________________
૪૨૮
'F I a
૧
૨
==
Á |પ્રાયોગ્ય
તિર્યંચ
n
ક
ᄋ
ગ
તિ
0 ° ૫ 0
૬૨ માર્ગણા વિષે નામકર્મના બંધ -ઉદય- સત્તાના વિશેષ સંવેધ પ્રદર્શક યંત્ર નંબર-૮
-: અથ ૧લી ગતિ માર્ગા વિષે નામકર્મનો સંર્વધ :
બંધ
મનુષ્ય
중이
સામાન્યથી
સંવેધ
Jain Education International
સ્થાન
તિર્યંચ | ૩૦ |
મનુષ્ય ૨૯
is इंदिए य काए, जोए वेए कसाय नाणे अ । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ।।
૨૯ ૪૬૦૮ ૨૧
૨૫
૩૦
૩
૨૩
બંધ | ઉદય ભાંગા સ્થાન
૪૬૦૮
૪૬૦૮
८
૧૩,૮૩૨
૪
૨૫
૧૬
'
૨૫
૨૬
૨૮
૨૯
૯૨૪૦
૩૦ ૪૬૩૨
૨૭
૨૮
૨૯
૨૧થી
૨૯
૨૧
૨૫
૨૭
૨૮
૨૯
૨૧ થી
૨૯
૫
૩
૨૧
..
11
૨૪
૨૫
..
ક્યા જીવના?
નરક
,,
11
13
11
"}
..
એકે
વિલે
સા૰ તિ
એકે
એકે
4. હિ
કેટલાં ઉદય
ભાંગા ?
૧X
૧X
૧X
૧૪
૧X
ЧХ
૧X
૧૪
૧ X
૧X
1 X
Ч Х
૫
૫
૯
૧૧
૭
८
૨
૨
૨
ર
૨
For Personal & Private Use Only
૩
૩
૩
૩
૩
૧
૩
૫
૫
સત્તાસ્થાનકો
૯૨-૮૮
૯૨-૮૮
૯૨-૮૮
૯૨-૮૮
૯૨-૮૮
૯૨-૮૮
૯૨-૮૯-૮૮
૯૨-૮૯-૮૮
૯૨-૮૯-૮૮
૯૨-૮૯-૮૮
૯૨-૮૯-૮૮
૮૯
કર્મપ્રકૃતિ ભાગ-૩
૯૨-૮૯-૮૮
૯૨-૮૮-૮૬-૮૦-૭૮
૯૨-૧૮-૮૬-૮૦-૭૮
૯૨-૦૮-૮૬-૮૦-૭૮
종이
સત્તા
સ્થાન
ર
૧૦
3
૩
ૐ
3
3
૫
નકગતિ માર્ગણાની
ટી. ૧
આ જીવો માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે છે. માટે પર્યાપ્ત ૫૦ તિ અને પર્યા૰ મનુ પ્રાયોગ્ય ૨૯ તેમજ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચે તિ પ્રાયોગ્ય ૩૦ અને જિનનામની સત્તાવાળા નારકો જિનનામ સહિત મનુ૰ પ્રાયોગ્ય ૩૦નો બંધ કરી શકે છે. માટે નરકગતિમાં આ બે જ બંધસ્થાનો હોય છે. ૨૩ આદિ પ્રથમના ૩ બંધસ્થાનો એકે વિક્લે તેમજ અપર્યા૰ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય હોવાથી આ જીવો બાંધતા નથી. વળી ના૨કો દેવ-નક પ્રાયોગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮નું બંધસ્થાન પણ ન હોય, તેમજ ૩૧ અને ૧નું બંધસ્થાન પણ મનુષ્યગતિમાં જ હોવાથી આ છ બંધસ્થાનો અહીં ઘટતાં નથી.
३०
ટી. ૨
પૂર્વે નરકાયુ બાંધ્યા પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી જિનનામ બંધકને નરકમાં ઉત્પન્ન થતાં અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮૯ની સત્તા હોય છે.
ટી. ૩
‘ટો છવાકુ વડવાં, પળ નવ વાર છવાં વયા । નેઞતુ સત્તા, તિ પંચ વારસ પૅડ ।।'ના૨કી આદિને વિશે અનુક્રમે ૨-૬-૮ અને ૪ બંધસ્થાન, ૫-૯-૧૧ અને ૬ ઉદયસ્થાન, ૩-૫-૧૧ અને ૪ સત્તાસ્થાનકો છે.
ટી. ૪
એકે પ્રાયો૦-૪૦, વિક્લે પ્રા૰ ૫૧, દેવ પ્રા૦ ૧૮, અપર્યા૰ તિ પ્રા૰ ૧, અપર્યા૰ મનુ૰ પ્રા૰ ૧, નરક પ્રા૰ ૧, અપ્રાયોગ્ય ૧ કુલ ૧૧૩
બંધભાંગા ન બાંધે
તિર્યંચગતિ માર્ગણાની ટી. ૧ - જુઓ નરકગતિ માર્ગણાની ટી.. ૩ - તિર્યંચગતિના જીવો જિનનામનો બંધ ક૨તાં ન હોવાથી જિનનામ સહિત દેવ પ્રાયોગ્યના ૨૯ના ૮ તેમજ જિનનામ સહિત મનુષ્ય પ્રા૰ ૩૦ના બંધના ૮ અને આહારકક્રિક સહિત દેવ પ્રા૰૩૦ના બંધનો-૧ એમ કુલ-૧૭ અને ૩૧ બંધનો -૧ના બંધનો અપ્રાયોગ્ય-૧ એમ કુલ ૧૯ બંધભાંગા સંભવે નહી.
www.jainelibrary.org