્રમાણો = પંચે જાતિ પ્રમાણે are ૪૮ F T અખાયોગ્ય. ૧ - T નરક | ૨૮ ૩૬૬૬ અબંધ ૨૧થી મનુષ્ય ૩૦૬ | 336 | મનુષ્ય | ૩૦. | ૨૮ | ૨ | ૧૫૧૯૭૨ રીના દેવ |પંચે જાતિ પ્રમાણે ૭૬૦૨ ૯૨-૮૮ પંચે જાતિ પ્રમાણે ૩૦=૦ (૫. નં. -૪૩૮ થી ૪૪૦). અચથદર્શનની ટી, ૧ :- કેવલી ભગવંત સિવાય અચસુદર્શન સર્વ જીવોને હોવાથી (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ અને ૧) એ ૮ બંધસ્થાનકના ૧૩,૯૪૫ બંધભાંગ હોય છે. કેવલી ભગવંતને સંભવતાં ૨૦,૯,૮ ઉદયસ્થાન સિવાય (૨૧,૨૪થી૩૧) એ ૯ ઉદયસ્થાન અને કેવલી ભગવંતના ૮ ભાંગા વિના ૭૭૮૩ ઉદયભાગ સંભવે છે. કેવલી ભગવંતના ૮,૯ સિવાયના (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬ અને ૭૫) એ ૧૦ સત્તાસ્થાનક હોય છે. અવધિદર્શનની ટી. ૧ - અવધિદર્શન માર્ગણાના સંવેધ મતિ-શ્રુત-અવધિજ્ઞાન માર્ગશા જુઓ (પ.નં. ૪૬૧) ટી. ૨ મતિ-શ્રુત-અવધિજ્ઞાનની ટી. નં. ૨ જુઓ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૭૩ કુલ '8 પ્રાયોગ્ય બંધ ભાંગા ઉદય સ્થાન યા જીવના? કેટલાં ઉદય ભાંગા ? સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન જ રયા , ૬ - ૨૪૨ દેવ | ૨૯ પંચે જાતિ પ્રમાણો પર૭૭ (૪૬૯) દેવ ૧ ૯,૩] પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ૧૪૮ = ૨. ૯૩-૮૯ પંચે જાતિ પ્રમાણે (૫. નં. - ૬૪૦-૪૪૧) ૯૨ પંચે જાતિ પ્રમાણે (પ, નં. - ૪૪૧) ૯૩ પંચે જાતિ પ્રમાણે (૫. નં. - ૪૪૨). ૯૩આદિ પંચે જાતિ પ્રમાણે (૫ને. - ૪૪૨) દેવ | ૩૧ ૧૪૮ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ =|પંચે જાતિ પ્રમાણે ૭૨ ૧ ૮ અખાયોગ્ય ૧ ૩૩૮ ૨૪૨ અબંધ [9] અવધિજ્ઞાન પ્રમાણે) ૭૨ ૮ ૯૩ આદિ - ૮(૫. નં. ૪૬૧) ૨૪૨ I ૪૪ કેવલ| અબંધે |૨૦થી | કેવલજ્ઞાન પ્રમાણે હ-૧૦ ! કેવલજ્ઞાન પ્રમાણે (૫. નં. ૪૬૩). ઇતિ ભી દર્શન માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત -: અથ ૧૦મી લેગ્યા માણા વિષે નામકર્મનો સંવેધ :-) K. કાયયોગ પ્રમાણે | ૭૭૦૪ ૩૦૯૭ર | તિયય દઆર્થિ ૪પણ ' એકે આદિ| ૪. બાદ૨ ૫,૨૬ ૪૬ એકેક ] = ૨ ૪૭કાપોત પંચેo ૯,૩ લિયો| તિર્યંચ ] = ૨ ૨૧થી ૩૧=૯ ૨૧થી ૩૧=૯ . (નીલ) મેં કાયયોગ પ્રમાણે | ७७६८ કાયયોગ પ્રમાણે (૫.નં. -૪૫૩) કાયયોગ પ્રમાણે (પ.નં. - ૪૫૩) કાયયોગ પ્રમાણે (૫.નં. - ૪૫૪) ૩૧૧oo, ૨૧૮ | ૨૧થી ૩૧=૯ કાયયોગપ્રમાણે ૭૭૭૩ ૩૧૧૧૦ કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યાની ટી. ૧ - અહીં ૨૩,૨૫,૨૬,૨૮, ૨૯ અને ૩૦ એ ૬ બંધસ્થાનક હોય છે. તથા દેવ પ્રાયો. ૩૦-૩૧ના બંધનો ૧+૧ અને અપ્રાયો. ૧ના બંધનો ૧= ૩ બંધભાંગા વિના બાકીના ૧૩૯૪૨ બંધભાંગા સંભવે છે. કૃષ્ણાદિક પ્રથમની ૩ લેયા ભવનપતિ અને વ્યંતર દેવમાં હોય છે. પરંતુ જ્યોતિષ આદિ ઉપરના દેવમાં હોતી નથી. અને ભવનપતિ તથા બંતર જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી દેવોની અપેક્ષાએ આ ત્રણ લેયામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ ભાંગ ઘટી શકતા નથી, પરંતુ પ્રથમની ૩ નરકના નારકો જિનનામ સહિત ૩૦ પ્રકતિ બાંધે છે. પણ તેને કાપત અને નીલ લેક્ષા જ હોય છે. તેથી નારકની અપેક્ષાએ આ ૨ લેગ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના બંધના ૮ ભાંગ ઘટી શકે, પરંતુ કુછ લેશ્યા પાંચમી વિગેરે નરકમાં જ હોય છે. અને તેઓ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી કા શ્યામાં તો આ ૮ ભાંગા ન ઘટે, છતાં કેટલાએક આચાર્ય ભગવંતના મતે ભવનપતિ અને વ્યંતરોમાં પણ જિનનામ કર્મનો બંધ હોય છે. તેથી તે મતે અથવા તો દેવ તથા નારકોને દ્રવ્ય વેશ્યા ભવપયત અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેક્ષાનું પરાવર્તન હોય છે. તે અપેક્ષાએ ત્રણે લેગ્યામાં જિનનામ સહિત ૩૦ના બંધના ૮ ભાંગ ઘટી શકેઅને જો આ અપેક્ષા ન લઈએ તો કુણ-લેગ્યામાં આ ૮ ભાંગા બાદ કરતાં શેષ ૧૩૯૩૪ બંધભાંગા કેવલી ભગવંતને સંભવતાં ૨૦,૯,૮ એ ૩ ઉદયસ્થાન સિવાય (૨૧, ૨૪ થી ૩૧) = ૯ ઉદયસ્થાનક હોય છે. કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના બાકીના ૭૭૮૩ ઉદયભાંગા સંભવે, કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે સર્વવિરતિ પ્રાપ્ત કરેલ છે. એને પરાવર્તમાન ભાવથી કુણાદિ ૩ વેશ્યા સ્વીકારવામાં આવે તો ગણચાનક અશુભ લેરયામાં સંભવાથી આહારક મનુષ્યના-૭ અને વમનના ઉદ્યોતવાળા-૩ એમ ૧૦ સહિત ૭૭૮૩ ઉદયભાંગા સંભવે. નહિ તો એ ૧૦ વિના ૭૭૭૭ ઉદયભાંગ સંભવે. (યંત્રમાં સંવેધ ભાવ લેયા અપેક્ષાએ જણાવેલ છે.) શ્રેણિના સત્તાસ્થાન અહીં સંભવે નહીં તેથી ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ ૭ સત્તાસ્થાન સંભવે. અવિરત સમદષ્ટિ મનુષ્યને પણ છ વેશ્યાનું પરાવર્તન હોવાથી આ લેયામાં ૯૩નું સત્તાસ્થાન માનવામાં કોઈ હરકત નથી. પ્રશ્ન :- કૃષ્ણાલેશ્યામાં જિનનામનો બંધ કઇ રીતે થટે ? ઉત્તર :- અહીં જિનનામ સહિતના બંધસ્થાનક બે છે. દેવ માત્ર ૨૯નો અને મન માત્ર ૩૦નો તેમાં મનુo પ્રાળ ૩૦ નો બંધ દેવ નારકી કરે છે. દેવ અને નારકીને દ્રવ્ય લેગ્યા ભવપર્યત અવસ્થિત હોય છે. પરંતુ ભાવની અપેક્ષાએ ૬ વેશ્યા હોય છે . બૃહત્ સંગ્રહણીમાં કહ્યુ છે કે “ભાવ૫રીવત્તી yળ ઈસ તિજ તેના'' માટે નારકને ભાવથી કલેક્ષાવાળાને જિનનામ સહિતનો મનુ, પ્રા૩૦નો બંધ ઘટી શકે છે. દેવ પ્રા. ૨૯નો બંધ મનુષ્યો કરે છે. અને મનુષ્યોને છ એ લેયાઓ હોય છે. વળી, જિનનામનો બંધ ચોથા ગુણઠાણાથી માનેલો છે અને કાલેયા પણ ૪ થા ગુઠા માનેલી છે. વળી કાલેયાએ જિનનામનો બંધ ન હોય એ નિષેધ ક્યાંય કહ્યો નથી માટે કષા લેયાએ દેવ પ્રા. ૨૯નો બંધ પણ ઘટી શકે છે. નરકમાં જતી વખતે અને નરકમાંથી નીકળતી વખતે શ્રેણિકાદિની જેમ કૃષ્ણાદિ અશુભ લેયાનો સંભવ છે. તેથી જિનનામ બાંધેલાને અશુભ લેક્ષાએ પણ જિનનામનો બંધ સંભવે, For Personal & Private Use Only www.jalnelibrary.org Page #510 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ બંધ કેટલાં કુલ પ્રાયોગ્ય 3 | 82.Tછે શ ૪ ક ક Jઉદય સ્થાન ક્યા સ જીવના? સત્તાસ્થાનકો ઉદય ભાંગા ? સેત્તા સ્થાન અપર્યાવ મનુo. ૨૧થી ૩િ૧=૯ કાયયોગ પ્રમાણે ૭૭૦૧ | ૪ |કાયયોગ પ્રમાણે (૫. ને, ૪૫૪) ૩૦૬૨૮ મનુષ્ય | ૨૯ [૪૬૦૮ ૨૧થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે | ૭૭૭૦ T૪ |કાયયોગ પ્રમાણે(પ.નં. - ૪૫૪) ૩૦૭૭૧ = હ ક મનુષ્ય | ૩૦ | ૨૧થી|પંચે જાતિ પ્રમાણે, ૬૯ ૩૦=૬, ૨ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૩૮) ૧૩. પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે (૬ઠ્ઠા ગુરુની વિવક્ષાએ) ૩૧=૮ી ૧૮૬૫૩ જ દ નથી| પંચે જાતિ પ્રમાણે | ૭૫૯૨ ૩૧=૮ (૪થા ગુણoની વિક્ષાએ) (૫, ન, - ૪૩૮). ૪૬૪૦ ૨૧થી |પંચે જાતિ પ્રમાણે છે ૩૦=૭| દેવ | ૨૯ | ૮ ૯૩,૮૯, પંચે જાતિ પ્રમાણે | પ૨૭૭ (ઠ્ઠા ગુણ૦ ની વિવક્ષાએ). ૪૯ ' છે ૨૧થી|પંચે જાતિ પ્રમાણે | ૨૬૩૨, (૨૨૮) ૪થા ગુણoની વિવક્ષાઓ (૫.નં- ૪૪૦-૪૪૧). પર ૪૫૬ નરક ૨૮ | ૧ | પંચે જાતિ પ્રમાણે | ૩૫૪૪ ૯૨,૮૯,૮૮,૮૬પંચે જાતિ | પ્રમાણ(૫. નં. ૪૪૨) *. { : = ૧૧૬૯૬ પંડિતજી અમૃતલાલ પુરૂષોત્તમદાસજીનો ૧ થી ૬ કર્મગ્રંથ સાથેની પુસ્તિકામાં તથા સપ્તતિકામાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સંવેધ જણાવેલ છે. તેથી નીચે પ્રમાણે ફેરફાર જણાવેલ છે. અહીં ૫-૬ અને ૭મી નારકીને વિષે કલેક્ષા ૩-૪-૫ મી નારકીને વિષે નીલલેશ્યા અને ૧-૨-૩ નારકીને વિર્ષ કાપતલેક્ષા હોય છે. એ અપેક્ષાએ જણાવાય છે કે કાલાવાળા મનુo માત્ર ૩૦નો બંધ ન કરે કારણ કે જિનનામ સહિત મનુo પ્રાયo ૩૦નો બંધ વૈમાનિક દેવ અને ૧ થી ૩ નારકીના નારકો કરે અને તેઓને કુષ્ણ લેશ્યાનો સંભવ નથી. તેથી કુષણ લેગ્યાએ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગા પણ ન સંભવે તેથી ૧૩૯૩૪ બંધભાંગા કાલેયા માર્ગણાએ સંભવે. એવી રીતે નીલ લેયા માર્ગણામાં પણ. દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ઉદયભાંગા ચાર ગુણ૦ ની વિવલાએ ૭૭૭૩ અને છ ગુo ની અપેક્ષાએ ૭૭૮૩ સંભવે, સત્તાસ્થાન તો ભાવલેશ્યાની અપેક્ષાની જેમ ૯૩ વિ૦ ૭ ઘટે . સંવૈધ આ પ્રમાણે.... કાલેશ્યા માર્ગણાએ મનુo પ્રાયો ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫, ઉદયભાંગ ૯૨,૮૮ બે સત્તાસ્થાન જાણવાં. ૮૯ની સત્તા ન સંભવે, કારણ કે જિનનામની સત્તાવાળો ૧થી૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે. અને ત્યાં કૃષ્ણલયાનો સંભવ નથી. કુણાલયા માર્ગણાએ નરક માર્યો ૨૮ના બંધના ૧ બંધભાંગાના સંવેધમાં પણ મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગ ૯૨,૮૮,૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. ૮૯નું સત્તાસ્થાન ન સંભવે. કારણ કે જિનનામની સત્તાવાળા મનુષ્યને નરક પ્રાયો. ૨૮નો બંધ છેલ્લા અંતર્મુહૂર્તમાં સંભવે અને “જે લેશ્યાએ મરે તે વેશ્યાએ ઉત્પન્ન થાય” એ નિયમથી પ્રથમની ત્રણ નારકીમાં કૃષ્ણલેશ્યાનો અભાવ હોવાથી છેલ્લા અંતર્મુહૂર્તમાં જિનનામની સત્તાવાળાને કણ લેયા સંભવે નહીં. તેથી ૮૯નું સત્તાસ્થાન ન ઘટે. કાપીત વેશ્યા માર્ગણાએ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ મનુ0 માર્યા. ૩૦ના બંધના ૮ બંધભાંગાના સંર્વધમાં નારકીના ૫ ઉદયભાંગા જ સંભવે, દેવના ૬૪ ઉદયભાંગ ન સંભવે કારણ કે મનુષ્ય પ્રાયo-૩૦નો જિનનામ સહિત બંધ વૈમાનિક દેવો જ કરે અને તેઓને કાપો લેક્ષાનો અભાવ છે. માટે દેવના ઉદયભાગા સંભવે નહીં. નારકીને તો ૩જી નરકમાં કાપત વેશ્યાનો સંભવ છે. અને ત્યાંથી નીકળીને તીર્થકર થાય છે. માટે સંભવે. તેથી મનવ માત્ર ૩૦ના બંધમાં નારકીના જ પાંચ ઉદયભાંગાનો સંવૈધ જાવ અને સત્તા ૮૯ની જ ઘટે. બાકીના સર્વ બંધસ્થાનકની સંવૈધ ભાવલેશ્યાની અપેક્ષાએ કહેલા સંર્વધ પ્રમાણે જાણ. મહેસાણાવાળા ૫-૬ કર્મગ્રંથ સાર્થના પુસ્તકમાં કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યા માર્ગાએ ૧૩૯૪૨ બંધભાંગા કહ્યા છે. તેથી દેવ પ્રાd ૨૯નો બંધ અને મનુo પ્રા૩૦નો બંધ જે જિનનામ સહિત છે તે ગણ્યો છે. તેથી ૯૩નું સત્તાસ્થાન મનુષ્ય અને દેવના ઉદયભાંગ ઘટે છે તે કહ્યું નથી. તેનું શું કારણ તે ખ્યાલ આવતો નથી. અહીં દેવ કાર્યા. ૨૮-૨૯ બંધના સંવેધમાં ૪થા ગુo ની વિવક્ષાએ આહાહ મનુના ૭ અને વૈ૦ મનુના ઉદ્યોતવાળા ૩ = ૧૦ ઉદયભાંગા બાદ કર્યા છે. તથા આહા મનુo ૯૨નું અને વૈ૦ મનુ ને ૯૨ -૮૮ હોવાથી સત્તાસ્થાનમાંથી ૭ + ૬ = ૧૩ બાદ કર્યા છે. ટી, ૨ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૭૫ 2. કેટલાં | બંધ • ૯૨-૮૮ ૨૭. કીઝ ૪૮ ૫૭૮૪ X ૧૪ બંધ ઉદય ક્યા પ્રાયોગ્ય ઉદય સત્તાસ્થાનકો સેત્તા * સ્થાન ભાંગા સ્થિાન જીવના ? ભાંગા ? સ્થાન | તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૪૦ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૬૬૦ બાપ એકેo| ૨૫ | ૮ ર૧ | બાપર્યા એક | X * | ૨૬ | ૧૬ ૨૧ | સામા તિય T ૯૨-૮૮ પંચે તિo | ૨૯ | ૪૬૦૮ ] ૨૧ | સામાઅનુ. | ૯૨-૮૮ | પંચે તિo | ૩૦ | ૪૬૦૮ | ૨૧ | દેવ ૯૨-૮૮ બાપર્યાવ એકે, ૯૨-૮૮ ૨૫ | ૯૨-૮૮ વે, મનુo. ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ સામાંમનુo ૨૮૮X ૯૨-૮૮ સામા વિર્ય ૨૮૮X ૯૨-૮૮ વે, તિર્થ, ૯૨-૮૮ વે, મનુe. ૯૨-૮૮ ૯૨-૮૮ સામા તિર્ય પ૭૬X ૯૨-૮૮ વ, તિર્ય, ૧૬X ૯૨-૮૮ ૨૮ | સામામનુ ૯૨-૮૮ ૧૧૫ | ૨૮ | વેમનુ ૯૨-૮૮ ૧દX ૯૨-૮૮ સામા તિર્યo |. ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૦૪ , તિર્ય, ૯૨-૮૮ ૨૯ | સામા મનુ0 | ૫૭૬૪ ૨ ૯૨-૮૮ વે, મનુe ૮X. ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ સામા તિર્ય. | ૧૭૨૮X | ૯૨-૮૮-૮૬-૮૦ વ, તિર્યો ૯૨-૮૮ સામા મનુo_ ૧૧૫૨X. ૯૨-૮૮-૮૬-૮૦ ४६०८ દેવ | ૯૨-૮૮ ૩૧ | સામા તિo | ૧૧૫૨X | ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ४६०८ કુલ | ૪ | ૯૨૪૦ | ૯ ૭૬૬૦ | ૪ |ોર ૯૨-૮૮-૮૬-૮૦ | ૨૩૩૮૪ આ વેશ્યાવાળાને ૧થી૭ ગુણસ્થાનક હોય છે. આ વેશ્યાવાળા જીવ નરક, વિક્લેન્દ્રિય, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી એકે માર્યા. ૨૩ના બંધના -૪, એકેo માo ૨૫ના બંધના ૧૨ (બાદર પર્યાપ્ત ૮ વિના) વિશ્લે પ્રા. ૫૧, નરક માત્ર ૧, અપર્યા, તિર્યંચ -મનુષ્ય ૨૫ના બંધનો ૧+૧= ૨, અપ્રાયોગ્ય -૧ના બંધનો ૧= કુલ ૭૧ બંધભાંગા સંભવે નહીં. તેથી (૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ૬ બંધસ્થાનકના ૧૩૮૭૪ બંધમાંગા સંભવે છે. કેવલી ભગવંતને માત્ર શુક્લ લેક્ષા જ હોવાથી તેઓને સંભવતાં ૨૦-૯-૮ એ ૩ વિના (૨૧, ૨૪ થી ૩૧) = ૯ ઉદયસ્થાનક સંભવે છે. બાદર પર્યાએકે ના ૨૧-૨૪ના ઉદયના ૨+૨ = ૪ વિના એકેન્દ્રિયના ૩૮, વિક્લેના ૬૬, અપ, તિર્યંચ મનુષ્યના ૨+૨ =૪ કેવલી ભગવંતના ૮ = કુલ ૧૧૬ ઉદયભાંગા સંભવે નહીં , તેથી બાકીના ૭૬૭૫ ઉદયભાંગ સંભવે છે. (અહીં નારકીના ૫ ઉદયભાંગા ભાવલેશ્યા અપેક્ષાએ સંભવે છે.) ૭૮નું સત્તાસ્થાન મનુ, દ્વિકની ઉદ્વલના કરેલાને હોય છે. ત્યાં તેજો વેશ્યાનો સંભવ નથી. અને ૮૦,૭૯,૭૬,૭૫, ૯ અને ૮ આ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ સંભવતા હોવાથી અને ત્યાં તેજલેશ્યાનો અભાવ હોવાથી સંભવે નહીં તેથી બાકીના ૯૩,૯૨,૮૯ ,૮૮,૮૬,૮૦ એ છ સત્તાસ્થાનો સંભવે છે. ટી.નં. ૧માં કહેલા ૭૬૭૫માંથી આહામનુના ૭, અને વૈ, મનુના ઉદ્યતવાળા -૩, નારકીના -૫ ઉદયભાંગા વિના બાકીના ૭૬૬૦ ઉદયભાંગા સંભવે છે. તેજ લેયાવાળા ઇશાન સુધીના દેવ કાળ કરી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયના ૨૧ના ઉદયનાં બાદર પર્યાપ્તના યશ - અયશ સાથેના ૨ અને ૨૪૪ના ઉદના પ્રત્યેક સર્ષના આ જ ૨ એ૫૪ આ એકેન્દ્રિય પ્રાયો૪ ઉદયભાંગામાં ઉત્પત્તિની શરૂઆતમાં તેજલેશ્યા સંભવે છે. એ કે, પ્રાયો૨૫,૨૬ તિર્યંચ માત્ર ૨૯,૩૦ અને મન માત્ર ૨૯નું બંધસ્થાન બાંધતી વખતે પર્યા મનુ ને ૩૦ના ઉદયે અને પર્યાતિર્યંચને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિશ્લેન્દ્રિયમાંથી ૮૬,૮૦ની સત્તા લઇને આવેલાને પર્યાપ્તા થતાની સાથે તે જો લેયા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તેજો લેયા હોય તેથી ૮૬,૮૦ ની સત્તા પણ હોય. (પછી અંતર્મુહૂર્ત ગયા બાદ પણ તેજોલેયા રહે તો દેવ પ્રા) બંધ કરે એટલે પછી ૮૦,૮૬ની સત્તા ન ઘટે.) લર cX યા] ટી. ૧ ટી. ૨ ટી. ૩ ટી. ૪ For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ = 3 v મા ણા ४८ જો લે બંધ બંધ ઉદય સ્થાન ભાંગા સ્થાન ક્યા જીવના? પ્રાયોગ્ય તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૪૦ બંધભાગાનો સંવેધ -- ઉદયભાંગા - ૭૬૬૦ બાપર્યા એકે૦ ૨૫ ૮ ૧ બાપર્યા એકે 2X ૧૬ ૨૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ • = =. બંધ કેટલાં | બંધ s # જીવના ઉભાંગા ? e # ૪૮ # ' ૨૧થી દેવ પછી પંચે જાતિ પ્રમાણે હા | K. | E ઉદય યા પ્રાયોગ્ય ઉદય સત્તાસ્થાનકો સત્તા સ્થાન) ભાંગા |સ્થાન સ્થાન મનુષ્ય પ્રાયો. ૨૯ના બંધ ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા ૭૯૬૫ મનુષ્ય | ૨૯ | ૪૬૦૮૨૧થી| તિર્યંચ પ્રાયો (તિર્યંચ પ્રાર્યા પ્રમાણે) ૭૬૬૦ ૨૩૩૮૪ પ્રમાણે ૩૧=૯] | ૨૧ | નારકી | ૧X 1 ૨ | ૯૨-૮૮ | ૨૫ | નારકી | ૧X 1 ૨ | ૯૨-૮૮ ૨૭ નારકી. ૧x 1 ૨ | ૯૨-૮૮ નારકી ૧X | ૨ ૯૨-૮૮ ૨૯ ના૨કી ૧X | ૨ | ૯૨-૮૮ | કલ | ૧ | ૪૬૦૮ | ૯ | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૩૯૪ ૨૧થી પંચે જાતિ પ્રમાણે મનુષ્ય | પંચે જાતિ પ્રમાણે ઉo= (૫. નં. ૪૩૮) ૧૩૩ | પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે ૩૧=૮] (૫. ને, ૪૩૮થી ૪૪૦). ૧૮પ૩ પંચે જાતિ પ્રમાણે ૫૨૭૭ (૫. નં. ૪૪૦-૪૪૧). ૪૬૯ ૧૯૩પંચે જાતિ પ્રમાણે ૪૮ | ૧ | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ (૫નું ૪૪૧) પંચે જાતિ પ્રમાણે દેવ ૧ ૯૩ પંચે જાતિ પ્રમાણે | ૧૪૮ | ૩૧ ૧૪૮ (૫. નં. ૪૪૨) પંચે, તિર્યંચ અo-૨૯-૩૦ના બંધે ૯૨૧૬ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૬૫૯ પંચે તિર્યંચ] ૨૯ | ૪૬૦૮ / ૨૧ | સામા, તિર્યંચ | ૮X | - ૯૨-૮૮ પંચે તિય| ૩૦ | ૪૬૦૮ ૨૧ | સામાં મનુo. ૯૨-૮૮ ૨૧ ૮૪ ] ૨ ૯૨-૮૮ T૨૫ | વે, તિર્યંચ | ૮X | ૨ | ૯૨-૮૮ ૨૫ | વે મનુષ્ય | ૮૪ 1 ૨ | ૯૨-૮૮ ૨૫ ૮૪ | .૯૨-૮૮ સામા તિર્યંચ | ૨૮૮X ૯૨-૮૮ ૨૬ સામા. મનુo | ૨૮૮X. ૯૨-૮૮ ૨૭ ૨૦ તિર્યંચ ૮X | ૯૨-૮૮ વે, મનુષ્ય | ૯૨-૮૮ ૯૨-૮૮ | દાવાદ ૨૮. સામા તિર્યંચ ૯૨-૮૮ વૈ૦ તિયચ | ૧૬X 1 ૨ | ૯૨-૮૮ [ ૩૨ ૨૮ | સામા મનુo | ૫૭૬X | ૨ ૯૨-૮૮ ૧૧પર ટી. ૫ અહીં મનુo પ્રા૦ ૨૯-૩૦ ના બંધ નારકીના ઉદયભાંગા ભાવલેશ્યાની અપેક્ષાએ જાણવાં. કારણ કે સમ્યકત્વ પામતાં નારકીને, સમ્યગુદષ્ટિ નારકને તથા નરકમાં રહેલ તીર્થકરના જીવને ભાવથી તેજોવેશ્યા આવી શકે છે. એ અપેક્ષા અહીં નરકના ૫ ઉદયભાંગા સંભવે છે. પાલેશ્યાની ટી. ૧ - આ વેશ્યાવાળા જીવો માત્ર પર્યાપ્ત પંચે તિર્યંચ - મનુષ્ય અને દેવ પ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી ૨૮ થી ૩૧ સુધીના ૪ બંધસ્થાનક હોય છે. એકે માર્યા -૪૦, વિશ્વેત પ્રાર્થો - ૫૧, અપ, તિર્યંચ મનુ પ્રાયો૧+૧= ૨, નરક માર્યા - ૧, અપ્રાયોગ્ય -૧, = કુલ ૯૫ બંધમાંગો સંભવે નહીં તેથી બાકીના ૧૩૮૫૦ બંધ ભાંગા સંભવે. ૨૧, ૨૫થી ૩૧ = ૮ ઉદયસ્થાનકો હોય છે. એકે ના ૪૨, વિક્લે ના ૬૬, અપર્યાતિo મનુ ના ૨ + ૨ =૪ કેવલી ભગવંતના ૮ = ૧૨૦ ઉદયભાગા સંભવે નહીં. તેથી બાકીના ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. (અહીંનારકીના ૫ ઉદયભાંગા ભાવ વેશ્યા અપેક્ષાએ સંભવે છે.) તેજો વેશ્યાની જેમ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬ અને ૮૦ એ ૬ સત્તાસ્થાનકો હોય છે. ટી. ૨. ટી.નં. ૧માં કહેલ ૭૬૭૧માંથી આહાહ મનુ ના -૭, વ, મનુ0 ના ઉદ્યોતવાળા -૩ અને નારકીના -૫ = ૧૫ ભાંગા વિના બાકીના ૭૬૫૯ ઉદયભાંગા સંભવે. ૮X. & ૪૯ પ ; 'પદ CX $ ૨૮ | For Personal Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૭૭ કેટલાં સ્થાન) | 1 ૨ ૧૬X ||-|=|-|-|-|-|-|-| ૨ ૩૦ ] ૧૧૫૨૪ ૩૦ / નારકી બંધ બંધ | ઉદય યા પ્રાયોગ્ય ઉદય સત્તાસ્થાનકો સેત્તા સ્થાન જીવના? | ભાંગા ભાગા ? સ્થાન ૨૮ 4. મનુo. ૮X ૯૨-૮૮ ૨૮ ] ૯૨-૮૮ ૨૯ સામા તિર્થય ૯૨-૮૮ ૩૦૪ ૨૯ ] વૈ તિર્થય ૧૬X ૯૨-૮૮ ૨૯ | સામા મનુo ૫૭૬X ૯૨-૮૮ ઉપર | વે. મનુo ૮X ૯૨-૮૮ ૧૬X ૯૨-૮૮ સામા, તિર્યંચ ૧૭૨૮X ૯૨-૮૮-૮૬-૮૦ વે તિર્યંચ cX ૯૨-૮૮ સામા. મનુ ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ ૮X T ૨ ૯૨-૮૮ ૩૧ | સામા, તિર્યંચ ૧૧૫૨X 1 ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ | ૯૨૧૬ | ૭૬૫૬ | ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૩૭૬ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૯૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૬૬૬ મનમ | ૨૯ | ૪૬૦૮ 13૮ ૮, 12થી1 તિય પ્રા પ્રમાણે ૭૬૫૬ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૩૭૬ ૨૧ T - નારકી | X | ૨ | ૯૨-૮૮ ૨૫ | નારકી | X | ૨ | ૯૨-૮૮ ૯૨-૮૮ નારકી | X ૨ ૯૨-૮૮ ૨૯ | નારકી | X | ૨ | ૯૨-૮૮ કુલ | ૧ | ૪૬૦૮ | ૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૩૮૬ ૨૧થી મનુષ્ય ૩૦ પંચે જાતિ પ્રમાણે પંચસ્વ જાતિ પ્રમાણે ૧૩૩ | ૩૦= (ઉં, નં. ૪૩૮) ૨૧થી પંચે જાતિ પ્રમાણે ૭૬૦૨ - પંચે જાતિ પ્રમાણે w૬૫૩ ૩૩૮ (૫, , ૪૩૮થી ૪૪૦) દેવ | ૨૯ ૨૧થી પંચે જાતિ પ્રમાણે , પંચે જાતિ પ્રમાણે ૩૦=કા (૫. નં. ૪૪૦-૪૪) (૪૬૯) ૩૦ ૨૯,૩૦ પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પંચે જાતિ પ્રમાણે = ૨ (૫,ને, ૪૪૧) દેવ | ૩૧ IF;S| પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ૧૪૮ 4 Tતિચિ પ્રાયો. - ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :- (અંદશક્ત લેશિયા અપેક્ષાએ) ઉદયભાંગા - ૪ ના કરી શકે પંચે તિર્યંચ ૨૯ | ૪૬૦૮ : ર૧ ૯૨-૮૮ પંચે તિર્યંચ ૩૦ | ૪૬૦૮. ૨૫ ] cX ૯૨-૮૮ દેવ | X | ૨ | ૯૨-૮૮ દેવ | ૧દX | ૨ | ૯૨-૮૮ | ૨૯ ] દેવ | X | ૨ | ૯૨-૮૮ ૩૦ | | X | ૨ ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ | ૬ | - ૬૪ | ૨. ૯૨-૮૮ ૧૨૮ ટી. ૩ તેજો વેશ્યાની ટી.નં. ૪ ની જેમ અહીં પણ ૮૬-૮૦ની સત્તા જાણવી. (કોઇક જીવની અપેક્ષાએ) ટી. ૪ 'તેજો વેશ્યાની ટી.નં. ૫ ની જેમ અહીં પણ નારકીના ૫ ઉદયભાંગા ભાવલેશ્યા અપેક્ષાએ જાણવાં, શુક્લ લેશ્યાની ટી. : ૧ આ વેશ્યા ૧૩માં ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ૨૮,૨૯,૩૦,૩૧ અને ૧ એ ૫ બંધસ્થાનક હોય છે. આ વેશ્યાવાળા જીર્વા ફક્ત મનુષ્ય દેવ પ્રાગ્ય બંધ કરે છે. તથા ૮મા દેવલોક સુધીના દેવો પંચે તિર્યંચ પ્રાય બંધ કરે છે. અને વૈમાનિકના છઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા કહી છે, તેથી મંદ શુક્લ વેશ્યાવાળા દેવ તિર્યંચ માર્યા બંધ કરે છે, તે અપેક્ષાએ પંચે તિચ પ્રાય૦ ૨૯-૩૦ ના બંધના ૯૨૧૬ બંધભાંગાનો સંર્વધ સંભવે, એકેo. માર્યા ૪૦, વિશ્લેo માર્યા ૫૧ અપર્યાવ તિo મનુ માર્યા ૧ + ૧ = ૨, નરક પ્રાયો ૧ = ૯૪ બંધભાંગા વિના ૧૩,૮૫૧ બંધમાંગ સંભવે. તિર્યંચ પ્રાય ના બંધભાંગા ન ગણીએ તો ૪૬૩૫ બંધમાંગ સંભવે. એકે ના ૪૨, વિક્લે ના ૬૬, અપર્યાતિ, મનુ, ના ૨ + ૨ = ૪, કેવલી મનુષ્યના (૯-૮ ના ઉદયના) = ૧૧૪ ઉદયભાગા સંભવે નહીં. તેથી બાકીના ૭૮૭૭ ઉદયભાગ સંભવે, (અહીં પણ નારકીના ઉદયભાંગા તેજસ્થામાં જણાવ્યા મુજબ ભાવલેયા અપેક્ષાએ જાણવાં.) અહીં શ્રેણિના સત્તાસ્થાન પણ સંભવે છે, તેથી ૭૮, ૮, અને હું એ ૩ સત્તાસ્થાન સિવાયના બાકીના ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯ ૭૬ અને ૭૫ એ ૯ સત્તાસ્થાનક હોય છે. ૨૮ VTVT دادی | | ૧Y (૫૦) લે | اما به نام به [ له ૨૮ | HTTલે Gશ્યા For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ४७८ કર્મપ્રકૃતિ ભાગ-૩ '૬૪ જ કુલ ક્યા સ્થાન | ૨૯ ૨૩૩૮૬ ૧૩૩. ૧૮૬૫૩ ગી ] ૩૦= | પંચે જાતિ પ્રમાણે (ર૩૮) પર છે. (૪૬૯). કેટલા પ્રાયોગ્ય | બંધ બંધ ઉદય ઉદય સત્તાસ્થાનકો સ્થાન) ભાંગા સ્થાન જીવના? ભાંગા ? ૨૧થી | પધ લેયા પ્રમાણે મનુષ્ય ૪૬૦૮ પધ લેગ્યા પ્રમાણે ૭૬૬૧ (૫. નં.-૪૭૭). ૨૫] પંચે જાતિ પ્રમાણે પંચે જાતિ પ્રમાણે, મનુષ્ય ૩િ૦-૬ (૫, નં. ૪૩૮). પંચે જાતિ પ્રમાણે દેવ | ૨૮ પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ (. નં. ૪૩૮ થી ૪૪૦). પંચેન્દ્રિય જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૦-૪૪૧). પંચેન્દ્રિય જાતિ પ્રમાણે ૩૦. F૯૩ી પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ]૧ (૫. નં. ૪૪૧). ૧ ૩ી પંચે જાતિ પ્રમાણે ૧૪૮ | પંચેન્દ્રિય જાતિ પ્રમાણે (૫. નં. ૪૪૨). અમ્બાયોગ્ય | ૧ | પંચે જાતિ પ્રમાણે 3 |પંચે જાતિ પ્રમાણે ૭૨ T ૮. (પ.નં. ૪૪૨). પંચે જાતિ પ્રમાણે 15) પંચે જાતિ પ્રમાણે | ૧૦૮ ૮ (પ. નં. ૪૪૩) ઇતિ ૧૦મી લેયા માર્ગણા વિષે નામકર્મના સંવેધ સમાપ્ત -: અથ ૧૧મી ભવ્ય-અભવ્ય માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) १४८ ૧૪૮ ૩૩૮ ૨૪૨ અબંધ | A. ૪૧૦. ૨૧થી ૨૧થી પચે તિ, ર૯૩૦| , ૨૧મી ૩૦ પંચે જાતિ પ્રમાણેT તિર્યંચ ર૩આર્થેિ ૨૧થી કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે ૭૭૦૪ એકે આદિ| ૪ ૩૦૭૨ ૩૧=૯ (૫. ને, - ૪પ૩). તિયચ બાદ૨૫,૨૬ કાયયોગ પ્રમાણે કાયયંગ પ્રમાણે પર્યા એકેo = ૨ | ૭૭૬૮ ૩૧૧oo. ૩૧=૯ (૫. નં. - ૪૫૩), કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે ૭૭૭૩ ૩૧૧૧૦ ૩૧=૯ (૫. નં. - ૪૫૪). અપર્યાપ્ત | ૨૫ = ૨૧થી કાયયોગ પ્રમાણે | ૭૭૦૧ કાયયોગ પ્રમાણે મન ૩૦૬૨૮ (૫, નં. ૪૫૪) ૩૧=૯ કાયયોગ પ્રમાણે મનુષ્ય 3] કાયમ પ્રમાણે | ૭૭૭૦૪ (, નં. ૪૫૪) ૩૦૭૭૧ પંચેન્દ્રિય જાતિ પ્રમાણે મનુષ્ય | ૩૦ ૧૩૩ ( ૫. નં. ૪૩૮). પંચેન્દ્રિયજાતિ પ્રમાણે પંચે જાતિ પ્રમાણે ૭૬૦૨ (૫. નં. ૪૩૮ થી ૪૪૦) ૧૮૬૫૩ પંચે જાતિ પ્રમાણે, પંચેન્દ્રિયજાતિ પ્રમાણે પર ૭૭. ૩૦=૭) (.નં. ૪૪૦-૪૪૧) ૪૯ F૯૩ પંચે જાતિ પ્રમાણ પંચેન્દ્રિયજાતિ પ્રમાણે ૧૪૮ " (૫. નં. ૪૪૧). દેવ TP |પંચે જાતિ પ્રમાણે ૧૪૮ પંચેન્દ્રિયજાતિ પ્રમાણે | ૩૧ ૧ १४८ (૫. નં. ૪૪૨) 39=| પંચે જાતિ પ્રમાણે | અપ્રાયોગ્ય [ ૧ પંચેન્દ્રિયજાતિ પ્રમાણે ૭૨ ૮ (૫. નં. ૪૪૨) ૨૪૨ નરક પંચેન્દ્રિયજાતિ પ્રમાણે ૨૮ ૨૫થી પંચે જાતિ પ્રમાણે | ૩૫૪૪ ૧૧૬૯૬ ૩૧૦૬ (૫.નં. ૪૪૩). પંચેન્દ્રિયજાતિ પ્રમાણે અબંધક પંચે જાતિ પ્રમાણે | ૧૧૦ ૪૧૬ (૫, નં. ૪૪૩) ટી, ૨ અહીં વિશેષ એટલું છે કે હું અને ૮ના ઉદયસ્થાન સિવાય ૮ ઉદયસ્થાન અને ૧૧૦ ઉદયભાંગામાંથી ૨ ભાંગા વિના ૧૦૮ ઉદયભાંગા તથા ૯ અને ૮ સિવાયના ૮ સત્તાસ્થાન અને કુલ ૪૧૬ સત્તાસ્થાનમાંથી બન્ને ઉદયના ૩ + ૩ = ૬ સત્તાસ્થાને બાદ કરતાં ૪૧૦ સત્તાસ્થાને જાણવાં. ભવ્યની ટી. ૧ - આ માર્ગણામાં સર્વ જીવો અને સર્વ ભાવનો સંભવ હોવાથી નામકર્મના બંધસ્થાનાદિક તથા બંધભાંગ વિગેરે સર્વ હય છે. તેથી (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ અને ૧) એ ૮ બંધસ્થાનક અને તેના ૧૩,૯૪૫ બંધભાંગા સંભવે. (૨૦, ૨૧, ૨૪ થી ૩૧, ૯ અને ૮) એ ૧૨ ઉદયસ્થાનક અને તેના ૭૭૯૧ ઉદયભાગ સંભવે છે. તથા ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯ અને ૮) એ ૧૨ સત્તાસ્થાનકો હોય છે. ૧૪૮ ૩૩૮ ૨૮ | ૧ For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ४७८ ' | કેટલાં | પ્રાયોગ્ય] છે - | $ | L૨૧ | વિક્લક | ૯X TY 1 ૨૧ ૨૧ || S | ૨૪ | વે, વાયુ. | ૪x | | | | 4તિo ૮X. | cx | | ૨X | | X | ૨૬ | | પર | બંધ બંધ | ઉદય ક્યા કુલ સત્તાસ્થાનકો ઉદય ભાંગા 'Jસ્થાન) સેત્તા સ્થાન જીવના? ૨ | ણા | ભાંગા ?! સ્થાન | તિચિ પ્રાયો, - ૬૮ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૩૭૦૪ અ તિર્યંચ આર્થિ ' |એ કે આદિ| ૪ | ૮ | | અકo | ૫X ૮૮,૮૬,૮૦,૭૮ ex ૮૮,૮૬,૮૦,૭૮ સામા તિર્યંચ | EX ૮૮,૮૬,૮૦,૭૮ સામા૦ મનુષ્ય ૯X T ૩ ૮૮,૮૬,૮૦. એકે, _ ૧ox | ૮૮,૮૬,૮૦,૭૮. ૨૪. ૧૪ ૨ ૮૮,૮૬ | ૨૫ | એકે ૮૮,૮૬,૮૦ ૨૫ | તેઉo વાયુ' | | ૨X | ૪ | ૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ | વૈ, વાયુ, ૧X T૨ ૮૮,૮૬ ૨૫ - ૮૮ ૨૫ મનુ ૮૮ એકે. ૧૦X ૮૮,૮૬,૮૦ તેઉ૦ વાયુ ૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ | વૈ૦ વાયુ ૧X ૮૮,૮૬ વિક્લે ૮૮,૮૬,૮૦,૭૮ સામા તિર્યંચ ૨૮૯X ૮૮,૮૬,૮૦,૭૮ ૧૧૫૬ સામાં મનુષ ૨૮૯X ૮૮,૮૬,૮૦ એકે દX T૩ ૮૮,૮૬,૮૦ વે તિ, 4મનુo. ૮૮ વિક્લે.. ૮૮,૮૬,૮૦ સામા તિર્યંચ ૫૭૬X ૮૮,૮૬,૮૦. do no | ૧૬X સામા મનુષ્ય ૫૭૬X ૮૮,૮૬,૮૦ ૮X વિક્લ ૮૮,૮૬,૮૦ સામા તિર્યંચ ૧૧૫૨X ૮૮,૮૬,૮૦ ૩૪૫૬ do ho ૮૮ [ ૨૯ સામા મનુષ ૫૭૬X ૮૮,૮૬,૮૦. વૈ, મનુ - ૮૮ ૩૦ | વિશ્લે, ૮૮,૮૬,૮૦. સામા તિર્યંચ ૧૭૨૮X ૮૮,૮૬,૮૦ | ૩૦. વૈદ્ર તિ ૮X T૧ ૮૮. સામા મનુષ્ય ૧૧૫૨X I ૮૮,૮૬,૮૦ ૩૧ | વિક્લે ૧૨X ૮૮,૮૬,૮૦ ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X T૩ ૮૮,૮૬,૮૦, ૩૪૫૬ ૭૭૦૪ | ૪ | ૮૮,૮૬,૮૦,૭૮ | ૨૩૨૬૮ અભવ્યની ટી. ૧: - અભવ્યને પહેલું જ ગુણસ્થાનક હય છે. (૨૩,૨૫,૨૬,૨૮,૨૯ અને ૩૦) એ ૬ બંધસ્થાનક હોય છે. મનુ0 માઇ-૩૦ના બંધના -૮, દેવ પ્રાય૦ ૨૯,૩૦,૩૧ના બંધના અનુક્રમે ૮+૧+ ૧ = ૧૦, અને અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે નહીં, તેથી બાકીના ૧૩,૯૨૬ બંધમાંગા સંભવે, (૨૧, ૨૪ થી ૩૧) એ ૯ ઉદયસ્થાનક હોય છે. તથા વૈ૦ મનુના ઉદ્યતવાળા -૩, આહા મનુ0 ના ૭ કેવલી મનુoના ૮ : = ૧૮ ઉદયભાંગા વિના ૭૭૭૩ ઉદયભાંગા સંભવે, અભવ્યો પહેલા ગુણસ્થાનકથી આગળ વધતાં ન હોવાથી આહાહ ઢિક, જિનનામ વિગેરે સત્તામાં જ ન આવે. તેથી ૮૮,૮૬,૮૦ અને ૭૮ એ ૪ સત્તાસ્થાનક હોય છે. ટી. ૨ ટી.નં. ૧માં બતાવેલ ૭૭૭૩ ઉદયભાંગામાંથી દેવના ૬૪ + નારકીના ૫ = ૬૯ ઉદયભાંગા વિના બાકીના ૭૭૦૪ ઉદયભાગ સંભવે. ૮૪ | | | | ૮૮ | 12 | વેક મનુo. | [૧૪ | | ૨૯. | ૧૩૨૮ | [ ર૯ ૮X | | | | & | ૩૬ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #517 -------------------------------------------------------------------------- ________________ ४८० કર્મપ્રકૃતિ ભાગ-૩ |' કુલ 'પ્રાયોગ્ય બંધ સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન - ૮૮,૮૬,૮૦,૭૮ ૨૬૮ કેટલાં બંધ | ઉદય ક્યા ઉદય સ્થાન ભાંગા | સ્થાન જીવના? . ભાંગા ? ક તિર્યંચ પ્રાયોગ્ય ૨૪ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૭૬૮ બાદર પર્યા] | ૨૧થી | ૬૮ બંધભાંગા પ્રમાણે ૭૭૦૪ ૩િ૧=૯ અ | " | ૨૬ | ૧૬ ૨૧ | દેવ | ૮X T૧ | ૨૫ | દેવ | ૮X T૧ ૨૭ | દેવ | X | ૧ ૨૮ | દેવ | ૧૬X T૧ ૧૬X એકo - | JA JA JA JA - ૮X ૮૮ ૮૮,૮૬,૮૦,૭૮ ૨૩૩૩૨ ૪૬૦૮ , ૮૮,૮૬,૮૦,૭૮ કુલ તિર્યંચ પ્રાયો. - ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૭૭૩ પંચે તિ| ૨૯ ૨૧થી | ૨૪ બંધભાંગા પ્રમાણે ૩૧=૯] ૭૭૬૮ પંચે તિo| ૩૦ | ૪૬૦૮ ૨૧ નારકી X T૧ ૨૫ | નારકી | X T૧ ૨૭ | નારકી | X T૧ નારકી | X | | ૨૮ | ૮૮ ૨૯ નારકી ૧X به અપર્યાd | ૨૫ ૮૮ કુલ | ૨ | ૯૨૧૬ ૭૭૭૩. ૮૮,૮૬,૮૦,૭૮ | ૨૩૩૩૭ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયો -૧બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગ - ૭૭૦૧ . એકે ૮૮,૮૬,૮૦ ૨૧ | વિક્લેo | X | ૩ | ૮૮,૮૬,૮૦. ૨૧ | સામા તિર્યંચ | X | ૩ | ૮૮,૮૬,૮૦ ૨૧. સામા મનુષ્ય ૯X ૮૮,૮૬,૮૦ ૨૪. એ કે, ૧૦X ૮૮,૮૬,૮૦ ૨૫ | એકેo | ૮૮,૮૬,૮૦ | ૨૫ | તિર્યંચ | ૮X T૧ ૮૮ ૨૫ [. 4. મનુષ્ય ૮X એકેo. ૧૨X ૮૮,૮૬,૮૦ ૨૬ સામા તિર્યંચ ૨૮૯X. ૮૮,૮૬,૮૦ ૨૬ | સામા. મનુષ્ય | ૨૮૯X ૮૮,૮૬,૮૦ ૨૬ | વિક્લ ૯X T૩ ૮૮,૮૬,૮૦ એ કે ( ૬ ૩ ૮૮,૮૬,૮૦. વૈ, તિર્યંચ ૮૮. 4. મનુષ્ય ૮X 1 ૧ ૮૮ ૨૮ વિક્લે ૬X 1 ૩. ૮૮,૮૬,૮૦ સામા તિર્યંચ | ૫૭૬X | ૩ | ૮૮,૮૬,૮૦ વૈ, તિર્યંચ ૧૯X T૧ | ૮૮ સામા મનુષ્ય | ૫૭૬X | ૩ | ૮૮,૮૬,૮૦, | વૈ૦ મનુષ્ય ૮X T૧ ૮૮ ૨૯ ] | વિક્લ | ૧૨X T૩ ૮૮,૮૬,૮૦. ૨૯ | સામા તિર્યંચ | ૧૧૫૨XT ૩. ૮૮,૮૬,૮૦ આ ઉ૪૫૬ ટી. ૩ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪ ઉદયભાંગામાંથી વૈરાયુના ૩ ઉદયભાંગા વિના બાકીના સર્વ ભાંગા સંભવે છે. نها ها ها ها ها ها ما ما بیا بیا به | | دام ها با هم به ૨૭. ន ៩ | ន For Personal & Private Use Only www ainelibrary.org Page #518 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ *X 3 r પર ટી. ૪ ટી. પ મા ર્ગ પ્રાયોગ્ય ણા અ સ વ્ય બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન| કુલ નરક ૧ ૨૮ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૩૦ 30 ૩૦ ૧ ८ ૩૧ ૯ ૧ કુલ ૧ મનુષ્ય પ્રાયો૰ -૨૯ બંધે ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૩૭૦ મનુષ્ય ૨૯ ૪૬૦૮ ૨૧થી ૩૧=૯ ૨૧ ૨૧ ૨૫ ૨૫ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ક્યા જીવના ૧ ૪૬૦૮ કુલ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ : વૈ. તિર્યંચ વૈ, તિર્યંચ સામા૰ મનુષ્ય વે, મનુષ્ય વિલે ૨૫ ૨૫ ૨૭ ૨૭ ૮ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૩૦ ૩૧ ૬ ૨૫થી ૩૧=૬ સામા૰ તિર્યંચ વૈ. તિર્યંચ સામા૰ મનુષ્ય વિક્લે સામા૰ તિર્યંચ અપર્યા૰ મનુદ્ પ્રાયો પ્રમાણે દેવ નારકી દેવ નારકી દેવ નારકી દેવ નારકી દેવ નારકી દેવ વે મનુષ્ય વૈ, તિર્યંચ વૈ, મનુષ્ય વૈ. તિર્યંચ કેટલાં ઉદય |ભાંગા ? વે મનુષ્ય વૈ, તિર્યંચ ૧૬ ૧ ૫૭૬૪ ૩ X ૧ ૧૮૪ ૩ ૧૭૨૮X ૩ X ૧ ૧૧૫૨X ૩ ૧૨X ૩ ૧૧૫૨X ૩ ૭૭૦૧ ૩ વે મનુષ્ય વૈ. તિર્યંચ સામા૰ તિર્યંચ સામા૰ મનુષ્ય સામા૰ તિર્યંચ ૭૭૦૧ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ -: અથ ૧૨મી સમ્યકત્વ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) 2. બંધ | | | | | દેવ | | ૩૦. | | ૮X ૮X. | | | પ૩ | | | કેટલાં પ્રાયોગ્ય બંધ Jઉદય ઉદય સત્તાસ્થાનકો સેત્તા સ્થાન ભાંગા સ્થિાન જીવના? ભાંગા ?' સ્થાન મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા :- ૬૫ | મનુષ્ય | ૨૯ | ૮ | ૨૧ | દેવ | ૮X I ૯૨-૮૮ ૨૫ ૮X ૯૨-૮૮ દેવ | ૮X T૨ T ૯૨-૮૮ ૨૮ | દેવ | ૧૯X T ૨ ૯૨-૮૮ ૨૯ ૧૬X 1 ૨ | ૯૨-૮૮ ૨૯ નારકી ૧X ૯૨-૮૮ X ૨ | ૯૨-૮૮ ૯૨-૮૮ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ બંધભાંગનો સંવેધ - ઉદયભાંગ - ૯૫ મનુષ્ય | ૩૦ | ૮ | ૨૧ ૯૩-૮૯ ૯૩-૮૯ ૨૭ ૮X 1 ૨ | ૯૩-૮૯ ૨૮ | દેવ | ૧૬X 1 ૨ | ૯૩-૮૯ ૨૯ | દેવ | ૧૬X | ૨ | ૯૩-૮૯ ૨૯ | નારકી | X ૧ | ૮૯ * ૩૦ | દેવ | ૮X 1 ૨ | ૯૩-૮૯ ૯૩-૮૯ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધ - ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૩૫૪૭ દેવ | ૨૮ | J૨૫ | વૈ, તિર્યંચ ૮X ૯૨-૮૮ ૧લા ૨૫ વૈમનુષ્ય ૮X 1 ૨ | ૯૨-૮૮ વ4 તિર્યંચ | ૮૪ 1 ૨ | ૯૨-૮૮ વ, મનુષ્ય ૮X ૯૨-૮૮ વ, તિર્યંચ ૧૬X ૯૨-૮૮ વૈ૦ મનુષ્ય ૯૨-૮૮ વે તિર્યંચ | ૧૬X | ૯૨-૮૮ હર ૨૯ | વૈ૦ મનુષ્ય ૯X T૨ ૯૨-૮૮ ૧૮ સા તિર્યંચ | ૧૧૫૨XT ૨ ૯૨-૮૮ - ૨૩૦૪ ૧લા મતે ઉપશમ સમ્યકત્વની ટી. ૧ : ઉપશમ સમ્યકત્વીને ૪ થી ૧૧ ગુણસ્થાનક હોય છે. અહીં વર્તતાં દેવો અને નારકી મનેo પ્રા૨૯-૩૦નો બંધ કરે. અને તિર્યંચો દેવ પ્રાd ૨૮ન અને મનુષ્ય દેવ પ્રાd ૨૮, ૨૯,૩૦,૩૧ તથા અપ્રાર્યાગ્ય ૧નો બંધ કરે તેથી ૫ બંધ સ્થાનક હોય છે. મનુo પ્રા૦ ૨૯ના બંધના ૮ (અસ્થિર - અશુભ - અપયશ એ ૩ જ વિકલ્પ અશુભ બંધાય), મનુo મા. ૩૦ના બંધના ૮, દેવ મા. ૨૮-૨૯ ના બંધના ૮+૮, દેવ પ્રા૦ ૩૦-૩૧ના બંધનો ૧+૧, અપ્રાયોગ્ય ૧ના બંધનો -૧ = કુલ ૩૫ બંધમાંગ સંભવે અહીં ઉદયભાગા સંબંધી અનેક મત છે. અહીં મુખ્ય વિવક્ષા કરી ૭ મત લખ્યા છે. અહીં પ્રથમ મતે ૩૬૧૨ ઉદયભાંગા બતાવે છે. “તિરિ ઇચિ અજય સાસણ' (કર્મગ્રંથ -૪ ગાથા-૨૬) એ પદ પ્રમાણું ઉપશમ સમકિત માર્ગણાને વિષે આહાહ દ્વિ ક સિવાય ૧૩ યોગ જણાવ્યાં છે. તેમાં ઔદારિકમિશ્ર, વૈકિયમિશ્ર, કે કામકાયયોગનો નિષેધ નથી, તેથી મનુષ્ય તિર્યંચો અને દેવ પણ ઉપશમ સમ્યકત્વમાં વર્તતાં છતાં ઉત્તરવૈક્રિય શરીર બનાવતા હોય તો વૈ, તિ ના પદ, પૈ૦ મનુષ્યના ૩૫ ઉદયભાંગા પણ સંભવે. (સંયમી મનુષ્ય શ્રેણિનું ઉપશમ સમકિત પામ્યા પછી અંતર્મુહર્ત પછી શ્રેણિ શરૂ કરે છે. એટલે શ્રેણિ ચઢતાં પૂર્વે લબ્ધિ ફોરવે તો વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા પણ સંભવે.) અને દેવના ૬૪ ઉદયભાંગા માને છે તે આ રીતે દેવના ૨૧ના ઉદયના ૮ ઉદયભાંગા જ સંભવે. કારણ કે ઉપશમશ્રેણિથી ભવક્ષયે કાળ કરી અનુત્તરમાં જ જતા જીવને ઉપશમશ્રેણિથી આવેલો હોવાથી ૨૧ના ઉદયે શુભ પ્રવૃતિઓ જ ઉદયમાં હોય. અને ૨૫આદિ ઉદયસ્થાન ઉત્તર વેકિય હોવાથી બધા ભાંગા ઘટે તેથી ૨૫ થી ૩૦ના ઉદયના ૫૬ થાય. (૨૧,૨૫, ૨૭ થી ૩૧) ૭ ઉદયસ્થાન હોય છે. તેથી સા તિર્યંચના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર, વૈ૦ વિ૦ના ૫૬, સામનુના ૩૦ના ઉદયના ૧૧૫ર, વૈ૦ મનુoના ૩૫, દેવના-૬૪ અને નારકીન -૧ = કુલ ૩૬૧૨ ઉદયભાંગા પ્રથમ મતે સંભવે. ઉપશમ સમ્યકત્વ ક્ષપકશ્રેણિમાં ન હોય તેથી ક્ષપકશ્રેણિના સત્તાસ્થાન ન સંભવે. અને ૪થી૧૧ ગુણસ્થાનક છે તેથી અધવસત્તાત્રિકના ૮૬,૮૦,૭૮ની સત્તા પણ ન સંભવે. તેથી બાકીના ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાન જ સંભવે. દરેક મતે બંધસ્થાન-બંધભાંગા સત્તાસ્થાન સરખા જ જાણવાં. _૯X T૨ | For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ४८३ બંધ સત્તાસ્થાનકો સેંજ્ઞા E સ્થાન | ૯૨-૮૮ | = ૯૨-૮૮ ૨૩૦૪ | | દ બંધ |ઉદય કેટલાં પ્રાયોગ્ય | ક્યા સ્થાન| ભાંગા |સ્થાન) ઉદય જીવના ? | ભાંગા ? ૩૦ | વૈતિર્યંચ ex | ૩૦ | સા. મનુષ્ય | ૧૧૫૨X T૨ ૩૦ | વૈ, મનુષ્ય | ૧X ૩૧ | સામા તિયચી ૧૧૫૨X | ૨ ૩૫૪૭ | ૨ Tદેવ પ્રાયોગ્ય ર૯ના બંધે ૮ બંધભાંગરાનો સંવેધ - ઉદયભાંગા ૧૮૭(૨૭) દેવ | ૨૯ | ૨૫ | વૈ૦ મનુષ્ય ૨૭ | ૧૦ મનુષ્ય | ૮X I ૨૮ | વૈ, મનુષ્ય | ૯X T ૨ ૨૯ ] ૧૦ મનુષ્ય | ૯X 1 ૨ | ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૨૩૦૪ ૭૦૯૪ હ | Y LCX | ૨ | | ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩-૮૯ ૧૮ | | 4 * F = ૧૧૫૨X (૯૨) ૨૩૦૪ (૩૮૪) | ૨૩૭૪ | & ૧૪ ૧૪૬ | ૩૦ | સામા મનુષ્ય ૯૩-૮૯ (પ્રથમ સંધવાળા) ૩૦ | વૈ૦ મનુષ્ય | ૧X ૯૩-૮૯ કલ | ૧ | ૮ | ૫ | (રર) | ૧૮૭ | ૨ | ૯૩-૮૯(૪૫૪) દેવ | ૩૦ ૨૯,૩૦પંચે જાતિ ૯૨ (૫. નં. ૪૪૧) = ૨ | પ્રમાણે દેવ | ૩૧ If | ૧૪ ૯૩ (૫. નં. ૪૪૨) અપ્રાયોગ્ય | ૧ | ૧ | ૩૦ | મનુષ્ય | ૭૨X TY | ૯૩,૯૨,૮૯,૮૮ અબંધ | ૦ | ૦ ૩૦ | મનુષ્ય | ૭૨X. ૯૩,૯૨,૮૯,૮૮ ૨ા મતે (વિવશા) પ્રમાણે ૩૪૬૫ ઉદયભાંગા ૨૯ (સ્વરવાળા) દેવ ૮X | ૨ ૯૨-૮૮ મનુષ્ય | ૨૯ | ૮ ,,, | નારકી | ૧૪ ] ૨ | ૯૨-૮૮ [૫૩] ૧૪૬ | ૨૮૮(૧૯૨), ૨૮૮(૧૯૨), [ • • કલ • | ૨૮ | ૮. • • • • • • [૨૯ |(સ્વરવાળા) દેવ ૮X 1 ૨ | ૯૩-૮૯ મનુષ્ય ૨૯ | નારકી | ૧X J૧ | ૮૯ ૯ | ૯૩-૮૯ ૩૦ | | સામા મનુષ્ય ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૦૪ ૩૦ | સામા તિર્યંચ) ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૦૪ ૩૧ | સામા તિર્યંચ, ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૪ ૩૪૫૬ ૯૨-૮૮ ૬૯૧૨ ૯૩-૮૯ ૨૩૦૪ દેવ | ૨૯ | ૮ | સામા મનુષ્ય' (૧૯૨)* ૮૯ (પ્રથમ સંધવાળા) ! (૩૮૪) દેવ ૩૦-૩૧ ૧લા મતની જેમ જાણવું અપ્રાયોગ્ય - અને અબંધનો સંવેધ ટી. ૨ જો જિનનામ પ્રથમ સંઘયણવાળા જ બાંધે એમ માનીએ તો સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગા જાણવાં. કુલ ૨૨૭ ઉદયભાંગા જાણવાં. ટી. ૩ દેવ પ્રાગ્ય ૩૦-૩૧ના બંધનો સંર્વધ પંચે જાતિ પ્રમાણ(પે.નં.૪૪૧-૪૪૨) જાણ. પરંતુ અહીં આહારક લબ્ધિ દટું ફોરવે અને બંધ સતર્મ-આઠમે હોય તેથી આહારક મનુષ્યના ૨ ઉદયભાંગા સંભવે નહીં. તેથી બાકીના ૧૪૬ ઉદયભાંગાની સંવેધ જાણવો. ટી. ૪ પ્રાયોગ્ય ૧ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૮૭ થી ૧૦ ગુણસ્થાનક સુધી સામા મનુને હોય છે. તથા અબંધન સંવેધ ૧૧માં ગુણસ્થાનકે હોય છે. આ બન્ને સંવેધમાં ઉત્તમ સંઘયણવાળાને જ જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગ (૯૨-૮૮) ૨ અને ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન , તર્થ કુલ ૧૯૨ થાય, ૨જા મતની ટી. ૧:- ઉપશમ સમ્યકત્વ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ પામી શકાય અને ભવાંતરમાં લઇ જવાય નહીં. તથા તેનો કાળ અંતર્મુહૂર્ત માત્ર હોવાથી તે વખતે લબ્ધિ ફોરવે નહીં. આ મત પ્રમાર્ણ ૩૪૯૫ ઉદયભાંગા આ રીતે સંભવ સા. તિર્યંચના ૩૦-૩૧ના ઉદયના (૧૧૫૨+૧૧૫૨) = ૨૩૦૪, સામા૦ મનુના ૩૦ના ઉદયના ૧૧૫૨, દેવના ૨૯ના સ્વરના ઉદયના -૮, નારકીને ૨૯ ના ઉદયન ૧= કુલ ૩૪૬૫. Jain Education Intemational For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ४८४ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ સૅત્તા 2 4 2 ££ alle ૨૯ ابهر بها تما ما میا بم بم ૮૯ ૮X I به |R] ه ه * | ه ૫૩ ૮X . ه ૧X ه ه બંધ ઉદય કયા કેટલાં પ્રાયોગ્ય સ્થાન સત્તાસ્થાનકો ઉદય ભાંગા સ્થાન) જીવના? ભાંગા ?| સ્થાન ૩જા મત' (વિવભા) પ્રમાણે ૩૪૭૩ ઉદયભાંગ મનુષ્ય | ૨૯ ૨૯ | (સ્વરવાળા) દેવ | ૮X. ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ | ૩૦ | દેવ | ૮૪ ૯૨-૮૮ ૯૨-૮૮ મ | મનુષ્ય | ૩૦ | ૮ [૨૯ | (સ્વરવાળા) દેવ | ૮X | ૯૩-૮૯ ૨૯ | નારકી | ૩૦ | દેવ ૯૩-૮૯ ૩જા કુલ | ૧ | ૮ ૯૩-૮૮ | ૩૩ દેવ પ્રાd ૨૮ - ૨૯ નો સંવેધ :- રજા મત પ્રમાણો જાણવો તે | દેવ પ્રાયો. ૩૦-૩૧ અપ્રાયોગ્ય -૧અને અબંધનો સંવેધ :- ૧લા મત પ્રમાણો જાણવો. ૪થા મત (વિવમા) પ્રમાણ ૩૪૯૭ ઉદયભાંગા' (બે રીતે સપ્તતિકાના આધારે). (૪થા મનુષ્ય | ૨૯ ૮ ૨૧ | દેવ | ૮X ૨ ૯૨-૮૮ | ૨૫ | દેવ ૮X | ૨ | ૯૨-૮૮ cX ૯૨-૮૮ ૮X ૨ ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ નારકી ૯૨-૮૮ ૪૧ | ૨ ૯૨-૮૮ મનુષ્ય | ૩૦ | ૮ | ૨૧ | દેવ ૮૪ ૨ ૯૩-૮૯ | ૨૫ | દેવ ૮X T ૨ ૯૩-૮૯ ૮X ૩-૮૯ | ૨૮ | દેવ ૮X ૯૩-૮૯ ૨૯ | ૯૩-૮૯ નારકી ૯૩-૮૯ દેવ પ્રા ૨૮ - ૨૯ નો સંવેધ - રજા મત પ્રમાણે જાણવાં. દેવ કo ૩૦-૩૧ અપ્રાયોગ્ય -અબંધનો સંવેધ ૧લા મત પ્રમાણે જાણાવાં. | અથવા ૪થા મત (વિવા) પ્રમાણે(૨જી રીતે) ૩૪૯૭ ઉદયભાંગ મનુષ્ય | ૨૯ T૨૯ | (સ્વરવાળા) દેવ | ૮X ૯૨-૮૮ | ૨૯ | નારકી ૯૨-૮૮ | ૩૦ | દેવ | ૮X 1 ૨ | ૯૨-૮૮ | ૮ | ૨ | ૧૭ | ૨ ૯૨-૮૮ ૩જા મતની ટી, ૧ :- પંચેન્દ્રિયપણામાં ચાર ગતિમાં વર્તતાં જીર્વા પર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, છ એ સંઘયાવાળા જીવો ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે અને શત કબૃહતુચૂણિના મતે ભવાંતરમાં લઇ જવાય નહીં. તથા દેવો ભવ પ્રચયિક વેકિય લબ્ધિવાળા હોવાથી, તીર્થંકર પરમાત્માના કલ્યાણક આદિ અનેક શુભ કાર્યોમાં ઘણીવાર લબ્ધિ ફોરવું અને તે ઉત્તર વૈક્રિય શરીર અર્ધમાસ = ૧૫ દિવસ સુધી રહી શકે છે. વળી આટલાં લાબા કાળના શુભ કાર્યમાં મુખ્ય કત્વ પામવાનો ચાન્સ વધારે છે. માટે અહીં (શતકનૃહત્ ચૂર્ણિના આધારે) દેવના ૩૦ ઉદયના ૮ ભાંગા ઉદ્યતવાળ ઉત્તર વૈક્રિયના વધારે ગણવામાં આવ્યા છે. મનુo-તિર્યંચની લબ્ધિ ગુણપ્રત્યધિક હોવાથી ક્વચિત ફોરવે અને ત્યારે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્તનો સંભવ ઓછો છે માટે તેમના (= વૈદ્ર તિo વમન ) ભાગ અહીં ગણ્યા નથી, છતાં વિવક્ષા કરવી હોય તો થઈ શકે માટે ૪થા મતમાં બીજી રીતે એ ભાંગા પણ બતાવ્યાં છે. આ મતે ૩૪૭૩ ઉદયભાંગા આ પ્રમાણે ....સાવ તિo ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર, સામનુoના ૩૦ના ઉદયના ૧૧૫૨, દેવના ૨૯ના સ્વરવાળા ઉદયના-૮, ૩૦ના ૮ નારકીન ૨૯ના ઉદયન-૧ = ૩૪૭૩ ઉદયભાંગ. હ વા મને પ્રથમ રીતની ટી, ૧ - સર્વ પતિએ પર્યાપ્ત જીવ જ ઉપશમ સમ્યકત્વ પામે, ઉપશમ સમ્યકત્વમાં લબ્ધિ ફોરવે નહીં અને શ્રેણિના ઉપાય સમ્યકુવ સહિત ભવક્ષય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થઇ શકે એટલે દેવના અપર્યાપ્તાવસ્થાના ભાગ પણ ઘટવાથી ઉદ્યત સિવાયના દેવના બધા ભાંગ રાણવા, એમ માનનારના મતે ઉઘાતન ઉદય દેવોને ઉત્તર વક્રિય શરીરમાં હોય છે. મૂળ શરીરમાં નથી માટે ઉત્ત૨ વૈoનો દેવના ભાંગા ગણ્યાં નથી. તેથી ه ه ه કિ ક ક્રિ ه cX ૨૯) ها می X લ For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ સ્ટ બંધ કુલ બંધ ه શ ૨૯ ه દ ه ه ه ૧૯ ه X 8 ૮. ه ه 5 ه ه કે 2 ه ه م સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૮૫ કેટલાં પ્રાયોગ્ય | ઉદય યા ઉદય સત્તાસ્થાનકો સ્થાન સૅત્તા ભાંગા સ્થાન જીવના ? ભાંગા ? સ્થાન મનુષ્ય T ૩૦. ૨૯ (સ્વરવાળા) દેવ cx ૯૩-૮૯ નારકી | X | ૮૯ | ૩૦ | દેવ | 1 CX ૯૩-૮૯ ૯૩-૮૯ ૩૩ ૨૮ ૨૯ | વૈ, તિ(સ્વર) . ૯૨-૮૮. ૧૯ T ૨૯ I મન (રવર) | ૮X | ૯૨-૮૮ | ૩૦ , તિ ૯૨-૮૮ ૩૦ સામા તિચિ | ૧૧૫૨X | ૯૨-૮૮ ૨૩૪ T૩૦ | સામા મનુષ્ય | ૧૧૫૪ ૨ ૯૨-૮૮ ર૩૦૪ ૩૧ | સામા તિર્યંચ | ૧૧પ૨X | ૯૨-૮૮ ૨૩૦૪ ૩૪૮૦ | ૯૨-૮૮ ૬૯૬૦ ૨૯ ૨૯ | વૈ૦ મનુ(સ્વર) | ૮XT ૨ ૯૩-૮૯ ૩૦ | સામા મનુષ્ય ૧૧૫૨XT ૨ ૯૩-૮૯ ર૩૦૪ ૧૧૬૦ | ૨ ૨૩૨૦ દેવ કo ૩૦-૩૧ અપ્રાયોગ્ય ૧, અબંધનો સંવેધ :- ૧લા મત પ્રમાણે ૫૪ પમા મત(વિવભા) પ્રમાણો ૩૪૬૯ હદયમાં ૫માં મનુષ્ય | ૨૯ | | ૨૧ | અનુત્તર દેવ ૯૨-૮૮ | ૨૫ T અનુત્તર દેવ ૯૨-૮૮ ૨૭ | અનુત્તર દેવ ૯૨-૮૮ ૨૮ | અનુત્તર દેવ ૯૨-૮૮ ૨૯ | (સ્વરવાળા) દેવ ૯૨-૮૮ ૨૯ | નારકી ૯૨-૮૮ ૯૨-૮૮ મનુષ્ય | ૩૦. અનુત્તર દેવ ૯૩-૮૯ | ૨૫ | અનુત્તર દેવ ૯૩-૮૯ અનુત્તર દેવ ૯૩-૮૯ ૨૮ | અનુત્તર દેવ ૯૩-૮૯ ૨૯ | (સ્વરવાળા) દેવ ૯૩-૮૯ ૨૯ | નારકી ૮૯ ૧૩ | ૨ ૯૩-૮૯ દેવ પ્રd ૨૮-૨૯ નો સંવેધ :- બીજા મત પ્રમાણે જાણવો. દેવ પ્રા. - ૩૦-૩૧ અપ્રાયોગ્ય - અબંધનો સંવેધ :- ૧લા મત પ્રમાણે જાણાવો. ૪થા મતે પહેલી રીતથી ૩૪૯૭ ઉદયભાંગા આ પ્રમાણે. સા. તિ) ના ૩૦-૩૧ ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨, સા૦ મનુ ના ૩૦ના ઉદયના ૧૧૫૨, દેવના -૨૧,૨૫,૨૭,૨૮,૨૯ના પ્રત્યેક ઉદયના ૮X ૫ = ૪૦, નારકીના ૨૯ના ઉદયનો ૧ ભાંગો = કુલ ૩૪૯૭ ૪૧ મતે બીજી રીતની ટી. ૨ - સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો જ આ સમકિત પામે. ભવાંતરમાં લઇ જાય નહીં તથા દેવોને ઉત્તર વક્રિયન કાળ ૧૫ દિવસનો છે. તથા મનુ, તિર્યંચને ૪ મુહૂર્તનો છે માટે લબ્ધિ ફોરવ્યા પછી લબ્ધિના કાળમાં સમકિત પામે તો 4. તિo . મનુષ્યના તથા દેવના (ઉદ્યોત સહિતના) પર્યાપ્ત અવસ્થાના ભાંગા પણ ઉપશમ સમકિત માર્ગશ એ ઘટી શકે. આ પ્રમાણે માનનારના મતે સામા તિo મનુષ્યના ટી.નં. ૧માં કહ્યા તે ૩૪૫૬, 40 તિજના ૨૯-૩૦ના ઉદયના ૮ + ૮, ૧૦ મનુ ના ૨૯ના ઉદયના ૮, દેવના ૨૯-૩૦ના ઉદયના ૮ + ૮, નારકીનો -૧ ભાંગા = કુલ ૩૪૯૭ ઉદયભાંગા. પમા મતની ટી. ૧ - સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપશમ સમકિત પામે. લબ્ધિ ફોરવે નહીં, શ્રેષિામાં ભવયે કાળ કરીને અનુત્તર દેવનો ભવ પામે તો ઉપશમ સમકિત સહિત(દવમાં) જાય અને અનુત્તર દેને દુર્ભગ-અનાદય-અપયશનો ઉદય ભવસ્વભાવથી જ હોય નહીં. અર્થાત્ બધી શુભ પ્રકૃતિઓ જ હોય અને ભવાંતરનું ઉપશમ સમકિત માત્ર ૨૮ના ઉદયસ્થાનક સુધી જ હોય એમ પણ માનીએ તેથી અનુત્તર ના ૨૧-૨૫-૨૭-૨૮ના ઉદયન ૧-૧ એમ ૪ ઉદયભાંગા બીજા મત પ્રમાણેના ૩૪૬૫ ઉદયભાંગામાં ઉમેરતા ૩૪૬૯ ઉદયભાંગા થાય. | | | | | | | - | ૨૫ Jain Education Interational For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ કેટલાં પ્રાયોગ્ય સ્થાની સત્તા ઉદય ક્યા સ્થાન જીવના? ઉદય સત્તાસ્થાનકો ભાંગા ? | Kકા મત (વિવા) પ્રમાણો ૩૫૦૧ ઉદયભાંગા : સ્થાન મનુષ્ય ૨૧થી પમાં મત પ્રમાણે ૧૩ ૯૨-૮૮ ૨૯=૫ ૩૦. દેવ X | ૨ | ૯૨-૮૮ | ૬ | મનુષ્ય ૩૦ J૨૧થી પમા મત પ્રમાણે ૯૩-૮૯ | ૩૦ | દેવ ૨ ૯૩-૮૯ કે જે 8િ | કિરી ૯૩-૮૯ | દેવ ૯૨-૮૮ | ૨૦ | (સ્વર) વૈ, તિ ૨૯ | વૈ૦ મનુ ૮X. cx ૨ ૯૨-૮૮ છે ૩૦. સામા તિર્યંચ | ૧૧૫૨X ] ૨ ૯૨-૮૮ ૨૩૦૪ [૩૦] 4. તિયંગ | ૮X ૨ ૯૨-૮૮ ૧૬ ૨૩૦૪ ૨૩૦૪ ૬૯૬૦ .. (૨૯ T ૨૩૦૪ ૨૩૨૦ ૩૦. સામા મનુષ્ય ૧૧૫૨X ૨ ૯૨-૮૮ ૩૧ | સામા તિર્યંચ ૧૧૫૨X ૯૨-૮૮ ૩૪૮૦ ૯૨-૮૮ (સ્વ૨) વૈ, મનુ ૯૩-૮૯ ૩૦ | સામા મનુo | ૧૧૫૨XT ૨ | ૯૩-૮૯ કલ | | | | | ૧૧૮૦ | ૨ | ૯૩-૮૯ દેવ પ્ર... ૩૦-૩૧ અપ્રાયોગ્ય અબંધનો સંવેધ -૧લા મત પ્રમાણ જાણવો. ૭મા મત (વિવશા) પ્રમાણે - ૩૫૨૯ ઉદયભાંગા' : ૯૨-૮૮ (૪થા મતની ૨૯ ૪૧ | ૨ ૧ લી રીત) | ૩૦ | દેવ | ૮૪ | ૯૨-૮૮ ૪૯ ૯૨-૮૮ ૭માં ૨૧થી. ૨૯=૫ ૪થા મત પ્રમાણે કલ મનુષ્ય | ૩૦ ૯૩-૮૯ ૨૧થી ૨૯=૫] T ૪થા મત પ્રમાણે | ૩૦ | દેવ | X | ૨ ૯૩-૮૯ કુલ - ૧ ૯૩-૮૯ દેવ પ્રd ૨૮ -૨૯નો સંવેધ :- દકા મત પ્રમાણે જાણવો. દેવ પ્રા. ૩૦-૩૧ અપ્રાયોગ્ય, અબંધનો સંવેધ - રજા મત પ્રમાણ જાણવો. ૬ઠ્ઠા મતની ટી.૧ - ૫મા મત પ્રમાણે બતાવેલ ૩૪૬૯ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી દેશના આદિમાં ઉપશમ સમકિત પામે તો તે તિના ૩૦ના ઉદયના ૮+ ૮, વૈ૦ મનુના ૨૯ના સ્વરવાળા ઉદયના ૮, દેવના ૩૦ના ઉદયના ૮ = ૩૨ ઉદયભાંગા ઉમેરતાં ૩૫૦૧ ઉદયભાંગા થાય, ૭મા મતની ટી. ૧ - ૪થા મતની ટી.નં.૧માં બતાવેલ ૩૪૯૭ ઉદયભાંગામાં લબ્ધિ ફોરવ્યા પછી ઉપશમ સમકિત પામે તો ૩૨ ભાંગા (દઢા મતની ટી.માં કહેલાં) ઉમેરવાથી ૩૫૨૯ ઉદયભાંગા થાય. For Personal & Private Use Only www ainelibrary.org Page #524 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૮૭ 'ર૪ જ [ ૩૦. ૨૧ I દકી જ ૨૫ | X _ X કેટલાં | બંધ બંધ ઉદય યા કુલ પ્રાયોગ્ય | | ઉદય સત્તાસ્થાનકો સંત્તા સ્થાન ભાંગા સ્થાન જીવના? ભાંગા ? સ્થાન ભાયિક સમ્યકત્વના સામાન્ય વિવશ પ્રમાણે ૩૫ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા -૬૨૭. મનુષ્ય ૨૯ | ર૧થી ૮ મતિજ્ઞાન પ્રમાણે ] ૯૨-૮૮૮ ૨. નં. - ૪૬૧) ૧૩૮ J૩૦=| મનુષ | મે | પંચે જાતિ પ્રમાણે ૯૩-૮૯ (૫. નં. ૪૩૮) ૧૩૩ દિવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા પ૪૬ (૯૭૮) દેવ | ૨૮ | ૨૧ | યુગ તિર્યંચ | X | ૨ |. ૯૨-૮૮ સામા મનુo ૮X ૨ | ૯૨-૮૮ વે, મનુ. ૮X 1 ૨ ૯૨-૮૮ આહાહ મનુ ૯૨ યુગ, તિર્યંચ ૯૨-૮૮ સામા મનુo. ૪૮X ૯૨-૮૮ 4. મનુ ૯૨-૮૮ આહા મનુo.. ૯૨ યુગ તિર્થય ૯૨-૮૮ સામા મનુe. LEX ૯૨-૮૮ વે. મેનુ ex ૯૨-૮૮ માહા મનુo. ૯૨. યુગ, તિયય ૯૨-૮૮ સામા પનુંe. ૯૨-૮૮ વે, મનુe. ૯૨-૮૮ માહા મનુo . ૯૨ યુગ, તિયચ cX ૯૨-૮૮ સામા મનુo. ૯૨-૮૮ ૩૦ 4. મનુo ૧X | ૯૨-૮૮ ૩૦ આહીe મનુo. યુગઢ તિર્યંચ ૮X ૯૨-૮૮ કુલ | ૧ | ૮ | ૮ | ૫૪૬ ૯૨-૮૮ ૧૦૮૫ ૫ ભવની અપેક્ષાએ ૩૦= | સામા૦ મનુના | ૪૩૨X ૯૨-૮૮ ૮૬૪ | | ૯૭૮ | ૨ | ૯૨-૮૮ ૧૯૪૯ સાયિક સમ્યકત્વની ટી. ૧:- ક્ષાયિક સમ્યકત્વ ૪થી૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં જણાવ્યા મુજબ ૫ બંધસ્થાનક અને તેના ૩૫ બંધમાંગા જાણવાં. ક્ષાયિક સમ્યકત્વના પ્રસ્થાપક મનુષ્યો અને નિષ્ઠાપક ચારે ગતિના જીવ હોય છે. બધ્ધાયુ પામે તો સાયિક સમ્યકત્વ ચારે ગતિમાં જીવન હોય. તેથી દરેકના અપર્યાપ્તાવસ્થાના પણ ઉદયભાંગા સંભવે, પરંતુ પૂર્વે મનુષ્ય-તિર્યંચનું અસંખ્યાતા વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો જ ક્ષાયિક સમ્યકત્વ પામે. તેથી તિર્યંચમાં કાયિક સમ્યકત્વી યુગલિક તિયચો જ હોય અને તેઓને દેવની જેમ સર્વ શુભ પ્રકતિઓ જ ઉદયમાં હોય છે. તેથી તેઓને દેવની જેમ ૬૪ ઉદયભાંગા સંભવે. ક્ષાયિક સમ્યકત્વી પ્રથમ સંઘયણવંત જ હોય છે. ક્ષાયિક સમ્યકત્વીને ૬૨૩ ઉદયભાંગા આ રીતે થાય છે.... સામા મનુ0 ના ૨૧ના ઉદયે ૮ (ભગ, આદેય, યશન) અહી ૬૨૩ ઉદયભાંગા ગણ્યા છે. તે સાયિક સમ્યકત્વના ૩ અને ૪ ભવની અપેક્ષાએ ગયા છે. કારણ કે નરકના ઉદયભાંગા ૩ ભવની સામા મનુo ના ૨૬ના ૪૮ (પૂર્વોક્ત ૮૪૬ સંસ્થાન = ૪૮) સામા મનુ0 ના ૨૮ના ૯૬ (પૂર્વોક્ત ૪૮ X ૨ વિહાયો = ૯૬) અપેક્ષાએ ઘટી શકે અને યુગલિક તિર્યંચના ઉદયભાંગા ૪ ભવની અપેક્ષાએ ઘટી શકે, અને ૫ ભવની અપેક્ષાએ છેવટું સંઘયણ પણ સામાd મનુ0 ના ૨૯ના ૯૬ (પૂર્વોક્ત ૪૮ X ૨ વિહાર્યા = ૯૬) ઉદયમાં હોય તેના ઉદયભાંગા અહીં સાથે ગણીએ તો સામાન્ય સામાં મન નો ૩૦ના ૧૯૨ (પૂર્વોક્ત ૯૬ X ૨ સ્વ૨ = ૧૯૨). મનુષ્યના પ્રથમ સંઘયણની જેમ છેલ્લા સંઘયણના (૨૧ના ઉદયના ૮ સામા મનુo ના કુલ ૪૪૦ વિના) ૪૩૨ ઉદયભાંગા વધારે જાણવાં એટલે કે ૬૨૩માં ૪૩૨ ૧૦ મનુ ના ઉમેરતાં ૧૦૫૫ ઉદયભાંગાનો સંવેધ થાય, અને વિસ્તૃત સંવેધમાં માત્ર આહ૦ મનુoના દેવ પ્રા ૨૮ના બંધમાં મનના ઉદયસ્થાને સામો મનુo ના ભાંગા કેવલી મનુ ના ઉમેરવા. દેવના (૧લું સંઘયણ ગણો કે છેલ્લે ૨૧ના ઉદયમાં સંશય નથી. માટે તેના યુગલિક તિયચના ૮ ભાંગા બન્ને વખતે સમાન જ હોવાથી છઠ્ઠા સંધયણના ૪૪૦ ભાંગા નાકીના ન ગણતાં ૪૩૨ ભાંગી ગયા છે. ૮૬ અને ૭૮ સિવાય ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાનકો સંભવે છે. |-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|-|- | ૩૧. ૨૬ થી કુલ For Personal & Private Use Only www ainelibrary.org Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ કર્મપ્રકૃતિ ભાગ-૩ કેટલાં 'v૪ જ બંધ પ્રાયોગ્ય સ્થાન સ્થાન જીવન - ૮XT - - - - - - - ៩ ៩៩៩ - LEX 1 - - - RAT ૩૦. ૩૦. T X - - ૨૯ ૫૪. ૩૦. ? બંધ | ઉદય કયા ઉદય સત્તાસ્થાનકો ભાંગા સેત્તા | ભાંગા ? | સ્થાન દેવ પ્રાયોગ્ય ૨૯ના અંધે ૮ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગા ૪૮ર' દેવ | ૨૯ | ૮ ૨૧ | સામા મનુષ્ય | X | ૨ ૯૩-૮૯ ૨૫ મનુષ ૯૩-૮૯ ૨૫ | માહા મનુષ | ૨૦ | સામા મનુષ સા | ૪૮X T૨ ૯૩-૮૯ ૨૭ 4. મનુષ ૮X ૨ | ૯૩-૮૯ માહo મનુષ સામા મનુષ ૯૩-૮૯ 4. મનુષ ૯૩-૮૯ ૨૮ • માહા મનુષ ૨X ૯૩ સામા મનુષ ૯૩-૮૯ વેમનુષ્ય ૯X 1 ૨ | ૯૩-૮૯ માહા મનુષ - ૨X ૧_ ૯૩ સામામનુષ્ય ૧૯૨X ૯૩-૮૯ 4. મનુષ ૯૩-૮૯ ૩૦. માહા, મનુષ ૯૩ ૪૮૨ ૯૩-૮૯ દેવ | ૩૦. 4. મનુષ X T૧ | ૯૨- (સ્વરવાળો) માહ. મનુષ ૯૨(સ્વરવાળા) (ઉદ્યોતવિના) ૩૦. સામા, મનુષ ૨૪** ૩૦. 4. મનુષ ૯૨ | માહા મનુષ Tr૨૮ | ૧ | દેવ | ૩૧ | ૧ | ૨ દિવ પ્રાd ૩૦પ્રમાણે ૨૮ T૧ | ૯૩ અમ્બાયોગ્યT 1 | ૧ ૩૦ | સામા મનુષ | ૨૩X | ૬ | ૯૩-૯૨-૮૯-૮૮-૭૯-૭૫ | ૩૦. સામાશુભ ૮ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ ૯૩ આદિ ૧૪૬ અબંધનો સંવેધ - ઉદયભાંગા - દરો મ | અબંધ | ૦ | ૦ | ૨૦ || સામા કેવલી | X | ૨ | ૭૯-૭૫ ૨૧ | તીર્થ, કેવલી | X | ૨ | ૮૦-૭૬ | ૨૬ LL સામા કેવલી ૭૯૭૫ તીર્થ, કેવલી ૮૦-૭૬ | ૨૮ | સામા કેવલી | X | ૨ | ૭૯-૭૫ તીર્થ, કેવલી ૮૦-૭૬ ૨૯ સામા, કેવલી ૭૯-૭૫ | ૩૦ | તીર્થ, કેવલી | ૨૪X ૨ _ ૭૯-૭૫ સામા, કેવલી ૮૦-૭૬ તીર્થ, કેવલી ૮૦-૭૬ ૮ | સામા, કેવલી | X | ૩ | ૭૯-૭૫-૮ તીર્થ, કેવલી | X | ૩ | ૮૦-૭૬-૯ | ૧૦ | '૬૨ | ૬ | ૮૦-૭૯-૭૬-૭૫-૯-૮ | ૧૨૬ આહી સામાન્ય મનુષ્યના ૪૪૦, ૧૦ મનુષ્યના ૩૫, આહારક મનુષ્યના-૭, યુગલિક તિર્યચના ૬૪ = કુલ ૫૪૬ ઉદયભાગા સંભવે. અહીં સામાન્ય મનુષ્યના ૪૪૦, ૧૦ મનુષ્યના -૩૫, આહારક મનુષ્યના ૭ = કુલ ૪૮૨ ઉદયભાંગાં સંભવે છે. અહીં સામાન્ય મનુષ્યને ૧ સંઘ૦૪૬ સંસ્થાન X૨ વિહાયોગતિ X૨ સ્વર = ૨૪ ઉદયભાંગા સંભવે. અહીં અબંધના સંવેધમાં કેવલીના ૧૦ ઉદયસ્થાનક (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૮,૯) હોય છે. તેના ઉદયભાંગા-૬૨ હોય છે. સત્તાસ્થાન (૮૦,૭૯,૭૬,૭૫,૯ અને ૮) એ ૬ છે. આ સર્વ સંર્વધ ક્ષાયિક સમ્યકત્વીને સામાન્ય વિવક્ષાએ લખ્યો છે. સાયિક સમકિત ચરમભવમાં જ અથવા તો ૩-૪ કે ૫ ભવ પહેલાં પામી શકાય છે, તેથી ૧-૩-૪ કે ૫ ભવની અપેક્ષાએ જુદો જુદો સંવેધ બતાવે છે. ما و R|KII |-|-|-|-|-|-|-|-|-|- ! કરણ ૩ કુલ ટી. ૨ ટી. ૩ ટી. ૪ ટી. ૫ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #526 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ४८८ બt બંધ ઉદય પ્રાયોગ્ય | બધ યા. જીવના? સ્થિાન| ભાંગા સ્થિાન કેટલાં ઉદય ભાંગા ? સત્તાસ્થાનકો સંજ્ઞા સ્થાન શાયિક સમ્યકતી ૧ભવ કરનારની અપેક્ષાએ ૧૯ બંધભાંગાનો સંઘ ઉદયભાંગા-૨૭૨ 2 - ia Tze ૨૮ cele ૨૫થી ૩૦૫ do ugue || ૩૫૪ aux ૯૨-૮૮ આહા મનુષ્ય ૭X | ૧ | ૯૨ $ સામાં મનુષ્ય ૧૯૨૪ ૯૨-૮૮ ૩૮૪ કુલ ૨૩૪ ૯૨-૮૮ ૪૬૧ $ દેવ | ૨૯ ૮ ૫ દિવ૮ પ્રા. ૨૮ની જેમ) ૨૩૪ ૯૨-૮૮ દેવ પ્રાયો, ૩૦-૩૧નો, અયોગ્ય - ૧નો અબંધનો સંવેધ સામાન્ય વિવશાના સંવેધ પ્રમાણે જાણાવો. શાયિક સમ્યકતી ૩ બવ કરનારની અપેક્ષાએ ૩૫ બંધભાંગાનો સંવેધ હદયભાંગા -૫૫૯ % 2 6 | મનુષ્ય ૨૯ ૨૧થી | ૩૦==1 T મતિજ્ઞાન પ્રમાણે ૯૨-૮૮ ( પ.નં. ૪૬૧) ૫૪ મનુષ્ય | ૩૦ પંચે જાતિ પ્રમાણે | ૬૯ ગ ૨ ૯૩-૮૯ (૫, ને, ૪૩૮) ૧૩૩ $ ૨૧થી - સામા ૩૧=૮] વિવલા પ્રમાણે ૯૨-૮૮ (૫. નં. ૪૮૭). ૯૫૭ # દેવ ૨૯ ૨૧થી સામાંo ૩૦૭ વિવલા પ્રમાણે ૪૮૨ ૯૩-૮૯ (૫. નં. ૪૮૮). પs દેવ પ્રા) ૩૦-૩૧ અપ્રાયોગ્ય -૧ના બંધ અબંધનો સંવેધ સામાન્ય વિવશાના સંવેધ પ્રમાણે જાણવાં. | ભાયિક સમ્યકત્વી ૪ ભવ કરનારની અપેક્ષાએ - ૩૫ બંધભાંગાનો સંવેધ -ઉદયભાંગા -૬૮ મનુષ્ય ૨૧થી ( ૨૯ ૬૪૪ ૯૨-૮૮ ૧૮ ૩૦૬ મનુષ્ય ૩૦ | ૨૧થી ૩૦=૬ EXX ૯૩-૮૯ ૧૨૮ ૨૮ | ૨૧થી | ૮ ૩૧-૮] સામાન્ય વિવલા પ્રમાણે ૫૪૬ ૨ | ૯૨-૮૮ (૫. નં. -૪૮૫) ૧૦૮૫ દેવ ર૧થી | સામાન્ય વિવા ૩૦=૭ પ્રમાણે ૪૮૨. ૯૩-૮૯ (૫. નં. -૪૮૬) દેવ પ્રા. ૩૦-૩૧ અપ્રાયોગ્ય - ૧, અબંધનો સંવેધ - સામાન્ય વિવશાના સંવેધ પ્રમાણ જાણવો. ટી. ૬ ટી. ૭ ૧ ભવ કરનારની અપેક્ષાએ ૧૯ બંધભાંગા ઘટે તે આ પ્રમાણે. દેવ પ્રા. ૨૮-૨૯-૩૦-૩૧ના બંધના અનુક્રમે ૮+૮+૧+૧= ૧૮, અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧- ૧૯ બંધમાંગ સંભવે, ઉદયભાંગા સામા મનુના ૩૦ના ઉદયના ૧૯૨ (પ્રથમ સંધયણના) + ૧૦ મનના ૩૫ + આહo મનુ0ના ૭ + કેવલી મનુના ૩૮ (સામા મન ના ૩૦ના ઉદયના ૨૪ ભાંગા અંતર્ગત છે.માટ) = ૨૭૨ ઉદયભાંગ સંભવે. અને ૭૮,૮૬ વિના બાકીના ૧૦ સત્તાસ્થાનકો સંભવે. ૩ ભવ કરનારની અપેક્ષાએ જે સામાન્ય વિવક્ષાએ સંવેધ કહ્યાં તે ૩૫ બંધભાંગા સંભવે. અને ઉદયભાંગા ત્યાં જે ૬૨૩ કહ્યાં તેમાંથી યુગલિક તિયચના ૬૪ ઉદયભાંગા કાઢી નાખતાં બાકીના ૫૫૯ ઉદયભાંગા ઘટે. તે કારણે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે સામાન્ય વિવક્ષાના સંવેધમાં જે ૫૪૬ ભાંગા બતાવ્યા છે તેમાંથી ૬૪ બાદ કરતાં ૪૮૨ ઉદયભાંગા થાય. અને કુલ સત્તાસ્થાનકો ૯૫૭ થાય. અહીં ભવ કરનારની અપેક્ષાએ બંધમાંગા-૩૫ સંભવે. સામાન્ય વિવલાએ બતાવેલ સંર્વધના-૬૨૩ ઉદયભાંગામાંથી નારકીના ૫ ઉદયભાંગા બાદ કરતાં બાકીના ૬૪ ઉદયભાંગા સંભવે. ટી. ૮ For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ પ્રાયોગ્ય કેટલાં | બંધ | ઉદય ક્યા ઉદય સ્થાન| ભાંગા સ્થિાન) જીવના? સત્તાસ્થાનકો ભાંગા?| માયિક સમ્યકત્વી ૫ ભવ કરનારની અપેક્ષાએ સંવેધ બંધભાગ - ૩૫° ઉદયભાંગા-૯૯૧ સંતા સ્થાન 2 દ = મનુષ્ય ૨૯ ૨૧થી ૩0= મતિજ્ઞાન પ્રમાણે ૯૨-૮૮ (પે.નં. ૪૬૧) ૧૩૮ 8 મનુષ્ય ૧૩૭ 8 ૪૩૨ ૯૫૭ +૮૬૪ ૨૧થી] પંચે જાતિ પ્રમાણે ૯૩-૮૯ (પે.નં. ૪૩૮) ૩૦-૬ ૨૧થી ૩ ભવની વિરક્ષા ૪૮૨ ૯૨-૮૮ (૫. નં. ૪૮૯) ૩૧=૮) પ્રમાણે | (છેલ્લા સંધયણ) ૨૯ ૨૧થી સામાન્ય વિવક્ષાએ ૯૩-૮૯ (૫. નં. ૪૮૮). ૪૩૨ (છેલ્લા સંઘયણ). દેવ પ્રાd ૩૦-૩૧ અપ્રાયોગ્ય - ૧, અબંધનો સંવેધ :- સામાન્ય વિવશાના સંવેધ પ્રમાણો જાણવો.(પે. નં. ૪૮૬) યોપશમ સમ્યકત્વના ૩૪બંધભાંગાનો સંવેધ:- ઉદયભાંગા ૭૬૭૧ 8 ૪૮૨ ૩૦=| દિપક ૮૬૪ | ૨૧થી ૩૦=૬ 2 મતિજ્ઞાન પ્રમાણે ૯૨-૮૮ (૫. નં. ૪૬૧) ૧૩૮ ૨૧થી. દ, પંચે જાતિ પ્રમાણે, ગ ૨ ૯૩-૮૯ (પં.નં. ૪૩૮). ૧૩૩ # $ % ૨૧થી મતિજ્ઞાન તથા ૩૧=૮| પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે ૫૦૫૦ ૯૨-૮૮ (પ.નં. ૪૬૧) તથા (૫.નં. ૪૩૮). ૧૫, ૧૯૭ ૨ :-૮૮ ૧૫., ૪૩૯/૪૦) | ૧૦,૦૯૩ | | પંચે જાતિ પ્રમાણે (૨૩૮). ૨ | ૯૩-૮૯(૫.નં. ૪૪૦-૪૪૧) પર છે. (૪૬૯ 2 » E # દેવ | ૩૦ | ૧ | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ | | ૧ | | ૯૨ (૫.નં. ૪૪૧) ૧૪૮ દેવ | ૩૧ | ૧| | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ | ૧ |. ૯૩ (૫.નં. ૪૪૨) ૧૪૮ ટી, ૯ અહીં ૫ ભવ કરનારની અપેક્ષાએ પણ બંધમાંગા-૩૫ સંભવે. તથા ઉદયભાંગા ૯૯૧ (સામા મનુના ૪૪૦ + છેલ્લા સંઘo મનુoના ૪૩૨, ૧૦ મનુના -૩૫, આહારક મનુના ૭, કેવલી મનુષ્યના ૮, દેવના ૬૪, નારકીના ૫ = ૯૯૧ અહીં છેલ્લા સંઘ૦ ના ૪૩૨ ભાંગાને પ.પૂ.આ. દુપતસૂરિ મસા.ને આશ્રયીને જે આ પાંચમા આરાને અંતે થશે. તેઓને સંભવે. પરંતુ કૃષ્ણ મહારાજાને સંભવે નહીં કારણ કે તેઓ નારકીમાંથી આવી ત્રીજા ભવે જિનનામ નિકાચિત કરશે, જિનનામ નિકાચિત કરે તે ભવમાં પ્રથમ સંઘર્ષણ હોય, ત્યારબાદ ચોથા ભવે દેવલોકમાં અને પાંચમાં ભારે પ્રથમ સંઘયાવાળા ૧૨માં અમમ તીર્થકર થશે. ક્ષયોપશમ સમ્યકત્વની ટી. ૧ :- ક્ષપશમ સમ્યકત્વ ૪થી૭ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ક્ષાયિક સમ્યકત્વમાં જણાવેલ ૩૫ બંધભાંગામાંથી અપ્રાયo-૧ના બંધન ૧ વિના બાકીના (૨૮થી ૩૧) ૪ બંધસ્થાનકના ૩૪ બંધમાંગ સંભવે. અકેના ૪૨, વિક્લ૦ ના ૬૬, અપ તિ મનુના ૪ અને કેવલીના-૮ એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગા વિના બાકીના ૭૬૭૧ ઉદયભાગ સંભવે. આ ઉદયભાગા સપ્તતિકા વૃત્તિ અને ચૂર્ણિ પ્રમાણે સમ્યગુદષ્ટિ તિર્યંચ મનુષ્યો જ અપર્યાપ્ત અવસ્થા દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. સત્તાસ્થાનક ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ જ સંભવે છે. ટી. ૨ અહીં પચેસંગ્રહ ભાગ-૨ સપ્તતિકા ગાથા ૧૨૯માં આપેલ ગતિ માર્ગણાના સંર્વધના આધારે નરક અને યુવતિ ને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી વદક સમ્યકત્વ છે. અને પર્યાપ્ત અવસ્થામાં ક્ષાયસમકિત પામી શકે છે. માટે કાર્યાપશમિક સમકિત માર્ગણામાં નરક- સામા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયપરામિક સમકિત હોય નહીં પણ ૨૨ની સત્તા લઇને નરક તેમજ યુગલિક તિર્યંચમાં જાય છે. અને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી એટલે કે તિયચર્ન ૩૦ અને નારકીને ૨૮ના ઉદય સુધી ૨૨ની સત્તા હોય છે. તે અપેક્ષાએ ૫૦ તિર્યંચ અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપશમ સમકિત પટાવીએ અને પર્યાપ્તાવસ્થામાં તો સંભવી શકે છે. તે સિવાય ક્ષાયo સમ્યકત્વ નારકી અને તિર્યંચને અ૫૦ અવસ્થામાં ઘટે નહીં સંખ્યાત વર્ષવાળા તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાના ઉદયભાંગા ઘટે નહીં. તેથી કુલ મળીને આ પ્રમાણે ઉદયભાગા સંભવે... યુગલિક તિoના ૪૮, (૩૦-૩૧ના ઉદયના ૮-૮ ઉદયભાંગા વિના સાવતિ ના ઉદયભાંગામાં અંતર્ગત થતા હોવાથી.). સામા તિજના ૨૩૦૪ (૩૦-૩૧ના સ્વરના ઉદયવાળા ૧૧૫૨ + ૧૧૫૨) વૈ૦ વિ૦ ના પ૬, સામા મનુ૦ ના ૨૬૦૦ (અપર્યા. મનુના ૨ વિના), વે. મનુના ૩૫, આહા૨ક મનુના ૭, દેવના -૬૪, નારકીના -૫ = ૫૧૧૯ ઉદયભાંગા સંભવે, તેથી દેવ પ્રાર્યા૨૮ના બંધ ૭૬૦૨ અથવા ૫૦૫૦ ઉદયભાંગા બતાવ્યા છે. અહીં ૮૬નું સત્તાસ્થાન ન સંભવે તેથી ૧૩૫૪૯ માંથી ૩૪૫૬ બાદ કરતાં ૧૦,૦૯૩ કુલ સત્તાસ્થાન થાય, For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ નં | મા *X Z o| ૫૬ ર્ગ પ્રાયોગ્ય gul ૫૭ મિ મા તિર્યંચ ૨૩,૨૫ એકેઆદિ ૨૯,૩૦ = ૪ સ મ દિ ત ત્વ તિર્યંચ બા૦ ૨૫,૨૬ પર્યા૰એકે૦ =૨ સા સ્વા ન a les બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન પંચે૦ ૨૯,૩૦ તિર્યંચ =૨ અપર્યા મનુ૦ મનુષ્ય દેવ નરક ૨૫ | $ ૨૯ કેટલાં ઉદય સત્તાસ્થાન ભાંગા ? મિથ્યાત્વ સમકિતના ૧૩૯૩૬ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૭૭૩ કાયયોગ પ્રમાણે ૨૮ ૬૮ ૨૪ ૯૨૧૬ ૧ ૪૬૦૮ V g ૨૧થી ૩૧=૯ ૧ ૨૧થી ૩૧=૯ ૨૧થી ૩૧=૯ ૨૧થી |૩૧=૯ ' ૨૫થી ૩૧=૬ ૨૫થી ૩૧=૬ ક્યા જીવના કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે મતિ અજ્ઞાન પ્રમાણે ૩૫૪૪ એકેન્દ્રિય વિશ્લે તિર્યંચ ૭૭૦૪ ૫ મનુષ્ય દેવ ૭૭૬૮ એકેન્દ્રિય વ ૩૭૭૩ ૩૭૦૧ પંચે જાતિ પ્રમાણે ૩૫૪૪ ૪ સાસ્વાદન સમકિતના ૯૬૦૮ બંધભાંગાનો સંવેધ :તિર્યંચ પ્રાo ૨૯ના બંધ ૩૨૦૦ બંધભાંગા :- ઉદયભાંગા - ૪૦૯૭૨ પંચે તિ ૨૯ ૩૨૦૦ ૨૪ EX Page #529 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ ક્યા TJRY પ્રાયોગ્ય # # # ૨૬ | ૨૮૮X -|-|-|-|-|-|-|-| પર # $ + ૪ = 4913 & I ૨૦Y ૦ | ૧ | ૨ - - ૧ - બંધ | કેટલાં બંધ ઉદય ઉદય સત્તાસ્થાનકો સંજ્ઞા સ્થાન| ભાંગા સ્થાન જીવના ? ભાગા ? સ્થાન ૨૬ | વિક્લે ૮૮ (પર્યાપ્ત નામવાળા) સા તિર્યંચ ૨૮૮X ૮૮ (પર્યાપ્ત નામવાળા) સામનુષ ૮૮ (પર્યાપ્ત નામવાળા) ૮X ૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી - ૮૮ સામા તિર્યંચ | ૧૧૫૨X ૮૮ (સ્વરવાળા) સામા મનુષ ૧૧પ૨X ૯૨-૮૮ ૨૩૦૪ ૮X 1 1 ૮૮ ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X ૧ ૮૮ | કુલ | ૧ | ૩૨૦૦ | ૭ | ૪૦૯૭ ૯૨-૮૮ ૫૨૪૯ તિર્યંચ | ૩૦ ૩૨૦૦ ૨૧થી તિર્યંચ પ્રા. ૨૯ પ્રમાણે | ૪૦૯૭ ૯૨-૮૮ (પ.નં. ૪૯૨) પર૪૯ ૩૧=૭ મનુષ્ય | ૨૯ | ૩૨૦૦ “ | " ૪૦૯૭ ૯૨-૮૮ (૫.નં. ૪૯૨) 1 ૩૦ | સામા તિયય | ૧૧૫રx T૧ | _૮૮ ૩૦ ] સામા મનુષ | ૧૧૫૨X 1 2 ૯૨-૮૮ ૩૧ | સામા તિર્યંચ ૧૧૫X | ૧૧૫ર , ૩૪૫૬ | ૨ ૯૨-૮૮ ४६०८ નિમ સમકિતના ૧૯ બંધમાંગાનો સંવેધ - ઉદયભામા - ૩૪૫ ૮ ૨૯ | દેવ | X | ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી | X | ૨ | ૯૨-૮૮: ૧ | ૮ | ૧ | ૯૨-૮૮ - I ૩૦ | સામા તિચિ | ૧૧૫૨X 1 ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા). ox T૩૦ | સામા મનુષ | ૧૧૫૨X ૨ | ૯૨-૮૮ વડo: ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X ૯૨-૮૮ L. ૨૩૦૪ ૩૪૫૬ | ૨ ૯૨-૮૮ ૬૯૧૨ ઇતિ ૧૨મી સમ્યકત્વ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત . એ પ્રમાણે ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦ અને ૩૧ એ ૭ ઉદ્યસ્થાન હોય છે. એકે ના ૪, વિક્લેના ૧૨, પંચે અપર્યાપ્ત | પર્યાપ્ત તિયુચના ૨૬૦૦, મનુષ્યના- ૧૪૪૮, દેવના ૩ર અને નારકીના-૧ = ૪૦૭ ઉદયભાંગો સંભવે છે. ( જે જીવ અવસ્થા | અવસ્થા. તિર્યંચ મા ૨૯નાં બંધનો યંત્રમાં બતાવ્યા છે.). સત્તાસ્થાન :- આ ગુણસ્થાનકે ૯૨ અને ૮૮ એ ૨ સત્તાસ્થાન હોય છે, કારણ કે જિનનામની સત્તાવાળું એકેન્દ્રિય ૨૧૪૨૪ સાસ્વાદને તથાસ્વભાવથી જ જતો નથી તેથી ૯૩,૮૯ની સત્તા ન હોય અને ૮૬.૮૦(શ્રેણિ વિનાની અને ૭૮ એ ૩ સત્તાસ્થાને એકેન્દ્રિયમાં અને ત્યાથી ઉવલના કરી આવેલા હોય છે અને તેઓ એ સમયે સાસ્વાદન વિકસેન્દ્રિય ૨૧,૨૬ હોય નહી માટે સંભવે નહીં, અને તે સિવાયના અહીં નથી ઘટતા સત્તાસ્થાનો શ્રેણિના છે માટે ન હોય, અહીં૯૨૮૮ એ બે સત્તાસ્થાન મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧પ૨ ઉદભાગે જુ સંભવે છે તે સિવાયના તમામ ઉદયભાંગે એકેo૮૮નું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે એકે વિન્ને તિર્યંચ, દેવ અને નારકીમાં જે સાસ્વાદન પંચે તિયચ ૨૧૨૬ | ૩૦/૩૧ ગુણસ્થાનક આવે છે તે અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમર્થિત પામે ત્યાંથી પતો આવે છે. અને તે સમયે ઍહારકટ્રિક બાંધેલું હોતું નથી માટે ૯રનું સત્તાસ્થાન બીજા ઉદયસ્થાનમાં ઘટે નહીં. મનુષ્ય | ૨૧,૨૬ ૩૦ સાસ્વાદન ઉપશમ સમ્યક્ત્વથી પડતા હોય છે અને ઉપશમ સમ્યકત્વ તે અનાદિનું સત્વ પ્રાપ્ત કરતી વખતે અને શ્રેણિમાં જ હોય છે. ઉપશમશ્રેણિથી જીવ કળ કરી અનુત્તમાં જાય ત્યારે ચોથું ગુણસ્થાનક હોય દેવ | ૨૧,૨૫ | ૨૯/૩૦. પરંતુ સારવાદન ન હોય, કારણ કે અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) ચોથું ગુણ, લઇને જ જાયેં છે. અબધ્ધાયુ ઉપશમશ્રેણિ કરી ક્રમશઃ પડી સાસ્વાદ આવે, પરંતુ ત્યાં કાળ કરતો નથી કરે છે. માટે શ્રેરિથી પડતી વખતનું સાસ્વાદન એકૅક્રિયાદિમાં હોય નહીં માટે ત્યાં આહારકર્તકની સત્તા | ઘટતી નથી. શ્રેણિકના ઉપશમ સમ્યકત્વથી પડીને આવતું સાસ્વાન ફક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્યને જ સંભવે છે. માટે આહારકટ્રિકની સત્તા સાસ્વાદન ગુણઠા મનુષ્યના ૩૦ના ઉદયભાંગ સિવાય ક્યાંય સંભવે નહીં. (જુઓ સપ્તતિકા ભાણ ગા:૧૬૨) પ્રશ્ન :- આહાર કઢક બાંધીને દેવાયું બાંધે પછી ઉપૈશમશ્રેણિ ચૈઢ અને પડતાં સાસ્વાદને આવીને કાળ કરે તેને દેવના ભવમાં જતા સાસ્વાદને ૯૨ની સત્તા કેમ ન ઘટે ? જવાબ :- ભોપશમ સમ્યકત્વથી દેવાયું બાંધીને આહારકઢિક બાંધે અથવા આહાર કઢક બાંધી દેવાયું બાંધે, પછી શ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામે તે ઉપશમ્ સમ્યકત્વમાં કાળ કરે તો ૪થા ગેસ્થાનકે દેવમાં જાય પણ સાસ્વાદુન ન આવે વમાં એક મતે ઉપશમ સમ્યકત્વ જતું રહે બીજા મતે રહે, જે શ્રેણિથી ઉતરતા સાસ્વાદને ઑવે તે એક મતે આવતા જ નથી બીજા મતે આવે છે. જે મતે શ્રેણિવાળા સાસ્વાદને આવતા નથી તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ન ઘટે, જે મતે આવે છે તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ઘટે છે. આ પ્રમાણે પદાર્થ સ્પષ્ટ છે. ટી. ૨ ૨૯ અને ૩૦ના બંધે સાસ્વાદન ગુણઠાણે ૪૬૦૮ બંધભાંગાના સ્થાને છેવટું સંઘયણ અને હૂંડક સંસ્થાન બંધાતું ન હોવાથી ૩૨૦૦ બંધભાંગા થાય છે. તે આ પ્રમાણે સંઘo -૫ X સંસ્થાન -૫ X વિદાયગતિ -૨X સ્થિર-અસ્થિર ષક (અર્થાત્ છ વાર ડબલ કરવા) થી ગુણવાથી ૩૨૦૦ બંધભાંગ થાય છે. તથા ૪૦૯૭ ઉદયભાંગા ટી. નંબર ૧માં બતાવ્યા પ્રમાણે જાણવાં, મિશ્રની ટી.૧ :- મિશ્ર ગુણસ્થાનક સંશિ પર્યાપ્તાને જ હોય છે. મિશ્ર ગુણસ્થાનકે પંચે તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય, અને દેવ-નારકીના જીવ મનુષ્ય માર્યોગ્ય જ બંધ કરે છે. તેથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ (આ ગુણસ્થાનકે સ્થિર, શુભ, યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે. અહીં સંઘયણ સંસ્થાન શુભ જ બંધાય માટે ૪૬૦૮ ના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના બંધભાંગા-૮ જ હોય.) એ પ્રમાણે કુલ ૧૬ બંધમાંગ સંભવે. = ૪૪૭ ર દેવ -|- નારકી For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૯૩ (-: અથ ૧૩મી સંજ્ઞી અને અસંજ્ઞી માર્ગણાવિષે નામકર્મનો સંવેધ :-) ૪૨. કેટલાં ઉય. પંચે તિ, ર૯,૩૦ ૨૧થી | | = ૯ . | બંધ | બંધ |ઉદય પ્રાયોગ્ય | ક્યા કુલ ન સત્તાસ્થાનકો સૅત્તા ‘સ્થાન| ભાંગા |સ્થાન, જીવના? ભાંગા ?. સ્થાન સનીના ૧૩૯૪૫ બધભાણાની સર્વથ કો ઉદયભાણ ૭૬૩૫(૩૬૮૩). તિર્યંચ | ર૩થી | , ૨૧થી | ૨૧થી પંચે જાતિ પ્રમાણે | ૭૫૯૬ A,... | A,,, ,, પંચે જાતિ પ્રમાણે એકે આદિ |૩૦=૪ (૫.નં. ૪૩૫) ૩૧=૮) ૩૦૫૦૬ તિ એકે રિ૫,૨૬ - ૨૪ થિી પંચે જાતિ પ્રમાણ ૭૬૮૦ પંચે જાતિ પ્રમાણે ૫ | ૩િ૦૬૩૪ બાદરપર્યા | = ૨ (૫.નં.૪૩૫) ૯૨૧૬ પંચે જાતિ પ્રમાણે | પંચે જાતિ પ્રમાણે | ૩૦૬૪૪ અપર્યા ૨૧થી પંચે જાતિ પ્રમાણે ૨૦૦૮ ૩૧-૮)પંચે જાતિ પ્રમાણે ૭૫૯૮ મનુષ્ય (૫.નં. ૪૩૬-૪૩૭) મનુષ્ય ૨૯ ૪૬૦૮ ' | પંચે જાતિ પ્રમાણે | ૭૬૬૫ | ૫ |પંચે જાતિ પ્રમાણે(૫.નં.૪૩૭) ૩૦૩પ૧ મનુષ્ય ૨૧થી પંચે જાતિ પ્રમાણે પંચે જાતિ પ્રમાણે (પ.નં. ૪૩૮). 35) પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે પડે (૫.નં. ૪૩૮-૪૪૦) ૨૧થી | પંચે જાતિ પ્રમાણે | 3 પંચે જાતિ પ્રમાણે પર૩૭ (૫.નં. ૪૪૦-૪૪૧). (૪૬૯) દેવ | ૩૧ ૯) પંચે જાતિ પ્રમાણે ૧૪૮ [૧ પંચે જાતિ પ્રમાણે (પ.નં. ૪૪૧). ૧૪૮ ૩૧ " | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ (૫ નં.-૪૪૨), ૧૪૮ અપ્રાયોગ્ય ૩૦ | પંચે જાતિ પ્રમાણે | (પ.નં-૪૪૨) ૩૩૮ ૩૦ ૨૯ = ૨ પંચે જાતિ પ્રમાણે નરક | ૨૮ પંચે જાતિ પ્રમાણે | ૩૫૪૪ ૧૧૬૯૬ ૩૧૩૬) (૫ નં-૪૪૩) st અબંધ અપ્રાયોગ્ય પ્રમાણે | ૭૨, ૯૩આદિ (૧૧-૧૨૦) ૯૩આદિ ૩૩૮ | ૩૦ | પંચે જાતિ પ્રમાણે | ૧૧૦) | (સંગિની વિવાથી પે.નં.૪૪૧). ૪૯ આ અસંસીના ૧૩૯૨૯ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૧૩૨ તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગનો સંવેધ ઉદયભાંગ-૧૩૨ (૨૦૧૬) ઉ T ૨૧ | સ એકેo | ૫X | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ - ૨૫ | તિર્યંચ | ૨૩થી ૯૩૦૮ એકે આદિ| ૩૦= [ ૨૧ | વિક્લે, ૯X | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૧ | પંચે તિo | | (૯)૩XT ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮(૪૫) ૨૧ | અપર્યા. મનુo | ૧X T ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ આ ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તેથી ઉદયભાંગા આ પ્રમાણે... નારકીના ૨૯ના ઉદયના-૧, દેવના ૨૯ના સ્વરવાળા ઉદયના-૮, સામા તિર્યંચના ૩૦ના સ્વરવાળા ઉદયના ૧૧૫૨ + ૩૧ના ઉદયના ૧૧૫૨, સામા૦ મનુના ૩૦ના ઉદયના ૧૧૫ર = કુલ ૩૪૮૫ ઉદયભાંગા સંભવે, અહીં લબ્ધિ ફોરવે નહીં, તેથી 49 તિ, ૧૦ મનુ અને દેવના ઉદ્યતવાળા ઉદયભાંગ ઘટે નહીં. આ ગુણસ્થાનકે ૯૨/૮૮ બે જ સત્તાસ્થાન હોય, કારણ કે જિનનામની સત્તાવાળો તથા સ્વભાવથી સાસ્વાદને અને મિશ્ર જતો નથી તેથી ૯૩/૮૯ની સત્તા સંભવે નહીં. અને દેવ તથા નારક મનુ0 માર્યા અને તિર્યંચ તથા મનુષ્ય દેવ માર્યા જ બંધ કરે છે. તેથી ૮૬,૮૦/૭૮ આદિ અને બાકીના સત્તાસ્થાન શ્રેણિના છે માટે અહીં સંભવે નહીં. સંજીની ટી, ૧ :- કેવલીને સંજ્ઞીની વિવફા વિના ૨૩આદિ ૮ બંધસ્થાન અને ૧૩,૯૪૫ બંધમાંગા સંભવે. તથા ૨૧, ૨૫ થી ૩૧=૮ ઉદયસ્થાન એકે ના-૪૨, વિક્લેના ૬૬ અને કેવલીના-૮ = ૧૧૬ ઉદયભાંગા વિના બાકીના ૭૬૭૫ ઉદયભાંગ સંભવે, અને ૯-૮ એ બે વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાનકો સંભવે. ટી. ૨ કેવલીને સંલ્લીની વિવફાથી ૮ ઉદયભાંગા વધારે જાણવાં. તેથી ૨૦, ૯ અને ૮ ઉદયસ્થાન વધવાથી ૧૧ ઉદયસ્થાન તથા ૭૬૮૩ ઉદયભાંગા સંભવે તે કારણે અબંધના વિધે ૧૧૦ ઉદયભાંગો સંભવે. અસંશીની ટી. ૧ :- અહીં ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦ એ ૬ બંધસ્થાનક સંભવે, અસંજ્ઞીને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના-૮, દેવ પ્રા. ૨૯-૩૦-૩૧ના બંધના અનુક્રમે ૮+૧+ ૧ = ૧૦ અને અપ્રાયોગ્ય -૧ના બંધનો-૧ એ પ્રમાણે કુલ-૧૯ બંધભાંગ ન સંભવે. તેથી બાકીના ૧૩૯૨૬ બંધભાંગા ઘટે. ૨૧-૨૪ થી ૩૧ = ૯ ઉદયસ્થાન સંભવે. એકે ના ૪૨, વિક્લના ૬૬, પંચે તિર્યંચના ૨૨ (અહીં વિશ્લેજિયની જેમ બધી અશુભ પ્રકૃતિ ઉદયમાં ગણી છે.) અપર્યા મનુષ્યના -૨ = ૧૭૨ ઉદયભાગ સંભવે. For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ | | | | |- | 8 | | | | | | | | | | | | | | = ધિ | જ કેટલાં પ્રાયોગ્ય બંધ બંધ ઉય| ક્યા ઉદય સત્તાસ્થાનકો |સ્થાન ભાંગા સ્થાન) જીવના ? સોંસ્થાન ભાંગા ? | એકેન્દ્રિય ૧૦X ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ | વૈ૦ વાયુ ૧૪ ] ૯૨,૮૮,૮૬ ૨૫ | એકેન્દ્રિય ૪X ૯૨,૮૮,૮૬,૮૦ ૨૫ | તે-વાયું ૨X ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ | વૈ, વાયુ, X ૩ ૯૨,૮૮,૮૬ એકેન્દ્રિય ૧૦૪ ૯૨,૮૮,૮૬,૮૦ | તેઉ-વાયુ 2X ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ | વૈ, વાયુ| ૧X ૯૨,૮૮,૮૬ ૨૬ | વિક્લ | ૯X ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ | ૨૬ પંચે તિર્યંચવા (૨૮૯૦૩XT ૫ | ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૧૪૪૫) . ૨૬ |અપર્યામનુ ૧X T૪ ૯૨,૮૮,૮૬,૮૦ ૨૭ | એકેન્દ્રિય | ૯૨,૮૮,૮૬,૮૦ ૨૮ પંચે, તિર્યંચ (૫૭૬) ૨XT ૪. ૯૨,૮૮,૮૬,૮૦ (૨૩૦૪) ૨૮ | વિક્લ | ૬X ૬ ૯૨,૮૮,૮૬,૮૦ | ૨૯ પંચ4 તિર્યંચAI(૧૧૫ર)૪૪૪ ૯૨,૮૮,૮૬,૮૦ (૪૬૦૮) ૨૯ | વિક્લક | ૧૨XT ૯૨,૮૮,૮૬,૮૦ ૩૦ પંચે તિયચ૦(૧૭૨૮)૬X૪ ૯૨,૮૮,૮૬,૮૦ (૬૯૧૨). ૩૦ | વિક્લે | ૧૮X T૪ ૯૨,૮૮,૮૬,૮૦ 60 ૩૧ પંચે તિર્યંચ)(૧૧પર)૪૪ ૪ ] ૯૨,૮૮,૮૬,૮૦ ' (૪૬૦૮). ૩૧ | વિક્લ૦ | ૧૨X | ૪ | ૯૨,૮૮,૮૬,૮૦ (૫૦૧૬) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ '૧૩૨ (૨૦૩૯૬) મનુષ્ય પ્રાયોગ્ય ૪૯૦૯ બંધભાંગાનો સવેધ :- ઉદયભાંગા - ૧૨૯ અપર્યા મનુ ૨૫ | ૧ | ૨૧ | એકેન્દ્રિય | ૫X T૪ | ૯૨-૮૮-૮૬-૮૦ મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ૨૧ | વિક્લેન્દ્રિય | ૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૧ | પંચે તિર્યચT (૯)૩X ૯૨-૮૮-૮૬-૮૦ (૩૬) ૨૧ અપર્યામનાં [ ૧૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૪ | એકેન્દ્રિય | ૧૦૪ ૯૨-૮૮-૮૬-૮૦ | ૨૫ | એકેન્દ્રિય | ૬X | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૬ | એકેન્દ્રિય | ૧૨X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૬ | વિક્વેદ્રિય | ૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૬ | પંચે તિયચT(૨૮૯૦૩XI૪ | ૯૨-૮૮-૮૬-૮૦ (૧૧૫૬) ૨૬ અપર્યામનુ ૧X ૪ ૯૨-૮૮૯૮૬-૮૦ ૨૭. એકેન્દ્રિય | ૬X | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૮ | વિક્લેન્દ્રિય | X | ૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૮ | પંચે તિર્યચT (૫૭૬)૨XT ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ (૨૩૦૪) . | ૨૯ | પંચ, તિર્યંચT(૧૧૫૨)૪૪ ૪ | ૯૨-૮૮-૮૯-૮૦ (૪૬૦૮) ૧૬ | ૨૯ | વિક્લેન્દ્રિય | ૧૨X T૪ | | ૯૨-૮૮-૮૬-૮૦ ૪૮ ટી. ૨ કેટલાંક આચાર્ય ભગવંત અસંન્નીને છ સંઘયા વિગેરે પ્રકૃતિને ઉદયમાં ગણે છે. તેઓના મતે સામા તિર્યંચની જેમ અસંજ્ઞી પંચે તિના ૪૯૦૬ ઉદયભાંગાસંભવે. તો કુલ ૫૦૧૬ ઉદયભાગ સંભવે જે યંત્રમાં ઉદયભાંગા () કૌસમાં વિકલ્પ લખ્યા છે. (જુ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગા.-૭૫ તથા સિત્તરી ચૂર્ષિ ગાથા-૩૫) ટી. ૩ વૈક્રિય વાયુકાયના ૩ વિના બાકીના ૧૨૯ ઉદયભાંગા સંભવે. કુલ ૫૬૮ ૨૦ જ ! છે જી. For Personal & Private Use Only www ainelibrary.org Page #532 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૯૫ ૪૯૫ બંધ કુલ ૨૪ ૧૨૯ | 4 ૨૮ 6 | = ૪ વૈ, વાયુ | કે | ૮* કેટલાં પ્રાયોગ્ય | બંધ | ઉદય યા ઉદય સત્તાસ્થાનકો સ્થાન. ભાંગા સ્થાન, જીવના ? ભાંગા ? | સત્તાસ્થાન ૩૦. પંચે તિર્યંચ [(૧૭૨૮૦૬૪ ૪ ૯૨-૮૮-૮૬-૮૦ (૬૯૧૨). ૩૦ | વિક્લેન્દ્રિય | ૧૮X T ૪ ૯૨-૮૮-૮૬-૮૦ પંચે તિર્યંચ |(૧૧૫૨)૪૪ ૪ ૯૨-૮૮-૮૬-૮૦ (૪૬૦૮) ૩૧ | વિક્લેન્દ્રિય | ૧૨X T૪ | ૯૨-૮૮-૮૬-૮૦ | કે ૪૮ (૨૦૧૩) | ૯૨-૮૮-૮૬-૮૦ * (૨૦,૦૫૨) ૩૦ | પંચે તિર્યંચ |(૧૧૫૨)૪૪ ૩ | ૯૨-૮૮-૮૬ (૩૪૫૬) ૩૧ | પંચે તિર્યંચ |(૧૧૫૨)૪૪ ૩ | ૯૨-૮૮-૮૬ (૩૪૫૬) (િ૨૩૦૪) ૮ ૩ | ૯૨-૮૮-૮૬ (૬૯૧૨) | શી | નારકી | ૨૮ | ૧ | ૨ |દેવ પ્રાવ પ્રમાણે (૨૩૦૪) ૮ ૩ | ૯૨-૮૮-૮૬ (૬૯૧૨) | ૨૪ ઇતિ ૧૩મી સંજ્ઞી - અસંજ્ઞી માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત (-: અથ ૧૪મી આહારી અણuહારી માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-) તિર્યંચ પ્રાયોગ્ય-૬૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૮૦૨૨ શા [તિર્યંચ એકે, ર૩ ૨૫ ૬૮ ] ૨૪ | એકેન્દ્રિય | ૧૦X T ૫ | ૯૨-૮૮૮૬-૮૦-૭૮ આદિ ૨૯,૩૦ ૨૪ ૯૨-૮૮-૮૬ ૨૫ એકેન્દ્રિય ૪X ૯૨-૮૮-૮૬-૮૦ | ૨૫ | તેઉવ-વાયુ. | ૨X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૫ | વૈ૦ વાયુo. ૯૨-૮૮-૮૬ ૨૫ | વ, તિર્યંચ ૯૨-૮૮ ૨૫ | વૈમનુષ્ય | ૮X ૯૨-૮૮ એકેન્દ્રિય ૯૨-૮૮-૮૬-૮૦ તેઉ૦ વાયુ. ૨X ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૬ વૈ, વાયુ, ૧X ૯૨-૮૮-૮૬ | ૩ ૨૬ | વિક્લ | ૯X | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | ૪ ૫ | ૨૬ | પંચે તિર્યંચ | ૨૮૯X | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ની ૧૪૪૫ ટી. ૪ અસંજ્ઞી પંચે, તિર્યંચ દેવ પ્રાયો, અને નરક પ્રાર્થો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય જીવ દેવ-નારક - પ્રાયોગ્ય બંધ જ ન કરે અને તિર્યંચ પણ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી પંચે તિર્યંચના ૩૦ના ઉદયના ૪ (૧૧૫૨) અને ૩૧ના ઉદયના ૪(૧૧૫૨) = કુલ ૮ (૨૩૦૪) ઉદયભાંગા સંભવે. આહારીની ટી. ૧ :- અહીં ૨૩ આદિ ૮ બંધસ્થાન તથા ૧૩,૯૪૫ બંધમાંગ હોય છે. ૨૧નો ઉદય વિગ્રહગતિમાં અને કેવલી સમુદ્ધાતમાં કાર્પણ યોગમાં હોય અને ત્યાં અણાહારીપણું હોવાથી એકેન્દ્રિયાદિને ૨૧ના બધા ૪૧ ઉદયભાંગા (૧ કેવલી સિવાય) સંભવ જીવો સંભવિત અસંભવિત ઉદયભાંગા | ઉદયભાંગા નહીં. તથા ૨૧,૨૦,૯ અને ૮ના ઉદયસ્થાને કેવલીને અણાહારીપણું હોવાથી તેના પણ ઉદયભાગા સંભવે એકેન્દ્રિય નહીં નીચે પ્રમાણે ઉદયભાગ સંભવે છે. તેથી ૪ ઉદયસ્થાન અને તેના બધા જ ભાંગાઓ સંભવે નહીં. વિકસેન્દ્રિય ૫૭ | ૯ પ્રશ્ન :- 2 જગતિ વડે કે એક વકગતિ વડે ભવાંતરમાં જનારને ૨૧ના ઉદયભાંગા કેમ ન ગણ્યા ? જવાબ પંચે તિર્યંચ ૪૮૯૭ :- ૧થી વધારે વક્રગતિ કરનારને વિગ્રહગતિમાં ૨૧નો ઉદય હોય છે. તે વખતે અણાહારીપણું હોય છે. વૈ.નિયંચ પણ આ જુગતિ વડે અથવા ૧ વક્રગતિ વડે જનારને આહારીપણું હોય છે, અને ૨૧નો ઉદય હોતો નથી. માટે ગણ્યા નથી. સામામનુe ૨૫૯૩ સત્તાસ્થાન :- ૯ અને ૮ની સત્તા ૧૪મા ગુણઠાણ હોય છે. ત્યાં અન્નાહારીપણું હોવાથી તે બે વિના ૯૩આદિ વિ, મનુ ૧સત્તાસ્થાન સંભવે. આહીe મનુ ટી. ૨ :- અહીં એકેન્દ્રિયના ૩૭ + વિલેના ૫૭ + પંચે તિoના ૪૮૯૭ + તિoના પદ + સામા કેવલી મe મનુના ૨૫૯૩ + વૈ૦ મનુ0 ના ૩૨ = ૭૬૭૨ ઉદયભાગા સંભવે અહીં કાર્યાગના સંર્વધ પ્રમાર્ણ જાણવાં, દેવ વિશેષ ૨૧ના ઉદયના એ કે ૫ વિક્લ૦ ૯, સામા તિર્યંચના ૯, મનુષ્યના ૯= ૩૨ ભાંગા સિવાય જાણવું. નારકી તથી ૭૭૦૪ માંથી ૩૨ બાદ કરતાં ૭૬૭૨ ઉદયભાંગા થયા. તે રીતે આગળ પણ સમજવું. ૭૩૪૬ ૨૬, ૧૦X ૨૬ = |૬| જ | હ | For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ કર્મપ્રકૃતિ ભાગ-૩ "ક્યા કેટલાં કુલ 'Fક જ પ્રાયોગ્ય | બધ બંધ ભાંગા ઉદય સ્થાન સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન) સ્થાન જીવના? ઉદય ભાંગા ? સામા મનુo_ | ૨૮૯X એકેન્દ્રિય 30 તિર્યંચ ૮X T૨ | | સામા મનુe | ૮૪ | | ૧૧૫૬ | [૨૭] ૧૦ મનુe | ૮૪ ૨ | ૨૮ ૨૩૦૪ ૨૩૦૪ ૨૯ ] ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦. ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦: ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ४६०८ રદ | ૨૩૦૪ ૩૦ | ૩૦ ૧૬ ४६०८ ૬૧ ૪૮ ૪૬૦૮ | ૩૦૮૨૧ વિશ્લે. ૨૮ | પંચે તિર્યંચ | ૫૭૬X T૪ | 40 તિર્યંચ | ૧૬X સામા મનુo | ૫૭૬X | ૪ | 4મનુ.. ૮X વિક્લેરિયા ૧૨X | સામા તિર્યંચ | ૧૧૫૨X T૪ 4તિર્યંચ ૧૬X | સામા મનુo | ૫૭૬X T૪ 4. મનુo. વિક્લે ૧૮X | સામા તિo | ૧૭૨૮૪TY વ, તિયચ cx સામા૦ મનુo | ૧૧પ૨X હા | ૩૧ | ૧૨x | ૩૧ | સામા તિયચ | ૧૧૫૨X ૬૭૨ તિર્યય પ્રાયોગ્ય - ૨૪ બંધ ભાગાનો સંવેધ - ઉદયભાંગા - ૭૭૨૮ . બાદર | ૬૮ બંધભાંગા પર્યાએ કે, ૨૫ | ૮ I૧ ૭૬૭૨ પ્રમાણ ૩૧૦૮ K | ૨૬ | ૧૬ ૨૫ | દેવ | ૮૪ ] ૨ | | ૨૭ | દેવ | X | ૨ | ૨૮ દેવ | ૧૬X | ૨ | દેવ | ૧૬X 1 ૨ | | ૩૦. ૮X T ૨ કુલ | ૨ | ૨૪ | ૮ ૭૭૨૮ | ૫ | તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૭૩૨ ) ૨૪ બંધભાંગા તિર્યંચ ૨૯ ૪૬૦૮ પ્રમાણે | K | ૩૦ | ૪૬૦૮ ૨૫ | નારકી | ૧X | ૨ | નારકી ૧X. ૨૮ નારકી ૨૯ | નારકી ૧X 1 ૨ | ૨ | ૯૨૧૬ | ૮ | ૭૭૩૨ | ૫ | અહીં ૬૮ બંધભાંગાના ૭૬૭૨ + દેવના પ૬ = કુલ ૭૭૨૮ ઉદયભાંગ સંભવે. અહીં ૨૪ બંધભાંગાના ૭૭૨૮+ નારકીના -૪ = કુલ ૭૭૩૨ ઉદયાબાગ સંભવે. (૨૪થી | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૩૦૮૧૧ ૧૬ ૩૨ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૯ ૩૦૯૩૩ પંચ૦ ૭૭૨૮ | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૩૦૯૩૩ = 4 ૯૨-૮૮ ૯૨-૮૮ ૯૨-૮૮ ૧૪ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ | ૩૦૯૪૧) ટી. ૩ ટી. ૪ For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ ૪૯૭ | ઉદય કુલ ૨૫ L CX ૨૭ T ઝી ST કેટલાં | બંધ | બંધ ક્યા પ્રાયોગ્ય ઉદય સત્તાસ્થાનકો સૅત્તા સ્થાન) ભાંગા (સ્થાની જીવના? ભાંગા ? સ્થાન અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધે ૧ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગા ૭૬૬૯ અપર્યા ૨૪ | એકેન્દ્રિય | ૧૦X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ | ૨૫ મનુo ૨૫ ] એકેન્દ્રિય ૯૨-૮૮-૮૬-૮૦ વ, તિર્યંચ ૯૨-૮૮ ૨૫ | વૈ૦ મનુષ્ય ૮૪ ૨ ૯૨-૮૮ ૨૬ | એકેન્દ્રિય ૧૨X ૯૨-૮૮-૮૬-૮૦ વિક્વેદ્રિય ex ૯૨-૮૮-૮૬-૮૦ સામા તિર્યંચ ૨૮૯૪ ૯૨-૮૮-૮૬-૮૦ સામાં મનુષ્ય | ૨૮૯X ૯૨-૮૮-૮૬-૮૦ એકેન્દ્રિય ૬X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ વતિર્યંચ ૮X 1 ૨ ૯૨-૮૮ 4મનુષ્ય ૮X | ૨ ૯૨-૮૮ વિક્લેન્દ્રિય ૬X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૮ સામા તિર્યંચ ૫૭૬X ૯૨-૮૮-૮૬-૮૦ આ ૨૩૦૪ ૨૮ 4. તિર્યંચ ૧૬X ૯૨-૮૮ ૩ર. | ૨૮ | સામા મનુષ્ય | ૫૭૬X T૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ ૨૮ | વેમનુષ્ય ૯૨-૮૮ વિક્વેદ્રિય | ૧૨X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૯ સામા તિર્યંચ | ૧૧૫૨X ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ વ, તિર્યંચ | ૧૬X. ૯૨-૮૮ ૨૯ સામા મનુષ્ય | ૫૭૬૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૩૦૪ ૨૯ વૈ૦ મનુષ્ય | ૮૪ ૯૨-૮૮ વિક્લેન્દ્રિય ૧૮X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ T૩૦ | સામા તિર્યંચ | ૧૭૨૮XT ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ૬૯૧ર ૩૦. | 30 તિર્યંચ ૯૨-૮૮ T૩૦ | સામા મનુષ્ય | ૧૧૫૨XT ૪. ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ ૩૧ | વિક્લેન્દ્રિય | ૧૨૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૧ | સામા તિર્યંચ | ૧૧૫૨XT૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૪૬૦૮ કુલ ૭૬૬૯ | ૪ ૯૨-૮૮-૮૯-૮૦ ૩૦૫૦૦ [મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ના બંધે ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગ ૭૭૨૯ , મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ૨૪થી | અપર્યામનુ ના ૯૨-૮૮-૮૬-૮૦ ૩૦૫oo ૩૧-૮ ભાંગા પ્રમાણે ૨૫ ૯૨-૮૮ ૨૫ નારકી ૯૨-૮૯-૮૮ દેવ | X | ૨ | ૯૨-૮૮ નારકી - ૧X 1 ૩ ૯૨-૮૮-૮૯ દેવ ૯૨-૮૮ નારકી | X | ૩ ૯૨-૮૮-૮૯ ૧૯X 1 ૨ | ૯૨-૮૮ નારકી | X | ૩ | ૯૨-૮૮-૮૯ દેવ ૮X 1 ૨ | ૯૨-૮૮ કુલ | ૧ | ૪૬૦૮ | ૭૭૨૯ | ૫ | ૯૨-૮૮-૮૯-૮૬-૮૦ ૩૦૬૨૪] અહીં ૬૮ બંધભાંગાના ૭૬૭૨માંથી વૈ, વાયુકાયના ૩ વિના ૭૬૬૯ ઉદયભાંગા સંભવે, અહીં અપર્યા. મનુના બંધભાંગાના ૭૬૬૯+ દેવના -૫૬ + નારકીના -૪ = ૭૭૨ ઉદયભાંગા. ૧૬. ૩૦. ૨ ન દિવ X ||-| || || || ટી, ૫ ટી. ૬ For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ કર્મપ્રકૃતિ ભાગ-૩ 'r૪ જ બંધ | કુલ | | | | | | | | | કેટલાં બંધ ઉદ્ય પ્રાયોગ્ય ક્યા ઉદય સ્થાન સત્તાસ્થાનકો સેત્તા સ્થાન ભાંગા જીવના?. | | સ્થાન મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે -૮ બંધભાંગાનો સંવેધ:- ઉદયભાંગા- ૬૦. આ મનુષ્ય | ૩૦ | ૮ |૨૫ | દેવ ૮X 1 ૨ | ૯૩-૮૯ ૨૫ નારકી ૧૪ ગ ૧ | ૨૭ દેવ ૮૪ ૨ | ૯૩-૮૯ કી : ૧૮ નારકી ૧X T૧ | ૮૯ ૧૬X ૨ ૯૩-૮૯ નારકી ૧X T૧ | દેવ ૧૬X 1 ૨ | ૯૩-૮૯ નારકી | ૧X T૧ ૮૯ | દેવ ૯૩-૮૯ | ૬૦ | ૨ | ૯૩-૮૯ ૧૧૬ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૫૮ - | દેવ | ૨૮ | ૮ | ૨૫ | વે તિર્યંચ | ૮૪ ૨ | ૯૨-૮૮ | ૨૫ | વે, મનુષ્ય | ૮ | ૨ | ૯૨-૮૮ ૨૫ | આહા મનુષ્ય | ૧X T૧ | | ૯૨ સામા તિર્યંચ ૨૮૮X ૯૨-૮૮ - ૧૭૮ ૨૬ | સામા. મનુષ્ય ૨૮૮X ૯૨-૮૮ વ, તિર્યંચ cX ૯૨-૮૮ | * * ૧૬ ૨૭ | વૈ૦ મનુષ્ય cx ૯૨-૮૮ | ૨૭ | આહા, મનુષ્ય | ૧X T૧ | ૨૮ | સામા તિર્યંચ | પ૭૬૪ ૨ | ૯૨-૮૮ ૧૧પર ૨૮ | વેતિર્યંચ | ૧૬X 1 ૨ | ૯૨-૮૮ T ૨૮ | સામા મનુષ્ય | પ૭૬X | ૨ |. ૯૨-૮૮ ૧૧પર | ૨૮ | R૦ મનુષ્ય | ૯X | ૨ | ૯૨-૮૮ ૨૮ | આહા મનુષ્ય ૨X ] સામા તિર્યંચ ૧૧૫૨X ૨ ૯૨૮૮ २30४ ૨૦ તિયચ ૧૬X T.૨ ૯૨-૮૮ ૨૯ સામe મનુષ્ય | | પ૭૬X | ૨ ૯૨-૮૮ ૧૧૫ર વૈ. મનુષ્ય ૯X T ૨ ૯૨-૮૮ | ૨૯ | આહo મનુષ્ય | ૨X T૧ | T૩૦ | સામા તિર્યંચ | ૧૧૫૨X | ૩ | ૯૨-૮૮૮૬(સ્વરવાળા) - ૩૪૫૬ | ૩૦ | સામા તિર્યંચ | પ૭૬X 1 ૨ | ૯૨-૮૮(ઉદ્યતવાળા) | ૧૧પર ૩૦ . તિર્યંચ | ૮X | ૯૨-૮૮ ૩૦ | સામા મનુષ્ય | ૧૧૫૨X | ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ | ૩૦ | વેo મનુષ્ય | ૧X | ૨ | ૯૨-૮૮ ૩૦ | આહા મનુષ્ય | ૧X T૧ | ૩૧ | સામા તિo | ૧૧૫૨X ૩ | ૯૨-૮૮-૮૬ ૩૪૫૬ - - | ૭૫૮૬ ] ૩ [૯-૮૮-૮૬ | ૮૬૨૧ ટી, ૭ પંચેન્દ્રિય જાતિના સંવંધમાં દેવ પ્રા. ૨૮ના બંધના જણાવેલ ૭૬૦૨ ઉદયભાંગામાંથી સામા તિર્યંચ • મનુષ્યના ૨૧ના ઉદયના ૮ + ૮ = ૧૬ ઉદયભાંગા વિના બાકીના ૭૫૮૬ ઉદયભાંગ સંભવે. અહીં જ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયર્ચાને પર્યાપ્ત અવસ્થામાં ચયું ગુણo ન ગણીએ તો ૫૦૮૨ અથવા ૫૦૫૦ ઉદયભાંગામાંથી (પ, ૪૩૯-૪૪૦માં બતાવેલમાંથી) ૨૧ના ઉદયના ૧૬ ભાંગા બાદ કરતાં અનુક્રમે ૫૦૬૬ અથવા ૫૦૩૪ ઉદયભાંગા થાય, અને ૧૮૬૫૩ અથવા ૧૩૬૧૩ અથવા ૧૩૫૪૯ માંથી ૩૨ સત્તાસ્થાન બાદ કરતાં અનુક્રમે કુલ ૧૮૬૨૧અથવા ૧૩૫૮૧ બચવા ૧૩:૧૩ સનસ્થાન થાય. | | ૩૨ | | | | | | ૨૯ | | | ૨૯. | | | | | | | Jain Education Interational For Personal Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ બંધ કુલ સેત્તા સ્થાન ૫૭૬ . ૨૮ ] ૧૧પર | કેટલાં બંધ પ્રાયોગ્ય | ઉદય કયા સ્થાન ભાંગા Jસ્થાન જીવના? ઉદય સત્તાસ્થાનકો [ભાંગા ? દેવ પ્રાયોગ્ય -૨૯ ના બંધે ૮ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગ - ૨૬૩૪(૨૩૮)* આ| દેવ | ૨૯ | ૮ | ૨૫ | વૈ મનુષ્ય | ૮X 1 ૨ | ૯૩ • ૮૯ વિકલ્પ [૨૫ | આહા મનુષ્ય | ૧X T૧ | ૯૩. | ૨૦ | સામા મનુષ્ય | ૨૮૮X | ૨ | ૯૩- ૮૯ (૧) X૨ = (૨) | | ૨૭ | વૈ૦ મનુષ્ય | ૮X ૨ | ૯૩ - ૮૯ (૧) X ૨ = (૨) આહા મનુષ્ય સામાં મનુષ્ય ૯૩ - ૮૯ (૧) X૨ = (૨) ૨૮ 40 મનુષ્ય - ૯X | ૯૩ - ૮૯ (૧) X૨ = (૨) ૨૮ | આહાહ મનુષ્ય | ૨X T૧ | ૯૩ ૨૯ | સામા મનુષ્ય | પ૭૬X 1 ૨ | ૯૩ : ૮૯ (૧) X૨ = (૨) ૨૯ | વૈ૦ મનુષ્ય | ૯X | ૨ | ૯૩ - ૮૯ (૧) X૨ =(૨) ૨૯ | આહાહ મનુષ્ય | ૨X T૧ | ૯૩ ૩0 | સામા મનુષ્ય ૧૧૫૨X ૯૩ : ૮૯ (૧૯૨) Xર =(૩૮૪) ૩0 | 4મનુષ્ય ૧X ૯૩ • ૮૯ (૧૯૨) Xર =(૩૮૪)| T૩૦ | આહા મનુષ્ય | ૧X T૧ | ૯૩ ૨૬૩૪ | ૨ ૯૩ - ૮૯ (૨૩૭) (૪૬૭) હા | દેવ | ૩૦ | ૧ ૩ી પંચે જાતિ પ્રમાણે ૧૪૮ ૧ ૯૨ (.નં. - ૪૪૦) દેવ | ૩૧ | | પંચે જાતિ પ્રમાણે [ ૧૪૮ ] ૯૩ (૫ ને. -૪૪૨) અપ્રાયોગ્ય ૩૦ |પંચે જાતિ પ્રમાણે | ૯૩ આદિ (પં.નં. ૪૪૨) | ૧૧પર | | | ૨૩૦૪ | પર૬૧ ૧૪૮ ૧ ૧૪૮ Sચ | ૧ 33 | કે | | ૨૭ | ૨૮ | | ૨૯. કમલા ૧Y | ૨૫થી| નરક | ૨૮ | પંચે જાતિ પ્રમાણે ૩૫૪૪ | ૪ ૯૨-૮૯-૮૮-૮૬(૫.નં.-૪૪૩)| ૧૧૬૯૬ ૩૧૬ અબંધનો સંવેધ :- ઉદયભાંગા - ૧૦૬ o. | 0 ૨૬ | સામા, કેવલી | ૬X T ૨ | ૭૯-૭૫ તીર્થ, કેવલી | ૧૪ ૮૦-૭૬ સામા, કેવલી | ૧૨X ૭૯-૭૫ | સામા, કેવલી | ૧૨X ૭૯-૭૫ તીર્થ, કેવલી ૧X T ૨ ૮૦-૭૬ ૩૦ |૨જા-૩જા સંઘના ૪૮X ૪િ(૨) | ૯૩,૯૨,૮૯,૮૮ ૧૯૨ (મતાં ૯૨, ૮૮). ૩૦ પ્રથમ સંઘ૦ શુભ ૧X ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯, ૭૬,૭૫ | ૩૦ | પ્રથમ સંધ શેષ | ૨૩X | ૬ | ૯૩,૯૨,૮૯,૮૮,૭૯૭૫ ની ૧૩૮ | તીર્થ, કેવલી | ૮૦-૭૬ (સ્વર નિરધ) ૩૧ | તીર્થ, કેવલી ૧X T ૨ ૮૦-૭૬ [ રે | ૧૦૬ | ૮ '૯૩ આદિ T] ૪૦૬ પંચેન્દ્રિય જાતિમાં દેવ પ્રાયo ૨૯ના બંધમાં જણાવેલ ૨૬૪૨ ઉદયભાંગામાંથી મનુષ્યના ૨૧ના ઉદયના ૮ ઉદયભાંગા વિના ૨૬૩૪ ઉદયભાંડ સંભવે. દેવ પ્રાય૦ ૨૯નો બંધ કરનાર અપર્યાપ્ત મનુષ્ય એટલે તીર્થકરનો જ આત્મા હોય તેથી તેને સર્વ શુભ પ્રકૃતિનાં ઉદય હોય તે વિવક્ષાએ ૨૬-૨૮-૨૯-૩૦ના ઉદયના વિક્ષે ૨૩૭ ઉદયભાંગ પણ સંભવે જે યંત્રમાં () માં બતાવ્યા છે. પંચેન્દ્રિયજાતિના અબંધના સંધમાં બતાવેલ ૧૦ ઉદયસ્થાન - ૧૧૦ ઉદયભાંગામાંથી ૨૦-૨૧-૮-૯ સિવાયના ૬ ઉદયસ્થાન - ૧૦૯ ઉદયભાંગ સંભવે. કારણ કે ૨૦-૨૧ના ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતમાં ૩-૪-૫માં સમર્થ છે. ત્યારે માત્ર કાર્પણ કાયયોગનો જ વ્યાપાર હોય છે. એટલે તે વખતે આહારીપણું ન હોય, તથા ૮-૯ના ઉદયસ્થાન અગીના છે. તેથી ત્યાં પણ આહારીપણું ન હય, ત્યાં જણાવેલ ૧૦ સત્તાસ્થાનમાંથી ૮-૯નું સત્તાસ્થાન પણ સંભવે નહીં તેથી ૯૩ આદિ ૮ સત્તાસ્થાન હોય છે. ૩૦. ટી. ૮ ટી. ૯ For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ કર્મપ્રકૃતિ ભાગ-૩ કેટલાં પ્રાયોગ્ય | બંધ સ્થાન) ઉદય ૨૧ T દેવ ૨૫ ૨૧ EX ૧૨૮ બંધ [ઉદય ક્યા કુલ ભાંગા ૨ | સ્થાન ણા સત્તાસ્થાનકો જીવના? સૅત્તા ભાંગા ? સ્થાન તિર્યંચ પ્રાયોગ્ય ૬૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩ અ | તિર્યંચ ર૩,૨૫ ૬૮ ૨૧ | એકેન્દ્રિય | પX T૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એકે આદિ ર૯,૩૦) ૨૧ વિક્લેન્દ્રિય ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૨૧ | સામા તિથી ૮૨-૮૮-૮૬-૮૦-૭૮ સામા મનુષ _ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૨ | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ / ૧૫૧ | તિર્યંચ પ્રાયોગ્ય - ૨૪ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૪૦. બાદર, પર્યા| ૨૫ | ૮ | ૨૧ દબંધ ભાંગપ્રમાણે ૩૨ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એકેન્દ્રિય | ૨૬ | ૧૬ T ૨૧ | CX ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૧૬૭. | તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૯ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગ - ૪૧ પંચે તિo | ૨૯ | ૪૬૦૮ ] ૨૧ | ૨૪ બંધભાંગા પ્રમાણે ૪૦ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ પંચે. તિટ | ૩૦ | ૪૬૦૮ ૨૧ | નારકી X 1 ૨ ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ | ૧ | ૪૧ | ૫ | ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ ૧૬૯ I અપર્યાપ્ત મનષ્ય પ્રાયોગ્ય રપના બંધે ૧ બંધભાંગાનો સવેધ - ઉદયભાંગા - ૩ર / A file is a st અપર્યાપ્ત એકેન્દ્રિય પX ૯૨-૮૮-૮૬-૮૦ મનુષ્ય વિક્લેરિય ૯X ૯૨-૮૮-૮૬-૮૦ ૨૧ સામા તિર્યંચ ૯X I૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૨૧ ] સામા6 મનુષ ૯૨-૮૮-૮૬-૮૦ * ૩૨ | ૯૨-૮૮-૮૬-૮૦ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગા - મનુષ્ય | ૨૯ | ૪૬૦૮ ૨૧ | અપર્યામનુ, જેમ [ ૩૨ ] ૯૨-૮૮-૮૬-૮૦. ૨ | દેવ | X | ૨ | ૯૨-૮૮ ૨૧ * નારકી | X | ૩ | ૯૨-૮૯-૮૮ | ૧ | ૪૬૦૮ ૪૧ , T. ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ | ૧૪૭ ] મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગ - ૯ મનુષ્ય | ૩૦ ૮ ૨૧ ] ૯૩-૮૯ નારકી ૧X ૮૯ ૧ ૯૩-૮૯ નક | ૧૭ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગી ૧૮ ૨૮ T ૨૧ | યુગલિક તિર્યંચ | ૮X. ૯૨-૮૮ ૨૧ | સામા મનુષ | X | ૨ | ૯૨-૮૮ ૯૨-૮૮ દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮ બંધમાંગાનો સંવેધ - ઉદયભાંગ - ૮ દેવ | ૨૯ ] | ર૧ | સામાન્ય મનુષ્ય | X | ૯૩-૮૯ અબંધનો સંવેધ :- ઉદયભાંગા - ૪ સામા કેવલી ૭૯-૭૫ (કેવલી સમુ. માં) તીર્થકર કેવલી ૮૦-૭૬ (કેવલી સમુદ્ર માં) તીર્થકર કેવલી ૮૦-૭૬-૯ (૧૪મા ગુo) સામાકેવલી ૭૯-૭૫-૮ (૧૪માં ગુo) કુલ | ૦ | 0 | ૮૦-૭૯-૭૬-૭૫-૯-૮ ઇતિ ૧૪મી આહારી અણહારી માર્ગણા વિષે નામકર્મના સંવેધ સમાપ્ત અણહારીની ટી, ૧ આ માર્ગણા વિગ્રહગતિ અને કેવલી સમુદ્ધાતમાં ૩-૪-૫મા સમયે તેમ જ ૧૪મા ગુસ્થાનકે જ હોય છે. અન્ય સર્વ કાળમાં સર્વ ગુણસ્થાનકોમાં જીવ આહારી જ હોય છે, તેથી મુનિને સંભવતાં ૩૧ અને ૧ વિના ૨૩ આદિ ૬ બંધસ્થાને અને નરક પ્રાયોગ્ય બંધ પણ અહી ન હોવાથી નરક પ્રાયો. ૨૮ના બંધન-૧, આહારકતક સહિત દેવ માર્યોગ્ય ૩૦ના બંધનો ૧, ૩૧-૧ના બંધન ૧ + ૧ = ૪ બંધમાંગા વિના ૧૩૯૪૧ બંધમાંગ સંભવે છે. ૨૦-૨૧-૯ અને ૮ એ ૪ ઉદયસ્થાનકોના અનુક્રમે ૧ + ૪૨ + ૧ + ૧ = ૪૫ ઉદયભાંગા સંભવે છે. અને ૯૩ આદિ સર્વ ૧૨ સત્તાસ્થાનક હોય છે. | X. ર કુલ | ૧ હર | |=||s XXXX | | | જ | For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ સુરતી તીથી વિજs શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથ શ્રેણીના પ્રકાશનો in a ( 1 APOTH PRAKRUTBALPHA PRAKRUTBALPOT (ie જવાTM 5 Dipciદોમાસણોપ नमा नाणस गलो नाणस्स (56). Htarofકઢામ; 48ામસ્થાનની કથાઓ હ : 4 828. 0 ભક્તિ વૈભવ RROS Sering Jin Shasan 00 UNIDOS '108802 gyanmandingkobati th.org Design & Creation by : "Kanal internal Pablo Nero Prabha (0261) 7419349