________________
૧૫૬
ગાથાર્થ ઃ
ટીકાની જેમ.
ટીકાર્થ ઃઆઠ કરણ, ઉદય અને સત્તા એ ત્રણનું પ્રત્યેકનું સ્વરૂપ જે વિસ્તાર સહિત કહ્યું તે ગોધસ્વામિત્વ કહેવાય છે. ‘‘સામિત્તોમેનિં’ તિ એ પદ તૃતીયા વિભક્તિમાં છે. પરંતુ અર્થથી દ્વિતીયા વિભક્તિ છે. વ્યક્તિની અપેક્ષાએ બહુવચન કહ્યું છે. તેથી તે ઓઘસ્વામિત્વનો એવો અર્થ થાય છે કે તે જે પ્રમાણે કહેલ ૮ ક૨ણ ઉદય અને સત્તાના સવિસ્તર સ્વરૂપ ઓઘ સ્વામિત્વને સારી રીતે જાણીને બાકીનું સ્વરૂપ પણ જાણવું. ક્યા સ્થાનોમાં જાણવું? તો કહે છે ગતિ આદિ ૧૪ માર્ગણામાં કેવી રીતે જાણવું ? તો કહે છે કે સંભવપૂર્વક શાસ્ર અનુસારથી જ પણ અન્યથા વિપરીતપણે ન જાણવું.
करणोदयसत्तानां स्वामित्वौघैः शेषकं ज्ञेयम् । રત્યાતિમાર્ગનાસુ, સંભવતઃ સુવાળમ્ય ।। ૩ ।।
ગાથાર્થ ઃબંધ - ઉદીરણા – સંક્રમ - સત્તા - ઉદય એ પાંચે પદાર્થોના પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ પ્રદેશને આશ્રયીને જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ એ ચાર વિક્લ્પો વડે પરસ્પર શાસ્ર વિરોધ રહિત એક કાલ મલે છે.
बंधोदीरणसंकम-संतुदयाणं जहन्नयाईहिं । સંવેદ્દો પાક્રિડ- અનુભાગવતબો ખેલો ।। ૧૪ ।। बन्धोदीरणासंक्रमसत्तोदयानां जघन्यादिभिः ।
सवेधः प्रकृतिस्थित्यनुभागप्रदेशतः ज्ञेयः ।। ५४ ।।
ટીકાર્થ :- બંધ - ઉદીરણા-સંક્રમ - સત્તા - ઉદયરૂપ એ પાંચે પદાર્થોના પ્રકૃતિ - સ્થિતિ અનુભાંગ પ્રદેશને આશ્રયીને જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુષ્કૃષ્ટ એ ચાર વિક્લ્પો વડે પરસ્પર શાસ્ર વિરોધ રહિત એક કાલ મલે છે. જેમ જ્ઞાનાવરણીયની જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય અનુભાગબંધ, જઘન્ય પ્રદેશબંધ, અજઘન્ય સ્થિતિ - ઉદીરણા - સંક્રમ ઉદય આદિ રૂપ તે પૂર્વાપર વિચારી સારી રીતે જાણવું.
કર્મપ્રકૃતિ ભાગ – ૩
તે પ્રમાણે સત્તાપ્રક૨ણ કહ્યું. પ્રકૃત ગ્રંથનો અર્થ પૂર્ણ થયો. હવે સંવેધનો પ્રસંગ હોવાથી બંધ - ઉદય - સત્તાના સંવેધ (ભાંગા) પ્રતિપાદન (કહેવા) માટે સપ્તતિકાનો અર્થ મહા ઉપયોગી છે. તેથી અહીં તે પ્રથમથી જ બતાવે છે. મૂલપ્રકૃતિના વિષયમાં બંધનો બંધ સાથે સંવેધ ૬ કહે છે.
આયુષ્ય કર્મ જ્યારે બંધાતું હોય ત્યારે અવશ્ય ૮ કર્મ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી ૩જા ગુણસ્થાનક સિવાય બંધાય છે, કારણ કે શેષ ૭ કર્મો જ્યારે બંધાતા હોય ત્યારે જ આયુ બંધાય છે.
મોહનીયકર્મનો જ્યારે બંધ થતો હોય ત્યારે આઠ અથવા સાત કર્મ બંધાય છે. તે બંધ અનિવૃત્તિબાદ૨ના અંત સુધી હોય છે. ત્યાં મિશ્ર - અપૂર્વકરણ - અનિવૃત્તિબાદ૨ - ગુણસ્થાનકે ૭ કર્મોનો બંધ થાય છે. બાકીના અપ્રમત્ત ગુણસ્થાનકના અંત સુધી આયુના બંધના અભાવમાં ૭નો બંધ અને આયુના બંધમાં ૮નો બંધ હોય છે.
૯૬
૯૭
વેદનીયકર્મ બંધાતુ હોય ત્યારે ૧-૬-૭ કે ૮નો બંધ હોય છે. ત્યાં ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનક વિષે ફક્ત એક વેદનીયકર્મ જ બાંધે છે, અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મોહનીય - આયુ સિવાય ૬ કર્મ બંધાય છે. ૭-૮ કર્મનો બંધ પૂર્વની જેમ જાણવો.
૯૮
જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર અંતરાય કર્મનો બંધ થતો હોય ત્યારે ૬-૭ કે ૮ એમ ત્રણ બંધમાંથી કોઇપણ
બંધ થાય છે. ત્યાં ૬નો બંધ સૂક્ષ્મસંપુરાય ગુણસ્થાનકે, ૭-૮નો બંધ પૂર્વની જેમ જાણવો. એ પ્રમાણે કયા કર્મના બંધ સાથે કેટલા કર્મનો બંધ થાય તે વિચાર્યુ હવે ક્યા કર્મના ઉદય સાથે કેટલા કર્મનો ઉદય અને સત્તા હોય તે કહે છે.
Jain Education International
સપ્તતિકા ગાથા-૨માં કહ્યું છે :- ‘‘આમ્મિ ગટ્ટ મોફેટ્ટ સત્ત વ ચ છારૂ વા તÇ ! વાતયંમિ વતિ સેસણું છે સત્તરૢ || ૨ ||
અહીં સંવેધમાં કયા મૂળકર્મનો કે કઇ ઉત્તપ્રકૃતિનો બંધ ઉદય કે સત્તા કયા ગુણસ્થાનક સુધી થાય છે તેનો નિર્ણય કરી અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિનો બંધાદિ છતાં અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિનો બંધાદિમાં હોય છે. તે વિચારવાનું હોય છે. એ ટલે બીજા કર્મગ્રથમાં ગુણસ્થાનકોમાં જે બંધાદિ અધિકારો કહ્યાં છે તે અહીં બરાબર યાદ કરવા.
मोहस्सुदए अट्टवि सत्तय लब्भन्ति सेसयाणुदए । सन्तोइण्णाणि अघाइयाणं अड सत्त चउरो य ।। ३ ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org