SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- મૂલ પ્રકૃતિઓના ૩ ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૧ :-) - -: એક ભૂયસ્કાર ઉદય : કેટલામો ક્યા ભયસ્કારાદિ બંધસ્થાનકેથી ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે કાલ ૮ નો ૭ ના | ૧૧મે થી ૧૦મે ગુણ પડતાં પ્રથમ એક સમય 1 -: બે અલ્પતર ઉદય : ૭ નો ૮ ના ૧૦મે થી ૧૧-૧૨ મે ચઢતાં પ્રથમ એક સમય ૨T ૪ નો ૭ ના પ્રથમ એક સમય | ૧૨મે થી ૧૩મે ગુ0 ચઢતાં -: ત્રણ અવસ્થિત ઉદય - મિથ્યાષ્ટિ અભવ્ય જીવને અનાદિ અનંત T ૮ નો ૧ થી ૧૦ સુધી ભવ્ય જીવને | અનાદિ સાંત ૮ નો | ૮ના ભૂય પછી | ૧૧થી પડેલાને ૧થી૧૦ સાદિ સાંત ઉ૦-દેશોન અર્ધ-પુગલ પરાવર્તન જ0 અંતર્મુહૂર્ત , * ૨T ૭ નો |૭ના અલ્પ૦ પછી| ૧૧-૧૨મે ગુણ ઉ૦-અંતર્મુ, જ0 - ૧ સમય ૩ ૪ નો |૪ના અલ્પ૦ પછી ૧૩-૧૪ મે ગુo ઉ-દેશોન પૂર્વકોટી વર્ષ જ0 - અંતર્મુ અવક્તવ્ય નથી (-: અથ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનકોમાં ભૂયસ્કૃારાદિનું સ્વરૂપ :-) મૂલ પ્રકૃતીઓના ઉદીરણાસ્થાનકો “પાંચ છે. તે આ પ્રમાણે કહે છે. ૮,૭,૬,૫ અને ૨ છે. ત્રણ ભૂયસ્કાર :- અહીં૩ ભૂયસ્કાર આ પ્રમાણે કહે છે. (૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૫ કર્મનો ઉદીરક થઈને પડતાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે આવીને ૬ કર્મનો ઉદીરક થાય છે. (તે પહેલો ભૂયસ્કાર). (૨) ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આવે અને તે વખતે આયુષ્યની આવલિકા બાકી રહે ત્યારે ૭ કર્મનો ઉદીરક થાય છે. (તે બીજો ભૂયસ્કાર). (૩) ત્યાર પછી પરભવમાં ૮ કર્મનો ઉદીરક થાય છે. (ત ત્રીજો ભૂયસ્કાર) અથવા ૭ મે ગુણસ્થાનકે ૬ની ઉદીરણા કરનારો આવલિકાથી વધારે આયુષ્યવાળો ૬ટે ગુણસ્થાનકે આવતાં ૮ની ઉદીરણા કરે છે. (એ ૩જો ભૂયસ્કાર), બે કર્મનો ઉદીરક ક્ષીણમોહ અને સયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે. આ બન્ને ગુણસ્થાનકેથી પડતો નથી, તેથી તે અપેક્ષાએ ભૂયસ્કાર પ્રાપ્ત ન થાય. એ પ્રમાણે ત્રણ જ ભૂયસ્કાર કહ્યાં છે. ૫૯ અહીં જ્યાં સુધી આયુષ્યની અંય આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી ૧થી૬ ગુણસ્થાનક સુધી૮ કર્મની ઉદીરણા હોય છે. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે જ આત્મા ૩જે ગુણસ્થાનકેથી ૧લા કે ૪થા ગુણસ્થાનકે જતો હોવાથી, ત્યાં ૩જે ગુણસ્થાનકે ૮ કર્મની જ ઉદીરણા હોય છે. તે સિવાયના ૧થી૬ સુધીના પાંચ ગુણસ્થાનકમાં આયુષ્યની છેલ્લી આવલિકામાં આયુટ વિના ૭ કર્મની ઉદીરણા હોય છે, ૭માથી ૧૦મા ગુણસ્થાનક સુધી વેદનીય અને આયુ વિના ૬ કર્મની ઉદીરણા થાય છે. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાનકે મોહનીય વિના ૫ કર્મની ઉદીરણા હોય છે. અને ૧૩મા ગુણસ્થાનકે નામ-ગોત્ર એ બે જ કર્મની ઉદીરણા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy