________________
સત્તાપ્રકરણ
૧૧૫
(૪) અવક્તવ્ય બંધ :- “સર્વ મૂલપ્રકૃતિઓના અબંધક અયોગી કેવલીને ફરી પણ બંધકપણાનો અભાવ હોવાથી મૂલપ્રકૃતિઓનો અવક્તવ્ય બંધ સંભવે નહીં. યંત્ર નંબર ૧૦ જુઓ)
ઈતિ મૂલ પ્રકૃતિઓના બંધસ્થાનકોમાં ભૂયકારાદિનું સ્વરૂપ સમાપ્ત
-: અથ મૂલ પ્રકૃતિઓના ત્રણ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :
મૂલ પ્રકૃતિઓના ઉદયસ્થાનકો ત્રણ છે :- ૮,૭ અને ૪ છે. ત્યાં ૮નો ઉદય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીયના ઉદય વિના કો ઉદય ઉપશાંત અથવા સીણોહ ગુણસ્થાનકે હોય છે. ઘાતિકર્મ સિવાયના ૪(અધ્યાતિ) નાં
હૃદય સોંગી કેવલી અને અોગી કેવલીને હોય છે.
એક ભૂયસ્કાર ઃ- અહીં એક જ ભૂયસ્કાર છે. ઉપશાંતોહ ગુશસ્થાનકે સાતનો વૈદક થઈને પડતાં ૧૦ના ૧લા સમયે ૮નો વેદક થતાં ભૂયસ્કાર થાય છે. પરંતુ ૪નો વેદક થઇને ૭ કે ૮ કર્મનો વેદક થતો નથી. કારણ કે ૪ નો વેદક સયોગી અવસ્થામાં થાય છે અને ત્યાંથી પડવાનો અભાવ છે. તેથી અહીં એક જ ભૂયસ્કાર છે.
૫૭.
અલ્પતર બે છે, “અવસ્થિત ત્રણ છે, અવક્તવ્ય નથી કારણ કે સર્વકર્મનો અર્વેદક સિદ્ધના જીવને હોય છે, તેને ફરી કોઈપણ કર્મનું વૈદકપણું સંભવ નહી.(યંત્ર નંબર ૧૧જુઓ)
ક્યા
કેટ કયા લામો બંધસ્થાને / બંધસ્થાનથી
૬ના
૧ ના
૭ ના
૮ ના
| જે જી
૫૬
૧
૫૭
૫૮
૧
૨
× |
૩
૧
૭ ના
૬ના
૧ ના
૮ નો
૭ નો
૬ નો
૧નો
ઈતિ મૂલ પ્રકૃતિઓના ત્રણ ઉદયસ્થાનોમાં ભૂચકારાદિનું સ્વરૂપ સમાપ્ત મૂલ પ્રકૃતિઓના ૪ બંધસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૦
૬ના
૭ના
૮ ના
૭ ના
૬ના
Jain Education International
ક્યા જીવને ક્યા ગુણ
૧૧૨ થી પડતાં ૧૦મે ગુણાસ્થાનકે
૧૦મે થી પડતાં ૯મા ગુણસ્થાનકે
૩ જા સિવાય ૧ થી ૬ ગુશસ્થાનકે આયુષ્ય સહિત ૩૮૦૮૩ ૩ અત્યંતર બંધ ____&_
૧ થી ૬ ગુણ૰ આયુષ્ય સિવાય
- મા કાહ થી ૧૦મે ગુશસ્થાનકે ચત્તા
૧૦ મા ગુરા૦ થી ૧૧મે કે ૧૨મે ચઢતાં ૪. અવસ્થિત બંધ
૬ના ભૂય૦ તથા અલ્પ૰પછી ૧ના અલ્પ પછી
૭ના ભૂય૦ તથા | ૧ થી ૯ ગુણસ્થાનક આયુષ્ય સિવાય અલ્પ૰પછી
૮ના ભૂય૰પંછી ૩જા સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્ય બંધકાળે ૪૦ સમય ન્યૂન અંતર્મુહૂર્ત (આયુબંધ કાળ જેટલું)
૧૦મા ગુણસ્થાનકે ૯મેથી ચઢતાં અને ૧૧મે થી પડતાં બીજા સમયથી
મૈ, ૧૨મે અને હર્ષ ગુણસ્થાનકે
અવક્તવ્યબંધ નથી
પ્રથમ ૧ સમય
પ્રથમ ૧ સમય
પ્રથમ ૧ સમય
પ્રથમ ૧ સમય
પ્રથમ ૧ સમય
પ્રથમ ૧ સમય
કાલ
પંચસંગ્રહ પાંચમાદ્વારની ગાથા - ૧૩માં કહ્યું છે. ‘‘અબંધો ન સંધર્ફે દ વત્તનો ગગો નત્યિ’- અર્થ સર્વ મૂલપ્રકૃતિઓ અબંધક થઇને તેઓને ફરી બાંધતો નથી, તેથી અહીં અવક્તવ્ય બંધ ઘટતો નથી.
For Personal & Private Use Only
19 અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટિના ત્રીજાભાગે અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ ૪૦ અંતર્મુહ
ઉ∞ સમય ન્યૂન અંતર્મુહૂર્ત જ ૧સમય
ઉ૰ દેશોન પૂર્વકોટી વર્ષ જ૰ ૧સમય
૭નો અલ્પત૨ ૧૦મા ગુણ૦ ૮ના ઉદયથી ૧૧કે ૧૨મે ગુગ઼સ્થાનકે ૭નો અલ્પતરોદય હોય છે. અને ૪નો અલ્પત૨ ૧૨મે ગુણ૦ ૭ના ઉદયથી ૧૩મે ગુજરાસ્થાનકે જો આપ તદય હોય છે.
ત્રણે ઉદયસ્થાનો અમુક કાળ સુધી ઉદયમાં હોય છે. તેમાં ૮નો ઉદય અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત અને ૧૧મેથી પડેલાને સાદિ સાંત ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી હોય છે. ૭નો ઉદય ઉ૰ થી અંતર્મુહૂર્ત અને જ૦ થી ૧ સમય સુધી જ હોય છે. અને ૪નો ઉદય ઉ૰ થી દેશોન પૂર્વકોટિ વર્ષ અને જઘ૰ થી અંતર્મુહૂર્ત સુધી જ હોય છે.
www.jainelibrary.org