SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ કર્મપ્રકૃતિભાગ-૩ (–ઃ અથ ટીકાકૃત્ પ્રશસ્તિ :-) ज्ञात्वा कर्मप्रपञ्चं, निखिलतनुभृतां, दुःखसंदोहबीजं, तद्विध्वंसाय रत्न-त्रयमयसमयं, यो हितार्थी दिदेश । अन्तःसङ्कान्त विश्व-व्यतिकरविलस-कैवलैकात्मदर्शः, -स श्रीमान् विश्वरूपः ,प्रहितकुमतः, पातु वो वर्द्धमानः ।।१।। ના 4 vીને) ૮ નો સમડના બીજરૂપ કર્મના વિસ્તારને જાણીને તેના નાશ માટે હિતાર્થી એવા જેમણે શ્રી હીરસૂરિગુરુની શિષ્યરૂપી પર્ષદારૂપ મુગટમાં હીરા સમાન તેજસ્વી ઉપાધ્યાય કલ્યાણ વિજય નામના થયા તેમના શિષ્ય વ્યાકરણના જાણકારો દ્વારા કીર્તન કરાયેલ કાર્તિક મહીનાના ચંદ્રના કાન્તિની સાથે સ્પર્ધા કરનાર કીર્તિના વિસ્તારવાળા લાભ વિજય થયા. तच्छिष्याः स्म भवन्ति जीतविजयाः, सौभाग्यभाजो बुधा, भ्राजन्ते सनया नया दिविजया-स्तेषां सती• बुधाः । तत्पादाम्बुजभृङ्गपद्म विजय-प्राज्ञानुजन्मा बुध-स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इ -त्याख्याभृदाख्यातवान् ।। ४ ।। તેમના શિષ્ય સૌભાગ્યવાળા પંડિત જીતવિજય હતાં, તેમના સહાધ્યાયી નયથી યુક્ત નયવાળા પંડિત નયવિજય શોભે છે. તેમના ચરણરૂપી કમલને વિષે ભમરા સમાન પંડિત પદાવિજયના નાનાભાઇ પંડિત યશોવિજય નામે કહેવાયા.// ૪// सारथीगमटोगशष्यपारूषत-कोटारहारप्रभाः, कल्याणविजयाऽनिया जात्वना वाचकाः છે કે ન જ નાના-તin vaહતમા પવન ! सागतिपक्ष लाभानिजग पालोनणः शाब्दिक श्रेणीकीर्तितकार्तिकीवि धिरुचि-प्रसद्धिकीतिप्रथाः । ३ ।। બનક વાવાનનાંદવાં , ના1 111 ii Ni 'ti . : : * * * સા ક .. . . . . . = :1ી '' '' : - 1- 2 , 3, 4 છે . . . . . . .F A ' ' 5 * * જાન - ૪૩ * - - - - - - - ૪ - :: :::: :: -- - - - - - - - 1 5 ' લાભર્યય ધ જન 11 - vs • • • - • - - - * 'તિ” નામની_શથી તેમના * * * * * * * 50-5 તિઝારવાળા निष्या म्म भवन्ति जोतदिजया सोभाग्यभाजा बधा. माजन्त सनया नया दिविजया तपासतार्या धाः । तत्पादाम्बुजभृङ्गपद्म विजय-प्राज्ञानुजन्मा बुध-स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इ -त्याख्याभृदाख्यातवान् ।। ४ ।। તેમના શિષ્ય સૌભાગ્યવાળા પંડિત જીતવિજય હતાં, તેમના સહાધ્યાયી નયથી યુક્ત નયવાળા પંડિત નયવિજય શોભે છે. તેમના ચરણરૂપી કમલને વિષે ભમરા સમાન પંડિત પવિજયના નાનાભાઇ પંડિત યશોવિજય નામે કહેવાયા. ૪ इदं हि शास्त्रं श्रुतकेवलिफुटा-ऽधिगम्यं पूर्वोद्धृतभावपावनम् । ममेह धीर्वामनयष्टिवद्ययौ, तथापि शक्त्यैव विभोरियद्भुवम् ।।५।। શ્રુત કેવલીથી સ્પષ્ટ જાણી શકાય તેવા જાણવા લાયક પૂર્વમાંથી ઉદ્ધત કરાયેલ ભાવોથી (પદાર્થોથી) પવિત્ર એવું આ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર વિષે મારી બુદ્ધિ ઠીંગણાની લાકડી જેવી છે. છતાં પ્રભુની શક્તિથી આટલી ભૂમિને પામ્યો. | ૫ || प्राक्तनार्थलिखनाद्वितन्वतो, नेह कश्चिदधिको मम श्रमः। वीतरागवचनानुराग तः, पुष्टमेव सुकृतं तथाप्यतः ।। ६।। પહેલાના અર્થનું લેખન કરવાથી અહીં મારો કોઇ અધિકશ્રમ નથી, છતાં પણ આ વીતરાગના વચનના અનુરાગથી પુષ્ટ જ સુકૃત થાય છે. || ૬ || આ પ્રમાણે કાશીના પંડિતના વિજયથી પ્રાપ્ત થયેલ “ન્યાય વિશારદ” પદ અપૂર્વ સેંકડો ગ્રંથના ગ્રંથનથી (રચવાથી) ન્યાયાચાર્ય'પદને ધારણ કરનાર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય (વાચક) શ્રેષ્ઠથી રચાયેલી કર્મપ્રકૃતિની ટીકા સમાપ્ત થઇ. ઇતિ કર્મપ્રકૃતિ ભાવાનુવાદ સંપૂર્ણ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy