SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસ્થાને મળી ૬ર ને બદલે ૧૧૦ ઉદયભાંગા હોય છે. ૮૬ અને ૭૮ વિના સામાન્યથી ૧૦ સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૦-૨૬ અને ૨૮ આ ૩ ઉદયસ્થાનોમાં ૭૦-૭૫ એમ બે-બે માટે ૬, ૨૧-૨૭ અને ૩૧ ના ઉદયે ૮૦ અને ૭૬ એમ બે-બે તેથી ૬, ૨૯ના ઉદયે ૮૦ આદિ ૪ અને ૩૦ ના ઉદયે પણ ૮૦ આદિ ૪ તેમજ ૧૧ મા ગુણસ્થાનક આશ્રયી પ્રથમના ૪ એમ ૮, ૮ના ઉદયે ૭૯ -૭૫ અને ૪ આ ૩ તેમજ ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ આ ૩ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૦ થાય છે. ઉદયભંગવાર આ પ્રમાણે :- ૨૦ના ઉદયના ભાંગા ૧ માં ૭૯ અને ૭૫ અને ૨૬ના ૬ ભાંગામાં પણ આ જ બે માટે ૧૨, એજ પ્રમાણે ૨૮ના ૧૨ ભાંગામાં ૨૪, ૨૯ના સામાન્ય કેવલીના ૧૨ ભાંગામાં ૨૪, અને તીર્થકર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ આ બે એમ ૨૬, ૩૦ ના ઉદયે ૧૧માં ગુણસ્થાનકે જ ઘટતા બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮માં પહેલાં ચાર-ચાર માટે ૧૯૨, અને પ્રથમ સંઘયણવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ વિનાના ૨૩માં ૧૧મા ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રથમના ૪ અને ૧૨ મા તથા ૧૩માં ગુણસ્થાનકની અપેક્ષાએ ૭૯ અને ૭૫ એમ બે-બે, એમ એક-એક ભાંગામાં ૬- સત્તાસ્થાનો હોવાથી ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮, અને સર્વ પ્રશસ્ત પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૧૧મા ગુણસ્થાનકની અપેક્ષાએ પહેલાં ૪ અને ૧૨ મા ગુણસ્થાનકની અપેક્ષાએ ૮૦ આદિ ૪ એમ ૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ એમ ૨, આ પ્રમાણે ૩૦ના ઉદયના ૩૪૦. તેમજ ૨૧, ૨૭ અને ૩૧ ના ઉદયના ૧ ભાંગામાં ૮૦ અને ૭૬ એમ બે-બે માટે ૬, તેમજ ૮ અને ૯ના ઉદયના ૧માં ૩-૩ માટે ૬ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૪૧૬ થાય છે. (“ચૌદ જીવસ્થાનકોમાં નામકર્મના બંધ ઉદય અને સત્તાસ્થાનોનો વિચાર') સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરે સાતે લબ્ધિ અપર્યાપ્ત જીવોને ૨૩,૨૫,૨૬,૨૯ અને ૩૦ આ પાંચ બંધસ્થાનો હોય છે. ૨૮નું બંધસ્થાન દેવ અને નરક પ્રાયોગ્ય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવો દેવ તથા નરક યોગ્ય બંધ કરી શકતા જ નથી, માટે તેઓને ૨૮નું બંધસ્થાન ન હોય. ૩૧ અને ૧નું બંધસ્થાન મુનિઓને જ હોય છે, માટે આ જીવોને ૨૩ આદિ ઉપર બતાવેલા પાંચ બંધસ્થાનો જ હોય છે. - ત્યાં ૨૩ના બંધના ૪, ૨પના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ના વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૪, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ અને યd મેલ કાઢી ૬૮ બંધક્ષાંશ હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯નો બંધ આ જીવો પીક થકના નથી માટે -કાગ્યું ૮ હમીદાદ; બંધના વિકાફીકરે જેણોની. વૈd. 10, અને, ૭૬ એમ ૨: આ પ્રમાણે ૩૦જે ઉદકજનુષ્પરાક, સા બાદ જે બહાર કરી ટેલને ૬-૭-૧૨નશ્યનાસ્તાની માટે પંચે ઍચાર્જના કુડ બમ ગયટ: કર ને. અહીં સાથી ઉદયરા પોતwતાના, મન દળે છે કારણ કે મન એ ડેનિયને ૨૧ અને ૨૪ આબે અને પર્યાપા ઇકિય આદિ પાંચ જવસ્થાનકોમાં ૨૧ અને ૨૬ અને જ્યત્યારે હોય છે. ૧ : - - - - - - =.! = »!! ! ષ ન : અ. .! તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે સૂટ્સ એપયોત પ્રત્યેક અને પોરે અયશ સાથેના બે ઉદાર હોય છે ને બંધસ્થાન ન હોય અ જેને ઉદ્યસ્થાને મળી ત્રણ ઉદયભાંગા, બાદર અપર્યાપ્ત બોદર એપથી અયના એક અન ૨૪ના ૩૬ ગા૨ ૧૧ - - '' ': ': ' ' ' 1" - ભાંગા હોય છે. - - - - -:.’ :: - :::: .. -- - ... : : : : - કે - રોયે 3 ટન બંધ iાં હતો કરી શકતા નથી, માટે દેવ પ્રાયોગ્ય ૮ માંગ અંહ ઘટતા નથી. સ0 ના વન વુિvu ૫૦ -... - ૪૬૦૮, એમ ૪૬૩૨ ભાંગાઓ હોય છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ અને આહારદ્ધિક સહિi દેવ પ્રાયોગ્યનો એક, આ ૯ ભાંગા આ જીવોમાં ઘટતા નથી, માટે પાંચે બંધસ્થાનના કુલ બંધભાંગા ૧૩૯૧૭ હોય છે. અહીં સામાન્યથી ઉદયસ્થાન પોતપોતાના પ્રથમના બે હોય છે, તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયને ૨૧, અને ૨૪ આ બે અને અપર્યાપ્ત બેઇન્દ્રિય આદિ પાંચ જીવસ્થાનકોમાં ૨૧ અને ૨૬ આ બે ઉદયસ્થાનો હોય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે સૂક્ષ્મ અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે ઉદયભાંગા હોય છે. બંને ઉદયસ્થાને મળી ત્રણ ઉદયભાંગા. બાદર અપર્યાપ્તને ૨૧ના ઉદયે બાદર અપર્યાપ્ત અયશનો એક અને ૨૪ના ઉદયે બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે એમ કુલ ત્રણ ભાંગા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy