________________
परमपूज्य परमोपकारि प्रातः स्मरणीय पूज्यपाद बालब्रह्मचारी सर्वतंत्रस्वतंत्र शासनसम्राट् सूरिचक्रचक्रवर्ति जगद्गुरु तपागच्छाधिपति भट्टारकाचार्य महाराजाधिराज
श्री विजयनेमिसूरीश्वरभगवते नमः
श्री गुरुस्तुति :
(भुजङ्गप्रयातम्) अहो योगदाता प्रभो क्षेमदाता, सदा नाथ एवासि निस्तारकस्त्वम् सुसौभाग्यवान् बाल्यतो ब्रह्मचारी, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ।। १ ।। न यामीह पारं गुरूणां गुणानां, कथं ते च गण्या विना शक्तियोगम् तथापि स्तुतिभक्तिरागात्तवेयम्, स्तुवे त्वामहं श्रीगरुं नेमिसूरिम् ।। २ ।। त्वयाष्टाङ्गयोगः समाधिः सुलब्ध-स्तथाध्यात्मयोगादितोऽसाधि सिद्धिः । क्रियाज्ञानसद्धयानयोगैकनिष्ठं, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् तवासनारेशाश्च भक्ता अनेके, जगत्यां त्वया धर्मवीरत्वमुप्तम् महातीर्थसद्भक्तियोगं दधानं, स्तुवे त्वामहं श्रीगुरु नेमिसूरिम्
।। ४ ।। अहं निर्गुणः सद्गुणैः संभृतस्त्व-महं ज्ञानहीनोऽस्मि सज्ज्ञानवाँस्त्वम् ममाभेददाविर्भवत्वार्यभक्तिः , स्तुवे त्वामहं श्रीगरुं नेमिसूरिम् मयाऽकारि नो सेवना नाथ काचि-नचाधारि शिक्षा हृदि त्वत्प्रदत्ता । क्षमन्तां मम प्रार्थनैषा कृपालो, स्तुवे त्वामहं श्रीगुरुं नैमिसूरिम् सनाथस्त्वायाऽद्यापि पर्यन्तमास-मनोथोऽद्य जज्ञेऽथ भाग्यैर्विहीनः सदा नाथ याचे तवाघ्येकसेवां, स्तुवे त्वामहं श्रीगुरुं नेमिसूरिम् ।। ७ ।। अथ प्रेमतो बोधदात न को मे, न वा नाथ मां कोऽपि संरक्षिताऽरे दयालो त्वया दास एषोऽनुकम्प्यः, सदा स्वर्गतो देहि नाथाशिषो मे ।।८।।
रचियता विजयनन्दनसूरिः (भु ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનાર અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાઘી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૩ હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી, મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૪ અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૫ નથી આપની સેવાના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૬ હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. ૭ હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ૮ રચયિતા :- ૫૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org