SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ ૨૫૩ પ્રકૃતિ પદ ગુણ નક પદ સંખ્યા ઉદયસ્થાન પ્રકૃતિના નામ ઉદય ચોવીશી) ૪ ૨૪૩| ઉદય ભાંગા ચોવીશી) ભાંગા ૪ ૧ કષાય, ૨ યુગલ, ૧ વેદ. ૪ + ભય, ૪ + જુગુપ્સા ૨૪ ૪૮. ૪ | ૯૬ ૧૦ | ૨૪૦ ૬ | ૧૪૪ ૬ [૪+ ભય, જુગુપ્તા ૨૪ - 1 ૪૮૦ ૨૪ ૧ કષાય, ૧ વેદ. | કષાય I | ૧ I ૧૦ | ૧ |૧ કષાય કુલ પ૨ | ૧૨૬૫ | ૩૫ર |૮૪૭૭ ટી. ૧. અભવ્યને અનંતાનુબંધિ વગરના વિકલ્પો ન હોવાથી ૭નું ઉદયસ્થાન, અને ૮ના ઉદયસ્થાનના ૨ વિકલ્પો, ૯ના ઉદયસ્થાનનો ૧ વિકલ્પ, એમ કુલ ૪ ઉદયચોવીશી, અને તે હિસાબે ૯૬ ઉદયભંગ, ૩૨ પદચોવીશી તથા ૭૬૮ પદભંગ ન સંભવે. તેથી અભવ્યને કુલ ૪ ઉદય ચોવીશી, ૯૬ ઉદયભંગ, ૩૬ પદ ચોવીશી, ૮૬૪ પદભંગ આવે તે આ પ્રમાણે....... અભવ્યને ૧૯૨ | કષાય-૪, યુગલ-૨, વેદ-૧, મિથ્યાત્વમોહનીય. ૮+ ભય, ૮ + જુગુપ્સા, જ ૪૩૨ ૧૦ |૮ + ભય-જુગુણા. ૨૪ ૧૦ | ૨૪૦ ૩૯ ૮૬૪ છે. ગુણસ્થાનકની અવિવક્ષાથી એટલે કે સામાન્યથી ઉદયભંગ વગેરે ગણીએ તો ૭માં અને ૮મા ગુણસ્થાનકની ઉદય ચોવીસી વગેરે ૬ઠ્ઠા ગુણસ્થાનકમાં સમાઇ જાય. તથા તેવી જ રીતે ૧૦મા ગુણસ્થાનકના ૧ ઉદયભંગ અને ૧ પદભંગ ૯મા ગુણસ્થાનકમાં સમાઇ જાય છે... માટે સામાન્યથી નીચે પ્રમાણે સર્વ વસ્તુઓ આવે. ઉદય ચોવીસી | ૪૦ | ઉદય ભંગ | પદ ચોવીસી | ૯૭૬ | ૨૮૮ | પદભંગ ૬૯૪૦ જેટલાં ઉદયના વિકલ્પો છે.તે ઉદીરણામાં પણ જાણવાં... દરેક ભાગાનો કાળ જઘન્ય -૧ સમય, ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત. તેમાં મિથ્યાદષ્ટિ આદિને વિષે ૮ આદિ ચોવીસીને યથાયોગ્ય ઉપયોગ વડે ગુણવા. તે આ પ્રમાણે... મિથ્યાદષ્ટિને-૮, સાસ્વાદને-૪, મિશ્રે-૪, સર્વમલીને ૧૬ ચોવીસીકે-૫ ઉપયોગ વડે ગુણવાથી ૮૦ ચોવીસીઓ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિને-૮, દેશવિરતને-૮, સર્વમલીને ૧૬ ચોવીસી થાય છે, તેને ૬ ઉપયોગ વડે ગુણવાથી ૯૬ ચોવીસીમો થાય છે. પ્રમત્તને-૮, અપ્રમત્તને-૮ અપૂર્વકરણ-૪, સર્વમલીને ૨૦ ચોવીસી થાય તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૪૦ ચોવીસીઓ થાય છે. તેથી (૮૦ +૯૬+ ૧૪૦) સર્વ મલીને ૩૧૬ ચોવીસીઓ થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૭૫૮૪ ભાંગા થાય છે. તથા રના ઉદયે - ૧૨ ભાગ ૧ના ઉદયે ૫ ભાંગા, સર્વમલીને ૧૭ ભાંગા તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૧૯ ભાંગા થાય છે. તેને પૂર્વની રાશી (૭૫૮૪) માં ઉમેરવાથી ૭૭૦૩ ભાંગા થાય છે.' ૩૪૭ ગાથા - ૧૧૭ “ગાગસ્ત ગોનિક અને સંસ્થાના સોનિ સુરો ૧૧૭ ” ૩૪૮ ગાથા - ૧૧૮ “વવાનુયોગેનું સાસરસવા તિકરા ' Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy