________________
સત્તાપ્રકરણ
૨૫૩
પ્રકૃતિ
પદ
ગુણ નક
પદ
સંખ્યા
ઉદયસ્થાન પ્રકૃતિના નામ
ઉદય ચોવીશી) ૪ ૨૪૩|
ઉદય ભાંગા
ચોવીશી) ભાંગા
૪
૧ કષાય, ૨ યુગલ, ૧ વેદ. ૪ + ભય, ૪ + જુગુપ્સા
૨૪ ૪૮.
૪ | ૯૬ ૧૦ | ૨૪૦ ૬ | ૧૪૪
૬
[૪+ ભય, જુગુપ્તા
૨૪
- 1 ૪૮૦
૨૪
૧ કષાય, ૧ વેદ. | કષાય
I
| ૧
I
૧૦ |
૧
|૧ કષાય
કુલ
પ૨ | ૧૨૬૫ | ૩૫ર |૮૪૭૭
ટી. ૧. અભવ્યને અનંતાનુબંધિ વગરના વિકલ્પો ન હોવાથી ૭નું ઉદયસ્થાન, અને ૮ના ઉદયસ્થાનના ૨ વિકલ્પો, ૯ના ઉદયસ્થાનનો ૧ વિકલ્પ, એમ
કુલ ૪ ઉદયચોવીશી, અને તે હિસાબે ૯૬ ઉદયભંગ, ૩૨ પદચોવીશી તથા ૭૬૮ પદભંગ ન સંભવે. તેથી અભવ્યને કુલ ૪ ઉદય ચોવીશી, ૯૬ ઉદયભંગ, ૩૬ પદ ચોવીશી, ૮૬૪ પદભંગ આવે તે આ પ્રમાણે.......
અભવ્યને
૧૯૨
| કષાય-૪, યુગલ-૨, વેદ-૧, મિથ્યાત્વમોહનીય. ૮+ ભય, ૮ + જુગુપ્સા,
જ
૪૩૨
૧૦ |૮ + ભય-જુગુણા.
૨૪
૧૦ | ૨૪૦
૩૯
૮૬૪ છે.
ગુણસ્થાનકની અવિવક્ષાથી એટલે કે સામાન્યથી ઉદયભંગ વગેરે ગણીએ તો ૭માં અને ૮મા ગુણસ્થાનકની ઉદય ચોવીસી વગેરે ૬ઠ્ઠા ગુણસ્થાનકમાં સમાઇ જાય. તથા તેવી જ રીતે ૧૦મા ગુણસ્થાનકના ૧ ઉદયભંગ અને ૧ પદભંગ ૯મા ગુણસ્થાનકમાં સમાઇ જાય છે... માટે સામાન્યથી નીચે પ્રમાણે સર્વ વસ્તુઓ આવે.
ઉદય ચોવીસી |
૪૦ |
ઉદય ભંગ | પદ ચોવીસી | ૯૭૬ | ૨૮૮ |
પદભંગ ૬૯૪૦
જેટલાં ઉદયના વિકલ્પો છે.તે ઉદીરણામાં પણ જાણવાં... દરેક ભાગાનો કાળ જઘન્ય -૧ સમય, ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્ત.
તેમાં મિથ્યાદષ્ટિ આદિને વિષે ૮ આદિ ચોવીસીને યથાયોગ્ય ઉપયોગ વડે ગુણવા. તે આ પ્રમાણે... મિથ્યાદષ્ટિને-૮, સાસ્વાદને-૪, મિશ્રે-૪, સર્વમલીને ૧૬ ચોવીસીકે-૫ ઉપયોગ વડે ગુણવાથી ૮૦ ચોવીસીઓ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિને-૮, દેશવિરતને-૮, સર્વમલીને ૧૬ ચોવીસી થાય છે, તેને ૬ ઉપયોગ વડે ગુણવાથી ૯૬ ચોવીસીમો થાય છે. પ્રમત્તને-૮, અપ્રમત્તને-૮ અપૂર્વકરણ-૪, સર્વમલીને ૨૦ ચોવીસી થાય તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૪૦ ચોવીસીઓ થાય છે. તેથી (૮૦ +૯૬+ ૧૪૦) સર્વ મલીને ૩૧૬ ચોવીસીઓ થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૭૫૮૪ ભાંગા થાય છે. તથા રના ઉદયે - ૧૨ ભાગ ૧ના ઉદયે ૫ ભાંગા, સર્વમલીને ૧૭ ભાંગા તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૧૧૯ ભાંગા થાય છે. તેને પૂર્વની રાશી (૭૫૮૪) માં ઉમેરવાથી ૭૭૦૩ ભાંગા થાય છે.'
૩૪૭ ગાથા - ૧૧૭ “ગાગસ્ત ગોનિક અને સંસ્થાના સોનિ સુરો ૧૧૭ ” ૩૪૮ ગાથા - ૧૧૮ “વવાનુયોગેનું સાસરસવા તિકરા '
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org