SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ કર્મપ્રકૃતિભાગ-૩ પંચેન્દ્રિય પર્યાપ્તામાં પ્રથમના બે ૨૨ અને ૨૧ બંધસ્થાનક હોય છે. અને આ જે પ્રમાણે પહેલાં કહ્યાં તે પ્રમાણે જાણવાં. વિશેષ ૨૧નું બંધસ્થાનક કરણ અપર્યાપ્તાવસ્થામાં જાણવું. પર્યાપ્ત-અપર્યાપ્ત-સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત - બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સંજ્ઞિ પંચેન્દ્રિય એ ૮ જીવસ્થાનકો વિષે ૨૨નો એક જ બંધ હોય છે. અને તે સમભેદ પૂર્વની જેમ કહેવાં. ૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો - આ જ ૮ જીવસ્થાનકોમાં ૩ ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે..૮-૯ અને ૧૦ છે. આ જીવસ્થાનોમાં અનંતાનુબંધિના ઉદય વિનાનું ૭નું ઉદયસ્થાન ન પામે, કારણ કે તેઓને અવશ્ય અનંતાનુબંધિનો ઉદય હોય છે. અને તેઓને નપુંસકવેદનો જ ઉદય હોય છે. પરંતુ સ્ત્રીવેદ - પુરુષવેદનો ઉદય ન હોય. તેથી ૮ના ઉદયે ૮ભાંગા, ૯ના ઉદયે - ૧૬ ભાંગા, ૧૦ના ઉદયે ૮ ભાંગા એ પ્રમાણે દરેકના ૩૨ ભાંગા થાય છે. ૧૪ જીવસ્થાનક વિષે જ્ઞાનાવરણ – અંતરાયકર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર – ૫૯ * જીવસ્થાનક ભાંગો ? ભાંગા કુલભાંગા ૧૩ જીવસ્થાનક ૧૩ ૧લો ૧લો-૨જો ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર ૩૦A ના આધારે ૧૫ ૧૪ અવસ્થાનક વિષે દર્શનાવરણ કર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર ૫૯A) નિદ્રાના ભેદ સહિતના કુલ ભાંગા ૧૪ જીવસ્થાનકે ૧૩ જીવસ્થાનક ૧ પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય ભાંગો ? ૧ લો રજો | સર્વ | નિદ્રાના ભેદ વગરના ભાંગા | કુલ ભાંગા ૨ | ૨૬ ૧૩ | ૧૩ | ૬ | ૭૮ ૨૫ ૨૫ ૧૦૩ વિવશ ભેદે : ૧૨ જીવસ્થાનકો ૭૨ ૧લો રજો સર્વ | | | ૨૫. જ | ૧ થી ૪ ૧૨ ૧૨ ૧૦૯ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ૧ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર -૨૭A આધારે અન્ય આચાર્યોના મતે - ૧૩ જીવસ્થાનકો ૧ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેરિય ૧લો રજો | ૨ છે કે સર્વ ટી. ૧ લબ્ધિ પર્યાપ્તમાં સ્થાનઢિત્રિકની સંભાવવાની અપેક્ષાએ ૬-૬ ભાંગા આવે. અહીં તત્ત્વ બહુશ્રુતો જાણો. ટી. ૨ અહીં વિવફા ભેદથી કરશઅપર્યાપ્તની વિવલાથી અપર્યાપ્તસંશિમાં ૪૬ ગુણસ્થાન અને એના ૩જા, ૪થા ભાંગા આવ્યા. ટી. ૩ અન્ય આચાર્યોના મતે :- ૮મા - ૧૨માના ૨-૨ ભાંગ ન સંભવાથી કુલ-૨૧ ભાંગા આવે. ૪૦૧ “ાયરવિનાનાસાળનું પગેનું ૩ બાફમા iા ૧૩૫ II” ૪૦૨ ગાથા ૧૩૬ - “બ વીસોવિય સંઘો બદાર કા તિળે " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy