SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનક ઉદય સ્થાનકો સમ્યક્ત્વ મોહનીય અનં૦-૪ 2-0K સં૦-૪ વેદ-૩ ભય ofe% ચોવીશી ભાંગ કયા જીવો ? | | અપ્ર૦-૪ | દેશવિરતિ પ ૦ To| | | | ૧ | ૨ | O | ૦ ૧ | ૨૪ ઓપન શાહ સમ્યo | | | | | | | ૦ | o | સયોપશમ સમ્યગદષ્ટિ | | | | | | | | | | ૮ | - | ૨૪ ઓપ૦ - ક્ષા, સમ્યo | | || ૧ | ૧ | ૨ | ૧ | T૧ | ૨૪ ૨૪ લિયોપશમ સમ્યગદષ્ટિ | ૦ [ પ્રમત્ત ૦ | ૦ | ૦ | ૧ | ૧ | ૨ | ૯ | ૦ | ૧૦ | ૦ | ૦ | 0 | ૧ | ૧ | ૨ | ૧ ૦ | | 0 | | ૨૪ ૫૦- સાવ સમ્યo ૧ | ૨૪ ૨૪ ૨૪ | ૨૪ ક્ષિયોપશમ સમ્યગદષ્ટિ ૧ | ૨૪ ૨૪ | | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૧ | ૦ ها می | | می | | o | o | میر می ૨૪ પિ - માહ સમ્ય૦ ૨૪ ક્ષિયોપશમ સમ્યગદષ્ટિ ફૂલ ૧૯૨ અપ્રમત્ત | | ઓપ૦ ” મા સમ્ય ઓપ - પ્રમત્ત ગુણસ્થાનકની જેમ જ ૮ અપૂર્વકરણ ૪ ૦ | ૦ | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૯ | ૦ ૧ | ૨૪ ૫ ૧૦ | ૦ | 0 | 0 | ૧ | ૧ | ૨ | ૧ | ૦ 1 ૧ | ૨૮ _| \ | | ૦ | ૦ | 0 | ૧ | ૧ | ૨ | 0 | |૧ ૨૪ . | o o | o | અહીં અપ્રમત્ત - અપૂર્વકરણની ચોવીશી જુદી ગણવી નહીં પ્રમત્તની અંદર જ આવે છે. આગળ ચોવીશી જુદી પ્રાપ્ત થશે નહીં. દરેક ભાગાનો ઉત્કૃષ્ટ કાલ - અંતર્મુહૂર્ત અને જઘન્યથી ૧ સમય જાણવો. અહીં પાંચ આદિ બંધસ્થાનકોમાં જો કે સંજ્વલનના ઉદય આશ્રયી કોઇ વિશેષ નથી, (કેમ કે ઉદયમાં તેની તે પ્રકૃતિ હોય છે,) તો પણ બંધસ્થાનકની અપેક્ષાએ ભેદ હોવાથી ભાંગા જુદા ગયા છે. પ્રમત્ત - અપ્રમત્ત - અપૂર્વકરણે તો બંધસ્થાનકની અપેક્ષાએ પણ કોઇ ભેદ નથી, કેમ કે તે સર્વ નવનો બંધ કરે છે (ઉદયમાં પણ કોઇ ભેદ નથી, તેથી તેઓના ભાંગા જુદા ગણ્યા નથી. તથા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે અબંધકને એક (સંજ્વલન લોભ)નો ઉદય હોય છે. (તેનો એક ભાંગ થાય છે.) સર્વ મળીને આ ઉદયના વિલ્પો ૨૩ થાય છે, તે પૂર્વ કહેલા ઉદયના વિકલ્પોમાં (૯૬૦માં) ઉમેરવાથી ૯૮૩ ભાંગા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy