________________
સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧
૪૭૩
કુલ
'8
પ્રાયોગ્ય
બંધ ભાંગા
ઉદય સ્થાન
યા જીવના?
કેટલાં ઉદય ભાંગા ?
સત્તાસ્થાનકો
સૅત્તા સ્થાન
જ
રયા
, ૬
-
૨૪૨
દેવ | ૨૯
પંચે જાતિ પ્રમાણો
પર૭૭ (૪૬૯)
દેવ
૧
૯,૩] પંચે જાતિ પ્રમાણે
૧૪૮
૧૪૮
= ૨.
૯૩-૮૯ પંચે જાતિ પ્રમાણે (૫. નં. - ૬૪૦-૪૪૧) ૯૨ પંચે જાતિ પ્રમાણે
(પ, નં. - ૪૪૧) ૯૩ પંચે જાતિ પ્રમાણે
(૫. નં. - ૪૪૨). ૯૩આદિ પંચે જાતિ પ્રમાણે
(૫ને. - ૪૪૨)
દેવ
| ૩૧
૧૪૮
પંચે જાતિ પ્રમાણે ૧૪૮ =|પંચે જાતિ પ્રમાણે ૭૨
૧ ૮
અખાયોગ્ય ૧
૩૩૮
૨૪૨
અબંધ
[9] અવધિજ્ઞાન પ્રમાણે)
૭૨
૮
૯૩ આદિ - ૮(૫. નં. ૪૬૧)
૨૪૨
I
૪૪ કેવલ|
અબંધે
|૨૦થી |
કેવલજ્ઞાન પ્રમાણે હ-૧૦
!
કેવલજ્ઞાન પ્રમાણે (૫. નં. ૪૬૩).
ઇતિ ભી દર્શન માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત
-: અથ ૧૦મી લેગ્યા માણા વિષે નામકર્મનો સંવેધ :-)
K.
કાયયોગ પ્રમાણે | ૭૭૦૪
૩૦૯૭ર
|
તિયય દઆર્થિ ૪પણ '
એકે આદિ| ૪.
બાદ૨ ૫,૨૬ ૪૬
એકેક ] = ૨ ૪૭કાપોત પંચેo ૯,૩
લિયો| તિર્યંચ ] = ૨
૨૧થી ૩૧=૯ ૨૧થી ૩૧=૯
. (નીલ)
મેં
કાયયોગ પ્રમાણે |
७७६८
કાયયોગ પ્રમાણે (૫.નં. -૪૫૩) કાયયોગ પ્રમાણે (પ.નં. - ૪૫૩) કાયયોગ પ્રમાણે (૫.નં. - ૪૫૪)
૩૧૧oo,
૨૧૮
| ૨૧થી ૩૧=૯
કાયયોગપ્રમાણે
૭૭૭૩
૩૧૧૧૦
કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યાની ટી. ૧ - અહીં ૨૩,૨૫,૨૬,૨૮, ૨૯ અને ૩૦ એ ૬ બંધસ્થાનક હોય છે. તથા દેવ પ્રાયો. ૩૦-૩૧ના બંધનો ૧+૧ અને
અપ્રાયો. ૧ના બંધનો ૧= ૩ બંધભાંગા વિના બાકીના ૧૩૯૪૨ બંધભાંગા સંભવે છે. કૃષ્ણાદિક પ્રથમની ૩ લેયા ભવનપતિ અને વ્યંતર દેવમાં હોય છે. પરંતુ જ્યોતિષ આદિ ઉપરના દેવમાં હોતી નથી. અને ભવનપતિ તથા બંતર જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી દેવોની અપેક્ષાએ આ ત્રણ લેયામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ ભાંગ ઘટી શકતા નથી, પરંતુ પ્રથમની ૩ નરકના નારકો જિનનામ સહિત ૩૦ પ્રકતિ બાંધે છે. પણ તેને કાપત અને નીલ લેક્ષા જ હોય છે. તેથી નારકની અપેક્ષાએ આ ૨ લેગ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના બંધના ૮ ભાંગ ઘટી શકે, પરંતુ કુછ લેશ્યા પાંચમી વિગેરે નરકમાં જ હોય છે. અને તેઓ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી કા શ્યામાં તો આ ૮ ભાંગા ન ઘટે, છતાં કેટલાએક આચાર્ય ભગવંતના મતે ભવનપતિ અને વ્યંતરોમાં પણ જિનનામ કર્મનો બંધ હોય છે. તેથી તે મતે અથવા તો દેવ તથા નારકોને દ્રવ્ય વેશ્યા ભવપયત અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેક્ષાનું પરાવર્તન હોય છે. તે અપેક્ષાએ ત્રણે લેગ્યામાં જિનનામ સહિત ૩૦ના બંધના ૮ ભાંગ ઘટી શકેઅને જો આ અપેક્ષા ન લઈએ તો કુણ-લેગ્યામાં આ ૮ ભાંગા બાદ કરતાં શેષ ૧૩૯૩૪ બંધભાંગા
કેવલી ભગવંતને સંભવતાં ૨૦,૯,૮ એ ૩ ઉદયસ્થાન સિવાય (૨૧, ૨૪ થી ૩૧) = ૯ ઉદયસ્થાનક હોય છે. કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના બાકીના ૭૭૮૩ ઉદયભાંગા સંભવે, કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે સર્વવિરતિ પ્રાપ્ત કરેલ છે. એને પરાવર્તમાન ભાવથી કુણાદિ ૩ વેશ્યા સ્વીકારવામાં આવે તો ગણચાનક અશુભ લેરયામાં સંભવાથી આહારક મનુષ્યના-૭ અને વમનના ઉદ્યોતવાળા-૩ એમ ૧૦ સહિત ૭૭૮૩ ઉદયભાંગા સંભવે. નહિ તો એ ૧૦ વિના ૭૭૭૭ ઉદયભાંગ સંભવે. (યંત્રમાં સંવેધ ભાવ લેયા અપેક્ષાએ જણાવેલ છે.) શ્રેણિના સત્તાસ્થાન અહીં સંભવે નહીં તેથી ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ ૭ સત્તાસ્થાન સંભવે. અવિરત સમદષ્ટિ મનુષ્યને પણ છ વેશ્યાનું પરાવર્તન હોવાથી આ લેયામાં ૯૩નું સત્તાસ્થાન માનવામાં કોઈ હરકત નથી. પ્રશ્ન :- કૃષ્ણાલેશ્યામાં જિનનામનો બંધ કઇ રીતે થટે ? ઉત્તર :- અહીં જિનનામ સહિતના બંધસ્થાનક બે છે. દેવ માત્ર ૨૯નો અને મન માત્ર ૩૦નો તેમાં મનુo પ્રાળ ૩૦ નો બંધ દેવ નારકી કરે છે. દેવ અને નારકીને દ્રવ્ય લેગ્યા ભવપર્યત અવસ્થિત હોય છે. પરંતુ ભાવની અપેક્ષાએ ૬ વેશ્યા હોય છે . બૃહત્ સંગ્રહણીમાં કહ્યુ છે કે “ભાવ૫રીવત્તી yળ ઈસ તિજ તેના'' માટે નારકને ભાવથી કલેક્ષાવાળાને જિનનામ સહિતનો મનુ, પ્રા૩૦નો બંધ ઘટી શકે છે. દેવ પ્રા. ૨૯નો બંધ મનુષ્યો કરે છે. અને મનુષ્યોને છ એ લેયાઓ હોય છે. વળી, જિનનામનો બંધ ચોથા ગુણઠાણાથી માનેલો છે અને કાલેયા પણ ૪ થા ગુઠા માનેલી છે. વળી કાલેયાએ જિનનામનો બંધ ન હોય એ નિષેધ ક્યાંય કહ્યો નથી માટે કષા લેયાએ દેવ પ્રા. ૨૯નો બંધ પણ ઘટી શકે છે. નરકમાં જતી વખતે અને નરકમાંથી નીકળતી વખતે શ્રેણિકાદિની જેમ કૃષ્ણાદિ અશુભ લેયાનો સંભવ છે. તેથી જિનનામ બાંધેલાને અશુભ લેક્ષાએ પણ જિનનામનો બંધ સંભવે,
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org