________________
૩૧૨
કર્મપ્રકૃતિભાગ-૩
બલથી બાદરકાયયોગનો નિરોધ કરે છે. કારણ કે બાદરકાયયોગ હોતે છતે સૂક્ષ્મ યોગનો વિરોધ કરવો શક્ય નથી. અને કહ્યું છે.....“તારતનુની નિદ્ધિ તતઃ સૂક્રેન વાયવોને ન નિષ્ણને દિ તૂ યોરાઃ સતિ વારે વો | 9 ||ત્યાર પછી બાદરકાયને પણ સૂક્ષ્મ કાયયોગ વડે નિરોધ કરે છે. કારણ કે બાદ૨ યોગ હોતે છતે સૂક્ષ્મયોગનો નિરોધ ન થાય. કેટલાક આચાર્ય તો કહે છે.... “તારવીયયોરાવતા વારવાયો નિધિ, યથા વારંપવિ : તમે સ્થિતતમે તમં છિનતિ '' બાદર કાયયોગના બલથી બાદ કાયયોગનો નિરોધ કરે છે. જેવી રીતે કરવત સ્થંભ ઉપર રહે છતે થંભને છેદે છે. || અહીં તત્ત્વ વિશિષ્ટ જ્ઞાનીઓ જાણે.
અપૂર્વ સ્પર્ધકો :- બાદ કાયયોગને નિરોધ કરતાં પૂર્વ સ્પર્ધકોની નીચે (અંતર્મુહૂર્ત કાળ સુધી) અપૂર્વ સ્પર્ધકોને કરે છે. તેમાં જે તે ભવમાં પર્યાપ્તિના પર્યાયથી પરિણત થયે છતે જીવ વડે પૂર્વ = પહેલા કાયાદિ વ્યાપારને નિષ્પન્ન કરવા માટે જે ગય ને પર્વ સ્પર્ધકો કહેવાય છે. અને તે સ્થળ છે. ફરી હંમણા જે કરવા માટે શરૂ કરે છે તે સૂક્ષ્મ છે. અને અનાદિ સંસારમાં કિયા | દંડ | કપાટ | મંથાન | પર | સહરણ ] સહર | સંહરË | સંહર |
પ્રથમ ૫ સમયમાં દરેક સમયે સ્થિતિઘાત-રસઘાત થાય છે. સ્થિતિઘાતમાં છઠ્ઠા સમયથી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત અસંખ્યય બહભાગનો નાશ કરે છે. રસઘાતમાં અનંત બહુભાગનો નાશ કરે છે. કાલે સ્થિતિ કંડક-અનુભાગ કંડકનો
વિનાશ કરે છે. ૧૩માના ચરમ સમય સુધી.(કંડક અસંખ્યાતા જાણવા)
યંત્રની સમજુતી :(૧) પ્રથમ સમયે :- શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી શરીર પ્રમાણ (લંબાઇથી) ચૌદ રાજલોક પ્રમાણ
દંડ કરે છે. (૨) બીજા સમયે - દંડની લંબાઈ પ્રમાણ.. સર્વત્ર લોકાન્ત પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તરકપાટ કરે. (વિસ્તૃત
થાય પણ જાડાઇ શરીર પ્રમાણ રહે. (૩) ત્રીજા સમયે :- કપાટ બધી જગ્યાએથી સમશ્રેણિ પહોળું થાય. તેથી લગભગ સંપૂર્ણ લોક પૂરાય. કપાટનું
ઘન થાય. એટલે ખૂના ખાંચરા અથવા વળાંકના ભાગો બાકી રહે. તેથી લોકના અસંખ્યય * * * *મમાં નિયત અને જીતવાના દરો ન નવા ગાય કે, ---(૪) ચોથા સમયે આ ખૂની ખોર્થરાના જેગ્યા પૂરાથ'અત્ત્વાકરથાનું સ્કૂરણ તેથી લોકબપી પાપ
- - musો માંતગ પણ કરે પાંથા સમયે આંતરાનું સંહ ૨(સંકો . t"છી સમયે' - મંથાનનું સંરણ(સંકોચ કરે.
-1 . પ્રશ્ન-એ દાવો કરે . .... - - - - - - - - -.... (૮) મારી સાથે :- દંડનું સંરણ સંકોચ કરી શરીરસ્થ થાય છે.
ધન થાય. એટલે ખૂના ખાંચા અવાપખાનાના ૮. રોડ પર
બહુભાગ પૂરાય. આ પ્રમાણે મંથાન કરે. (૪) ચોથા સમયે - ખૂના ખાંચરાની જગ્યા પૂરાય અર્થાત્ બાકી રહેલ જગ્યાનું પૂરણ થાય તેથી લોકવ્યાપી થાય
છે. આ પ્રમાણે આંતરા પૂરણ કરે. (૫) પાંચમા સમયે - આંતરાનું સંહરણ(સંકોચ) કરે. (૬) છઠ્ઠા સમયે - મંથાનનું સંહરણ(સંકોચ) કરે. (૭) સાતમા સમયે :- કપાટનું સંહરણ(સંકોચ) કરે. (૮) આઠમા સમયે :- દંડનું સંહરણ(સંકોચ) કરી સ્વશરીરસ્થ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org