________________
નિમ ના ખાન - ૫ બે સમયની સ્થિતિ શેષ રહે ત્યારે બીજાં. ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજાં. એમ અનુદયાવલિકામા ચરમસમવરૂપ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિસત્તા સુધીનું યથાસંભવ એક..... એમ કુલ આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે.
થીણદ્વિત્રિક વગેરે ૨૨ અને નરકદ્ધિક એમ ૨૪ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાનકે પોતપોતાના ક્ષય વખતે વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ અને નરકદ્વિકના પ્રથમ ગુણસ્થાને ઉદ્વલના અવસરે પણ આવલિકાના સમય પ્રમાણ સર્તકો થાય છે.
અનંતાનુબંધિચતુષ્ક તથા મિથ્યાત્વ એ પાંચના ચોથાથી સાતમા ગુણસ્થાનકે અને સમ્યકત્વમોહનીય તથા મિશ્રમોહનીયના પહેલા ગુણસ્થાનકે વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે.
મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અન્ને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અદ્ભૂકો થાય છે.
સંજ્વલન લોભનું પણ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અન્ને એક અદ્ધક યશ કીર્તિની જેમ થાય છે. તેમ જ સમયાધિક સૂક્ષ્મસંપાયના સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ રૂદ્ધકો આ રીતે થાય છે - ક્ષપિતકમશ જીવને ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપાયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે અન્નત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેનો સમૂહ તે પહેલું સ્પર્ધ્વક, એ જ પ્રમાણે સૂક્ષ્મસંપાયના દ્વિચરમસમયે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મના સ્થાનરૂપ બે સમયની સ્થિતિનું બીજ, ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજાં, ચાર સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું એમ ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ શેષ રહે અને સંજ્વલન લોભના સ્થિતિઘાતાદિ અટકી જાય તે સમયથી આ ગુણસ્થાનકના ચરમસમય સુધીના સંખ્યામાં ભાગના કાળના જેટલાં સમયો છે તેટલાં સમયપ્રમાણ સ્પર્ધકો થાય છે. અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પચ્ચાનુપૂર્વીએ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીનું એક સ્પર્ધક અધિક થાય છે.
પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ૧૬ પ્રવૃતિઓના પણ જે પ્રમાણે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભના સ્પદ્ધકો થાય છે, તે જ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ૧૬ પ્રકૃતિઓના સ્થિતિઘાતાદિ અટકી ગયા બાદ ક્ષીણમોહના શેષ રહેલ સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ
૧૪ - - - - સેમસાયન શરૂબસ જ સ જે તમામ સીટો પોસ્ટં સંપાદ ના સોથી, એક
અધિ કે સદ્ધ થાય છે. માત્ર તાણના 11 : * ----- - ૨ : ---- -- " હાથી ને જ ચરમસમયે અનંત GS , મકાન
ટેકાના -૪ કામદાર,હલ ફાય, એ છે - :::::-: ગામ મિત્ર મેિરો જીવો - . : સુરાન બે સમયની સ્થિતિનું બજા, ત્રાસમવની સ્થિતિ જોયા છે જ્યારે-જું, મા અમસૂની, શિS: એક વાર ચશંખ કેપકીન સુન્નતંડવડ હેડલીયન ળે, ચોદવુંસકવેએન
વેદનાર ઇથોજિત્રામાજિ.રાટ દી જોય સમુથો આ ગુણસ્વીજકાપજ પસંય જિન-પાલન ભJીનાકાળના સુંદર છે લાંબા થા-અનેશરમાતiતનtહેવાય છે. તે પ્રથમ પોત: હર્ષા , તેમાં એક-એક પરમાના ઉદ્ધાશે જ જા. - ... -- - .. .. ભિન્ન રીતે અસરે રે ? સલ્ફના થાય છે અને 19.
59 . ... કપાસ ના . જો કે કેમ ? તે જાક rol : મોહ સ્થાનકના સંખ્યામાં ભાગી ગયા પછી એક સખ્યાત નો નાગ બાકી રહે ત્યારે ૧૬ પ્રકૃતિઆના સ્વાતવાત૮ ૮. .. .
ય સાતમા ભાગનાં સમયના અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પચ્ચાનુપૂર્વાએ સંપૂર્ણસત્તા સુધીનું એડ ફલ ચાતમા ભાગના સમયથી એક અધિક સર્તક થાય છે. માત્ર ક્ષીણમોહના ચરમસમયે નિદ્રાદ્વિકની સ્વરૂપસત્તા ન હોવાથી શેષ ૧૪ પ્રવૃતિઓ કરતાં આ બે પ્રકૃતિઓનું ચરમસમયરૂપ એક સ્પર્ધ્વક ઓછું થાય છે.
હાસ્યષકનું એક અદ્ધક આ પ્રમાણે થાય છે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશ સત્તાવાળો જે જીવ ત્રસના ભવોમાં ઉત્પન્ન થઇ અનેક વાર સમ્યકત્વ અને દેશવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરે, ત્યારબાદ નપુંસકવેદ અને સ્ત્રીવેદની વારંવાર બંધથી તેમજ હાસ્યાદિના દલિકના સંક્રમથી ઘણી પ્રદેશસત્તા કરી મનુષ્યમાં જઇ ચિરકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિનો આરંભ કરે, તે જીવને હાસ્યષકના ચરમસંક્રમ વખતે જે જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન, તેમાંજ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે ચરમસમયે જે અનંત પ્રદેશ સત્કર્મસ્થાનો થાય છે તેઓનો સમૂહ તે એક અદ્ધક, આ રીતે હાસ્યષકનું
For Personal & Private Use Only
- - જોક
-
૧૪ :
..
-
પ
બે
Jain Education International
www.jainelibrary.org