SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ કર્મપ્રકૃતિ ભાગ - ૩ એ ત્રણ અને મનુષ્ય તિર્યંચોને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનો હોય છે.) ૮૬ અને ૮૦ એ સત્તાસ્થાન વિશ્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને આશ્રયીને જાણવાં, ૨૯ના ઉદયે પણ આ જ પ સત્તાસ્થાનકો સમજવાં. ૩૦ના ઉદયે ૪ સત્તાસ્થાનકો..... ૯૨-૮૮-૮૬ ને ૮૦ છે. આ સત્તાસ્થાનકો વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આશ્રયીને જાણવાં.(૩૦નો ઉદય દેવ - મનુષ્ય - વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. તેમાં દેવોને ૯૨-૮૮, મનુષ્યો અને વિક્લેક્રિયાદિ તિર્યંચોને ૯૨-૮૮-૮૬-૮૦ એ પ્રમાણે સત્તાસ્થાનકો હોય છે. ૩૧ના ઉદયે પણ આ જ ૪ સત્તાસ્થાનકો હોય છે, તે વિશ્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને જાણવાં. સર્વસંખ્યા ૨૯ પ્રકૃતિના બંધક મિથ્થાંદષ્ટિને ૪૫ સત્તાસ્થાનકો હોય છે. દેવગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ મિથ્યાદષ્ટિને બંધાતી નથી, તેનું કારણ પહેલાં કહેવાઇ ગયેલ છે. -- • •છે . અneો _ (નાસ્થાનકો :- તથા મનુષ્યગતિ - દેવગતિ પ્રાયોગ્ય ૩૦ના બંધકને વજીને (-: અથ સાસ્વાદન ગુણસ્થાનકમકમનીયમીત, દેવર iiiiics • સાસ્વાદન ગુણસ્થાનકે નામકર્મના -૩ બંધસ્થાનકોના ૯૬૦૮ ભાંગા - હવે સાસ્વાદન ગુણસ્થાનકના બંધ - ઉદય સત્તાસ્થાન કહે છે.... સાસ્વાદન ગુણસ્થાનકે ૩ બંધસ્થાનકો છે.. ૨૮-૨૯ અને ૩૦. ૨૮ના બંધે ૮ ભાંગ :- તેમાં ૨૮નો બંધ બે પ્રકારે છે. ...(૧) દેવગતિ પ્રાયોગ્ય અને (૨) નરકગતિ પ્રાયોગ્ય. તેમાં સાસ્વાદને બીજો બંધ (નરકગતિ પ્રાયોગ્ય) અયોગ્ય છે. અને પ્રથમ (દેવગતિ પ્રાયોગ્ય) બંધના બંધકો તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે. અને તે બાંધતાં ૮ ભાંગા થાય છે. ૨૯ના બંધે ૬૪૦૦ ભાંગા :- સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં એકેન્દ્રિયો - વિક્લેન્દ્રિયો – તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્યો – દેવો અને નારકો તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય અથવા મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિનો બંધ કરે છે. બાકીના જીવો નહીં. અહીં ભાંગા ૬૪૦૦ થાય છે, તે આ પ્રમાણે કહે છે.... બન્ને પ્રકારે ૨૯ પ્રકૃતિ બાંધતાં સાસ્વાદને હંડક સંસ્થાન અને સેવાર્ત સંઘયણ બાંધતાં નથી, કારણ કે મિથ્યાત્વના ઉદયનો અભાવ છે. તેથી તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પ સંસ્થાન ૪૫ સંઘયણ સાથે, શુભ-અશુભવિહાયોગતિ સાથે, સ્થિર-અસ્થિર સાથે, શુભ - અશુભ સાથે, સુભગ-દુભર્ગ સાથે, સુસ્વર - દુ :સ્વર સાથે, આદેય -અનાદય સાથે, યશ-કીર્તિ - અયશ કિર્તિ સાથે (૫ ૪૫ X ૨૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪ ૨ X ૨) = ૩૨૦૦ ભાંગા. એ પ્રમાણે મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૩૨૦૦ ભાંગા થાય છે. સર્વ સંખ્યા ૬૪૦૦ ભાંગા થાય છે. ૩૭૧ મિશ્રાદષ્ટિ ગુણસ્થાનક ૧૪ જીવભેદોમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ યોગ્ય બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ૩ ગતિ યોગ્ય બંધ થાય - - -- છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેક વનસ્પતિ , બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય, ૧૮ના બેંક ખતએ મને તિર્યંચ સં િચન્દ્રયને શિરાર પાપ્તિ પણ થતાં પહેલાં હોય છે, તેમણે રેપ, ઉં, બાવાડજ ૪. કેગને. અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં ઉપરોક્ત સર્વ જીવો મનુષ્યગતિ યોગ્ય ૨૯ અનં તિયચગાત યંગ્ય ૨૯ અને ૩, અને તે ૧૫ -પં'ઇ.. I !... "ાતમાં વર્તન દેવું અને નારકીઓ, મનુષ્યતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો * - મનગંતિ યોગ્ય ૨૯ એનિયંચગતિ યોગ્ય ર૯-૩૦ એ બધસ્થાન બાધ છે. એ ગુણસ્થાનક અન્દ્રિય - વિક્લેરિય કે અસંક્ષિપંચેય બધ થતી નથી. તથા શરીર પધાણપૂરપસલી , તિસ્તાર:બાકા , --:: અસા: સંન્નેિ પંચમ તિવચ માધ્યમે ૨૫-૨૬ અને જેને ૨-૨, એ.: બે ઉદાસ્થાનકો હોય છે, અને પર્યાપ્તાવસ્થામાં દેવને ૨૯-૩૦ - નારકીને - ૨૯ તિર્યંચને ફ0-૩૧ અને મનુષ્યને-૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનકો હોય છેનીરકીનઅપ યોદ્ધાવસ્થામાં સાસ્વાદમાહોલ નથી. પોત -: , , ખોd & fi-sતેમાત્મા, પરબતw vમણે બધુસ્થાનકો બાધ , સાદને સTદરથાન ૦૨-૮૮ - ને ૪ છે કtત પોહ' : . ઉદય વર્તતા અને પોત પોતાને ના-1 :::"225" : રજાક કરે 5 v3 v ! . " - 1 , , , ...... .. ના ....::: : : : : : ', -... - - - - - ૩૭૧ મિબાદષ્ટિ ગુણસ્થાનક ૧૪ જીવભેદોમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ યોગ્ય બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ૩ ગતિ યોગ્ય બંધ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેક વનસ્પતિ , બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય અને તિર્યંચ સંગ્નિ પંચેન્દ્રિયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે, તેમજ દેવ, નારકી, ગર્ભજ મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વર્તતાં ઉપરોક્ત સર્વ જીવો મનુષ્યગતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯ અને ૩૦ એમ બે બંધસ્થાન બાંધે છે. અને પર્યાપ્તાવસ્થામાં વર્તતાં દેવો અને નારકીઓ મનુષ્યગતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યા ગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્ય દેવગતિ યોગ્ય ૨૮, મનુષ્યતિ યોગ્ય ૨૯ અને તિર્યંચગતિ યોગ્ય ૨૯-૩૦ એ બંધસ્થાન બાંધે છે. આ ગુણસ્થાનકે એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય કે અસંક્ષિપંચેન્દ્રિય યોગ્ય બંધ થતો નથી. તથા શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં પૃથ્વી - અપુ, અને પ્રત્યેકવનસ્પતિને ૨૧-૨૪ વિક્લેન્દ્રિય, અસંશિ - સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્યને ૨૧-૨૬ અને દેવને ૨૧-૨૫ એ બે -બે ઉદયસ્થાનકો હોય છે, અને પર્યાપ્તાવસ્થામાં દેવને ૨૯-૩૦ નારકીને -૨૯ તિર્યંચને ૩૦-૩૧ અને મનુષ્યને ૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનકો હોય છે. નારકીને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હોતું નથી. પોત પોતાના ઉદયે વર્તતાં તે તે આત્માઓ ઉપર બતાવ્યા પ્રમાણે બંધસ્થાન કો બાંધે છે. સાસ્વાદને સત્તાસ્થાન ૯૨-૮૮ એ બે જ હોય છે. પોત-પોતાના ઉદયે વર્તતાં અને પોત પોતાને યોગ્ય બંધસ્થાન બાંધતાં તેઓને ૯૨ કે ૮૮માંથી કોઇ પણ સત્તાસ્થાન હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy