SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કર્મપ્રકૃતિભાગ-૩ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન જીવસ્થાનકે અનુo | પ્રકૃતિ અનુo | પ્રકૃતિ ૩૦ - ૪૬૩૨ [૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ ૨ ૯૨,૮૮,૮૬,૮૦ ૧૩૯૧૭| ૧૦૦ ૧ થી ૫ |૨૩થી૩૦ ૧૩૯૧૭૧થી૬ | ૨૧થી૩૧] ૧૦૦ ૧ થી ૫ ૨૩થી૩૦ ૧૩૯૧૭૧થી૬ | ૨૧થી૩૧ ૧૦૦ ૧૩૦ પર્યાપ્ત બેઇન્દ્રિય ૧૩૦ પર્યાપ્ત તે ઇન્દ્રિય ૧૩૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય ૩૯૦ Tપર્યાપ્ત વિક્વેદ્રિયના કુલ ૧૩૦ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય ૩ ૪૧૭૫૧ ૩૦૦ ૯૨,૮૮,૮૬ | બ | ૧થી૫ ૨૩થી૩૦/૧૩૯૧૭) ૧થી૮ | ર૧થી૩૧ ૨૪૫૨૦ ૬ | ૨૮ | ૯ | ૧ | ૩૦ | ૧૭૨૮ | ૧૧૫૨ | | | |૩૦-૩૧ ૨૮૮૦ ! | ૩૧ | | ૧થી૬ ૧૩૯૨૬ ૨૭૪૦૦ પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય :- વિક્લેન્દ્રિયવત્ પરંતુ અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તો પર્યાપ્તાવસ્થામાં દેવ-નરક પ્રાયોગ્ય બાંધે માટે ૨૮નું બંધસ્થાન અને એના ભંગ વધે. ત્યાં ઉદયસ્થાન ૩૦-૩૧ તેમાં ૯૨,૮૮,૮૬ની સત્તા વધે . અહીં વૈક્રિયઆદિ અવશ્ય બંધાય માટે ૮૦, ૭૮ ની સત્તા ન હોય. અને બન્ને ઉદયસ્થાનના પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદયભંગો વધે. અને ૨૩-૨૫-૨૬-૨૮-૩૦ના પાંચ બંધસ્થાનોમાં જે ૨૧ થી ૩૧ સુધીના છ છ ઉદયસ્થાનો છે. તે છ છ ઉદયસ્થાનોમાં અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્યના ૨ ભંગ છોડીને બાકીના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૯૦૪ ઉદયભંગો આવે. એટલે ૫ બંધસ્થાનના કુલ ઉદયભંગો ૨૪૫૨૦ અને ૨૮ના બંધસ્થાનના ૨૮૮૦ મળીને કુલ ૨૭૪૦૦ ઉદયભંગો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy