________________
સત્તાપ્રકરણ
ઇન્દ્રિયો વિષે બંધ – ઉદય અને સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર – ૫૮
ઇન્દ્રિય
બંધસ્યાનો
ઉદયસ્થાનકો
સત્તાવાનો
એકેન્દ્રિય
૨૧-૨૪-૨૫-૨૬-૨૭ = ૫
૨૩-૨૫-૨૬-૨૯-૩૦ = ૫ વિક્લેન્દ્રિય | ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ = ૫
૯૨-૮૮-૮૬-૮૦-૭૮ = ૫ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ = ૫
૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ = ૬
પંચેન્દ્રિય
૨૩-૨૫-૨૬-૨૮ ૨૯-૩૦-૩૧-૧ = ૮
૨૦-૨૧-૨૫-૨૬
૨૭-૨૮-૨૯ -૩૦-૩૧-૮- ૯ = ૧૧
Jain Education International
32-22-22-12-£2
-: અથ જીવસ્થાનકોમાં બંધ -ઉદય - સત્તાસ્થાનોનું સ્વરૂપ :
:
૩૯૫
૧૪ વસ્થાનક વિષે જ્ઞાનાવરણ - અંતરાય - દર્શનાવરણકર્મના સંવૈધ - હવે જીવસ્થાનકોને વિષે બંધ-ઉદય અને સત્તાસ્થાનોને કહે છે... તેમાં જ્ઞાનાવરણીય - અંતરાય અને દર્શનાવરણીયના જે ભાંગા મિથ્યાદષ્ટિને કહ્યાં છે, તે જ સર્વ મૈં પર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય સિવાયના ૧૩ વસ્થાનકોને વિષે જાણવાં. તેમાં જ્ઞાનાવરણ અને અંતરાય એ દરેકનો પો બંધ, પનો ઉદય અને પની સત્તા હોય છે. દર્શનાવરણીય કર્મના ૯નો બંધ - ૪નો ઉદય ૯ની સત્તા, અથવા ૯નો બંધ - પો ઉદય - ૯ની સત્તા હોય છે. સંક્ષિ પર્યાપ્તાને ગુશસ્થાનકોમાં જે ભાંગાઓ કહ્યાં તે સર્વ અન્ય્નાતિરિક્ત સમજવાં. (યંત્ર નંબર -૫ - ૫૯૭ જુઓ)(યંત્ર નંબર ૩૦૭ - ૨૭૮ ના આધારે)
૩૯૫
'नाणंतरायदंसण बंधोदयसंत भंग जे मिच्छे । ते तेरसठाणेसुं सञ्णिम्मि गुणासिया सब्बे ।। १३१ ।।”
325
ગાથા - ૧૩૨ - ‘‘તેરસસુ દેવળીયસ પ્રજ્જ્ઞા ફોતિ મંળવા વડો ।''
..
૩૯૭
ગાથા ૧૩૨ - ‘‘નિત્યુય તિ—િ ગોલ્
૩૯૮ (‘િિકરણ નર મંળ બે રાત્રે અળિ પબ્બત્તે । નારવસુઘડ મંગાયરક્રિયા ફળિવિતતુવિજ્ઞાળ || ૧૩૩ ||'' ३८८ "असण्णि अपनत्ते तिरिउदए पंच जह उ तह मणुए । मणपज्जत्ते सब्बे इयरे पुण दस उ पुब्बुत्ता ।। १३४ ।। ” ગાય - ૧૩૫ ‘‘ગ્રંથોવસંતાડું મુખ્યારૂં સબ્મિનો ૩ મોહલ્સ 1
800
૨૮૫
:
૩૯૭
૧૪ વસ્થાનક વિષે વેદનીય-ગોત્રકર્મના સંવૈધ - વેદનીય કર્મના પ્રથમના ૧૩ વસ્થાનકોને વિષે સંક્તિ પર્યાપ્ત સિવાયના) પ્રથમના ૪ ભાંગા હોય છે...૩૯૬ તે આ પ્રમાો (૧) અસાતાની બંધ - અસાતાનો ઉદય - બે ની સત્તા, અથવા (૨)અસાતાની બંધ - સાતાનો ઉદય - બેની સત્તા, અથવા (૩) સાતાનો બંધ - અસાતાનો ઉદય - ૨ ની સત્તા અથવા (૪) સાતાનો બંધ - સાતાનો ઉદય - બેની સત્તા. ચોત્રકર્મના ૩ ભાંગા હોય છે... તે આ પ્રમાો ... (૧) નીચોત્રનો બંધ - નીચોત્રનો ઉદય - નીચર્ચાત્રની સત્તા, આ વિકલ્પ તે વાઉકાયમાં હોય છે. તે ભવથી નીકળીને પટ્ટા (જ્યાં સુધી અન્ય તિર્યંચમાં ઉત્પન્ન થયેલા ઉચ્ચ ન બાંધે ત્યાં સુધી) કેટલોક કાલ હોય છે. (૨) નીચીત્રનો બંધ – નીચર્ચાત્રનો ઉદય બેની સત્તા, અથવા (૩) ઉચ્ચોત્રનો બંધ-નીચોત્રનો ઉદય બેની સત્તા હોય છે. બાકીના ભાંગા ન ઘટી શકે, કારણ કે તેઓને ઉચ્ચોત્રના ઉદયનો અભાવ છે. (યંત્ર નં-૬૦ - ૬૦૭ જુઓ)(યંત્ર નંબર-૨૯૭-૨૮૭ આધારે)
-
૮૦-૭૯-૭૮-૭૬-૭૫-૯-૮ = ૧૨
૩૯૮
૧૪ જીવસ્થાનકો વિષે આયુષ્યકર્મના સંવેધ :- આયુષ્યના વિચારમાં તિર્યંચાયુનો ઉદય છતા જે ૯ ભાંગા તે સર્વે પણ અસંજ્ઞિ પર્યાપ્તાને જાણવાં. કારણ કે તેઓને સર્વે પણ સંભવે છે. તે જ ૯ ભાંગામાંથી દેવ-નારકી આશ્રમી ૪ ભાંગા સિવાયના ૫ ભાંગા પર્યાપ્ત - અપર્યાપ્ત સૂક્ષ્મ-બાદ૨ એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયને ૩૯૮૦ જાણાવાં, કાકા કે તેઓને દેવ-નરકાયુના બંધનો અભાવ હોય છે. તે જ ૫ -૫ ભાંગા અસંન્નિ અપર્યાપ્ત તિર્યંચ અને અસંક્ષિ મનુષ્યને આશ્રયીને અપર્યાપ્ત અસંક્ષિમાં કુલ ૧૦ ભાંગા આવે (કારણ કે અપર્યાપ્તા - અસંક્ષિ તિર્યંચ અને સંમૂર્છિમ મનુષ્ય મનુષ્યાયુ અને તિર્યંચાયુનો જ બંધ કરે છે.) તથા સંક્ષિ પર્યાપ્તમાં ૪ ગતિના આયુષ્યના ૨૮ ભાંગા જાણવાં. સંશિ અપર્યાપ્તામાં મનુષ્ય આશ્રયી -૫ અને તિર્યંચ આશ્રયી - ૫ ભાંગા, સર્વસંખ્યા -૧૦ ભાંગા તે લબ્ધિ અપર્યાપ્તના હોય છે.૩૯૯ તથા દેવ નાઓના કરણ અપર્યાપ્તાનો ૧-૧ ભાંગી સંન્નિ અપર્યાપ્તના સર્વસંખ્યા ૧૨ ભાંગા થાય છે. (યંત્ર નં.-૬૧ જુઓ) (યંત્ર નં.- ૨૬ના આધારે)
૩૯૯
૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના બંધસ્થાનકો :- મોહનીયકર્મના સર્વે પણ બંધ-ઉદય-સત્તાસ્થાનકો સંન્નિપર્યાપ્ત પંચેન્દ્રિયના સપ્રભેદો જે પ્રમાણે કહેલાં કહ્યાં તે પ્રમાો જ કહેવો,૪૦૦ બાદર એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - અસંશિ
For Personal & Private Use Only
www.jainelibrary.org