________________
૨૮૬
કર્મપ્રકૃતિભાગ-૩
પંચેન્દ્રિય પર્યાપ્તામાં પ્રથમના બે ૨૨ અને ૨૧ બંધસ્થાનક હોય છે. અને આ જે પ્રમાણે પહેલાં કહ્યાં તે પ્રમાણે જાણવાં. વિશેષ ૨૧નું બંધસ્થાનક કરણ અપર્યાપ્તાવસ્થામાં જાણવું. પર્યાપ્ત-અપર્યાપ્ત-સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત - બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સંજ્ઞિ પંચેન્દ્રિય એ ૮ જીવસ્થાનકો વિષે ૨૨નો એક જ બંધ હોય છે. અને તે સમભેદ પૂર્વની જેમ કહેવાં.
૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકો - આ જ ૮ જીવસ્થાનકોમાં ૩ ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે..૮-૯ અને ૧૦ છે. આ જીવસ્થાનોમાં અનંતાનુબંધિના ઉદય વિનાનું ૭નું ઉદયસ્થાન ન પામે, કારણ કે તેઓને અવશ્ય અનંતાનુબંધિનો ઉદય હોય છે. અને તેઓને નપુંસકવેદનો જ ઉદય હોય છે. પરંતુ સ્ત્રીવેદ - પુરુષવેદનો ઉદય ન હોય. તેથી ૮ના ઉદયે ૮ભાંગા, ૯ના ઉદયે - ૧૬ ભાંગા, ૧૦ના ઉદયે ૮ ભાંગા એ પ્રમાણે દરેકના ૩૨ ભાંગા થાય છે.
૧૪ જીવસ્થાનક વિષે જ્ઞાનાવરણ – અંતરાયકર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર – ૫૯
* જીવસ્થાનક
ભાંગો ?
ભાંગા
કુલભાંગા
૧૩ જીવસ્થાનક
૧૩
૧લો ૧લો-૨જો
૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર ૩૦A ના આધારે
૧૫
૧૪ અવસ્થાનક વિષે દર્શનાવરણ કર્મના સંવેધભંગ પ્રદર્શક યંત્ર નંબર ૫૯A)
નિદ્રાના ભેદ સહિતના
કુલ ભાંગા
૧૪ જીવસ્થાનકે ૧૩ જીવસ્થાનક ૧ પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય
ભાંગો ? ૧ લો રજો |
સર્વ |
નિદ્રાના ભેદ વગરના ભાંગા | કુલ ભાંગા
૨ | ૨૬ ૧૩ | ૧૩ |
૬
|
૭૮
૨૫
૨૫
૧૦૩
વિવશ ભેદે :
૧૨ જીવસ્થાનકો
૭૨
૧લો રજો સર્વ
|
|
|
૨૫.
જ |
૧ થી ૪
૧૨
૧૨
૧૦૯
૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ૧ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર -૨૭A આધારે અન્ય આચાર્યોના મતે - ૧૩ જીવસ્થાનકો ૧ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેરિય
૧લો રજો |
૨
છે
કે
સર્વ
ટી. ૧ લબ્ધિ પર્યાપ્તમાં સ્થાનઢિત્રિકની સંભાવવાની અપેક્ષાએ ૬-૬ ભાંગા આવે. અહીં તત્ત્વ બહુશ્રુતો જાણો. ટી. ૨ અહીં વિવફા ભેદથી કરશઅપર્યાપ્તની વિવલાથી અપર્યાપ્તસંશિમાં ૪૬ ગુણસ્થાન અને એના ૩જા, ૪થા ભાંગા આવ્યા. ટી. ૩ અન્ય આચાર્યોના મતે :- ૮મા - ૧૨માના ૨-૨ ભાંગ ન સંભવાથી કુલ-૨૧ ભાંગા આવે. ૪૦૧ “ાયરવિનાનાસાળનું પગેનું ૩ બાફમા iા ૧૩૫ II” ૪૦૨ ગાથા ૧૩૬ - “બ વીસોવિય સંઘો બદાર કા તિળે "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org