________________
સત્તાપ્રકરણ
૧૧૭
અલ્પતર- ૪, અવસ્થિત - ૫ થાય છે. અવક્તવ્ય તો અહીં પણ નથી. કારણ કે સર્વ મૂલ પ્રકૃતિઓનો અનુદીરક અયોગી કેવલી ગુણસ્થાનકે થઈને ફરીથી ઉદીરક થવાનો અભાવ છે.(યંત્ર નંબર ૧૨ જુઓ)
ઈતિ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત - મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૨ :-)
૬ નો
૫
ના
م
|
ال
LI
૮
ના
કેટ કેટલી પ્રકૃતિનો | ક્યા ઉદીરણા ! ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે
કાલ લામો| ભયસ્કારાદિ | સ્થાનથી આવે |
- : ૩ ભૂયસ્કાર ૧૧મે ગુણoથી પડતાં ૧૦મા ગુણo
પ્રથમ એક સમય ૬ ના ૧૦મે ગુણ થી પડતાં ૬ઠ્ઠા ગુણ આયુo પ્રથમ એક સમય
આવલિકા શેષ રહેલ જીવને ૮ નો | ૭ ના , | પરભવમાં ૧ થી ૪ ગુણo (૩જા વિના) . પ્રથમ એક સમય
- : ૪ અલ્પતર :૭ નો
આયુની અંત્ય આવલિકામાં પ્રથમ સમયે વર્તતો | પ્રથમ એક સમય
(૧ થી ૬ ગુણ૦ (૩જા વિના)) ૮૭ ના | ૭મા ગુણ૦ (વેદનીય-આયુ સિવાય) પ્રથમ એક સમય ક્ષપકશ્રેણિવાળો ૧૦મે ગુ0 અંત્ય
પ્રથમ એક સમય આવલિકાના પ્રથમ સમયે ૨ નો ૫ ના ૧૨મે અંત્ય આવલિકાના પ્રથમ સમયે
પ્રથમ એક સમય - : ૫ અવસ્થિત :| ૮ ના ભૂ૦ પછી ૧ થી ૪ ગુણ રહેલ દેવ - નારકી
આવલિકા ન્યૂન ૩૩ સાગ0 સ્વ-સ્વ ૧ થી ૫ ગુણ રહેલ તિર્ય
આયુની અંત્યે આવલિકા વિના ૧ થી ૬ ગુણ રહેલ મનુષ્ય ૨ ૭ નો | ૭ ના ભૂo ૧ થી ૬ ગુણo રહેલ ચારે ગતિના જીવ ઉ૦ આયુ0ની સમય ન્યૂન અંત્ય અલ્પ૦ પછી (આયુ સિવાય)
આવલિકો ૬ ના ભૂ૦ અલ્પ | ૭ થી ૧૦ ગુo (વેદનીય-આયુ, સિવાય) ઉ૦ ૪ અંતર્મુહૂર્ત
- |ીર |રી T૨ . |
પછી
T
૫ નો
|૫ ના અલ્પ૦ પછી ક્ષપકશ્રેણિમાં ૧૦મે ગુo
ઉપશમશ્રેણિમાં ૧૧મે ગુeo ર ના અલ્પ૦ પછી ૧૩માં ગુણo - (નામ-ગોત્ર)
સમયજૂન અંત્ય આવલિકા ઉ૦ સમય જૂન અંતર્મુ, જ0 ૧સમય ઉ૦ દેશોન પૂર્વકોટિ વર્ષ જ0 - અંતર્મુહૂર્ત
૨
નો
અવક્તવ્ય ઉદીરણા નથી
૬૦ ૮ નો ઉદીરક ૭ન થાય ત્યારે પ્રથમ અલ્પતર થાય. ૭નો ઉદીરક ૬નો ઉદીરક થાય ત્યારે બીજો અલ્પતર થાય. કારણ કે આયુની પર્યત (અન્ય)
આવલિકામાં આયુ વિના ૭નો ઉદીર કે આત્મા અમને જાય તેને વંદનીય વિના ૬ કર્મની ઉદીરણા ઘટી શકે છે. જેનો ઉદીરક પનો ઉદીરક થાય ત્યારે ત્રીજો અલ્પતર થાય. અને પન ઉદીરક ૨ના ઉદીરણા સ્થાને જાય ત્યારે ચોથી અલ્પતર થાય છે. ૫ અવસ્થિત આ પ્રમાણે છે. (૧) ૩૩ સાગર૫મના આયુ વાળા દે કે નારકીઓ પોતાના આયુની શેષ એક આવલિકા ન રહે ત્યાં સુધી આઠે કર્મના ઉદીરક હોય છે, માટે આઠ કર્મની ઉદીરણાનો ઉત્કૃષ્ટ કાલ આવલિકાનૂન ૩૩ સાગરૃપમ છે. વળી તિર્યંચ અને મનુષ્ય પણ સ્વ-સ્વ આયુની અન્ય આવલિકા સિવાય ૮ કર્મની ઉદીરણા કરે છે. (૨) આયુની જ્યારે એક આવલિકા બાકી રહે ત્યારે તે આવલિકામાં સાત કમની ઉદીરણાં હોય છે, માટે ૭ કર્મની ઉદીરણાનો કાલ એક આવલિકા છે. અને તેના કરતાં ઓછો પણ આવી શકે. કારણ કે છેલ્લી આવલિકામાં જ પાછ ૭માં ગુણસ્થાનકે પણ જઈ શકે છે, અને ત્યાં (વદનીય વિના) ૬ કર્મની ઉદી થાય. તેથી ઉત્કૃષ્ટથી ૧ આવલિકા ૭ની ઉદીરણાનો કાળ આવે. (૩) ૮ની ઉદીરણાવાળો મનુષ્ય ૭ થી ૧0 ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય આયુષ્ય વિના ૬ની ઉદીરણા કરે છે. માટે તેન કાલ ૪ અંતર્મુહૂર્ત (૧ મોટુ અંતર્મુહુર્ત) છે. (૪) ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણસ્થાનકની અન્ય આવલિકામાં અને ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણસ્થાનકે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હોય છે, માટે પાંચની ઉદીરણાનો કાલ ઉ૦ - અંતર્મુહૂર્ત, જ-૧ સમય છે. (૫) તથા સયોગી ગુણસ્થાનકનો દેશોન પૂર્વકટિ કાળ હોવાથી અને ત્યાં નામ ગોત્ર બે કર્મની ઉદીરણા થતી હોવાથી બેની ઉદીરણાન કાળ ઉ. દેશના પૂર્વ કોટિ વર્ષ, જ0 -અંતર્મુહૂર્ત છે. આ પ્રમાણે ૫ અવસ્થિતના કાલ સહિત કહ્યાં,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org