________________
સત્તાપ્રકરણ
૧૯૭
(-: ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધ સ્થાનકો પ્રદર્શક યંત્ર નં. - ૪૦:-).
'ગુણસ્થાનક | બંધસ્થાનક | કઇ ગતિના બંધક જીવો ? |
કઇ ગતિ પ્રાયોગ્ય ? | તિર્યંચ - મનુષ્ય
એકેન્દ્રિય પ્રા. ર૫ - ૨૯ નારક સિવાય સર્વે તિર્યંચ - મનુષ્ય
તિર્યંચ - મનુષ્ય પ્રા.
દેવ - નરક માત્ર ૨૯ - ૩૦ | ચારે ગતિવાળા
તિયચ - મનુષ્ય પ્રા (૩૦નું કેવલ તિર્યંચ પ્રાયોગ્ય) | તિર્યંચ - મનુષ્ય
દેવ પ્રા. ૨૯ દિવ- નારક - તિર્યંચ - મનુષ્ય | તિર્યંચ મનુષ્ય પ્રાઇ ૩૦ | દેવ'- નારક-તિયચ-મનુષ્ય [તિર્યંચ પ્રા). ૨૮ ] તિર્યંચ - મનુષ્ય
દેવ પ્રાઇ ૨૯ | દેવ - નારક
મનુષ્ય પ્રા તિર્યંચ - મનુષ્ય
દેવ પ્રા. ૨૯ મનુષ્ય ૨૯ - ૩૦ | દેવ - નારક
મનુષ્ય પ્રાઇ રકાર તિર્યંચ - મનુષ્ય
દેવ પ્રા) મનુષ્ય ૨૮ ૨૯ | "
૮
૧૩ મો |
9માં
૨૮ - ૨૯ so ૩૧
૮ - ૨૯
૮માં ૬ઠ્ઠા ભાગ સુધી
૩૦ - ૩૧ |
૯માં
૮/૭
અપ્રાયોગ્ય ઉ૦ ૧૦ શ્રેણિમાં
| અધ્યાયોગ્ય ઉo o શ્રેણિશમાં ૧૦માં
| અમ્બાયોગ્ય ઉ0 0 શ્રેષિામાં ૨૩ના બંધસ્થાનકના ૪ ભાંગઃ - અહીં અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ પૂર્વ સંભવ આશ્રયી ગ્રહણ કરી છે. એ ૨૫માં બાદ૨ પ્રત્યેકરૂપ બે પ્રકૃતિ કાઢી તેના પ્રતિપક્ષ સૂક્ષ્મ - સાધારણ બે ઉમેરવાથી તે પ્રતિપક્ષ સંચરણ હોવાથી ૨૩ના ૪ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે.... બાદ૨ સાધારણ સાથે ૨૩ બાંધતાં પહેલો, બાદ૨ અને પ્રત્યેક સાથે ૨૩ બાંધતાં બીજો, એ પ્રમાણે સૂક્ષ્મનામ સાથે પણ ૨૩ના બે ભાંગા થાય છે. (સૂક્ષ્મ સાધારણ સાથે ત્રીજો અને સૂક્ષ્મ પ્રત્યેક સાથે ચોથો ભાંગો થાય છે.) એ પ્રમાણે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રવૃતિઓ કહીં.
૨૫ના બંધે ૨૦ ભાંગ :- પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનક વિચારતાં અપર્યાપ્ત દૂર કરીને પર્યાપ્ત ઉમેરવું. અને તે જ ૨૩માં પરાઘાત - ઉચ્છવાસ સહિત કરતાં ૨૫ થાય છે, અને તે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતાં મિથ્યાષ્ટિને જાણવું. અહીં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય સંભવ આશ્રયીને કહેલ આતપ સાથે ૩૨ પ્રકૃતિઓ તો ત્યાં ૨૫ના બંધમાં આપ
૨૧૪ ગાથા - ૬૦ - “ISIS સાસા પાલીસ"
Jain Education International
For Personal & Private Use Only
!
www.jainelibrary.org