SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ - પરિશિષ્ટ-૧ નં | મા *X Z o| ૫૬ ર્ગ પ્રાયોગ્ય gul ૫૭ મિ મા તિર્યંચ ૨૩,૨૫ એકેઆદિ ૨૯,૩૦ = ૪ સ મ દિ ત ત્વ તિર્યંચ બા૦ ૨૫,૨૬ પર્યા૰એકે૦ =૨ સા સ્વા ન a les બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન પંચે૦ ૨૯,૩૦ તિર્યંચ =૨ અપર્યા મનુ૦ મનુષ્ય દેવ Jain Education International નરક ૨૫ | $ ૨૯ કેટલાં ઉદય સત્તાસ્થાન ભાંગા ? મિથ્યાત્વ સમકિતના ૧૩૯૩૬ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૭૭૭૩ કાયયોગ પ્રમાણે ૨૮ ૬૮ ૨૪ ૯૨૧૬ ૧ ૪૬૦૮ V g ૨૧થી ૩૧=૯ ૧ ૨૧થી ૩૧=૯ ૨૧થી ૩૧=૯ ૨૧થી |૩૧=૯ ' ૨૫થી ૩૧=૬ ૨૫થી ૩૧=૬ ક્યા જીવના કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે કાયયોગ પ્રમાણે મતિ અજ્ઞાન પ્રમાણે ૩૫૪૪ એકેન્દ્રિય વિશ્લે તિર્યંચ ૭૭૦૪ ૫ મનુષ્ય દેવ ૭૭૬૮ એકેન્દ્રિય વ ૩૭૭૩ ૩૭૦૧ પંચે જાતિ પ્રમાણે ૩૫૪૪ ૪ સાસ્વાદન સમકિતના ૯૬૦૮ બંધભાંગાનો સંવેધ :તિર્યંચ પ્રાo ૨૯ના બંધ ૩૨૦૦ બંધભાંગા :- ઉદયભાંગા - ૪૦૯૭૨ પંચે તિ ૨૯ ૩૨૦૦ ૨૪ EX <x 0666 ર ૫ ૫ ૫ ૩ For Personal & Private Use Only કાયયોગ પ્રમાણે (૫.નં. ૪૫૩) ૨૧ ૨૧ ૨૧ ૨૧ <X ૨૧ <x ૨૪ ૨૪ ૨૫ <x ૧ ८८ . મિથ્યાત્વની ટી.૧ :- મિથ્યાત્વ ગુણસ્થાનકે ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ એ ૬ બંધસ્થાનક હોય છે. અહીં જિનનામ - આહારકદ્વીકનો બંધ સંભવે નહીં. તેથી મનુષ્ય પ્રા૰ ૩૦ના ૮,દેવ પ્રાયો૦ ૨૯ના ૮, દેવ પ્રા૰ ૩૦-૩૧ના ૧+ ૧, અપ્રાયોગ્ય - ૧ ના બંધનો ૧ = ૧૯ બંધભાંગા વિના ૧૩૯૨૬ બંધભાંગા સંભવે. કેવલીના સંભવતા ૨૦, ૮, ૯ એ ૩ ઉદયસ્થાનક સિવાય (૨૧,૨૪,૨૫ થી ૩૧) એ ૯ ઉદયસ્થાનક હોય છે. એકેના ૪૨, વિક્સેના ૬૬, સામા૰ તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના ૫૬, સામા૰ મનુના ૨૬૦૨, વૈ મનુ ના ૩૨ (ઉદ્યોત સહિતના ૩ વિના), દેવના-૬૪ અને ના૨કીના ૫ = ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. મનુ ના વૈક્રિયના ઉદ્યોતવાળા-૩, આહા૰ મનુષ્યના-૭ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા સંભવે નહીં, ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ ૫ સત્તાસ્થાનો સામાન્યથી સંભવે છે. તેમજ મિથ્યાત્વ ગુણસ્થાને ૮૯ની સત્તા પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષાર્યા૰ સમ્યક્ત્વ પામી જિનનામનો બંધ કરી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મનુષ્યને અને નરકમાં ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી સમ્યક્ત્વ ન પામે ત્યાં સુધી નારકીન સંભવે છે, માટે કુલ છ સત્તાસ્થાન સંભવે છે. આહા૰ દ્વિક અને જિનનામ એમ ઉભયની સત્તાવાળો મિથ્યાત્વે ન જાય તેથી ૯૩ની સત્તા સંભવે નહીં. તે સિવાયના અહીં નહીં સંભવતા સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિના છે. માટે અહીં સંભવે નહીં.૪૫૩ ૫ ટી. ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૪૯૧ ૮૮ ( બાદર પર્યાપ્તનામવાળા) ઈંટ (પર્યાપ્તનામવાળા) ટટ (પર્યાપ્તનામવાળા ટટ (પર્યાપ્તનામવાળા કુલ સત્તા સ્થાન કાયયોગ પ્રમાણે (પે.નં. ૪૫૩) ૩૧૧૦૦ કાયયોગ પ્રમાણે (૫.નં. ૪૫૪) ૩૦૯૭૨ ૩૧૧૧૦ કાયયોગ પ્રમાણે (પે.નં. ૪૫૪) | ૩૦૬૨૮ કાયયોગ પ્રમાણે (પે.નં. ૪૫૪) ૩૦૭૭૧ મતિ અજ્ઞાન પ્રમાણે (પે.નં. ૪૬૪) ૧૦૫૪૪ પંચે જાતિપ્રમાણે ( પે.નં.૪૪૩) ૧૧૬૯૬ ઉદયભાંગા ૪૦૯૭ ८८ ૮૮ (બાદ૨ પર્યાપ્ત પ્રત્યેક) મિથ્યાત્વ માર્ગણામાં દેવ-નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ પર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. તેથી મતિ અજ્ઞાન માર્ગણામાં જે પ્રમાણે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૩૫૪૪ ઉદયભાંગા બતાવ્યા છે તે પ્રમાણે જાણાવાં. અને નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ પણ પંચે જાતિમાં બતાવ્યા પ્રમાણે ૩૫૪૪ ઉદયભાંગા જાણવાં. ८ . ८ ૧ સાસ્વાદનની ટી. ૧ :- મિથ્યાત્વ ગુશસ્થાનકે નરકત્રિક વિગેરે ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદન ગુણસ્થાનકે એકે વિક્લે અપર્યા તિર્યંચ મનુષ્ય અને નરક પ્રાયોગ્ય બંધ થતો નથી. તથા અહીં આહા૰ દ્વિક અને જિનનામનો પણ બંધ થતો નથી. માટે ૯૬૦૮ વિના બાકીના બંધસ્થાન બંધભાંગા સંભવે નહીં. તેથી દેવ પ્રા૦ ૨૮ ના બંધે ૮, પંચે૰ તિર્યંચ પ્રાયો૦ ૨૯-૩૦ના બંધ ૩૨૦૦ + ૩૨૦૦ = ૬૪૦૦, મનુષ્ય પ્રાયો૦ ૨૯ના બંધ ૩૨૦૦ = એ ૩ બંધસ્થાનકના ૯૬૦૮ બંધભાંગા સંભવે. સાસ્વાદન ગુણસ્થાનક પરભવથી જીવ લઇને આવે તો પ્રથમના બે ઉદયસ્થાન સુધી ઘટે છે. કારણ કે સાસ્વાદનનો કાળ છ આવલિકા છે. તેથી શરીર પર્યાપ્તિ પહેલાં સુધી અપર્યાપ્તાવસ્થામાં હોય. ત્રીજી પર્યાપ્તિથી અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં ન હોય અને નવું સમ્યક્ત્વ પામે તો સાસ્વાદનપણું પામે, પરંતુ તે વખતે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં હોય છે. નરકમાં સાસ્વાદન પામે, પરંતુ નરકમાં સાસ્વાદન લઇ જવાતું નથી તેથી નારકીના અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં સાસ્વાદન ન હોય, સાસ્વાદન ગુણસ્થાનક લઇ સૂક્ષ્મમાં, લબ્ધિ અપર્યાપ્તમાં તેઉ -વાયુકાય અને સાધારણમાં ન જાય. પરંતુ સાસ્વાદન ગુણઠાણું લઇ નારકી સિવાયના લબ્ધિ પર્યાપ્તા (એકે વિકલે૰ પંચે૰ તિર્યંચ, મનુષ્ય અને દેવ) આ જીવભેદમાં જવાય અને નવું સમ્યક્ત્વ પંચે, તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકીમાં પ્રાપ્ત કરે ત્યારે ત્યાંથી પડતાં સાસ્વાદને આવે છે. તેથી એકેન્દ્રિયાદિ જીવોને સાસ્વાદન જુદા જુદા ઉદયસ્થાન નીચે મુજબ હોય છે. www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy