________________
૨૮૨
કર્મપ્રતિભાગ-૩
હવે સંવેધ કહે છે..... એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધક મનુષ્યને ૭ ઉદયસ્થાનકો.... ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ છે. બાકીના કેવલીના ઉદયસ્થાનકો અહીં ઘટે નહીં. ૨૫ અને ૨૭નું ઉદયસ્થાનક વૈક્રિયશરીરીને જાણવું. એક એક 6. યશાન કે ૯૦.૮૮-૮૬ અને ૮૦ એ ૪ સત્તાસ્થાનકો હોય છે. વિશેષ ૨૫ અને ૨૭ના ઉદયસ્થાનકે બે બે સત્તાસ્થાનકો..
તીર્થંકરનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધકને ૭ ઉદયસ્થાનકો છે. તે ૨૮ના બંધકની જેમ જાણવાં. વિશેષ અહીં ૩૦નો ઉદય સમ્યગુદષ્ટિઓને જ કહેવો. સર્વે પણ ઉદયસ્થાનકોમાં બે બે સત્તાસ્થાનકો છે... ૯૩ અને ૮૯. તેમાં આહારક સંયતને ૯૩નું જ સત્તાસ્થાનક હોય છે. સર્વસંખ્યા ૧૪ સત્તાસ્થાનક થાય છે.
આહારક સહિત (દેવગતિ પ્રાયોગ્ય) ૩૦ના બંધકને ૨ ઉદયસ્થાનક... ૨૯ અને ૩૦ છે. તેમાં જે સંયત (વેક્રિય) કે આહારક શરીર વિકર્થી (તે શરીર યોગ્ય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઇ ૨૯-૩૦નું ઉદયસ્થાન થાય છે. ( જો કે આહારક શરીરી પ્રમત્ત સંયત પણ ૨૯ અને ૩૦ના ઉદયવાળો હોય છે. પરંતુ તે આહારદ્ધિક બાંધતો નથી,) કારણ કે ત્યાં તેના બંધનું કારણ વિશિષ્ટ સંયમ નથી. આ બંને ઉદયે સત્તાસ્થાન એક ૯૨નું જ છે.
૩૧ના બંધક (અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણવાળાને) ૩૦નું એક ઉદયસ્થાનક હોય છે, અને ૯૩નું એક સત્તાસ્થાનક હોય છે.
એક(યશ : કીર્તિના) બંધકને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ૮ સત્તાસ્થાનકો.. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫. સર્વ બંધસ્થાન અને ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાનો ૧૫૯ થાય છે. (બંધવિચ્છેદ થયા પછી) અબંધે ઉદય અને સત્તાસ્થાનનો પરસ્પર સંવેધ સામાન્ય સંવેધનો વિચાર જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે જ જાણવો.૯/
ઇતિ મનુષ્યગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ સમાપ્ત
-: અથ દેવગતિના બંધ-ઉદય-સત્તાસ્થાનકોના સંવેધ :
દેવગતિના ૪ બંધસ્થાનકો - હવે દેવોના બંધાદિ સ્થાનકો કહે છે... તેમાં તેઓને - દેવોને ૪ બંધસ્થાનકો છે.. ૨૫-૨૬-૨૯ અને ૩૦ છે. તેમાં ૨૫ અને ૨૬નું બંધસ્થાનક પર્યાપ્ત - બાદર પૃથ્વી - અપૂ પ્રત્યેક વનસ્પતિ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધકને જાણવું. અહીં સ્થિર - અસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ-અયશકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. ૨૬નો બંધ આતપ કે
::: : "" નો "નાતામાં જ દેવગતિ યોગ્ય બંધ કરે છે. પ્રત સમ્યગદષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણ દેવગતિ યોગ્ય બંધ કરે છે,
- 1s ji . - 5.3 રહે ” અને ? ન દો. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬
કાજ કદિ રૂા. ખાસ સાચે હતો. સિંધવિરાણી છે. ઉદય અન સત્તાવેe-૨૧ન ..હોય એમ મનાય છે. અહીં૩૧ના બંધે ૩૦ને એક જ ઉદય સ્થાન લીધું છે. પ્રેમ સંત આહારક શરારાને
?-નો રંજ લીધો છે. અમને નોકુદ્ધિનો સંક_સંભવે છે. ડાકલામ ::--: ::: : : : : : : :: ૧૪ અમાસના ૨૧ નામાન ઉમેરીએ તો કલi૮૯ તાકાત થાય..
-: થ દેવડાાંતના બંધ-ઉદય-સત્તાચોળકાંબાં સંવંj - |
દેવગતિના ૪ બંધસ્થાનકો - હવે દેવીના બંધાદ સ્થાનકો કહે છે... તેમાં તેઓને - દવાને ૪ બચ્ચાનક છે... ૨૫-૨૬-૨૯ અને ૩૦ છે. તેમાં ૨૫ અને ૨૬નું બંધસ્થાનક પર્યાપ્ત - બાદરપૃથ્વી - અપુ પ્રત્યેક વનસ્પતિ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધકને જાણવું. અહીં સ્થિર- અસ્થિર, શુભ-અશુભ, યશકીર્તિ-અય: શકીર્તિ વડે ૮ ભાંગા થાય છે. ર૬નો બંધ આતપ કે
૩૯૧ મિબાદષ્ટિ મનુષ્ય તો પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિ યોગ્ય બંધ કરે છે. પરંતુ સમ્યગુદષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણા દેવગતિ યોગ્ય બંધ કરે છે,
માટે અપર્યાપ્તાવસ્થા સંભવી પણ ઉદયસ્થાનકો અહીં ગ્રહણ કર્યા છે. ૩૯૨ તીર્થંકરનામકર્મનો બંધક આહારક શરીરી ૨૯ અને ૩૦ના ઉદયે અપ્રમત્તે જાય તો તે ઉદયે વર્તતાં તેને ૩૧ પ્રકૃતિનો બંધ સંભવે છે. પણ અલ્પકાળ
માટે કે કોઇકને હોવાથી ન ગ્રહણ કર્યો હોય એમ સમજાય છે. અહીં ૩૧ના બંધે ૩૦નું એક જ ઉદય સ્થાન લીધું છે. પ્રમત્ત સંયતે આહારક શરીરીને
૨૯નો બંધ લીધો છે. તે જ અપ્રમત્તે જાય તો તેને આહારકદ્ધિક યુક્ત ૩૧નો બંધ સંભવે છે. તાવ કેવલીગમ્ય. ૩૯૨/૧ અહીં અબંધના ૧૦ ઉદયસ્થાનના ૩૦ સત્તાસ્થાન ઉમેરીએ તો કુલ-૧૮૯ સત્તાસ્થાન થાય.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org