SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ = 3 v મા ણા ४८ જો લે બંધ બંધ ઉદય સ્થાન ભાંગા સ્થાન ક્યા જીવના? પ્રાયોગ્ય તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૪૦ બંધભાગાનો સંવેધ -- ઉદયભાંગા - ૭૬૬૦ બાપર્યા એકે૦ ૨૫ ૮ ૧ બાપર્યા એકે 2X ૧૬ ૨૧ <X ૪૬૦૮ ૨૧ <X ૨૧ ૪૬૦૮ ૯૨-૮૮ ૨૪ ૯૨-૮૮ ૨૫ ૯૨-૮૮ ૨૫ ૯૨-૮૮ ૨૫ ૯૨-૮૮ ૨૬ ૯૨-૮૮ ૨૬ ૯૨-૮૮ ૨૭ ૯૨-૮૮ ૨૭ ૯૨-૮૮ ૨૭ ૯૨-૮૮ ૨૮ ૯૨-૮૮ ૨૮ ૯૨-૮૮ ૨૮ ૯૨-૮૮ ૮ ૯૨-૮૮ ૨૮ ૯૨-૮૮ ૨૯ ૯૨-૮૮ ૨૯ ૯૨-૮૮ ૨૯ ૯૨-૮૮ ૨૯ ૯૨-૮૮ ૨૯ ૯૨-૮૮ ૯૨-૮૮-૮૬-૮૦૪ 30 ૩૦ ૯૨-૯૮ ૩૦ ૩૦ ૧૬ roc ૧૬ ૪૬૦૮ ૨૩૩૮૪ ૯૨-૮-૮૬-૮૭ ૯૨-૮૮ ૯૨-૮૮-૪૬-૮૦ ૯૨-૦૮-૮૬-૮૦ શ્યા ૩૧ કુલ ૯૨૪૦ ૯ ટી. ૧ આ લેશ્યાવાળાને ૧થી૭ ગુણસ્થાનક હોય છે. આ લેશ્યાવાળા જીવો નરક, વિક્લેન્દ્રિય, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી એકે પ્રાયો૦ ૨૩ના બંધના -૪, એકે પ્રા૦ ૨૫ના બંધના ૧૨ (બાદર પર્યાપ્ત ટે વિના) વિષ્લે પ્રા૰ ૫૧, નરક પ્રા૰ ૧, અપર્યા તિર્યંચ -મનુષ્ય ૨૫ના બંધનો ૧ + ૧ = ૨, અપ્રાયોગ્ય -૧ના બંધનો ૧ = કુલ ૭૧ બંધભાંગા સંભવે નહીં. તેથી (૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ૬ બંધસ્થાનકના ૧૩૮૭૪ બંધભાંગા સંભવે છે. કેવલી ભગવંતને માત્ર શુક્લ લેશ્યા જ હોવાથી તેઓને સંભવતાં ૨૦-૯-૮ એ ૩ વિના (૨૧, ૨૪ થી ૩૧) = ૯ ઉદયસ્થાનક સંભવે છે. બાદ૨ પર્યા૰ એકે ના ૨૧-૨૪ ના ઉદયના ૨+૨ = ૪ વિના એકેન્દ્રિયના ૩૮, વિક્લેના ૬૬, અપર્યા૰ તિર્યંચ મનુષ્યના ૨+૨ = ૪ કેવલી ભગવંતના ૮ = કુલ ૧૧૬ ઉદયભાંગા સંભવે નહીં . તેથી બાકીના ૭૬૭૫ ઉદયભાંગા સંભવે છે. (અહીં નારકીના ૫ ઉદયભાંગા ભાવલેશ્યા અપેક્ષાએ સંભવે છે.) ૭૮નું સત્તાસ્થાન મનુ૦ દ્વિકની ઉલના કરેલાને હોય છે. ત્યાં તેજો લેશ્માનો સંભવ નથી, અને ૮૦,૭૯,૭૬,૭૫, ૯ અને ૮ આ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં જ સંભવતા હોવાથી અને ત્યાં તેજોલેશ્યાનો અભાવ હોવાથી સંભવે નહીં તેથી બાકીના ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ એ છ સત્તાસ્થાનો સંભવે છે. ૨૬ પંચે તિo ૨૯ પંચે તિo 30 Jain Education International સામા૰ તિર્યં સામા૰ મનુ દેવ બાપર્યાં, એકે વૈ તિર્યં૰ વે મનુ દેવ સામા૰ મનુ સામા૰ તિર્યં વૈ તિર્યં વે મનુ દેવ સામા૰ તિર્યં 4. તિર્યં સામા૰ મનુ વૈ, મનુ દેવ સામા૰ તિર્યં વૈ તિર્યં。 સામા૰ મન વૈ મનુ દેવ સામા૰ તિર્યં વૈ તિર્યં કેટલાં ઉદય ભાંગા ? સામા૰ મનુ દેવ સામા૰ તિર્યં X 2X X X <X ૨૮૮X ૨૮૮X <X X <X ૫૭૬X ૧૬૪ ૫૭૬૪ X ૧૬૪ ૧૧૫૨X ૧૬૪ ૫૭૬X <X ૧૬૪ ૧૭૨૮X CX ૧૧૫૨X <X ૧૧૫૨X ૭૬૬૦ ૨ ૨. જે સત્તાસ્યાનો ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨. ૨ ૨ * ૨ ૪ ૨ ૪ ૪ For Personal & Private Use Only ૯૨-૮૮ ૯૨-૮૮ ૪૭૫ ૯૨-૮૮ કુલ સત્તા સ્થાન ૧૬ ૧૬ ૧૬ * ૧૬ ૧૬ ૧૬ ૫૩૬ Ra ૧૬ ૧૬ ૧૬ ૧૧૫૨ હેર ૧૧૫૨ સર કર ૩૦૪ ૩૨ ૧૧૫૨ ટી.નં. ૧ માં કહેલા ૭૬૭૫માંથી આહા મનુ૰ ના ૭, અને વૈ૰ મનુના ઉદ્યોતવાળા -૩, નારકીના -૫ ઉદયભાંગા વિના બાકીના ૭૬૬૦ ઉદયભાંગા સંભવે છે. ૧૬ ૩૨ ૧૨ ટી. ૨ ટી. ૩ તેજો લેશ્યાવાળા ઇશાન સુધીના દેવો કાળ કરી બાદ૨ પર્યાપ્ત પૃથ્વીકાય અપ્કાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયના ૨૧ના ઉદયના બાદર પર્યાપ્તના યશ - અયશ સાથેના ૨ અને ૨૪ના ઉદયના પ્રત્યેક સાથેના આ જ ૨ એમ ૪ આ એકેન્દ્રિય પ્રાયો ૪ ઉદયભાંગામાં ઉત્પત્તિની શરૂઆતમાં તેજોલેશ્યા સંભવે છે. ટી. ૪ એકે પ્રાયો૦ ૨૫,૨૬ તિર્યંચ પ્રા૦ ૨૯,૩૦ અને મનુ પ્રા૦ ૨૯નું બંધસ્થાન બાંધતી વખતે પર્યા મનુ૰ ને ૩૦ના ઉદયે અને પર્યા૰ તિર્યંચને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિક્લેન્દ્રિયમાંથી ૮૬,૮૦ની સત્તા લઇને આવેલાને પર્યાપ્તા થતાની સાથે તેજો લેશ્યા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તેજો લેશ્યા હોય તેથી ૮૬,૮૦ ની સત્તા પણ હોય. (પછી અંતર્મુહૂર્ત ગયા બાદ પણ તેજોલેશ્યા રહે તો દેવ પ્રા૰ બંધ કરે એટલે પછી ૮૦, ૮૬ની સત્તા ન ઘટે.) www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy