________________
સત્તાપ્રકરણ
૧૬૯
-: અથ જ્ઞાનાવરણ - અંતરાય કર્મના બંધ - ઉદય – સત્તાના સંવેધ:-)
જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ નો જ બંધ, ઉદય અને સત્તા હોય છે. બંધ પૂર્ણ થયા પછી પણ પનો ઉદય અને સત્તા એ પ્રમાણે બે ભાંગા હોય છે. તે પ્રમાણે થોડું કહેવાનું હોવાથી પહેલાં ૬ કર્મોના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર-૩૦ જુઓ)
ઇતિ જ્ઞાનાવરણ - અંતરાયકર્મના બંધ - ઉદય - સત્તાના સંવેધ સમાપ્ત -: અથ મોહનીયકર્મના બંધ-ઉદય-સત્તાસ્થાનો :
કહે છે, મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનકો - તે આ પ્રમાણે કહે છે. (૧) પ્રથમ બંધસ્થાન ૨૨નું, અને તે પ્રથમ ગુણસ્થાનકે હોય છે. (૨) બીજાં ૨૧નું બંધસ્થાનક, અને તે બીજે ગુણસ્થાનકે હોય છે. (૩) ત્રીજાં ૧૭નું બંધસ્થાન, અને તે ૩જા - ૪થા ગુણસ્થાનકે હોય છે. (૪) ચોથું ૧૩નું બંધસ્થાન, અને તે પમા ગુણસ્થાનકે હોય છે. (૫) પમું ૯નું બંધસ્થાન, અને તે ૬ઠ્ઠા-૭મા-૮મા ગુણસ્થાનકે હોય છે. (૬) ૬ઠું પનું બંધસ્થાન, (૭) ૭મું ૪નું બંધસ્થાન, (૮) ૮મું ૩નું બંધસ્થાન, (૯) ૯મું રનું બંધસ્થાન, (૧૦) ૧૦મું ૧નું બંધસ્થાન. આ ૫ આદિના ૫ બંધસ્થાનકે ૯મા ગુણસ્થાનકે (સ્વ-સ્વ બંધવિચ્છેદ સુધી) જાણવાં.
(વેદનીયકર્મના બંધ-ઉદય-સત્તાનું યંત્ર નંબર – ૨૯)
સ્થાન પ્રકૃતિ
બંધક
ગુણસ્થાનકે
જઘન્ય
પ્રકૃતિનું નામ | બંધ | | સાવલી
કાળ ઉત્કૃષ્ટ અનાદિ-અનંત અનાદિ સાંત
બંધ
સાતા ૧થી૧૩ કે અસાતા ૧થી ૬
| ૧૪ ઇવસ્થાનક |
૧૪ જીવસ્થાનક
1પી ૭
૧ થી ૧૩
| મદિ સાત |
ઉદય |
૧
|
સાતા કે અસાતા
૧૪ જીવસ્થાનક
૧ થી ૧૪
અનાદિ - અનંત અનાદિ સાંત
સાતા - અસાતા
૧૪ જીવસ્થાનક
૧થી૧૪ માંના કચરમ
ચરમ સમય સુધી
અનાદિ-અનંત અનાદિ સાંત
સત્તા | ૨ | ૧ |
સાતા કે અસાતા
સંગ્નિ પંચે પર્યાપ્ત છે. ૧૪માનો અંત્ય સમય !
૧ સમય
૧ સમય
S:
સંવેધ : યંત્ર નંબર – ૨૯ A સંજ્ઞા :- અ = અસાતા, સા = સાતા,
કાળ
બંધ | ઉદય, સત્તા |
બંધક
ગુણસ્થાનક
જઘન્ય
ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
૧૪ જીવસ્થાનક
- ૧થી૬
૧ સમય
૨T" | સા| ૨ |
"
|
તારા
૧થી ૩
સંજ્ઞિ પંચે પર્યાપ્ત
૧૪ મે કિચરમ સમય સુધી
(સમયચુન) પાંચસ્તાક્ષર
૧૪ માનો અંત્ય સમય
૧ સમય
૧ સમય
|૭૦ | સાસાવ
| અ | અવ |
૧ સમય
૧સમય
૧૨૧
“ફુરફાવીસા તેરસ નવાં વવર તિરૂણો . સંઘ પુરી વત્યા પાગવમેનુ મોદલ્સ'' || 9 ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org