SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ઉદય સ્થાન ઉદયJઉદય પદ | પદ |ગુણ ચોવીસી| ભંગ |ચોવીસી| ભંગ ગુજ્જૈન ક્યા જીવો ? અનુTગુણ કેમેં ઘુસ્યાન પ્રકૃતિ સંખ્યા પ્રકૃતિઓના નામ કપાય ગલ | વેદ | મોહનીય | ભય ૨૯ | ૪ | ૬ | ૩ | ૨ | ૧ | 0 | 0 | | | ૨૪, ૧૪૪ સ L૩૦ | ૫ | ૬ | ૨ | ૨ | 1 | સમત્વ | | | ૨૪૬ ૧૪૪ ૫૦,ક્ષાયિકસમ્ય લયોપશમ સત્ર TET 1 2 | ટ | o | o | ૦ ઓપ૦,સાયિકસમ્ય૦ | ૦ o | 3 | ઔપ૦,સાયિકસમ્યo ૩૩ | ૬ | ૬ | ૧ | ૨ | 1 | સમ્યક્ત્વ | \ | |૧ | ૨૪ ૭ | ક્ષયોપશમ સમ્ય, ૩૪ | ૬ | ૬ | ૧ | ૨ | ૧ | ૨૪ ૬ ૧૪૪ ૭ |" | ૭/૮ | પ૦,સાયિકસમ્ય, [૩૬] ૫ | ૫ | ૨ | ૨ | ૧ | O | | | | ૨૪ | ૫ ૧૨૦ સમાઅ ૧૨૦ સમા| ઔપ૦,સાયિકસમ્ય, ૩૭ | ૬ | ૫ | ૧ | ૨ | ૧ | સમ્યક્ત્વ | | | | ૨૪ ૨૪] ૫ | ૧૨૦ ૭ | ફયોપશમ સમ્ય, ૩૦ | ૬ | ૫ | ૧ | ૨ | ૧ | O | | T | ૨૪ ૧૨૦/૭/૮ | પ૦,સાયિકસમ્ય | ૧૨૦૧૮ |ઔપ૦,લાસિમ્ય | ૪૦ | ૬ | ૪ | ૧ | ૨ | ૧ | 0 | 0 | T૧ | ૨૪T૪ | ૨૦૧૮ | | | | | | | | | | કુલ ૪૦ ૬૦૨૮૮ | - | ૯ | ૨ | ૧ | 0 | ૫ | ૦ | | | | ૧૨| | ૨૪ સમાવે| પ,કાવિકસ | | ૯ | | | | | | | | | | | |પ ભાવિકસ ' | | | | | | | | કુલ | |૯૭૮) Jeo| o Te | o | o | o અથવા પના બંધે (૨ના ઉદયે) ૨૪ પદો ૪ના બંધે (એકના ઉદયે) ૪ પદો ૩ના બંધે (એકના ઉદયે) ૩ પદો, રના બંધે (એકના ઉદયે) ૨ પદ, ૧ ના બંધે (૧ના ઉદયે) ૧ પદ, અને (બંધ વિચ્છેદ થયા પછી ૧૦માં ગુણસ્થાનકે) અબંધે પણ (૧ ના ઉદયે) એક પદ, બંધક ભેદ વડે સર્વ મલીને ૩૫ પદો થાય છે. તેને પૂર્વની રાશિમાં (૬૯૧૨ ૩૫) ઉમેરતાં = ૬૯૪૭ પદો થાય છે.૩૪૨ અથવા મતાંતરે ૪ના બંધે ૨ના ઉદયે ૧૨ ભાંગા થાય, તેના પદો ૨૪ થાય. તે વધારાના ૨૪ પદો ૬૯૪૭ માં મેળવતાં ૬૯૭૧ પદો થાય છે. આ અવ્યક્ત ઉદય પદ સંખ્યા ૩ મતથી જાણવી. ૨-3 ઇતિ પદ સમૂહ સ્વરૂપ સમાપ્ત ૩૪૩ કેટલાએક આચાર્ય મહારાજ વેદના બંધ અને ઉદયનો સાથે જ વિચ્છેદ થાય છે. એમ કહે છે. તેમના મતે ૫ના બંધ - ૨ના ઉદયે ૨૪ પદ થાય, અને પુરુષવેદના બંધ-ઉદયનો સાથે જ ક્ષય થયા બાદ ચાર આદિના બંધે એકના ઉદયે ૪ આદિ પદ થાય છે. કેટલાએક આચાર્ય મહારાજો પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી પણ અલ્પ ટાઇમ તેનો ઉદય માને છે. તેમના મતે ૫ના બંધ - ૨ના ઉદયે ૨૪ પદ, અને ૪ના બંધે રના ઉદયે પણ ૨૪ પદ થાય. ત્યાર બાદ વેદનો ઉદય ગયા પછી ૪ના બંધે એકના ઉદયે ૪ વિગેરે પદ તો ઉપર પ્રમાણે જ થાય છે. અહીંમતાંતરે આ રીતે થતાં ૨૪ પદો ઉમેરવાથી ૬૯૭૧ પદો થાય છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy