SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ ૧૬૧ સત્તામાં | | બંધ સત્તા | ઉદય ૮-૧થી૧૦ ૭-૧૧-૧રમે | ૧ શાનાવરણીયની |૮-૧થી૭ (૩જા | ૧થી૧૨ સિવાય) ૭-૧થી ૬-૧૦મે ૧-૧૧-૧૨મે ઉદીરણા | ૮-૧થી૬ (આયુષ્યની ચરમાવલિકા |૮ - ૧થી૧૧ વિના) T૭ - ૧૨મે ૭-૧થી૬ (૧આવ૦)(આયુષ્યની ચરમાવલિકા વખતે) ૬-૭થી૧૦, ૧૦મે છેલ્લી આવલિકા વિના પ-૧૦મે છેલ્લી આવ૦ ૧૧-૧૨મે છેલ્લી આવ૦ વિના ૨-૧રમે છેલ્લી આવલિકા -૧ ની વ ૨ ણી ય પ્રમાણે ૮-૧થી૧૦ ૭-૧૧-૧૨મે ૪-૧૩-૧૪ જ્ઞાનાવરણીય પ્રમાણે પરંતુ ૨-૧૨મે છેલ્લી આવ૦ ૧૩મે ૮- ૧થી૧૧ ૭ - ૧૨મે ૪ - ૧૩-૧૪મે |૮ - ૧થી૧૧ ૨ દર્શનાવરણીયની ) જ્ઞા T૧થી૧૨ જ્ઞાનાવરણીય વેદનીયની ૧થી૧૪ પ્રમાણે પરંતુ ૧-૧૧-૧૨-૧૩ ૪ મોહનીયની જ્ઞાનાવરણીય | ૧થી૧૧ પ્રમાણે પરંતુ ૧- ૧૧ ૫ આયુષ્ય ૧થી૧૪ | વે દ દ નામની” | વે દ ૭ ગોત્રની " | વે દ ૮ અંતરાય ૧થી૧૨ | જ્ઞા ૮- ૧થી૧૦ ૭ - ૧૧ ની ની ની ૮-૭-૬ જ્ઞાનાવરણીય પ્રમાણે ૫- ૧૦મે છેલ્લી આવલિકા ૧૧મે ય ક ય ક ય ક વ ૨ ણી ર્મ ર્મ પ્રમાણે પ્રમાણે પ્રમાણે પ્રમાણે _ ન ય ટીપ્પણ:૧ ઉપરના યંત્રમાં બંધના ખાનામાં જ્યાં ૮નો બંધ ૧થી ૩જા સિવાય લખ્યું છે. ત્યાં જ્યારે આયુ ના બંધકાલે જાણવો, બાકીના કાલે ૭નો બંધ જાણવ, તેવી રીતે ૭નો બંધ પણ આયુષ્યબંધના સિવાયના કાળમાં જાણ. (-: અથ આયુષ્યકર્મના ૨૮ ભાંગા :-) “આયુષ્યના બંધ -ઉદય-સત્તાનો સંવેધ :- કહે છે. ત્યાં તિર્યો અને મનુષ્યો સર્વત્ર - ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તેઓને ચારે આયુના બંધનો સંભવ છે. દેવો અને નારકો તિર્યંચ - મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી તેઓને બે જ આયુનો બંધ હોય છે. તેથી તિર્યંચ- મનુષ્યગતિના ૯-૯ અને દેવ અને નારકોના ૫-૫ ભાંગા સંભવે છે. તેથી સર્વસંખ્યા મળીને ૨૮ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે...... નરકાયુના ૫ ભાંગા :- (૧) આયુષ્ય બંધ પૂર્વે - નારકીઓને પરભવના આયુનો બંધ થતાં પહેલા નરકાયુનો ઉદય અને નરકાયુની સત્તા આ વિકલ્પ હોય છે, અને આ વિકલ્પ પ્રથમના ૪ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. કારણ કે બાકીના ગુણસ્થાનકો નારકોને હોતાં નથી. બંધકાલે :- (૨)- પરભવના આયુનો બંધ કરતાં હોય ત્યારે તિર્યંચાયુનો બંધ, નરકાયુનો ઉદય અને નરક-તિર્યંચાયુની સત્તા હોય છે. આ વિકલ્પ મિથ્યાદષ્ટિ અથવા સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. (કારણ કે તિર્યંચાયુનો બંધ પ્રથમ બે ગુણસ્થાનકે થાય છે.) (૩) - અથવા મનુષ્પાયુનો બંધ, નરકાયુનો ઉદય અને મનુષ્ય - નરકાયુની સત્તા હોય છે. આ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ સાસ્વાદન અથવા અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે. (કારણ કે ૩જે આયુનો બંધ થતો નથી.) (૪) હવે આયુનો બંધ સંપૂર્ણ થઇ રહ્યા પછી - નરકાયુનો ઉદય તિર્યંચ -નરકાની સત્તા, આ વિકલ્પ ૧થી૪ १०८ अब्बंधे इगि संतं दो दो बदाउ बज्झमाणामं । चउसुवि एक्कस्सुदओ पण नव नव पंच इइ भयो ।। ९ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy