________________
૨૫૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩ તથા આહારક અને આહારકમિશ્નકાયયોગે વર્તતાં પ્રમત્ત સંયતને સ્ત્રીવેદનો ઉદય હોતો નથી, અને પ્રમત્તસંયતને ૪૪ ધ્રુવપદો હોય છે, અને સ્ત્રીવેદે ૮ ભાંગા થાય છે, તેથી ૪૪ને ૮ વડે ગુણવાથી ૩૫ર ભાંગા થાય છે. અને તેને આહારદ્ધિક વડે ગુણવાથી સર્વસંખ્યા ૭૦૪ ભાંગા પ્રમત્તસંયતને સંભવતા નથી. અપ્રમત્તસંયતને પણ કહેલ રીત પ્રમાણે આહારક કાયયોગે ૩૫૨ પદભાંગા અસંભવે છે. સર્વસંખ્યા (૨૩૦૪ + ૨૫૬ + ૧૯૨૦ + ૭૦૪૬ ૩૫૨) = ૫૫૩૬ પદભાંગા અસંભવે છે. પૂર્વરાશિ (૧,૦૧,૨૫૩) માંથી બાદ કરવાથી ૯૫,૭૧૭ પદભાંગા થાય છે."" આટલાં પદભાંગા યોગ સાથે ગુણાયેલ મોહનીયકર્મના સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. (યંત્ર નંબર ૫૪ જુઓ)
ઇતિ ગણસ્થાનક વિષે યોગથી ઉદયભંગ-ઉદયપદ રવરૂપ સમાપ્ત
૧૦ ગણસ્થાનક વિષે યોગમાં મોહનીયકર્મના ઉદયભંગાદિ પ્રદર્શક યંત્ર નંબર - ૫૪
ગુણ
૫. |
યોગમાં | યોગમાં ળ ઉદ્ય | ઉદય | ચોવીસી) ભંગ
યોગમાં.] યોગમાં પદ તાપભ]
ર્ચાનક
પદ
અસંભવિત
અસંભવિત પદ ઉદય 1. ઉદય ચોવીસાયરીપદ
પદ ચોવીસી| ભંગ
| ચોવીસી| ભંગ ૧૨] ૨૮૮ ૬૮|
૮૮૪
૨૧૨૧૬ ૯૬ ૨૩૦૪ ૩૨ ૪૧૬ ૯૯૮૪
૨૫૬ ૩૨૦ ૭૬૮૦
૧૦૪
| ૨૪૯૬
પ૨]
૧૨૪૮
૨૫૬
૭૮૦] ૧૮૭૨૦
૧૯૨૦
૩ | ૧૦ | ૪ | ૪૦ ૯૬૮ | ૪ | ૧૩ T૮ | ૧૦૪ ૨૪૯
૫ |.૧૧ | ૮ | ૯૮૨૧૧૨ | ૬ | ૧૩ | ૮ | ૧૦૪ ૨૪૯૬
૫૭૨] ૧૩૭૨૮
૧૨૮
४४
૫૭૨] ૧૩૭૨૮
૭૦૪
૭ | ૧૧
૨૧૧૨
૬૪
૪૮૪] ૧૧૬૧૬
૩૫ર
૮
૩૬
“
| ૮ | ૯T ૪ | ૧ થી ૮ | | પર |
૮૬૪
૨૦] ૧૮૦૪૩૨૦
૬૧૬/૧૪૭૮૪
૭૬૮ | ૩૫૨ | ૪૨૦૮ ૦૦૯૯૨
૫૫૩૬
૧૪૪
૨પર
૧૦ |
૯
૧૪૯૩૭
૧૦૧૨૫૩
અસંભવિત
૭૬૮
૫૫૩૬
૧૪૧૬૯
૯િ૫૭૧૭
સંભવિત કુલ ભાંગા અસંભવિત ભાંગા :૧લું ગુણસ્થાનક :
અનંતાનુબંધિના ઉદય વગરની ૪ ઉદય ચોવીસીમાં દારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, અને કાર્ય કાયયોગ સંભવતાં નથી માટે અનંતાનુબંધિના ઉદય વગરની ૩૨ ૫દ ચોવીસીમાં દારિક મિશ્ર, વક્રિય મિશ્ર અને કાર્પણ એ ત્રણ યોગ ન સંભવે માટે. નપુંસકવેદે વક્રિય મિશ્ર ન હોવાથી તેને લગતા ભંગ ન સંભવે માટે, સ્ત્રીવેદીને ઔદારિક મિશ્ર, વક્રિય મિશ્ર અને કાર્ય તથા નપુંસક વેદીને દારિક મિશ્ર યોગ ન સંભવે
૨૬ ગુણસ્થાનક
:
૪ થું ગુણસ્થાનક
માટે.
૬ઠું ગુણસ્થાનક ૭ મું ગુણસ્થાનક
સ્ત્રીવેદીને આહારકદ્ધિક ન સંભવે માટે, સ્ત્રીવેદીને આહારકયોગ ન સંભવે માટે. .
૩૫૫ સ0 ગo - ૧૨૦ તત્તરતા સરતાજના સાહસ વસંણા IT''
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org