SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર કર્મપ્રકૃતિ ભાગ-૩ ઉદય કુલ ૩૦. ૩૧ | વિકo ૨૫ એકo R કેટલાં | પ્રાયોગ્ય બંધ બંધ ક્યા ઉદય સત્તા સત્તાસ્થાનકો સ્થાન જીવના? ભાંગા સ્થાન ભાંગા ? સ્થાન અબંધ નો સંવેધ - ઉદયભાંગા - ૭૩ સત્તાસ્થાન :- ૮ ૩૦ |૨-૩જા સંઘયણના ૪૮X I૪/૨ | ૯૨-૮૮-૯૩-૮૯ ૧૯૨૯ ૩૦ | ૧લા સંઘયણના | ૨૩૪ ૯૩-૯૨-૮૯-૮૮-૭૯-૭૫ || ૧લું સંઘયણ શુભ ૧X ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ તીર્થ, કેવલી | - ૧૪ ૮૦-૭૬ ૩૪૦ (૨૪૪) તિચિ પ્રાયોગ્ય ૬૮ બંધમાંગાને સંવેધ - ઉદયભાંગા ૩૫૯૮ એકત્રિય | ૨૩ | ૪ રિપથી મનોયોગ આદિ મનો] ૨૫ ૯૨-૮૮-૮૬-૮૦ ૪(૨)] ૧૪૦૦૦ ૨૫ ૧૬ ૩૧=૬] માર્ગણાના જીવો | ૩૫૪૪ યોગ માર્ગણા [ ૨૯ | ૨૪ T૩૦ | વિક્લેo | ૧૨X T૪ |. ૯૨-૮૮-૮૬-૮૦ ૪૮ પ્રમાણે ૨૪ | વિક્લે ૧૨X T૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૩૫૬૮ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૦૯૬ કથા | તિર્યંચ પ્રાયોગ્ય :- ૨૪ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૩૫૮૪ બાદર પર્યા ૨૫ થી. ૬૮ બંધભાંગા ૩૫૬૮ ૪િ(૨) | ૩૧૬) ના જીવો ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૦૯૬ # # | ૨૬ | ૧૬ T ૨૯ | દેવ cx ૯૨-૮૮ ૧૬ | ૩૦ | દેવ | | ૮૪ 1 ૨ | ૯૨-૮૮ ૧૭ ની કુલ | ૨ | ૨૪ | ૬ || ૩૫૮૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ તિર્ધચ પ્રાયોગ્ય ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ - ઉદયભગ - ૩૫૮૫ ૨૫ થી ૨૪ બંધભાંગા પંચે તિર્યંચી ૨૯ | ૪૬૦૮ ૩૫૮૪ ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ ૩૧૬ ના જીવો | | ૩૦ | ૪૬૦૮ ] ૨૯ | નારકી [ ૧૮ ] ૨ | ૯૨-૮૮ કુલ | ૨ | ૯૨૧૬ | ૬ | ૩૫૮૫ | ૪' , ૯૨-૮૮-૮૬-૮૦ T ] ૧૪૧૩૦ અપયlo | ૫ | I૫ થી તિo પ્રા૬૮ ] ૩૫૬૮ ૯૨-૮૮-૮૬-૮૦ મનુ0 ૩૧=૬ બંધભાંગાના તિo મા ૬૮ બંધભાંગા પ્રમાણે ૧૦૯૬ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધે ૪૯૦૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા - ૩૫૮ મનુષ્ય | ૨૯ ૨૫ થી ૨૪ બંધભાંગા ૩૫૮૪ ૪િ(૨)] . ૯૨-૮૮-૮૬-૮૦ ૧૪૧૨૮ |૩૧૦૬] નાં જીવો | નારકી | ૧X T૩ | ૯૨-૮૯-૮૮ | ૩. કુલ | ૧ | ૪૬૦૮ | ૬ | ૩૫૮૫ [ 5 ] ૯૨-૮૯-૮૮ ૧૪૧૩૧ ટી, ૭ અબંધમાં ૨૦-૨૧-૨૬-૨૭ ના ઉદયસ્થાન કેવલી સમુદ્ધાતના છે. અને ત્યારે દારિક મિશ્ર અને કાર્યકાયયોગનો જ વ્યાપાર હોય છે પણ મનોયોગ કે વચનયોગ હોય નહીં. તથા યોગનિરોધ વખતના ૨૮-૨૯-૩૦ના ઉદયસ્થાનમાં સ્વર-ઉચ્છવાસની નિરોધ હોવાથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત હોવા છતાં પણ મનયોગ ન હોય અને ૮-૯ના ઉદયસ્થાનો અર્વાગીના છે. તેથી ત્યાં પણ મનોયોગ ન હોય માટે અબંધના કુલ ૧૧૦ ઉદયભાંગામાંથી ૩૦ના ઉદયના-૭૨ અને ૩૧ના ઉદયનો ૧= ૭૩ ઉદયભાંગા જ સંભવે. જો પ્રથમ સંઘયણવાળાને જ જિનનામોં બંધ પાનીએ તો ૩૦ના ઉદયના બીજા ત્રીજા સંધયણના ૪૮ ભાંગે ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય. વચનયોગ માર્ગણાની ટી, ૧:- મનોયોગ માર્ગણામાં ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૪૪ + ૨૪ (વિક્લન્દ્રિયના ૩૦ અને ૩૧ ઉદયના ૧૨ + ૧૨) = ૩૫૬૮ ઉદયભાંગા સંભવે. ટી.૨ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે સંવં જાણવો. પરંતુ વિશેષ એટલે કે દેવના ૧૬ ઉદયભાંગે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. તેથી કુલ ૩૫૮૪ ઉદયભાંગ સંભવે, ટી. ૩ ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૮૪ + ૧નારકીન એમ કુલ ૩૫૮૫ ઉદયભાંગા સંભવે, ટી. ૪ ૨૪ બંધભાંગાના સંર્વધમાં જણાવેલ ૩૫૮૪ +૧નારકીન = ૩૫૮૫ ઉદયભાંગા. અહીં નારકીને ૯૨-૮૯-૮૮ એ ૩ સત્તાસ્થાન સંભવે. ૪(૨) ૪૬૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy