________________
૪૮૨
કર્મપ્રકૃતિ ભાગ-૩
-: અથ ૧૨મી સમ્યકત્વ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ :-)
2.
બંધ
|
|
|
|
|
દેવ
|
|
૩૦.
|
|
૮X ૮X.
|
|
|
પ૩
|
|
|
કેટલાં પ્રાયોગ્ય બંધ Jઉદય
ઉદય સત્તાસ્થાનકો
સેત્તા સ્થાન ભાંગા સ્થિાન જીવના? ભાંગા ?'
સ્થાન મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ - ઉદયભાંગા :- ૬૫ | મનુષ્ય | ૨૯ | ૮ | ૨૧ | દેવ | ૮X I
૯૨-૮૮ ૨૫ ૮X
૯૨-૮૮ દેવ | ૮X T૨ T
૯૨-૮૮ ૨૮ | દેવ | ૧૯X T ૨
૯૨-૮૮ ૨૯ ૧૬X 1 ૨ |
૯૨-૮૮ ૨૯ નારકી ૧X
૯૨-૮૮ X ૨ |
૯૨-૮૮
૯૨-૮૮ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૮ બંધભાંગનો સંવેધ - ઉદયભાંગ - ૯૫ મનુષ્ય | ૩૦ | ૮ | ૨૧
૯૩-૮૯
૯૩-૮૯ ૨૭ ૮X 1 ૨ |
૯૩-૮૯ ૨૮ | દેવ | ૧૬X 1 ૨ |
૯૩-૮૯ ૨૯ | દેવ | ૧૬X | ૨ |
૯૩-૮૯ ૨૯ | નારકી | X ૧ |
૮૯ * ૩૦ | દેવ | ૮X 1 ૨ |
૯૩-૮૯
૯૩-૮૯ દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધ - ૮ બંધભાંગાનો સંવેધ :- ઉદયભાંગા ૩૫૪૭ દેવ | ૨૮ | J૨૫ | વૈ, તિર્યંચ ૮X
૯૨-૮૮ ૧લા ૨૫ વૈમનુષ્ય ૮X 1 ૨ |
૯૨-૮૮ વ4 તિર્યંચ | ૮૪ 1 ૨ |
૯૨-૮૮ વ, મનુષ્ય ૮X
૯૨-૮૮ વ, તિર્યંચ ૧૬X
૯૨-૮૮ વૈ૦ મનુષ્ય
૯૨-૮૮ વે તિર્યંચ | ૧૬X |
૯૨-૮૮
હર ૨૯ | વૈ૦ મનુષ્ય ૯X T૨
૯૨-૮૮
૧૮ સા તિર્યંચ | ૧૧૫૨XT ૨
૯૨-૮૮
- ૨૩૦૪ ૧લા મતે ઉપશમ સમ્યકત્વની ટી. ૧ : ઉપશમ સમ્યકત્વીને ૪ થી ૧૧ ગુણસ્થાનક હોય છે. અહીં વર્તતાં દેવો અને નારકી મનેo પ્રા૨૯-૩૦નો બંધ
કરે. અને તિર્યંચો દેવ પ્રાd ૨૮ન અને મનુષ્ય દેવ પ્રાd ૨૮, ૨૯,૩૦,૩૧ તથા અપ્રાર્યાગ્ય ૧નો બંધ કરે તેથી ૫ બંધ સ્થાનક હોય છે. મનુo પ્રા૦ ૨૯ના બંધના ૮ (અસ્થિર - અશુભ - અપયશ એ ૩ જ વિકલ્પ અશુભ બંધાય), મનુo મા. ૩૦ના બંધના ૮, દેવ મા. ૨૮-૨૯ ના બંધના ૮+૮, દેવ પ્રા૦ ૩૦-૩૧ના બંધનો ૧+૧, અપ્રાયોગ્ય ૧ના બંધનો -૧ = કુલ ૩૫ બંધમાંગ સંભવે
અહીં ઉદયભાગા સંબંધી અનેક મત છે. અહીં મુખ્ય વિવક્ષા કરી ૭ મત લખ્યા છે. અહીં પ્રથમ મતે ૩૬૧૨ ઉદયભાંગા બતાવે છે. “તિરિ ઇચિ અજય સાસણ' (કર્મગ્રંથ -૪ ગાથા-૨૬) એ પદ પ્રમાણું ઉપશમ સમકિત માર્ગણાને વિષે આહાહ દ્વિ ક સિવાય ૧૩ યોગ જણાવ્યાં છે. તેમાં ઔદારિકમિશ્ર, વૈકિયમિશ્ર, કે કામકાયયોગનો નિષેધ નથી, તેથી મનુષ્ય તિર્યંચો અને દેવ પણ ઉપશમ સમ્યકત્વમાં વર્તતાં છતાં ઉત્તરવૈક્રિય શરીર બનાવતા હોય તો વૈ, તિ ના પદ, પૈ૦ મનુષ્યના ૩૫ ઉદયભાંગા પણ સંભવે. (સંયમી મનુષ્ય શ્રેણિનું ઉપશમ સમકિત પામ્યા પછી અંતર્મુહર્ત પછી શ્રેણિ શરૂ કરે છે. એટલે શ્રેણિ ચઢતાં પૂર્વે લબ્ધિ ફોરવે તો વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા પણ સંભવે.) અને દેવના ૬૪ ઉદયભાંગા માને છે તે આ રીતે દેવના ૨૧ના ઉદયના ૮ ઉદયભાંગા જ સંભવે. કારણ કે ઉપશમશ્રેણિથી ભવક્ષયે કાળ કરી અનુત્તરમાં જ જતા જીવને ઉપશમશ્રેણિથી આવેલો હોવાથી ૨૧ના ઉદયે શુભ પ્રવૃતિઓ જ ઉદયમાં હોય. અને ૨૫આદિ ઉદયસ્થાન ઉત્તર વેકિય હોવાથી બધા ભાંગા ઘટે તેથી ૨૫ થી ૩૦ના ઉદયના ૫૬ થાય. (૨૧,૨૫, ૨૭ થી ૩૧) ૭ ઉદયસ્થાન હોય છે. તેથી સા તિર્યંચના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર, વૈ૦ વિ૦ના ૫૬, સામનુના ૩૦ના ઉદયના ૧૧૫ર, વૈ૦ મનુoના ૩૫, દેવના-૬૪ અને નારકીન -૧ = કુલ ૩૬૧૨ ઉદયભાંગા પ્રથમ મતે સંભવે. ઉપશમ સમ્યકત્વ ક્ષપકશ્રેણિમાં ન હોય તેથી ક્ષપકશ્રેણિના સત્તાસ્થાન ન સંભવે. અને ૪થી૧૧ ગુણસ્થાનક છે તેથી અધવસત્તાત્રિકના ૮૬,૮૦,૭૮ની સત્તા પણ ન સંભવે. તેથી બાકીના ૯૩-૯૨-૮૯ અને ૮૮ એ ૪ સત્તાસ્થાન જ સંભવે. દરેક મતે બંધસ્થાન-બંધભાંગા સત્તાસ્થાન સરખા જ જાણવાં.
_૯X T૨ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org