SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ ૨૮૭ ૧૪ જીવસ્થાનક વિષે વેદનીયકર્મ સંવેધભંગ પ્રદર્શક યંત્ર નં ૬૦ ) જીવસ. - ' મા-II કુલભાંગ ૧૩ જીવસ્થાનક ૧ થી ૪ સર્વ ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય યંત્ર નંબર -૨૯A ના આધારે (૧૪ જીવસ્થાનક વિષે ગોત્રકર્મના સંવેધ ભંગ પ્રદર્શક યંત્ર નંબર - ૬૦A) ભાંગ જીવસ્થાનક ૧૩ જીવસ્થાનક ૧ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય ભાંગો ? ૧ લો - ૨જો - ૪થો | સર્વ કુલભાંગ ૩૯ | યંત્ર નંબર -૨૮A ના આધારે ટી. ૧ અહીં જો વિવકાભેદથી કર અપર્યાપ્ત લઇએ તો કર અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય જીવસ્થાનકમાં ૩જો ભંગ પણ સંભવી શકે. (૧૪ જીવસ્થાનક વિષે આયુષ્યકર્મના સંવેધ ભાંગા પ્રદર્શક યંત્ર નંબર - ૬૧) ૨૮ STD 9 | મતાન્તરે જીવસ્થાનક ભાંગો ? ભાંગા કુલ ભાંગા | સં. જીવસ્થાનકે પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિય ૧ સર્વ ૨૮ લબ્ધિઅપર્યાપ્ત “ [ ૧ ૧૧-૧૩-૧૪-૧૭-૧૮ ૨૦-૨૨-૨૩-૨૬-૨૭ ૧૦ અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્ત અસંક્ષિ “ ' ૨૦ થી ૨૮ ૧૧ જીવસ્થાનક | ૧૧ | ૨૦-૨૨-૨૩-૨૬-૨૭ | ૫૫ | ૫૦ | ૧૦ | અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિય | યંત્ર નંબર-૨૮ ના આધારે ૧૦૨ ૧૦૭ ૧. અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં પણ મનુષ્યગતિ લગતા ૫ ભાંગા હોય તેથી અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયમાં ૧૦ ભાંગા થાય. અને શેષ ૧૦ જીવસ્થાનકમાં ૫ ભાંગા થાય... પરંતુ સૂત્રકારે ૧૧ જીવસ્થાનકથી અલગ લબ્ધિ અપર્યાપ્ત અસલ્લિ પંચેન્દ્રિયમાં સમૂર્ણિમ મનુષ્યના કહ્યાં નથી. J આ જ ૩ ઉદયસ્થાન સાથે ૭નું ઉદયસ્થાન સાથે મેળવતાં ૭-૮-૯ અને ૧૦ એ૪ ઉદયસ્થાનક પર્યાપ્ત બાદ એકેન્દ્રિય - વિક્લેક્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય એ ૫ જીવસ્થાનકો હોય છે. તેમાં સાસ્વાદને ૭-૮ અને ૯ એ ૩ ઉદયસ્થાન હોય છે. મિથ્યાષ્ટિને ૮-૯ અને ૧૦ એ ૩ ઉદયસ્થાન હોય છે. અને તેઓને નપુંસકવેદનો જ ઉદય હોય છે. તેથી ૨૪ના સ્થાને ૮ ભાંગા જાણવાં, તે કારણે સાસ્વાદન અને મિથ્યાદષ્ટિએ દરેકને ૩૨ ભાંગા થાય છે. ૧૪ જીવસ્થાનકો વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો - તે જ ૫ + ૮ = ૧૩ જીવસ્થાનકોને વિષે ૨૮-૨૭ અને ૨૬ એ ૩-૩ સત્તાસ્થાનકો હોય છે. તેમાં પણ બાદર એકેન્દ્રિયાદિ ૫ જીવસ્થાનકોમાં સાસ્વાદન ભાવમાં વર્તતાં ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કરણ અપર્યાપ્ત કેટલા એક સંજ્ઞિમાં ૧૭નું બંધસ્થાન, ૬ આદિ ૪ ઉદયસ્થાનકો, (૬-૭-૮-૯) અને ૨૪-૨૧ રૂપ સત્તાસ્થાનકો જાણવાં. (યંત્ર નંબર - ૬૨-૬૨A જુઓ) ૪૦૩ ગાથા ૧૩૬- “સત્તાનુવાડ વંસુ ” ૪૦૪ “અડસઠવીસ સંતોક ૧૩૬T” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy