________________
કર્મપ્રકૃતિ ભાગ-૩
ક્યા
TJRY
પ્રાયોગ્ય
# # #
૨૬ |
૨૮૮X
-|-|-|-|-|-|-|-|
પર
# $ + ૪ =
4913
&
I
૨૦Y
૦ |
૧ |
૨
-
-
૧
-
બંધ |
કેટલાં બંધ ઉદય
ઉદય સત્તાસ્થાનકો
સંજ્ઞા સ્થાન| ભાંગા
સ્થાન જીવના ? ભાગા ?
સ્થાન ૨૬ | વિક્લે
૮૮ (પર્યાપ્ત નામવાળા) સા તિર્યંચ ૨૮૮X
૮૮ (પર્યાપ્ત નામવાળા) સામનુષ
૮૮ (પર્યાપ્ત નામવાળા) ૮X
૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી
- ૮૮ સામા તિર્યંચ | ૧૧૫૨X
૮૮ (સ્વરવાળા) સામા મનુષ ૧૧પ૨X
૯૨-૮૮
૨૩૦૪ ૮X 1 1
૮૮ ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X ૧
૮૮ | કુલ | ૧ | ૩૨૦૦ | ૭ |
૪૦૯૭
૯૨-૮૮
૫૨૪૯ તિર્યંચ | ૩૦ ૩૨૦૦
૨૧થી તિર્યંચ પ્રા. ૨૯ પ્રમાણે | ૪૦૯૭
૯૨-૮૮ (પ.નં. ૪૯૨)
પર૪૯ ૩૧=૭ મનુષ્ય | ૨૯ | ૩૨૦૦ “ | "
૪૦૯૭
૯૨-૮૮ (૫.નં. ૪૯૨) 1 ૩૦ | સામા તિયય | ૧૧૫રx T૧ |
_૮૮ ૩૦ ] સામા મનુષ | ૧૧૫૨X 1 2
૯૨-૮૮ ૩૧ | સામા તિર્યંચ ૧૧૫X |
૧૧૫ર , ૩૪૫૬ | ૨
૯૨-૮૮
४६०८ નિમ સમકિતના ૧૯ બંધમાંગાનો સંવેધ - ઉદયભામા - ૩૪૫ ૮ ૨૯ | દેવ | X | ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી | X | ૨ |
૯૨-૮૮: ૧ | ૮ | ૧ |
૯૨-૮૮ - I ૩૦ | સામા તિચિ | ૧૧૫૨X 1 ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા).
ox T૩૦ | સામા મનુષ | ૧૧૫૨X ૨ |
૯૨-૮૮
વડo: ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X
૯૨-૮૮
L. ૨૩૦૪ ૩૪૫૬ | ૨
૯૨-૮૮
૬૯૧૨ ઇતિ ૧૨મી સમ્યકત્વ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત .
એ પ્રમાણે ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦ અને ૩૧ એ ૭ ઉદ્યસ્થાન હોય છે. એકે ના ૪, વિક્લેના ૧૨, પંચે અપર્યાપ્ત | પર્યાપ્ત તિયુચના ૨૬૦૦, મનુષ્યના- ૧૪૪૮, દેવના ૩ર અને નારકીના-૧ = ૪૦૭ ઉદયભાંગો સંભવે છે. ( જે જીવ અવસ્થા | અવસ્થા. તિર્યંચ મા ૨૯નાં બંધનો યંત્રમાં બતાવ્યા છે.).
સત્તાસ્થાન :- આ ગુણસ્થાનકે ૯૨ અને ૮૮ એ ૨ સત્તાસ્થાન હોય છે, કારણ કે જિનનામની સત્તાવાળું એકેન્દ્રિય ૨૧૪૨૪
સાસ્વાદને તથાસ્વભાવથી જ જતો નથી તેથી ૯૩,૮૯ની સત્તા ન હોય અને ૮૬.૮૦(શ્રેણિ વિનાની અને
૭૮ એ ૩ સત્તાસ્થાને એકેન્દ્રિયમાં અને ત્યાથી ઉવલના કરી આવેલા હોય છે અને તેઓ એ સમયે સાસ્વાદન વિકસેન્દ્રિય ૨૧,૨૬
હોય નહી માટે સંભવે નહીં, અને તે સિવાયના અહીં નથી ઘટતા સત્તાસ્થાનો શ્રેણિના છે માટે ન હોય, અહીં૯૨૮૮ એ બે સત્તાસ્થાન મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧પ૨ ઉદભાગે જુ સંભવે છે તે સિવાયના તમામ
ઉદયભાંગે એકેo૮૮નું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે એકે વિન્ને તિર્યંચ, દેવ અને નારકીમાં જે સાસ્વાદન પંચે તિયચ ૨૧૨૬ | ૩૦/૩૧
ગુણસ્થાનક આવે છે તે અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમર્થિત પામે ત્યાંથી પતો આવે છે. અને તે સમયે
ઍહારકટ્રિક બાંધેલું હોતું નથી માટે ૯રનું સત્તાસ્થાન બીજા ઉદયસ્થાનમાં ઘટે નહીં. મનુષ્ય | ૨૧,૨૬ ૩૦
સાસ્વાદન ઉપશમ સમ્યક્ત્વથી પડતા હોય છે અને ઉપશમ સમ્યકત્વ તે અનાદિનું સત્વ પ્રાપ્ત કરતી
વખતે અને શ્રેણિમાં જ હોય છે. ઉપશમશ્રેણિથી જીવ કળ કરી અનુત્તમાં જાય ત્યારે ચોથું ગુણસ્થાનક હોય દેવ | ૨૧,૨૫ | ૨૯/૩૦. પરંતુ સારવાદન ન હોય, કારણ કે અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) ચોથું ગુણ, લઇને જ જાયેં છે. અબધ્ધાયુ
ઉપશમશ્રેણિ કરી ક્રમશઃ પડી સાસ્વાદ આવે, પરંતુ ત્યાં કાળ કરતો નથી
કરે છે. માટે શ્રેરિથી પડતી વખતનું સાસ્વાદન એકૅક્રિયાદિમાં હોય નહીં માટે ત્યાં આહારકર્તકની સત્તા
| ઘટતી નથી. શ્રેણિકના ઉપશમ સમ્યકત્વથી પડીને આવતું સાસ્વાન ફક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્યને જ સંભવે છે. માટે આહારકટ્રિકની સત્તા સાસ્વાદન ગુણઠા મનુષ્યના ૩૦ના ઉદયભાંગ સિવાય ક્યાંય સંભવે નહીં. (જુઓ સપ્તતિકા ભાણ ગા:૧૬૨) પ્રશ્ન :- આહાર કઢક બાંધીને દેવાયું બાંધે પછી ઉપૈશમશ્રેણિ ચૈઢ અને પડતાં સાસ્વાદને આવીને કાળ કરે તેને દેવના ભવમાં જતા સાસ્વાદને ૯૨ની સત્તા કેમ ન ઘટે ? જવાબ :- ભોપશમ સમ્યકત્વથી દેવાયું બાંધીને આહારકઢિક બાંધે અથવા આહાર કઢક બાંધી દેવાયું બાંધે, પછી શ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામે તે ઉપશમ્ સમ્યકત્વમાં કાળ કરે તો ૪થા ગેસ્થાનકે દેવમાં જાય પણ સાસ્વાદુન ન આવે વમાં એક મતે ઉપશમ સમ્યકત્વ જતું રહે બીજા મતે રહે,
જે શ્રેણિથી ઉતરતા સાસ્વાદને ઑવે તે એક મતે આવતા જ નથી બીજા મતે આવે છે. જે મતે શ્રેણિવાળા સાસ્વાદને આવતા નથી તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ન ઘટે, જે મતે આવે છે તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ઘટે છે. આ પ્રમાણે પદાર્થ સ્પષ્ટ છે. ટી. ૨ ૨૯ અને ૩૦ના બંધે સાસ્વાદન ગુણઠાણે ૪૬૦૮ બંધભાંગાના સ્થાને છેવટું સંઘયણ અને હૂંડક સંસ્થાન બંધાતું ન હોવાથી ૩૨૦૦ બંધભાંગા
થાય છે. તે આ પ્રમાણે સંઘo -૫ X સંસ્થાન -૫ X વિદાયગતિ -૨X સ્થિર-અસ્થિર ષક (અર્થાત્ છ વાર ડબલ કરવા) થી ગુણવાથી ૩૨૦૦
બંધભાંગ થાય છે. તથા ૪૦૯૭ ઉદયભાંગા ટી. નંબર ૧માં બતાવ્યા પ્રમાણે જાણવાં, મિશ્રની ટી.૧ :- મિશ્ર ગુણસ્થાનક સંશિ પર્યાપ્તાને જ હોય છે. મિશ્ર ગુણસ્થાનકે પંચે તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય, અને દેવ-નારકીના જીવ મનુષ્ય માર્યોગ્ય જ બંધ કરે છે. તેથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ (આ ગુણસ્થાનકે સ્થિર, શુભ, યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે. અહીં સંઘયણ સંસ્થાન શુભ જ બંધાય માટે ૪૬૦૮ ના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના બંધભાંગા-૮ જ હોય.) એ પ્રમાણે કુલ ૧૬ બંધમાંગ સંભવે.
= ૪૪૭ ર
દેવ
-|-
નારકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org