________________
૧૮૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ૨ની સત્તા, અને તે ક્ષય થયે ૧ની (લોભની) સત્તા, તે પ્રમાણે ૧ના બંધકને (અને ૧ના ઉદયે) બે સત્તાસ્થાન અને ઉપશમશ્રેણિ આશ્રયીને ૩ સત્તાસ્થાન એમ સર્વમલીને ૫ સત્તાસ્થાન હોય છે.*
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે અબંધક ક્ષપક જીવને (૧ના ઉદયે) ૧ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાનક, ઉપશમશ્રેણિને આશ્રયી ૩ સત્તાસ્થાનક, એમ ૪ સત્તાસ્થાનક હોય છે. (યંત્ર નંબર ૩૭ જુઓ)
ઇતિ મોહનીયકર્મના બંધ - ઉધ્ય – સત્તાના સંવેધ સમાપ્ત (ગુણસ્થાનકો વિષે મોહનીય કર્મના બંધ – ઉદય – સત્તાના સંવેધ યંત્ર નં.- ૩૭)
સંજ્ઞા :- U = ઔપથમિક સમ્યગદષ્ટિ, XU = ક્ષાયોપથમિક સમ્યગદષ્ટિ, x = ક્ષાયિક સમ્યગદષ્ટિ.
ગુણ
ઉદય
નક
બંધસ્થાનક પ્રકૃતિ
ભંગ
સ્થાનકે
સત્તા સ્થાન
ક્યાં જીવને ?
|
૨૮
૨૮ ૨૮
| મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય રહિતને | મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય રહિતને મિથ્યાદષ્ટિ અનંતાના ઉદય સહિતને | મિથ્યાદષ્ટિ સમ્યકત્વની ઉવલના થયે મિથ્યાદષ્ટિ મિશ્રની ઉવલના થયે '
૮ - ૯
૨૬
૧૦
|
& | P | |
૧૦.
મિથ્યાદષ્ટિ અનંતા ના ઉદય સહિતને મિથ્યાદષ્ટિ સમ્યકત્વની ઉવલના થયે મિથ્યાદષ્ટિ મિશ્રની ઉદવલના થયે
૧૦
.
૨૬
૭ -૮ -૯
જ
૨૮ ૨૮
સાસ્વાદનદષ્ટિ મિશ્રદષ્ટિને ૧-૪ થી આવતાં ચારગતિમાં
૭ - ૮ - ૯
છે
મિશ્રદષ્ટિ મિથ્યાત્વને સમ્યની ઉવલના કરી ૩જે આવે ત્યારે ગતિમાં | મિશ્રદષ્ટિ ૪થે અંનતાની વિસંયો કરી પડતાં ચારે ગતિમાં
૨૪
૨૮
| U અનંતાનુબંધિની વિસંયોજના કરેલ
૧૭૪ ૪-૩-૨ અને ૧ના બંધકને અનુક્રમે ૪-૩-૨ અને ૧નું સત્તાસ્થાન તો હોય છે જ. “gવાદિયાય નાંણા, વડોષામાફવાન સંતસા | વંઘોવવા વિરને, સંસતં
અગત્ય'' || ૪૪ TT ૪ આદિ પ્રકૃતિના બંધકને બંધની અપેક્ષાએ એટલે કે બંધથી એક પ્રકૃતિવડે અધિક સત્તારૂપ અંૌં હોય છે. કારણ કે બંધ અને ઉદયનો વિરામ થયા પછી સત્તાગત કર્મ અન્યત્ર સંક્રમે છે. તે આ પ્રમાણે -૪ના બંધકને પનું, ૩ના બંધકને ૪નું, રના બંધકને ૩નું, અને ૧ના બંધકને બેનું સત્તાસ્થાન અધિક હોય છે. બંધ, ઉદય ઉદીરણા અને સત્તાનો કર્મના અંશ તરીકે વ્યવહાર હોવાથી ૪ના બંધકને ૫-૪નું, ૩ના બંધકને ૪-૩નું, રના બંધકને ૩-૨નું અને એકના બંધકને ૨-૧નું સત્તાસ્થાન હોય છે. પ્રશ્ન :- બંધ કરતા સત્તા અધિક શા માટે હોય છે ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે બંધ અને ઉદયન વિચ્છેદ થયા પછી જેના બંધ અને ઉદયનો વિચ્છેદ થયો છે તેની સત્તા રહે છે, અને તે સત્તાગત દલિકને અન્યત્ર સંક્રમાવે છે. જેમ પુરુષવેદના બંધાદિનો વિચ્છેદ થયા પછી ૪ને બંધક સત્તાગત પુરુષવેદનું દલિક સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે છે. બંધાદિનો વિચ્છેદ થયા બાદ સત્તામાં કેટલું રહે તે તો ઉપર જણાવ્યું છે. એ પ્રમાણે સંજ્વલન ક્રોધના બંધાદિનો વિચછેદ થયા પછી તેની જે સત્તા હોય છે, તેને ૩નો બંધક સંજ્વલન માનમાં સંક્રમાવે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે સંક્રમાવી નિ:સત્તાક ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે. માટે ૪ આદિના બંધથી એક એક અધિક પ્રકૃતિની સત્તા સંભવે છે. ક્ષપકશ્રેણિ આશ્રયી૪ના બંધકને ૫-૪નું અને સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિ પર ૪ના બંધકને પૂર્વે કહેલ યુક્તિથી ૧૧નું સત્તાસ્થાન, તથા ઉપશમશ્રેણિ આશ્રયી સઘળાને પૂર્વે કહેલાં ૩-૩ સત્તાસ્થાન, સર્વ મલીને ૪ના બંધે ૧ના ઉદર્ય ૬ સત્તાસ્થાન હોય છે. શષ ૩ આદિના દરેક બંધકને ૫-૫ સત્તાસ્થાન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org