________________
સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧
૪૩૧
૨૭ ]
જE FIX |
ર
الم | لما لم [
نه
N: 1:ઃિ
|| 8
ته نها به [
لما لم [
لما لها له
(૩)
||
|
૮*
|
J: J:T:
|
૮X
•
૧૧૫X
કેટલાં બંધ બંધ પ્રાયોગ્ય ઉદય યા
સત્તાસ્થાનકો સ્થાન) ભાંગા
ઉદય સ્થાન જીવના?
ભાંગા ?
૮X
યુગ તિ ના અન્ય મતે
૯૨-૮૮ યુગલિક વે, તિને
૯૨-૮૮ તિર્યંચના યુગ તિo ના
૯૨-૮૮ દેવગતિ વેતિના
૯૨-૮૮ પ્રાયો યુગતિ ના
૯૨-૮૮ યુગતિo ના
૯૨-૮૮ 4. તિ૮ ના ૧૬X
૯-૮૮ યુગ વિના ૧૬X.
૯૨-૮૮ યુગ તિ, ના (૩૨) X
૯૨-૮૮ 4. તિo ના (૧)x
૯-૮૮ યુગ તિના ૮X.
૯૨-૮૮ (ઉદ્યોતવાળા) યુગ તિના (૧૬) X
૯૨-૮૮ (ઉદ્યોતવાળા) તિo ના X
૯૨-૮૮ સા તિ ના | | ૧૧૫૨ X.
૯૨-૮૮-૮૬(સ્વરવાળા) ૩૧ | યુગ સાઇ તિ ના ૧૧૫૨ X
૯૨-૮૮-૮૬ ૨૦૦૮
૧૩૬ (૨૪ ૮૦).
૯૨-૮૮-૮૬
(૨૦૦) નરકગતિ | ૨૮ ] [૨૫] વૈ, તિના ૮X
૯૨-૮૮
૯૨-૮૮ ૬X
૯૨-૮૮ ૧૬X 1 ૨
૯૨-૮૮ ૩૦
૯૨-૮૮ સાવ તિવ્ર ના
૯-૮૮-૮૬
. ૩૪૫૯ ૩૧ | ૧૧૫૨X |
૯-૮૮-૮૬
૩૪૫૬ ૨૩૬૦ |૨૨૩૧| ૯૨-૮૮-૮૬
૭૦૨૪ અહીં તિર્યંચગતિ માર્ગણાએ તિર્યંચને દેવ પ્રા. ૨૮ના બંધે સાવ તિર્યંચના ૪૯૦૪ અને 4તિ ના પ૬ એમ ૪૯૬૦ ઉદયભાંગા સપ્તતિકામાં તથા છઠ્ઠા કર્મગ્રંથ મહેસાણાની ચોપડીમાં બતાવ્યા છે. પરંતુ સપ્તતિકા ભાષ્યમાં અપર્યા. અવસ્થામાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચને ચોથું ગુણo હોય નહીં. ફક્ત યુગલિક તિર્યંચને અપર્યા. અવસ્થામાં ચોથું ગુણ હોય અને શુભવિહાયોગતિ સ્વરનો જ ઉદય કમ્મપયડીના મતે હોય તેઓ દેવ પ્રાd ૨૮ બાંધે ત્યારે યુગ, તિયચના ભાંગા આ પ્રમાણે ઘટે. વળી સપ્તતિકા ભાષ્યમાં યુગ, તિર્યંચને અશુભવિહાયોગતિનો ઉદય પણ કહ્યો છે. તેથી તે બન્ને રીતે આ પ્રમાણે ઉદયભાંગા જાણવાં.
ઉદયસ્થાન '! ઉદયભાંગા કમ્મપયડીના ઉદયભાંગા સપ્તતિકા પ્રમાણે, ૨૧ના ર૬ના ૨૮ના. ૨૯ના ૩૦ના
૮ (ઉધોતવાળા) ૩૦ના ૧૧૫૨સ્વરવાળા)
૧૫૨ ૩૧ના ૧૧પર
૧૧૫ર ૨૩પર
૨૩૮૪ યુગલિક તિર્યંચના ૩૦ના ઉદયના ૧૬ ભાંગા છે. તેમાંથી ઉદ્યોતવાળા ૮ ભાંગા ઘટે અને તે સિવાયના ૮ ભાંગા અને ૩૧ના ઉદયના ૮ ભાંગા સા તિo ન ભાંગામાં અંતર્ગત થતા હોવાથી જુદા ગણ્યા નથી.
વળી સર્વ પતિએ પર્યાપ્ત અવસ્થાવાળા સામા તિર્યંચને ચોથું ગુણ હોઇ શકે છે. માટે ૩૦-૩૧ના ઉદયના (સ્વરવાળા) બધા ભાંગા સંભવી શકે, અને સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિ તિર્યંચ વેકિય લબ્ધિ ફોરવે તો 4. તિo ના ભાંગા પણ અહીં ઘટે માટે 40 તિo ના ૫૬ ભાંગા ગણતાં કુલ ૨૪૦૮ ભાંગા અને યુગ - અશુભવિહાયોગતિનો ઉદય માનીએ તો ૨૪૪૦ ભાંગા સંભવે, સત્તાસ્થાન પૂર્વની જેમ જાણવાં. મિથાદષ્ટિ તિર્યંચ અપ અવસ્થામાં દેવ પ્રાગ્ય બંધ કરે નહીં. (સંધ ઉપર દેવગતિ પ્રાયોગ્ય પ્રમાણે યુગ તિo ના જાણવા). એકે, વિશ્લેટ અને લબ્ધિ, અને કરણ અપર્યા તિય પંચેન્દ્રિય નરક પ્રાયોગ્ય બંધ કરે નહીં. તેથી 40 તિ ના ૫૬ અને સામા તિo ના ૩૦ અને ૩૧ના ઉદયના ૨૩૦૪ એ પ્રમાણે ૨૩૬૦ ઉદયભાંગા સંભવે.
સપ્તતિકામાં નરક પ્રા. ૨૮ના બંધે ૩૦-૩૧ એ બે ઉદયસ્થાન કહ્યાં છે. પરંતુ તે સામા તિર્યંચની અપેક્ષાએ લખ્યા છે, ૧૦ તિ અને વૈમન9 અપર્યા, એકે માત્ર ૨૩નો બંધ કરે એમ સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૨૬માં કહ્યું છે. તો નરક પ્રાયોગ્ય બંધ પણ કરી શકે એમ માની અહીં બંધે સંવેધ લખ્યો છે. 40 તિo ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન એ સામાન્ય તિર્યંચના ઉદયભાંગે ૩ સત્તાસ્થાન સંભવે.
ટી. ૬
ટી. ૭
ટી.૮
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org