________________
કર્મપ્રકૃતિ ભાગ-૩
બંધ
પ્રાયોગ્ય
કેટલાં | બંધ |
ઉદય
ક્યા
ઉદય સ્થાન| ભાંગા સ્થિાન) જીવના?
સત્તાસ્થાનકો
ભાંગા?| માયિક સમ્યકત્વી ૫ ભવ કરનારની અપેક્ષાએ સંવેધ બંધભાગ - ૩૫° ઉદયભાંગા-૯૯૧
સંતા સ્થાન
2 દ =
મનુષ્ય
૨૯
૨૧થી ૩0=
મતિજ્ઞાન પ્રમાણે
૯૨-૮૮ (પે.નં. ૪૬૧)
૧૩૮
8
મનુષ્ય
૧૩૭
8
૪૩૨
૯૫૭ +૮૬૪
૨૧થી] પંચે જાતિ પ્રમાણે
૯૩-૮૯ (પે.નં. ૪૩૮) ૩૦-૬ ૨૧થી ૩ ભવની વિરક્ષા ૪૮૨
૯૨-૮૮ (૫. નં. ૪૮૯) ૩૧=૮) પ્રમાણે
| (છેલ્લા સંધયણ) ૨૯
૨૧થી સામાન્ય વિવક્ષાએ
૯૩-૮૯ (૫. નં. ૪૮૮). ૪૩૨
(છેલ્લા સંઘયણ). દેવ પ્રાd ૩૦-૩૧ અપ્રાયોગ્ય - ૧, અબંધનો સંવેધ :- સામાન્ય વિવશાના સંવેધ પ્રમાણો જાણવો.(પે. નં. ૪૮૬)
યોપશમ સમ્યકત્વના ૩૪બંધભાંગાનો સંવેધ:- ઉદયભાંગા ૭૬૭૧
8
૪૮૨
૩૦=|
દિપક ૮૬૪
|
૨૧થી ૩૦=૬
2
મતિજ્ઞાન પ્રમાણે
૯૨-૮૮ (૫. નં. ૪૬૧)
૧૩૮
૨૧થી.
દ, પંચે જાતિ પ્રમાણે,
ગ ૨
૯૩-૮૯ (પં.નં. ૪૩૮).
૧૩૩
# $ %
૨૧થી મતિજ્ઞાન તથા ૩૧=૮| પંચે જાતિ પ્રમાણે |
૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે ૫૦૫૦
૯૨-૮૮ (પ.નં. ૪૬૧) તથા
(૫.નં. ૪૩૮).
૧૫, ૧૯૭
૨
:-૮૮ ૧૫., ૪૩૯/૪૦) | ૧૦,૦૯૩ |
| પંચે જાતિ પ્રમાણે
(૨૩૮).
૨ | ૯૩-૮૯(૫.નં. ૪૪૦-૪૪૧)
પર છે. (૪૬૯
2 » E #
દેવ | ૩૦ | ૧ | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ | | ૧ |
| ૯૨ (૫.નં. ૪૪૧)
૧૪૮ દેવ | ૩૧ | ૧| | પંચે જાતિ પ્રમાણે ૧૪૮ | ૧ |. ૯૩ (૫.નં. ૪૪૨)
૧૪૮ ટી, ૯ અહીં ૫ ભવ કરનારની અપેક્ષાએ પણ બંધમાંગા-૩૫ સંભવે. તથા ઉદયભાંગા ૯૯૧ (સામા મનુના ૪૪૦ + છેલ્લા સંઘo મનુoના ૪૩૨,
૧૦ મનુના -૩૫, આહારક મનુના ૭, કેવલી મનુષ્યના ૮, દેવના ૬૪, નારકીના ૫ = ૯૯૧ અહીં છેલ્લા સંઘ૦ ના ૪૩૨ ભાંગાને પ.પૂ.આ. દુપતસૂરિ મસા.ને આશ્રયીને જે આ પાંચમા આરાને અંતે થશે. તેઓને સંભવે. પરંતુ કૃષ્ણ મહારાજાને સંભવે નહીં કારણ કે તેઓ નારકીમાંથી આવી ત્રીજા ભવે જિનનામ નિકાચિત કરશે, જિનનામ નિકાચિત કરે તે ભવમાં પ્રથમ સંઘર્ષણ હોય, ત્યારબાદ ચોથા ભવે દેવલોકમાં
અને પાંચમાં ભારે પ્રથમ સંઘયાવાળા ૧૨માં અમમ તીર્થકર થશે. ક્ષયોપશમ સમ્યકત્વની ટી. ૧ :- ક્ષપશમ સમ્યકત્વ ૪થી૭ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ક્ષાયિક સમ્યકત્વમાં જણાવેલ ૩૫ બંધભાંગામાંથી અપ્રાયo-૧ના બંધન ૧ વિના બાકીના (૨૮થી ૩૧) ૪ બંધસ્થાનકના ૩૪ બંધમાંગ સંભવે. અકેના ૪૨, વિક્લ૦ ના ૬૬, અપ તિ મનુના ૪ અને કેવલીના-૮ એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગા વિના બાકીના ૭૬૭૧ ઉદયભાગ સંભવે. આ ઉદયભાગા સપ્તતિકા વૃત્તિ અને ચૂર્ણિ પ્રમાણે સમ્યગુદષ્ટિ તિર્યંચ મનુષ્યો જ અપર્યાપ્ત અવસ્થા દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. સત્તાસ્થાનક ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ જ સંભવે છે. ટી. ૨ અહીં પચેસંગ્રહ ભાગ-૨ સપ્તતિકા ગાથા ૧૨૯માં આપેલ ગતિ માર્ગણાના સંર્વધના આધારે નરક અને યુવતિ ને કરણ અપર્યાપ્તાવસ્થાના
ઉદયસ્થાનક સુધી વદક સમ્યકત્વ છે. અને પર્યાપ્ત અવસ્થામાં ક્ષાયસમકિત પામી શકે છે. માટે કાર્યાપશમિક સમકિત માર્ગણામાં નરક- સામા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયપરામિક સમકિત હોય નહીં પણ ૨૨ની સત્તા લઇને નરક તેમજ યુગલિક તિર્યંચમાં જાય છે. અને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી એટલે કે તિયચર્ન ૩૦ અને નારકીને ૨૮ના ઉદય સુધી ૨૨ની સત્તા હોય છે. તે અપેક્ષાએ ૫૦ તિર્યંચ અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપશમ સમકિત પટાવીએ અને પર્યાપ્તાવસ્થામાં તો સંભવી શકે છે. તે સિવાય ક્ષાયo સમ્યકત્વ નારકી અને તિર્યંચને અ૫૦ અવસ્થામાં ઘટે નહીં સંખ્યાત વર્ષવાળા તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાના ઉદયભાંગા ઘટે નહીં. તેથી કુલ મળીને આ પ્રમાણે ઉદયભાગા સંભવે... યુગલિક તિoના ૪૮, (૩૦-૩૧ના ઉદયના ૮-૮ ઉદયભાંગા વિના સાવતિ ના ઉદયભાંગામાં અંતર્ગત થતા હોવાથી.). સામા તિજના ૨૩૦૪ (૩૦-૩૧ના સ્વરના ઉદયવાળા ૧૧૫૨ + ૧૧૫૨) વૈ૦ વિ૦ ના પ૬, સામા મનુ૦ ના ૨૬૦૦ (અપર્યા. મનુના ૨ વિના), વે. મનુના ૩૫, આહા૨ક મનુના ૭, દેવના -૬૪, નારકીના -૫ = ૫૧૧૯ ઉદયભાંગા સંભવે, તેથી દેવ પ્રાર્યા૨૮ના બંધ ૭૬૦૨ અથવા ૫૦૫૦ ઉદયભાંગા બતાવ્યા છે. અહીં ૮૬નું સત્તાસ્થાન ન સંભવે તેથી ૧૩૫૪૯ માંથી ૩૪૫૬ બાદ કરતાં ૧૦,૦૯૩ કુલ સત્તાસ્થાન થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org