________________
સત્તાપ્રકરણ
૧૭૯
મતાન્તર :- અહીં કેટલાક આચાર્ય મહારાજ ૪ના બંધકાલે' પણ શરૂઆતના કાલમાં વેદનો ઉદય ઇચ્છે (માને) છે, તેથી તેમના મતે ૪ના બંધકાલમાં પણ બેના ઉદયે ૧૨ ભાંગા થાય છે. અને તે બંધના ભેદે ભિન્ન છે, તેથી જુદા ગણેલા છે, તેને (પૂર્વના ૯૮૩માં) ઉમેરવાથી ૯૯૫ ઉદય વિકલ્પો થાય છે. જો કે બંધના ભેદે ભાંગાનો ભેદ ન વિવલીએ તો પના બંધે અને ૪ના બંધે જે બેના ઉદયે થતા ભાંગાઓ એક સ્વરૂપવાળા જ છે, તેથી ૧૨ જ ભાંગા થાય છે. અને જે એક એકના ઉદયે ૪ જ “ભાંગા થાય તેથી ૧૬ જ ભાંગા થાય છે, અને તે ભાંગીને પૂર્વ કહેલ ૯૬૦ ઉદય ભાંગામાં ઉમેરવાથી ૯૭૬ ઉદય વિકલ્પો (ભાંગા) થાય છે.*(યંત્ર નંબર - ૩૫ જુઓ)
| ઇતિ પાંચ આદિ બંધસ્થાનકોમાં ઉદયના ભાંગા સમાપ્ત પૂર્વ કહેલ ચોવીશીઓ કયા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય ? યંત્ર નંબર-૩૪
ઉદય
સ્થાનકો
મિથ્યાત્વે
અવિરતિ સમ્ય૦
દેશવિરતે
પ્રમત્તે
ચોવૈીશી
| | | સાસ્વાદને
* | કુલ ભાંગા
૧૦ના
૯ના
૧૪૪
|
૮ના
૨૬૪
|
= | | | |-|-|- || મિશ્ર
|
૭ના
૨૪૦
او مرا به ابها هیاه| هام
|
|
ના
2 |જ 16 કે
૧૬૮
|
|
પના
_|
_
|
|
૪ના
૨૪
|
જ |
(
૮
)
૪૦ . ૯૬૦ નોંધ :- અપ્રમત્ત - અપૂર્વકરણ ગુણસ્થાનકની ચોવીશી પ્રમત્તની અંદર આવે છે. તેથી જુદી બતાવી નથી. " ((બંધકાલે) ઉદયના ભાંગાનું યંત્ર નંબર :- ૩૫)
બંધે
ઉદય પ્રવૃતિઓ સંજ્વલન | વેદ
(અચમતે)
|
|
ભાંગાની ઉત્પત્તિ કેવી રીતે
ભાંગા કષાય - ૪ X વેદ - ૩ = સંજ્વલન - ૪ (૦-૪ X વેo - ૩ = ૧૨ અન્યમતે) |૪ (૧૨ અન્યમતે)
સંજ્વલન -માન-માઠ - લો૦ થી સંજ્વલન માયા - લોભથી
સંજવલન લોભથી સંજ્વલન લોભથી
૨૩ +૯૬૦ પૂર્વના ભાંગા = ૯૮૩ |
|
|
|
|
૧૪૪ “વાસંઘ વારસ, સુવા ગાન તેરિ પૂરિ | વંgrખેળોવું, વૂળતહસનુયા” | ૨૬ / ૧૪૫ અબંધકને થતો સંજ્વલન લોભનો ઉદયન એક ભાગ પણ સ્વરૂપે ભિન્ન નહીં હોવાથી જુદો ગણ્ય નથી માટે ૪ જ ભાંગા કહ્યા છે. ૧૪૬ “વારસ સુafe મં ૨૩રો સંપરk સેના તેવિ મં નવસવછાવત્તા વં'' || ૨૦ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org