SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ ૪૭૫ 2. કેટલાં | બંધ • ૯૨-૮૮ ૨૭. કીઝ ૪૮ ૫૭૮૪ X ૧૪ બંધ ઉદય ક્યા પ્રાયોગ્ય ઉદય સત્તાસ્થાનકો સેત્તા * સ્થાન ભાંગા સ્થિાન જીવના ? ભાંગા ? સ્થાન | તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૪૦ બંધમાંગાનો સંવેધ :- ઉદયભાંગા - ૭૬૬૦ બાપ એકેo| ૨૫ | ૮ ર૧ | બાપર્યા એક | X * | ૨૬ | ૧૬ ૨૧ | સામા તિય T ૯૨-૮૮ પંચે તિo | ૨૯ | ૪૬૦૮ ] ૨૧ | સામાઅનુ. | ૯૨-૮૮ | પંચે તિo | ૩૦ | ૪૬૦૮ | ૨૧ | દેવ ૯૨-૮૮ બાપર્યાવ એકે, ૯૨-૮૮ ૨૫ | ૯૨-૮૮ વે, મનુo. ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ સામાંમનુo ૨૮૮X ૯૨-૮૮ સામા વિર્ય ૨૮૮X ૯૨-૮૮ વે, તિર્થ, ૯૨-૮૮ વે, મનુe. ૯૨-૮૮ ૯૨-૮૮ સામા તિર્ય પ૭૬X ૯૨-૮૮ વ, તિર્ય, ૧૬X ૯૨-૮૮ ૨૮ | સામામનુ ૯૨-૮૮ ૧૧૫ | ૨૮ | વેમનુ ૯૨-૮૮ ૧દX ૯૨-૮૮ સામા તિર્યo |. ૧૧૫૨X ૯૨-૮૮ ૨૩૦૪ , તિર્ય, ૯૨-૮૮ ૨૯ | સામા મનુ0 | ૫૭૬૪ ૨ ૯૨-૮૮ વે, મનુe ૮X. ૯૨-૮૮ દેવ ૯૨-૮૮ સામા તિર્ય. | ૧૭૨૮X | ૯૨-૮૮-૮૬-૮૦ વ, તિર્યો ૯૨-૮૮ સામા મનુo_ ૧૧૫૨X. ૯૨-૮૮-૮૬-૮૦ ४६०८ દેવ | ૯૨-૮૮ ૩૧ | સામા તિo | ૧૧૫૨X | ૪ | ૯૨-૮૮-૮૬-૮૦ ४६०८ કુલ | ૪ | ૯૨૪૦ | ૯ ૭૬૬૦ | ૪ |ોર ૯૨-૮૮-૮૬-૮૦ | ૨૩૩૮૪ આ વેશ્યાવાળાને ૧થી૭ ગુણસ્થાનક હોય છે. આ વેશ્યાવાળા જીવ નરક, વિક્લેન્દ્રિય, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી એકે માર્યા. ૨૩ના બંધના -૪, એકેo માo ૨૫ના બંધના ૧૨ (બાદર પર્યાપ્ત ૮ વિના) વિશ્લે પ્રા. ૫૧, નરક માત્ર ૧, અપર્યા, તિર્યંચ -મનુષ્ય ૨૫ના બંધનો ૧+૧= ૨, અપ્રાયોગ્ય -૧ના બંધનો ૧= કુલ ૭૧ બંધભાંગા સંભવે નહીં. તેથી (૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ૬ બંધસ્થાનકના ૧૩૮૭૪ બંધમાંગા સંભવે છે. કેવલી ભગવંતને માત્ર શુક્લ લેક્ષા જ હોવાથી તેઓને સંભવતાં ૨૦-૯-૮ એ ૩ વિના (૨૧, ૨૪ થી ૩૧) = ૯ ઉદયસ્થાનક સંભવે છે. બાદર પર્યાએકે ના ૨૧-૨૪ના ઉદયના ૨+૨ = ૪ વિના એકેન્દ્રિયના ૩૮, વિક્લેના ૬૬, અપ, તિર્યંચ મનુષ્યના ૨+૨ =૪ કેવલી ભગવંતના ૮ = કુલ ૧૧૬ ઉદયભાંગા સંભવે નહીં , તેથી બાકીના ૭૬૭૫ ઉદયભાંગ સંભવે છે. (અહીં નારકીના ૫ ઉદયભાંગા ભાવલેશ્યા અપેક્ષાએ સંભવે છે.) ૭૮નું સત્તાસ્થાન મનુ, દ્વિકની ઉદ્વલના કરેલાને હોય છે. ત્યાં તેજો વેશ્યાનો સંભવ નથી. અને ૮૦,૭૯,૭૬,૭૫, ૯ અને ૮ આ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ સંભવતા હોવાથી અને ત્યાં તેજલેશ્યાનો અભાવ હોવાથી સંભવે નહીં તેથી બાકીના ૯૩,૯૨,૮૯ ,૮૮,૮૬,૮૦ એ છ સત્તાસ્થાનો સંભવે છે. ટી.નં. ૧માં કહેલા ૭૬૭૫માંથી આહામનુના ૭, અને વૈ, મનુના ઉદ્યતવાળા -૩, નારકીના -૫ ઉદયભાંગા વિના બાકીના ૭૬૬૦ ઉદયભાંગા સંભવે છે. તેજ લેયાવાળા ઇશાન સુધીના દેવ કાળ કરી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયના ૨૧ના ઉદયનાં બાદર પર્યાપ્તના યશ - અયશ સાથેના ૨ અને ૨૪૪ના ઉદના પ્રત્યેક સર્ષના આ જ ૨ એ૫૪ આ એકેન્દ્રિય પ્રાયો૪ ઉદયભાંગામાં ઉત્પત્તિની શરૂઆતમાં તેજલેશ્યા સંભવે છે. એ કે, પ્રાયો૨૫,૨૬ તિર્યંચ માત્ર ૨૯,૩૦ અને મન માત્ર ૨૯નું બંધસ્થાન બાંધતી વખતે પર્યા મનુ ને ૩૦ના ઉદયે અને પર્યાતિર્યંચને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિશ્લેન્દ્રિયમાંથી ૮૬,૮૦ની સત્તા લઇને આવેલાને પર્યાપ્તા થતાની સાથે તે જો લેયા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તેજો લેયા હોય તેથી ૮૬,૮૦ ની સત્તા પણ હોય. (પછી અંતર્મુહૂર્ત ગયા બાદ પણ તેજોલેયા રહે તો દેવ પ્રા) બંધ કરે એટલે પછી ૮૦,૮૬ની સત્તા ન ઘટે.) લર cX યા] ટી. ૧ ટી. ૨ ટી. ૩ ટી. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy