________________
સત્તાપ્રકરણ
૧૨૯
તે પ્રકતિઓનો અવસ્થિતબંધ ઘણાં કાલ સુધી અવસ્થિતપણે બંધાતી હોવાથી એક એક જ છે.
અવક્તવ્યબંધ પણ વેદનીય સિવાયના ચારે કર્મોનો એક એક જ છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયકર્મનો ઉપશાંતમંહ ગુણસ્થાનકથી અદ્ધાક્ષયથી અથવા ભવક્ષયથી પડેલા જીવને ૫-૫ પ્રકૃત્યાત્મકનો પ્રથમ સમયે એક - એક અવક્તવ્યબંધ હોય છે. (અર્થાત્ અદ્ધાક્ષયથી પડે તો ૧૦માં ગુણ૦ આવી પ્રથમ સમયે સમકાલે -પનો બંધ, અને ભવક્ષયથી કાલ કરી અનુત્તર વિમાનમાં ૪થે ગુણ૦ પ્રથમ સમયે સમકાલે પનો બંધ કરે) ગોત્રકર્મનો તો ઉપશાંતમોહ ગુણસ્થાનકથી બન્ને રીતે પણ (અદ્ધાલયે અથવા ભવક્ષયે) પડેલ જીવને અનુક્રમે ૧૦મા ગુણ અને ૪થા ગુણ. આવી) પ્રથમ સમયે ઉચ્ચગોત્ર બાંધતા ઉચ્ચગોત્ર પ્રકૃત્યાત્મકનો એક અવક્તવ્યબંધ હોય છે. આયુષ્યના બંધના આરંભમાં તે તે આયુષ્યની પ્રકૃતિ બાંધતા પ્રથમ સમયે તે તે આયુની એક પ્રકૃત્યાત્મક એક અવક્તવ્યબંધ હોય છે. વેદનીયકર્મનો તો અવક્તવ્યબંધ સર્વથા અનુપપન્ન છે, અર્થાત્ અવક્તવ્ય ન હોય. કારણ કે તેને (૧૩માં ગુણ) બંધ વિચ્છેદ થઇ ગયા પછી અયોગી ગુણસ્થાનકે (અબંધ થઇ ત્યાંથી પડવાનો અભાવ હોવાથી.) ફરીથી પણ બંધનો અસંભવ છે, અર્થાતું બંધ થતો નથી.
તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનક વિષે ભૂયસ્કાર આદિ કહ્યાં. (યંત્ર નં-૧૭ જુઓ)
ઇતિ જ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓ વિષે બંધરસ્થાનક અને ભૂયસ્કાર આદિ સ્વરૂપ સમાપ્ત (-: અથ સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૯ બંધસ્થાનકો વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
- સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૨૯ બંધસ્થાનકો - હવે સામાન્યથી સર્વ ઉત્તરપ્રવૃતિઓના બંધસ્થાનકને વિષે તે ભૂયસ્કાર આદિ કહેવા જોઇએ. ત્યાં સામાન્યથી સર્વ ઉત્તપ્રકૃતિઓના ‘બંધસ્થાનકો ૨૯ છે. તે આ પ્રમાણે ૧, ૧૭, ૧૭થી આગળ એક એક અધિક કરતાં ૨૨ સુધી, તથા ૨૬, પછી ૫૩ આદિથી ૬૨ સિવાય એક એક અધિકવાળા ૭૪ સુધીના બંધસ્થાનકો કહેવાં. ૧ - ૧૭ - ૧૮ - ૧૯ - ૨૦ - ૨૧ - ૨૨ - ૨૬ - ૫૩ - ૫૪ - ૫૫ - ૫૬ - ૫૭ - ૫૮ - ૫૯ - ૬૦ - ૬૧ - ૬૩ - ૬૪ - ૬૫ - ૬૬ - ૬૭ - ૬૮ - ૬૯ - ૭૦ - ૭૧ - ૭૨ - ૭૩ - ૭૪ એ ૨૯ બંધસ્થાનકો છે. (૮ કર્મો પૈકી પ્રત્યેક કર્મના બંધસ્થાન, ભૂયકાર – અલ્પતર – અવસ્થિત
તથા અવક્તવ્યબંધ યંત્ર નંબર - ૧૭.
કર્મનું નામ
બંધાતી ઉત્તર પ્રકૃતિ
બંધ સ્થાનક | કેટલી કેટલી પ્રકૃતિના બંધસ્થાનક સંખ્યા
'ભયસ્કાર | અલ્પતર ] અવસ્થિત અવક્તવ્ય
બંધ
બંધ
બંધ
|
જ્ઞાનાવરણ
|
૫ પ્રકૃતિઓનું ૯ - ૬ - ૪નું
દર્શનાવરણ
P |
વેદનીય
0 |
મોહનીય
| ૨૨-૧૧-૧૭-૧૩-૯-૫-૪-૩-૨-૧નું
|
| |
આયુષ્ય નામકર્મ ગોત્રકર્મ
| ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧નું
|
| |
|
અંતરાય
૭૫
પંચ૦ - પમા દ્વારની ગાથા-૧૮માં કહ્યું છે “પુતિગુત્તર ના કુવીર કથીત તદ તિપસારું ! ના ગોવત્તર વાવદિયવંદાણો પુતi T..' અર્થ ઉપર ટીકામાં જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org